Input,Context,Output તે વકિરાળ આફર્તા દુરગા માતા છે.,ક્રોધમાં આપણો અંતરાત્મા વિકરાળ રૂપ ધારણ કરે છે.,તે વિકરાળ આકૃતિ દુર્ગા માતા છે. વષિય વાસનાઓને મધુર-અગનથિ સળગાવનાર દેવતા પુષપબાણધારી કામદેવ છે.,તે વિકરાળ આકૃતિ દુર્ગા માતા છે.,વિષય વાસનાઓને મધુર-અગ્નિથી સળગાવનાર દેવતા પુષ્પબાણધારી કામદેવ છે. જસઞાનના દેવતા ગણેશ હાથી જેવા ગંભીર છે.,વિષય વાસનાઓને મધુર-અગ્નિથી સળગાવનાર દેવતા પુષ્પબાણધારી કામદેવ છે.,જ્ઞાનના દેવતા ગણેશ હાથી જેવા ગંભીર છે. "તેમને પેટ છીછરું નથી કે તેમાં કોઇ વાત ટકે જ નહીં, પરંતુ તેમના મોટા પેટમાં તો ઘણી બધી વાતો પહેલી હોય છે અને યોગ્ય અવસર આવે તયારે જ તે પરક્ટ થાય છે.",જ્ઞાનના દેવતા ગણેશ હાથી જેવા ગંભીર છે.,"તેમને પેટ છીછરું નથી કે તેમાં કોઇ વાત ટકે જ નહીં, પરંતુ તેમના મોટા પેટમાં તો ઘણી બધી વાતો પહેલી હોય છે અને યોગ્ય અવસર આવે ત્યારે જ તે પ્રક્ટ થાય છે." આ કહેવતને આપણે ગણેશ ભગવાનમાં ચર[તારથ થતી જોઈ શકીએ છીએ.,જેની પાસે બુદ્ધિ હોય તે લાડુ ખાય.,આ કહેવતને આપણે ગણેશ ભગવાનમાં ચરિતાર્થ થતી જોઈ શકીએ છીએ. તેમનું નાક લાંબુ છે અર્થાત તેમની પરતષિઠા ઊંચી છે.,આ કહેવતને આપણે ગણેશ ભગવાનમાં ચરિતાર્થ થતી જોઈ શકીએ છીએ.,તેમનું નાક લાંબુ છે અર્થાત તેમની પ્રતિષ્ઠા ઊંચી છે. ઈશ્વરની જ્ઞાનશક્તનિં મહતવ દવિયદ્ષ્ટવાળા કવ ઓએ ગણેશના રૃપમાં ચતિરિતિ કરયું છે.,તેમનું નાક લાંબુ છે અર્થાત તેમની પ્રતિષ્ઠા ઊંચી છે.,ઈશ્વરની જ્ઞાનશક્તિનું મહત્વ દિવ્યદૃષ્ટિવાળા કવિઓએ ગણેશના રૂપમાં ચિત્રિત કર્યું છે. આ રીતે અનેક દેવોની આકૃત ઓ જુદાં જુદાં કારણોસર જુદા જુદા પરકારની બનાવવામાં આવી છે.,ઈશ્વરની જ્ઞાનશક્તિનું મહત્વ દિવ્યદૃષ્ટિવાળા કવિઓએ ગણેશના રૂપમાં ચિત્રિત કર્યું છે.,આ રીતે અનેક દેવોની આકૃતિઓ જુદાં જુદાં કારણોસર જુદા જુદા પ્રકારની બનાવવામાં આવી છે. તેત્રીસ કરોડ દેવતાઓ માનવામાં આવે તો દરેક કષેતરમાં કામ કરનારી શક્તાઓ તેત્રીસ કરોડ હોઈ શકે છે.,આ રીતે અનેક દેવોની આકૃતિઓ જુદાં જુદાં કારણોસર જુદા જુદા પ્રકારની બનાવવામાં આવી છે.,તેત્રીસ કરોડ દેવતાઓ માનવામાં આવે તો દરેક ક્ષેત્રમાં કામ કરનારી શક્તિઓ તેત્રીસ કરોડ હોઈ શકે છે. આ પવતિર ભારતભૂમ ઉપર નવિાસ કરનાર બધા જ લોકોનું આચરણ અને વચિર પવતિર હતાં.,બીજું એ કે જ્યારે દેવવાદનો સિદ્ધાંત અસ્તિત્વમાં આવ્યો ત્યારે ભારતના લોકોની સંખ્યા તેત્રીસ કરોડની હતી.,આ પવિત્ર ભારતભૂમિ ઉપર નિવાસ કરનાર બધા જ લોકોનું આચરણ અને વિચાર પવિત્ર હતાં. આખા વશિવમાં તેઓ પૃથવીના દેવતા તરીકે ઓળખાતા હતા,આ પવિત્ર ભારતભૂમિ ઉપર નિવાસ કરનાર બધા જ લોકોનું આચરણ અને વિચાર પવિત્ર હતાં.,આખા વિશ્વમાં તેઓ પૃથ્વીના દેવતા તરીકે ઓળખાતા હતા. તરીજી વાત એ છે કે દરેક મનુષ્યના રહેનાર આતમા એક પરકારે દેવતા જ છે.,આખા વિશ્વમાં તેઓ પૃથ્વીના દેવતા તરીકે ઓળખાતા હતા.,ત્રીજી વાત એ છે કે દરેક મનુષ્યના રહેનાર આત્મા એક પ્રકારે દેવતા જ છે. જેમ કોઈ બે રહેનાર માણસોનો દેખાવ એકસરખો નથી હોતો.,ત્રીજી વાત એ છે કે દરેક મનુષ્યના રહેનાર આત્મા એક પ્રકારે દેવતા જ છે.,જેમ કોઈ બે રહેનાર માણસોનો દેખાવ એકસરખો નથી હોતો. "આ ભેદના કારણે દરેક મનુષ્યના વચિર, વશિવાસ, શરદ્ધા તથા નષિઠા દ્વારા બનેલા અંત:કરણરૃપી દેવતા અલગ અલગ હોય છે.",તેમાં થોડો ઘણો તફાવત હોય છે.,"આ ભેદના કારણે દરેક મનુષ્યના વિચાર, વિશ્વાસ, શ્રદ્ધા તથા નિષ્ઠા દ્વારા બનેલા અંત:કરણરૂપી દેવતા અલગ અલગ હોય છે." આમ તેતરીસ કરોડ માણસોના દેવતાઓ પણ તેતરીસ કરોડ હોય છે.,"આ ભેદના કારણે દરેક મનુષ્યના વિચાર, વિશ્વાસ, શ્રદ્ધા તથા નિષ્ઠા દ્વારા બનેલા અંત:કરણરૂપી દેવતા અલગ અલગ હોય છે.",આમ તેત્રીસ કરોડ માણસોના દેવતાઓ પણ તેત્રીસ કરોડ હોય છે. દેવતાઓની આકૃતઓને આપણે ચતિરો અને મૂર્તઓના રૃપમાં જોઈએ છીએ.,આમ તેત્રીસ કરોડ માણસોના દેવતાઓ પણ તેત્રીસ કરોડ હોય છે.,દેવતાઓની આકૃતિઓને આપણે ચિત્રો અને મૂર્તિઓના રૂપમાં જોઈએ છીએ. "કાગળ પર દોરેલાં ચતિરો કાયમી હોતાં નથી, પરંતુ પથથર કે ધાતુમાંથી બનાવેલી મૂરતઓ ચરિંજીવ હોય છે.",દેવતાઓની આકૃતિઓને આપણે ચિત્રો અને મૂર્તિઓના રૂપમાં જોઈએ છીએ.,"કાગળ પર દોરેલાં ચિત્રો કાયમી હોતાં નથી, પરંતુ પથ્થર કે ધાતુમાંથી બનાવેલી મૂર્તિઓ ચિરંજીવ હોય છે." "સાધના વજિઞાનના આચાર્યો માને છે કે ઈશ્વરની જે શકતનિ આપણે મેળવવા માગતા હોઈએ તેનો વચાર, ચતિન, ધયાન અને ધારણા કરવાં જોઈએ.","કાગળ પર દોરેલાં ચિત્રો કાયમી હોતાં નથી, પરંતુ પથ્થર કે ધાતુમાંથી બનાવેલી મૂર્તિઓ ચિરંજીવ હોય છે.","સાધના વિજ્ઞાનના આચાર્યો માને છે કે ઈશ્વરની જે શક્તિને આપણે મેળવવા માગતા હોઈએ તેનો વિચાર, ચિંતન, ધ્યાન અને ધારણા કરવાં જોઈએ." વચિર શક્તનિં ચુંબકત્વ એ માણસ પાસેનું એવું સાધન છે કે જે અદ્રશય લોકની સૂકષમ શક્ત ઓને પોતાની પાસે ખેંચી લાવે છે.,"સાધના વિજ્ઞાનના આચાર્યો માને છે કે ઈશ્વરની જે શક્તિને આપણે મેળવવા માગતા હોઈએ તેનો વિચાર, ચિંતન, ધ્યાન અને ધારણા કરવાં જોઈએ.",વિચાર શક્તિનું ચુંબકત્વ એ માણસ પાસેનું એવું સાધન છે કે જે અદ્રશ્ય લોકની સૂક્ષ્મ શક્તિઓને પોતાની પાસે ખેંચી લાવે છે. ઘનવાન બનવા માટે ઘનનું ચતિન અને વદ્‌વાન બનવા માટે વદ્‌યાનું ચતિન કરવું જર્રી છે.,વિચાર શક્તિનું ચુંબકત્વ એ માણસ પાસેનું એવું સાધન છે કે જે અદ્રશ્ય લોકની સૂક્ષ્મ શક્તિઓને પોતાની પાસે ખેંચી લાવે છે.,ધનવાન બનવા માટે ધનનું ચિંતન અને વિદ્વાન બનવા માટે વિદ્યાનું ચિંતન કરવું જરૂરી છે. વશિવનો કોઈપણ માનવી જે વષિયમાં આગળ વધયો છે.,ધનવાન બનવા માટે ધનનું ચિંતન અને વિદ્વાન બનવા માટે વિદ્યાનું ચિંતન કરવું જરૂરી છે.,વિશ્વનો કોઈપણ માનવી જે વિષયમાં આગળ વધ્યો છે. પારંગત બનયો છે તેમાં તેણે એકાગરતા અને આસથા ઉતપનન કરી છે.,વિશ્વનો કોઈપણ માનવી જે વિષયમાં આગળ વધ્યો છે.,પારંગત બન્યો છે તેમાં તેણે એકાગ્રતા અને આસ્થા ઉત્પન્ન કરી છે. આનો એક આધયાતમકિ ઉપાય એ છે કે ઇશ્વરની તે શકતનિં ચતિન કરવું જોઈએ.,પારંગત બન્યો છે તેમાં તેણે એકાગ્રતા અને આસ્થા ઉત્પન્ન કરી છે.,આનો એક આધ્યાત્મિક ઉપાય એ છે કે ઇશ્વરની તે શક્તિનું ચિંતન કરવું જોઈએ. ચતિન માટે આકૃતની જરૂર પડે છે.,આનો એક આધ્યાત્મિક ઉપાય એ છે કે ઇશ્વરની તે શક્તિનું ચિંતન કરવું જોઈએ.,ચિંતન માટે આકૃતિની જરૂર પડે છે. તે આકૃતનિી મૂર્ત કે ચતિરના આધારે આપણી કલપના તેને સહેલાઈથી ગ્રહણ કરી શકે છે.,ચિંતન માટે આકૃતિની જરૂર પડે છે.,તે આકૃતિની મૂર્તિ કે ચિત્રના આધારે આપણી કલ્પના તેને સહેલાઈથી ગ્રહણ કરી શકે છે. આ સાધનની સુવધિ માટે મૂરતાઓનો આવરિભાવ થયો.,તે આકૃતિની મૂર્તિ કે ચિત્રના આધારે આપણી કલ્પના તેને સહેલાઈથી ગ્રહણ કરી શકે છે.,આ સાધનની સુવિધા માટે મૂર્તિઓનો આવિર્ભાવ થયો. ધનવાન બનવા માટે સૌથી પહેલાં ધન પરતયે પ્રગાઢ પ્રેમભાવ હોવો જોઈએ.,આ સાધનની સુવિધા માટે મૂર્તિઓનો આવિર્ભાવ થયો.,ધનવાન બનવા માટે સૌથી પહેલાં ધન પ્રત્યે પ્રગાઢ પ્રેમભાવ હોવો જોઈએ. પ્રેમભાવ વગર ધનવાન બનવાની યોજના અધૂરી અને અસફળ રહે છે કારણ કે પૂરેપૂરી દલિચસપી અને રુચ વગર કરેલું કોઈપણ કાર્ય સફળ થતું નથી.,ધનવાન બનવા માટે સૌથી પહેલાં ધન પ્રત્યે પ્રગાઢ પ્રેમભાવ હોવો જોઈએ.,પ્રેમભાવ વગર ધનવાન બનવાની યોજના અધૂરી અને અસફળ રહે છે કારણ કે પૂરેપૂરી દિલચસ્પી અને રુચિ વગર કરેલું કોઈપણ કાર્ય સફળ થતું નથી. આ ધયાન સાધનામાં મૃરતા ખૂબ જ સહાયક બને છે.,"માટે લક્ષ્મીજીની આકૃતિ, ગુણ, કર્મ સ્વભાવથી યુક્ત એમની છાયા મનમાં ધારણ કરવામાં આવે છે.",આ ધ્યાન સાધનામાં મૂર્તિ ખૂબ જ સહાયક બને છે. લક્ષમીજીની મૂરતની ઉપાસના કરવાથી મનમાં ધન મેળવવાને ભાવ ઉતપનન થાય છે અને તે ભાવ જ ઈચછતિ સફળતા સુધી લઈ જાય છે.,આ ધ્યાન સાધનામાં મૂર્તિ ખૂબ જ સહાયક બને છે.,લક્ષ્મીજીની મૂર્તિની ઉપાસના કરવાથી મનમાં ધન મેળવવાને ભાવ ઉત્પન્ન થાય છે અને તે ભાવ જ ઈચ્છિત સફળતા સુધી લઈ જાય છે. આ પરકારે લકષમીજીની ઉપાસના કરવાથી ધનમાં વૃદ્ધા થાય છે.,લક્ષ્મીજીની મૂર્તિની ઉપાસના કરવાથી મનમાં ધન મેળવવાને ભાવ ઉત્પન્ન થાય છે અને તે ભાવ જ ઈચ્છિત સફળતા સુધી લઈ જાય છે.,આ પ્રકારે લક્ષ્મીજીની ઉપાસના કરવાથી ધનમાં વૃદ્ધિ થાય છે. "આ જ બાબત ગણેશ, શવિ, વષિણુ હનુમાન, દુરગા વગેરે દેવતાઓને પણ લાગુ પડે છે.",આ પ્રકારે લક્ષ્મીજીની ઉપાસના કરવાથી ધનમાં વૃદ્ધિ થાય છે.,"આ જ બાબત ગણેશ, શિવ, વિષ્ણુ હનુમાન, દુર્ગા વગેરે દેવતાઓને પણ લાગુ પડે છે." ઇષટદેવ પસંદ કરવાનો ઉદ્દેશ પણ આ જ છે.,"આ જ બાબત ગણેશ, શિવ, વિષ્ણુ હનુમાન, દુર્ગા વગેરે દેવતાઓને પણ લાગુ પડે છે.",ઇષ્ટદેવ પસંદ કરવાનો ઉદ્દેશ પણ આ જ છે. જીવન લક્ષય નશિચ તિ કરવું તેને આધયાતમકિ ભાષામાં ઇષટદેવની પસંદગી કરવી કહે છે.,ઇષ્ટદેવ પસંદ કરવાનો ઉદ્દેશ પણ આ જ છે.,જીવન લક્ષ્ય નિશ્ચિત કરવું તેને આધ્યાત્મિક ભાષામાં ઇષ્ટદેવની પસંદગી કરવી કહે છે. "ડાઓ, વયાયામશાળાઓમાં હનુમાનની મૂરતાઓ જોવા મળે છે.",જીવન લક્ષ્ય નિશ્ચિત કરવું તેને આધ્યાત્મિક ભાષામાં ઇષ્ટદેવની પસંદગી કરવી કહે છે.,"અખાડાઓ, વ્યાયામશાળાઓમાં હનુમાનની મૂર્તિઓ જોવા મળે છે." વેપારીઓ લકષમીજીની ઉપાસના કરે છે.,"અખાડાઓ, વ્યાયામશાળાઓમાં હનુમાનની મૂર્તિઓ જોવા મળે છે.",વેપારીઓ લક્ષ્મીજીની ઉપાસના કરે છે. સાધુ-સંનયાસી શવિજીની ઉપાસના કરે છે.,વેપારીઓ લક્ષ્મીજીની ઉપાસના કરે છે.,સાધુ-સંન્યાસી શિવજીની ઉપાસના કરે છે. ગૃહસથો વષિણુ ભગવાનને પૂજે છે.,સાધુ-સંન્યાસી શિવજીની ઉપાસના કરે છે.,ગૃહસ્થો વિષ્ણુ ભગવાનને પૂજે છે. શકત મેળવવા ઈચછક લોકો દુરગાને પૂજે છે.,ગૃહસ્થો વિષ્ણુ ભગવાનને પૂજે છે.,શક્તિ મેળવવા ઈચ્છુક લોકો દુર્ગાને પૂજે છે. સથૂળ દ્રષટએ જોતાં આ દેવતાઓની સંખયા વધારે જોવા મળે છે.,શક્તિ મેળવવા ઈચ્છુક લોકો દુર્ગાને પૂજે છે.,સ્થૂળ દ્રષ્ટિએ જોતાં આ દેવતાઓની સંખ્યા વધારે જોવા મળે છે. "ઉપાસકોની સાધનામાં અંતર જોવા મળે છે, પરંતુ વાસૂતવમાં આ કોઈ અંતર નથી.",સ્થૂળ દ્રષ્ટિએ જોતાં આ દેવતાઓની સંખ્યા વધારે જોવા મળે છે.,"ઉપાસકોની સાધનામાં અંતર જોવા મળે છે, પરંતુ વાસ્તવમાં આ કોઈ અંતર નથી." ધારો કે એક માતાને ઘણાં બાળકે છે.,"ઉપાસકોની સાધનામાં અંતર જોવા મળે છે, પરંતુ વાસ્તવમાં આ કોઈ અંતર નથી.",ધારો કે એક માતાને ઘણાં બાળકે છે. એક બાળક ખાવા માટે રસોડામાં બેઠું છે.,ધારો કે એક માતાને ઘણાં બાળકે છે.,એક બાળક ખાવા માટે રસોડામાં બેઠું છે. બીજું બાળક કપડાં માગે છે અને કપડાંની બેગ ઉપર બેઠું છે.,એક બાળક ખાવા માટે રસોડામાં બેઠું છે.,બીજું બાળક ક૫ડાં માગે છે અને કપડાંની બેગ ઉપર બેઠું છે. તરીજું બાળક પૈસા લેવા માટે પાકીટ ફેદે છે.,બીજું બાળક ક૫ડાં માગે છે અને કપડાંની બેગ ઉપર બેઠું છે.,ત્રીજું બાળક પૈસા લેવા માટે પાકીટ ફેંદે છે. ચોથું બાળક ખોળામાં બેસવા માટે પરયતન કરે છે.,ત્રીજું બાળક પૈસા લેવા માટે પાકીટ ફેંદે છે.,ચોથું બાળક ખોળામાં બેસવા માટે પ્રયત્ન કરે છે. બાળકેની ઈચછાઓ જુદી જુદી છે.,ચોથું બાળક ખોળામાં બેસવા માટે પ્રયત્ન કરે છે.,બાળકેની ઈચ્છાઓ જુદી જુદી છે. તેઓ માતાના તે ગુણ ઉપર પોતાનું બધું જ ધયાન કેનદ્રતિ કરીને બેઠું છે કે જેની તેમને આવશયકતા છે.,બાળકેની ઈચ્છાઓ જુદી જુદી છે.,તેઓ માતાના તે ગુણ ઉપર પોતાનું બધું જ ધ્યાન કેન્દ્રિત કરીને બેઠું છે કે જેની તેમને આવશ્યક્તા છે. પૈસા માટે પ્રયત્ન કરનાર બાળકને મન માતા એક બેક છે.,ખોળામાં બેસવા માટે પ્રયત્ન કરતા બાળકને મન માતા એક સુંવાળું ઘોડિયું કે સરસ ઘોડો છે.,પૈસા માટે પ્રયત્ન કરનાર બાળકને મન માતા એક બેંક છે. ભોજન મેળવવા ઇચછુક બાળકને મન માતા કંદોઈ છે.,પૈસા માટે પ્રયત્ન કરનાર બાળકને મન માતા એક બેંક છે.,ભોજન મેળવવા ઇચ્છુક બાળકને મન માતા કંદોઈ છે. કપડાં મેળવવા ઇચછુક બાળકને મન માતા એક દરજી કે ધોબી છે.,ભોજન મેળવવા ઇચ્છુક બાળકને મન માતા કંદોઈ છે.,કપડાં મેળવવા ઇચ્છુક બાળકને મન માતા એક દરજી કે ધોબી છે. ચારેય બાળકો પોતાની ઈચછા અનુસાર માતાને જુદી જુદી દષટથિી જુએ છે.,કપડાં મેળવવા ઇચ્છુક બાળકને મન માતા એક દરજી કે ધોબી છે.,ચારેય બાળકો પોતાની ઈચ્છા અનુસાર માતાને જુદી જુદી દષ્ટિથી જુએ છે. તેની પાસે જુદી જુદી આશાઓ વયકત કરે છે છતાં પણ માતા તો એક જ છે.,ચારેય બાળકો પોતાની ઈચ્છા અનુસાર માતાને જુદી જુદી દષ્ટિથી જુએ છે.,તેની પાસે જુદી જુદી આશાઓ વ્યક્ત કરે છે છતાં પણ માતા તો એક જ છે. આ જ વાત અલગ અલગ દેવતાઓને પૂજનાર માણસોના સંદરભમાં કહી શકાય છે.,તેની પાસે જુદી જુદી આશાઓ વ્યક્ત કરે છે છતાં પણ માતા તો એક જ છે.,આ જ વાત અલગ અલગ દેવતાઓને પૂજનાર માણસોના સંદર્ભમાં કહી શકાય છે. ખરેખર આ સંસારમાં એક જ સતતા છે અને પરમાતમા પણ એક જ છે.,આ જ વાત અલગ અલગ દેવતાઓને પૂજનાર માણસોના સંદર્ભમાં કહી શકાય છે.,ખરેખર આ સંસારમાં એક જ સત્તા છે અને પરમાત્મા પણ એક જ છે. "તેના સવિય બીજું કોઈ નથી, છતાં પણ મનુષય પોતાના વચાર અને સાધનાની દ્રષ્ટીએ ઇશવરની શક્તઓને જુદા જુદા દેવતાઓના રૂપે માને છે.",ખરેખર આ સંસારમાં એક જ સત્તા છે અને પરમાત્મા પણ એક જ છે.,"તેના સિવાય બીજું કોઈ નથી, છતાં પણ મનુષ્ય પોતાના વિચાર અને સાધનાની દ્રષ્ટીએ ઇશ્વરની શક્તિઓને જુદા જુદા દેવતાઓના રૂપે માને છે." શ્રીમદ્દ ભગવદ્‌દ ગીતાના અધયાય-૯માં શલોક -૨૩ માં આ બાબતને સપષટ કરવામાં આવી છે.,"તેના સિવાય બીજું કોઈ નથી, છતાં પણ મનુષ્ય પોતાના વિચાર અને સાધનાની દ્રષ્ટીએ ઇશ્વરની શક્તિઓને જુદા જુદા દેવતાઓના રૂપે માને છે.",શ્રીમદ્દ ભગવદ્દ ગીતાના અધ્યાય-૯માં શ્લોક -ર૩ માં આ બાબતને સ્પષ્ટ કરવામાં આવી છે. યેયન્યદેવતા ભકતા યજનતે શ્રદ્ધયાવતા : |,શ્રીમદ્દ ભગવદ્દ ગીતાના અધ્યાય-૯માં શ્લોક -ર૩ માં આ બાબતને સ્પષ્ટ કરવામાં આવી છે.,યેયન્યદેવતા ભક્તા યજન્તે શ્રદ્ધયાવિતા : | તેપમામેવ કૌનતય યજનત્‌ય વધિપિરવકમ્‌ |,યેયન્યદેવતા ભક્તા યજન્તે શ્રદ્ધયાવિતા : |,તેપિ મામેવ કૌન્તય યજન્ત્ય વિધિપૂર્વકમ્ | વાયુર્યમોગ્નવિરરણ: શશાંક: પ્રજાપતસિતવં પ્રપતામહશચ |,"અર્થાત હે અર્જુન જે ભક્તો, શ્રદ્ધાથી યુક્ત થઈને બીજા દેવતાઓને ભજે છે, તેઓ પણ આડકતરી રીતે તો મને જ પૂજે છે.",વાયુર્યમોગ્નિવર્રુણ: શશાંક: પ્રજાપતિસ્ત્વં પ્રપિતામહશ્ચ | નમો નમસતેસતુ સહસકૃતવ: પુનશચ ભયોપા નમો નમસતે ! આ બધી બાબતો ઉપર વચાર કરયા પછી અખલિ વશિવ બ્રહમાંડના એક જ દેવ પરમાતમાં છે.,વાયુર્યમોગ્નિવર્રુણ: શશાંક: પ્રજાપતિસ્ત્વં પ્રપિતામહશ્ચ |,નમો નમસ્તેસ્તુ સહસકૃત્વ: પુનશ્ચ ભયોપિ નમો નમસ્તે ! આ બધી બાબતો ઉપર વિચાર કર્યા પછી અખિલ વિશ્વ બ્રહ્માંડના એક જ દેવ પરમાત્મા છે. વભિનિન દેવતાઓ તેની જ શકતઓનાં જુદાં જુદાં નામ છે.,નમો નમસ્તેસ્તુ સહસકૃત્વ: પુનશ્ચ ભયોપિ નમો નમસ્તે ! આ બધી બાબતો ઉપર વિચાર કર્યા પછી અખિલ વિશ્વ બ્રહ્માંડના એક જ દેવ પરમાત્મા છે.,વિભિન્ન દેવતાઓ તેની જ શક્તિઓનાં જુદાં જુદાં નામ છે. આ દેવતાઓનું કોઈ સવતંતર અસતતિવ નથી.,વિભિન્ન દેવતાઓ તેની જ શક્તિઓનાં જુદાં જુદાં નામ છે.,આ દેવતાઓનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી. દેવતાઓની મૂર્ત પરમાતમાની તે શક્તઓનું સમરણ કરાવે છે.,આ દેવતાઓનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી.,દેવતાઓની મૂર્તિ પરમાત્માની તે શક્તિઓનું સ્મરણ કરાવે છે. "કાગળ ઉપર લખેલા અક્ષરો એ કોઈ વસતુ નથી, પણ તે વાંચવાથી વસતુનું સવરૂપે આપણી સમકષ ઉપસથતિ થાય છે.",દેવતાઓની મૂર્તિ પરમાત્માની તે શક્તિઓનું સ્મરણ કરાવે છે.,"કાગળ ઉપર લખેલા અક્ષરો એ કોઈ વસ્તુ નથી, પણ તે વાંચવાથી વસ્તુનું સ્વરૂપે આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે." "જેમ કે 'હાથી' આ બે અકષરો જયાં લખયા હોય તયાં પશુ ભલે ન હોય, પરંતુ આ બે અકષરોને વાંચતાં જ વશિાળકાય હાથીનું ચતિર મગજમાં આવી જાય છે.","કાગળ ઉપર લખેલા અક્ષરો એ કોઈ વસ્તુ નથી, પણ તે વાંચવાથી વસ્તુનું સ્વરૂપે આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે.","જેમ કે ‘હાથી’ આ બે અક્ષરો જ્યાં લખ્યા હોય ત્યાં પશુ ભલે ન હોય, પરંતુ આ બે અક્ષરોને વાંચતાં જ વિશાળકાય હાથીનું ચિત્ર મગજમાં આવી જાય છે." "ભક્તરિસથી ભરેલાં ભજનો ગાવાથી માણસનું હદય ભક્તભિવમાં લીન બની જાય છે અને ગંદુ સાહતિય વાંચવાથી વષિયવાસના, વયભચિાર વગેરેથી દૂષતિ ભાવ મનમાં દોડવા લાગે છે.","જેમ કે ‘હાથી’ આ બે અક્ષરો જ્યાં લખ્યા હોય ત્યાં પશુ ભલે ન હોય, પરંતુ આ બે અક્ષરોને વાંચતાં જ વિશાળકાય હાથીનું ચિત્ર મગજમાં આવી જાય છે.","ભક્તિરસથી ભરેલાં ભજનો ગાવાથી માણસનું હદય ભક્તિભાવમાં લીન બની જાય છે અને ગંદુ સાહિત્ય વાંચવાથી વિષયવાસના, વ્યભિચાર વગેરેથી દૂષિત ભાવ મનમાં દોડવા લાગે છે." અકષ્રરો એક પ્રકારનાં ચતિરો છે.,"ભક્તિરસથી ભરેલાં ભજનો ગાવાથી માણસનું હદય ભક્તિભાવમાં લીન બની જાય છે અને ગંદુ સાહિત્ય વાંચવાથી વિષયવાસના, વ્યભિચાર વગેરેથી દૂષિત ભાવ મનમાં દોડવા લાગે છે.",અક્ષ્રરો એક પ્રકારનાં ચિત્રો છે. તે ચતિરોથી મનમાં કોઈ આકૃતઓ બને છે અને પછી તે આકૃત ઓ સાથે સંબંધતિ ભાવ-કુભાવ મનમાં ઉતપનન થાય છે.,અક્ષ્રરો એક પ્રકારનાં ચિત્રો છે.,તે ચિત્રોથી મનમાં કોઈ આકૃતિઓ બને છે અને પછી તે આકૃતિઓ સાથે સંબંધિત ભાવ-કુભાવ મનમાં ઉત્પન્ન થાય છે. મહાપુરુષોનાં ચતિરો કે મૂર્તાઓને જો આદરપૂરવક શરદ્ધાંજલ આપવામાં આવે તો સવાભાવકિ રીતે જ તે મહાપુરુષોના ગુણોનો પ્રભાવ મન ઉપર અંકત થઈ જાય છે.,તે ચિત્રોથી મનમાં કોઈ આકૃતિઓ બને છે અને પછી તે આકૃતિઓ સાથે સંબંધિત ભાવ-કુભાવ મનમાં ઉત્પન્ન થાય છે.,મહાપુરુષોનાં ચિત્રો કે મૂર્તિઓને જો આદરપૂર્વક શ્રદ્ધાંજલિ આપવામાં આવે તો સ્વાભાવિક રીતે જ તે મહાપુરુષોના ગુણોનો પ્રભાવ મન ઉપર અંક્તિ થઈ જાય છે. મૂર્તઓ એક પરકારનાં પુસતકો છે.,મહાપુરુષોનાં ચિત્રો કે મૂર્તિઓને જો આદરપૂર્વક શ્રદ્ધાંજલિ આપવામાં આવે તો સ્વાભાવિક રીતે જ તે મહાપુરુષોના ગુણોનો પ્રભાવ મન ઉપર અંક્તિ થઈ જાય છે.,મૂર્તિઓ એક પ્રકારનાં પુસ્તકો છે. તે પોતાને લગતા વષિયોની ભાવનાઓને દરશકના મનમાં પેદા કરે છે.,મૂર્તિઓ એક પ્રકારનાં પુસ્તકો છે.,તે પોતાને લગતા વિષયોની ભાવનાઓને દર્શકના મનમાં પેદા કરે છે. મૂર્ત પૂજાનું આ જ તાતપર્ય છે.,તે પોતાને લગતા વિષયોની ભાવનાઓને દર્શકના મનમાં પેદા કરે છે.,મૂર્તિ પૂજાનું આ જ તાત્પર્ય છે. "મંદરિની સથાપના, ભગવાનને ચઢાવાતો પ્રસાદ, ભેટ દક્ષા આપવી વગેરે શા માટે છે ?",મૂર્તિ પૂજાનું આ જ તાત્પર્ય છે.,"મંદિરની સ્થાપના, ભગવાનને ચઢાવાતો પ્રસાદ, ભેટ દક્ષિણા આપવી વગેરે શા માટે છે ?" તેની ચરચા અમે અમારા “ઇશ્વર કોણ છે?,"મંદિરની સ્થાપના, ભગવાનને ચઢાવાતો પ્રસાદ, ભેટ દક્ષિણા આપવી વગેરે શા માટે છે ?",તેની ચર્ચા અમે અમારા “ઇશ્વર કોણ છે? મંદરિનો આરંભ એક ધરમસંસથાના રૂપે થયો હતો.,” એ પુસ્તકમાં સવિસ્તાર કરી છે.,મંદિરનો આરંભ એક ધર્મસંસ્થાના રૂપે થયો હતો. "મંદરિની સાથે સાથે શાળા, પુસતકાલય, દવાખાનું વ્યાયામશાળા, સંગીતશાળા, પરાર્થના ભવન, ઉપદેશ મંચ વગેરે અનેક સાર્વજનકિ પરવૃત્તઓ જોડાયેલી હતી.",મંદિરનો આરંભ એક ધર્મસંસ્થાના રૂપે થયો હતો.,"મંદિરની સાથે સાથે શાળા, પુસ્તકાલય, દવાખાનું વ્યાયામશાળા, સંગીતશાળા, પ્રાર્થના ભવન, ઉપદેશ મંચ વગેરે અનેક સાર્વજનિક પ્રવૃત્તિઓ જોડાયેલી હતી." "તે પરવૃત્ત ઓનું સંચાલન કરવા માટે એક નડિસપૃહ ત્યાગી, વદ્‌્વાન, પરોપકારી બરાહ્મણ તયાં રહેતો જેને ગુરુ, પુરોહતિ, આચારય કે પૂજારી કહેવામાં આવતો હતો.","મંદિરની સાથે સાથે શાળા, પુસ્તકાલય, દવાખાનું વ્યાયામશાળા, સંગીતશાળા, પ્રાર્થના ભવન, ઉપદેશ મંચ વગેરે અનેક સાર્વજનિક પ્રવૃત્તિઓ જોડાયેલી હતી.","તે પ્રવૃત્તિઓનું સંચાલન કરવા માટે એક નિ:સ્પૃહ ત્યાગી, વિદ્વાન, પરોપકારી બ્રાહ્મણ ત્યાં રહેતો જેને ગુરુ, પુરોહિત, આચાર્ય કે પૂજારી કહેવામાં આવતો હતો." એ પુરોહતિના જીવનંનરિવાહ માટે તેમજ મંદરિ સાથે સંબંધતિ પરવૃતતઓના આયોજન માટે લોકો સવેચછાએ ધરમભાવપૂરવક દાન આપતા.,"તે પ્રવૃત્તિઓનું સંચાલન કરવા માટે એક નિ:સ્પૃહ ત્યાગી, વિદ્વાન, પરોપકારી બ્રાહ્મણ ત્યાં રહેતો જેને ગુરુ, પુરોહિત, આચાર્ય કે પૂજારી કહેવામાં આવતો હતો.",એ પુરોહિતના જીવનંનિર્વાહ માટે તેમજ મંદિર સાથે સંબંધિત પ્રવૃત્તિઓના આયોજન માટે લોકો સ્વેચ્છાએ ધર્મભાવપૂર્વક દાન આપતા. "આ દાન મંદરિમાં ભગવાન સમક્ષ ભોગ, પરસાદ ભેટ દકષણિ વગેરે રૂપે ચઢાવવામાં આવતું.",એ પુરોહિતના જીવનંનિર્વાહ માટે તેમજ મંદિર સાથે સંબંધિત પ્રવૃત્તિઓના આયોજન માટે લોકો સ્વેચ્છાએ ધર્મભાવપૂર્વક દાન આપતા.,"આ દાન મંદિરમાં ભગવાન સમક્ષ ભોગ, પ્રસાદ ભેટ દક્ષિણા વગેરે રૂપે ચઢાવવામાં આવતું." તે ધન વડે મંદરિરૂપી સારવજનકિ સંસથા ચાલતી હતી અને લોકોને તે દાનના બદલામાં ઘણો બધો લાભ મળતો હતો.,"આ દાન મંદિરમાં ભગવાન સમક્ષ ભોગ, પ્રસાદ ભેટ દક્ષિણા વગેરે રૂપે ચઢાવવામાં આવતું.",તે ધન વડે મંદિરરૂપી સાર્વજનિક સંસ્થા ચાલતી હતી અને લોકોને તે દાનના બદલામાં ઘણો બધો લાભ મળતો હતો. આજના જમાનાની અસર અજઞાન અને અંધશરદધાના કારણે દેવવાદમાં ઘણા દોષો પેસી ગયા છે.,તે ધન વડે મંદિરરૂપી સાર્વજનિક સંસ્થા ચાલતી હતી અને લોકોને તે દાનના બદલામાં ઘણો બધો લાભ મળતો હતો.,આજના જમાનાની અસર અજ્ઞાન અને અંધશ્રદ્ધાના કારણે દેવવાદમાં ઘણા દોષો પેસી ગયા છે. દેવતાઓની સામે નરિદોષ પશુઓનાં બલદિન મંદરિમાં મળેલી ભેટનો ઉપયોગ લોકકલયાણનાં કાર્યોમાં ન કરવો.,આજના જમાનાની અસર અજ્ઞાન અને અંધશ્રદ્ધાના કારણે દેવવાદમાં ઘણા દોષો પેસી ગયા છે.,દેવતાઓની સામે નિર્દોષ પશુઓનાં બલિદાન મંદિરમાં મળેલી ભેટનો ઉપયોગ લોકકલ્યાણનાં કાર્યોમાં ન કરવો. "મંદરિ સંબંધી સાર્વજનકિ પરવૃતતઓ બંધ થઈ જવી, દેવતાઓને લાંચયિ, ક્રુર, પક્ષપાતી.",દેવતાઓની સામે નિર્દોષ પશુઓનાં બલિદાન મંદિરમાં મળેલી ભેટનો ઉપયોગ લોકકલ્યાણનાં કાર્યોમાં ન કરવો.,"મંદિર સંબંધી સાર્વજનિક પ્રવૃત્તિઓ બંધ થઈ જવી, દેવતાઓને લાંચિયા, ક્રુર, પક્ષપાતી." આવા દોષોના કારણે લોકોને ઘણું નુકસાન પહોંચે છે અને આવા પવતિરિ અને મહતતવપૂર્ણ તથયને કલંકર્ત થવું પડે છે.,આનું સંશોધન અને નિરાકરણ થવું જરૂરી છે.,આવા દોષોના કારણે લોકોને ઘણું નુકસાન પહોંચે છે અને આવા પવિત્ર અને મહત્ત્વપૂર્ણ તથ્યને કલંક્તિ થવું પડે છે. હનિદુ ધરમ દેવતાઓની પૂજાનો સવીકાર કરે છે.,આવા દોષોના કારણે લોકોને ઘણું નુકસાન પહોંચે છે અને આવા પવિત્ર અને મહત્ત્વપૂર્ણ તથ્યને કલંક્તિ થવું પડે છે.,હિન્દુ ધર્મ દેવતાઓની પૂજાનો સ્વીકાર કરે છે. "'દેવ'નો અરથ છે 'આપનાર', લેવનો અરથ છે “લેનાર! દેવ તેઓ છે જે પરોપકાર, લોકસેવા, સદાચાર, સતયનષિઠ વદિ્ધતા જેવા સદગુણોથી પરપિરણ છે.",હિન્દુ ધર્મ દેવતાઓની પૂજાનો સ્વીકાર કરે છે.,"‘દેવ’ નો અર્થ છે ‘આપનાર’, લેવનો અર્થ છે ‘લેનાર’ દેવ તેઓ છે જે પરોપકાર, લોકસેવા, સદાચાર, સત્યનિષ્ઠ વિદ્ધતા જેવા સદગુણોથી પરિપૂર્ણ છે." "આવા દેવતાઓની પૂજા, પરતષિઠા, પ્રશંસા અને અરથવયવસથા કરવી એ સર્વસાધારણ માણસનું પરમ કર્તવ્ય છે.","‘દેવ’ નો અર્થ છે ‘આપનાર’, લેવનો અર્થ છે ‘લેનાર’ દેવ તેઓ છે જે પરોપકાર, લોકસેવા, સદાચાર, સત્યનિષ્ઠ વિદ્ધતા જેવા સદગુણોથી પરિપૂર્ણ છે.","આવા દેવતાઓની પૂજા, પ્રતિષ્ઠા, પ્રશંસા અને અર્થવ્યવસ્થા કરવી એ સર્વસાધારણ માણસનું પરમ કર્તવ્ય છે." એમના આદરશો આપણને તેમજ આપણી ભાવા પેઢીને પ્રકાશ આપતા રહે તે માટે દેવતાઓનાં સમારક સથાપતિ કરવાં ઉચતિ અને આવાયક છે.,"આવા દેવતાઓની પૂજા, પ્રતિષ્ઠા, પ્રશંસા અને અર્થવ્યવસ્થા કરવી એ સર્વસાધારણ માણસનું પરમ કર્તવ્ય છે.",એમના આદર્શો આપણને તેમજ આપણી ભાવિ પેઢીને પ્રકાશ આપતા રહે તે માટે દેવતાઓનાં સ્મારક સ્થાપિત કરવાં ઉચિત અને આવાયક છે. "પરમાતમાનો માટે મહમિ આપણા મનમાં ભરનાર તે મહાશક્ત ઓ જે ચતિર મૂરત, અકષર, વચિાર કે વશિવાસના રૂપમાં આપણી નજર સમક્ષ રહે તો તેનાથી લાભ થવાની આશા છે.",એમના આદર્શો આપણને તેમજ આપણી ભાવિ પેઢીને પ્રકાશ આપતા રહે તે માટે દેવતાઓનાં સ્મારક સ્થાપિત કરવાં ઉચિત અને આવાયક છે.,"પરમાત્માનો માટે મહિમા આપણા મનમાં ભરનાર તે મહાશક્તિઓ જે ચિત્ર મૂર્તિ, અક્ષર, વિચાર કે વિશ્વાસના રૂપમાં આપણી નજર સમક્ષ રહે તો તેનાથી લાભ થવાની આશા છે." "આપણો દેવતાવાદ મથિયા ભરમ, અંધવશિવાસ અને નરિમૂળ કલપનાઓ ઉપર અવલંબતિ નથી, પરંતુ મનોવજિઞાન, અધયાતમ વજિઞાન અને સૂકષમ શક્ત ઓના વજિઞાન ઉપર આધારતિ છે.","પરમાત્માનો માટે મહિમા આપણા મનમાં ભરનાર તે મહાશક્તિઓ જે ચિત્ર મૂર્તિ, અક્ષર, વિચાર કે વિશ્વાસના રૂપમાં આપણી નજર સમક્ષ રહે તો તેનાથી લાભ થવાની આશા છે.","આપણો દેવતાવાદ મિથ્યા ભ્રમ, અંધવિશ્વાસ અને નિર્મૂળ કલ્પનાઓ ઉપર અવલંબિત નથી, પરંતુ મનોવિજ્ઞાન, અધ્યાત્મ વિજ્ઞાન અને સૂક્ષ્મ શક્તિઓના વિજ્ઞાન ઉપર આધારિત છે." આપણે દેવત્‌વ ઉપર વશિવાસ રાખવો જોઈએ અને તેની ઉપાસના કરવી જોઈએ.,"આપણો દેવતાવાદ મિથ્યા ભ્રમ, અંધવિશ્વાસ અને નિર્મૂળ કલ્પનાઓ ઉપર અવલંબિત નથી, પરંતુ મનોવિજ્ઞાન, અધ્યાત્મ વિજ્ઞાન અને સૂક્ષ્મ શક્તિઓના વિજ્ઞાન ઉપર આધારિત છે.",આપણે દેવત્વ ઉપર વિશ્વાસ રાખવો જોઈએ અને તેની ઉપાસના કરવી જોઈએ. તેને પોતાની ફલિમોમાં ચમકાવવાનો આગ્રહ રાખનાર આદતિય ચોપરાની ય આવનારી કોઇ ફલિમમાં અનુષકા નથી.,હમણાં વિરાટ કોહલીની કારકિર્દી ધીમી પડી છે તેનું પરિણામ હશે?,તેને પોતાની ફિલ્મોમાં ચમકાવવાનો આગ્રહ રાખનાર આદિત્ય ચોપરાની ય આવનારી કોઇ ફિલ્મમાં અનુષ્કા નથી. મૂળ અયોધયાની અનુષકા ધારમકિ વૃત્તની છે ને સાથે બઝિનેસમાંય એકસપરટ છે.,તેને પોતાની ફિલ્મોમાં ચમકાવવાનો આગ્રહ રાખનાર આદિત્ય ચોપરાની ય આવનારી કોઇ ફિલ્મમાં અનુષ્કા નથી.,મૂળ અયોધ્યાની અનુષ્કા ધાર્મિક વૃત્તિની છે ને સાથે બિઝનેસમાંય એકસપર્ટ છે. તો એ બધું કરશે ને અભનિય બાજુ પર કરશે?,મૂળ અયોધ્યાની અનુષ્કા ધાર્મિક વૃત્તિની છે ને સાથે બિઝનેસમાંય એકસપર્ટ છે.,તો એ બધું કરશે ને અભિનય બાજુ પર કરશે? કરીના પણ આ દરમયાન મા બની અને તે ફરી ફલિમોમાં ન દેખાય તો કદાચ ચાલે.,તો એ બધું કરશે ને અભિનય બાજુ પર કરશે?,કરીના પણ આ દરમ્યાન મા બની અને તે ફરી ફિલ્મોમાં ન દેખાય તો કદાચ ચાલે. અનુષકા 33ની તો કરીના 41ની છે.,કરીના પણ આ દરમ્યાન મા બની અને તે ફરી ફિલ્મોમાં ન દેખાય તો કદાચ ચાલે.,અનુષ્કા 33ની તો કરીના 41ની છે. જો કે કરીનાની તો બે ફલિમો આવી રહી છે ને હંસલ મહેતાની ફલિમમાં તે આવવાની છે.,અનુષ્કા 33ની તો કરીના 41ની છે.,જો કે કરીનાની તો બે ફિલ્મો આવી રહી છે ને હંસલ મહેતાની ફિલ્મમાં તે આવવાની છે. "મતલબ કે તે તો કામે ચડી ગઇ, તો શું અનુષકાએ ઇનગિ ડકિલેર કરવી છે?",જો કે કરીનાની તો બે ફિલ્મો આવી રહી છે ને હંસલ મહેતાની ફિલ્મમાં તે આવવાની છે.,"મતલબ કે તે તો કામે ચડી ગઇ, તો શું અનુષ્કાએ ઇનિંગ ડિકલેર કરવી છે?" શકિષણનો ઉદેશય આજીવકિા ઉપારજન છે કે વયક્તતિવ વકાસ?,એક વાર નોકરી મળી ગઈ એટલે શિક્ષણ પૂરું થઇ ગયું?,શિક્ષણનો ઉદેશ્ય આજીવિકા ઉપાર્જન છે કે વ્યક્તિત્વ વિકાસ? માનયરીતે બધા જ દેશોમાં પ્રોફેશનલ કોરસને મહતવ મળે છે.,શિક્ષણનો ઉદેશ્ય આજીવિકા ઉપાર્જન છે કે વ્યક્તિત્વ વિકાસ?,સામાન્યરીતે બધા જ દેશોમાં પ્રોફેશનલ કોર્સને મહત્વ મળે છે. "ઈજનેર, ડોક્ટર કે વકીલનું મહત્‌ત્‌વ વધારે હોય છે.",સામાન્યરીતે બધા જ દેશોમાં પ્રોફેશનલ કોર્સને મહત્વ મળે છે.,"ઈજનેર, ડોક્ટર કે વકીલનું મહત્ત્વ વધારે હોય છે." ના સવિય ખરેખર શકિષણ આપણા માટે કેટલું મહતત્‌વનુ છે તેના અંગે પણ શુ આપણી શાળાઓ અને કોલેજોમાં વચિરવામાં આવે છે?,"ઈજનેર, ડોક્ટર કે વકીલનું મહત્ત્વ વધારે હોય છે.",તેના સિવાય ખરેખર શિક્ષણ આપણા માટે કેટલું મહત્ત્વનું છે તેના અંગે પણ શું આપણી શાળાઓ અને કોલેજોમાં વિચારવામાં આવે છે? શું પ્રોફેશનલ સકલિની સાથે સાથે લાઈફ અને સોશયલિ સકલિસ પણ શીખવવામાં આવે છે?,તેના સિવાય ખરેખર શિક્ષણ આપણા માટે કેટલું મહત્ત્વનું છે તેના અંગે પણ શું આપણી શાળાઓ અને કોલેજોમાં વિચારવામાં આવે છે?,શું પ્રોફેશનલ સ્કિલની સાથે સાથે લાઈફ અને સોશ્યિલ સ્કિલ્સ પણ શીખવવામાં આવે છે? જયારે યુનયિન અને શું હેતુ માટે સથાપના કરવામાં આવી હતી?,કેટલી યુરોપિયન યુનિયનના રાષ્ટ્રો?,જ્યારે યુનિયન અને શું હેતુ માટે સ્થાપના કરવામાં આવી હતી? માટે યુકે સંસથા ખસી જવાનો ઇરાદો?,જ્યારે યુનિયન અને શું હેતુ માટે સ્થાપના કરવામાં આવી હતી?,શા માટે યુકે સંસ્થા ખસી જવાનો ઇરાદો? "હારદકિ આ બેગ આપવાનો પ્રયતન કરી રહયો હતો, તે વયકત કોણ હતી?","ત્યારે હવે પ્રશ્ન એ થાય કે, શું બેરેક પાસેથી મળી આવેલા મોબાઇલ હાર્દિકના જ હતા?","હાર્દિક આ બેગ આપવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, તે વ્યક્તિ કોણ હતી?" "જો હારદકિ પતર લખેલો હતો, તો એમાં શું લખયું હતું?","હાર્દિક આ બેગ આપવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, તે વ્યક્તિ કોણ હતી?","જો હાર્દિકે પત્ર લખેલો હતો, તો એમાં શું લખ્યું હતું?" કે પછી હારદકિને વધુ એક કેસમાં ફટિ કરી દેવાનું કાવતરું છે?,"જો હાર્દિકે પત્ર લખેલો હતો, તો એમાં શું લખ્યું હતું?",કે પછી હાર્દિકને વધુ એક કેસમાં ફિટ કરી દેવાનું કાવતરું છે? વશિવમાં અને યુરોપમાં ઘણા દેશો માટે તે રાજય તરફથી કોઈ બજેટ પરપિર્ણતા એક મુખય સતરોત છે.,પ્રવાસન ઘટના - આધુનિક પ્રવાસન ઉદ્યોગ સૌથી મહત્વપૂર્ણ સ્વરૂપો છે.,વિશ્વમાં અને યુરોપમાં ઘણા દેશો માટે તે રાજય તરફથી કોઈ બજેટ પરિપૂર્ણતા એક મુખ્ય સ્ત્રોત છે. ઘટના પરવાસન લાકષણકિતાઓ શું છે?,વિશ્વમાં અને યુરોપમાં ઘણા દેશો માટે તે રાજય તરફથી કોઈ બજેટ પરિપૂર્ણતા એક મુખ્ય સ્ત્રોત છે.,ઘટના પ્રવાસન લાક્ષણિકતાઓ શું છે? શું તેમના અભપિરાયો કહી શકાય છે?,ઘટના પ્રવાસન લાક્ષણિકતાઓ શું છે?,શું તેમના અભિપ્રાયો કહી શકાય છે? અને જયાં સુધી તે રશયિ માં વકિસાવવામાં આવે છે?,શું તેમના અભિપ્રાયો કહી શકાય છે?,અને જ્યાં સુધી તે રશિયા માં વિકસાવવામાં આવે છે? રાતરે બગીચામાં ઘટેલી ઘટનાનાં જ વચિરોમાં મન ચકરાવે ચઢ્યું.,બગીચા પાસેથી જ રિક્ષામાં અમે ત્રણ હોસ્ટેલ પહોંચ્યા.,રાત્રે બગીચામાં ઘટેલી ઘટનાનાં જ વિચારોમાં મન ચકરાવે ચઢ્યું. કઈ સમજાઈ રહ્યું નહોતું.,રાત્રે બગીચામાં ઘટેલી ઘટનાનાં જ વિચારોમાં મન ચકરાવે ચઢ્યું.,કઈ સમજાઈ રહ્યું નહોતું. “અજયે તો મને મુંબઈની બહાર જવાનું કહયું હતું.,કઈ સમજાઈ રહ્યું નહોતું.,“અજયે તો મને મુંબઈની બહાર જવાનું કહ્યું હતું. તો પછી એનું સફૂટર બગીચાની બહાર કેવી રીતે આવયું ?,“અજયે તો મને મુંબઈની બહાર જવાનું કહ્યું હતું.,તો પછી એનું સ્કૂટર બગીચાની બહાર કેવી રીતે આવ્યું ? શું પૈલા બાળકને ઝુલો ઝુલાવતી વયકત અજય જ હશે ?,તો પછી એનું સ્કૂટર બગીચાની બહાર કેવી રીતે આવ્યું ?,શું પેલા બાળકને ઝુલો ઝુલાવતી વ્યક્તિ અજય જ હશે ? જો એ અજય જ હોય તો એની બાજુમાં આવીને ઉભેલી એ સતરી કોણ હતી ?,શું પેલા બાળકને ઝુલો ઝુલાવતી વ્યક્તિ અજય જ હશે ?,જો એ અજય જ હોય તો એની બાજુમાં આવીને ઉભેલી એ સ્ત્રી કોણ હતી ? ” આ બધા પરશનો મને મૂંઝવી રહયાં હતાં.,જો એ અજય જ હોય તો એની બાજુમાં આવીને ઉભેલી એ સ્ત્રી કોણ હતી ?,” આ બધા પ્રશ્નો મને મૂંઝવી રહ્યાં હતાં. જેના કારણે ઊંઘ પણ આવતી નહોતી.,” આ બધા પ્રશ્નો મને મૂંઝવી રહ્યાં હતાં.,જેના કારણે ઊંઘ પણ આવતી નહોતી. પડખા બદલી બદલી ને એજ વચિરતી રહી કે “હવે હું શું કરીશ ?,જેના કારણે ઊંઘ પણ આવતી નહોતી.,પડખા બદલી બદલી ને એજ વિચારતી રહી કે “હવે હું શું કરીશ ? જેમ તેમ કરી સુવાનો પ્રયતન કર્યો.,” કઈ સમજાતું નહોતું.,જેમ તેમ કરી સુવાનો પ્રયત્ન કર્યો. "આ સવાલ પર સલમાન ખુરશીદે કહ્યુ, 'તમારો ખૂબ ખૂબ આભાર! તો, ગુલામ નબી આઝાદ મારા નેતા છે અને રાહુલ ગાંધી નથી?",ગુલામ નબી આઝાદ જેવા તમારી પાર્ટીના સહયોગીઓએ પણ કહ્યુ છે કે તમારુ નિવેદન અતિશયોક્તિપૂર્ણ છે.,"આ સવાલ પર સલમાન ખુરશીદે કહ્યુ, 'તમારો ખૂબ ખૂબ આભાર! તો, ગુલામ નબી આઝાદ મારા નેતા છે અને રાહુલ ગાંધી નથી?" "જયારે તે કહેતા હોય કે મે અતશિયોક્્તા કરી છે, તો મને લાગે છે કે કંઈક એવુ છે જેમાં મે અતશિયોકતા કરીને રજૂ કરયુ છે.",ગુલામ નબી આઝાદ એક મહાન અને સમ્માનિત નેતા છે પરંતુ મને દુઃખ છે કે મારી તેમની સાથે અસંમતિ છે.,"જ્યારે તે કહેતા હોય કે મે અતિશયોક્તિ કરી છે, તો મને લાગે છે કે કંઈક એવુ છે જેમાં મે અતિશયોક્તિ કરીને રજૂ કર્યુ છે." "સમયના વહેવા સાથે આપણે પુખત બનયા છીએ પરંતુ મારે એમને એક સવાલ પૂછવો છે કે એવી તે કંઈ ખામી, કઈ ખોડ એમણે મારામાં જોઈ કે એમણે મારી સાથે લગન ન કર્યાં ?","‘સુનંદાબહેન, આજે તો એ મુગ્ધાવસ્થા નથી.","સમયના વહેવા સાથે આપણે પુખ્ત બન્યા છીએ પરંતુ મારે એમને એક સવાલ પૂછવો છે કે એવી તે કંઈ ખામી, કઈ ખોડ એમણે મારામાં જોઈ કે એમણે મારી સાથે લગ્ન ન કર્યાં ?" મેં આટલાં વરષે એમને જોયા.,"સમયના વહેવા સાથે આપણે પુખ્ત બન્યા છીએ પરંતુ મારે એમને એક સવાલ પૂછવો છે કે એવી તે કંઈ ખામી, કઈ ખોડ એમણે મારામાં જોઈ કે એમણે મારી સાથે લગ્ન ન કર્યાં ?",મેં આટલાં વર્ષે એમને જોયા. એમને તો એ ખયાલમાં પણ નથી કે હું અહીં રહું છું.,મેં આટલાં વર્ષે એમને જોયા.,એમને તો એ ખ્યાલમાં પણ નથી કે હું અહીં રહું છું. પણ મેં તમારો સામાન ટ્રકમાંથી ઊતરતો હતો એ જ દવિસે એમને જોયા ત્યારથી જ વરષોથી મારા મનમાં ઘૂંટાતો આ પ્રશન પૂછવા હું તતપર બની.,એમને તો એ ખ્યાલમાં પણ નથી કે હું અહીં રહું છું.,પણ મેં તમારો સામાન ટ્રકમાંથી ઊતરતો હતો એ જ દિવસે એમને જોયા ત્યારથી જ વર્ષોથી મારા મનમાં ઘૂંટાતો આ પ્રશ્ન પૂછવા હું તત્પર બની. રૉજ એ પસાર થાય ને હું તાકી રહું.,પણ મેં તમારો સામાન ટ્રકમાંથી ઊતરતો હતો એ જ દિવસે એમને જોયા ત્યારથી જ વર્ષોથી મારા મનમાં ઘૂંટાતો આ પ્રશ્ન પૂછવા હું તત્પર બની.,રોજ એ પસાર થાય ને હું તાકી રહું. હમિત ભેગી કરું પણ મારો પરશન મારા ગળામાં જ અટકી રહે.,રોજ એ પસાર થાય ને હું તાકી રહું.,હિંમત ભેગી કરું પણ મારો પ્રશ્ન મારા ગળામાં જ અટકી રહે. "સાચું કહું છું સુનંદાબહેન, બીજું કશુંય મારા મનમાં નથી.",હિંમત ભેગી કરું પણ મારો પ્રશ્ન મારા ગળામાં જ અટકી રહે.,"સાચું કહું છું સુનંદાબહેન, બીજું કશુંય મારા મનમાં નથી." શું હેતુ માટે તેનો હાથ ધરવામાં આવે છે?,પાયલોટ અભ્યાસ શું છે?,શું હેતુ માટે તેનો હાથ ધરવામાં આવે છે? નરિદેશન કોઈપણ કરયાઓ કરવા માટે?,શું હેતુ માટે તેનો હાથ ધરવામાં આવે છે?,નિર્દેશન કોઈપણ ક્રિયાઓ કરવા માટે? ક્યા કારણોસર માતર તળાજા તાલુકો પુસ્તકથી વંચતિ રહ્યો ?,આ પાઠય-પુસ્તકો પૂર્ણ કરવાની જવાબદારી કોની ?,ક્યા કારણોસર માત્ર તળાજા તાલુકો પુસ્તકથી વંચિત રહ્યો ? શકિષકોને બાળકો ભણાવવા સરકાર પગાર ચુકવે છે.,ક્યા કારણોસર માત્ર તળાજા તાલુકો પુસ્તકથી વંચિત રહ્યો ?,શિક્ષકોને બાળકો ભણાવવા સરકાર પગાર ચુકવે છે. પણ પુસતક વગર શકિષકો કરશે શું ?,શિક્ષકોને બાળકો ભણાવવા સરકાર પગાર ચુકવે છે.,પણ પુસ્તક વગર શિક્ષકો કરશે શું ? તેની ચતા કોને કરવાની ?,પણ પુસ્તક વગર શિક્ષકો કરશે શું ?,તેની ચિંતા કોને કરવાની ? હનિદી સાહતિયમાં ભગવાન શરી કૃષ્ણના અનનય ઉપાસક અને વરજભાષાના શરેષઠ કવ મહાતમા સૂરદાસ હદિ સાહતિયના સૂરય મનાય છે.,કૃષ્ણ ભક્તિની અજસ્ર ધારાને પ્રવાહિત કરવાવાળા ભક્ત કવિઓમાં સૂરદાસનું નામ સર્વોપરિ છે.,હિન્દી સાહિત્યમાં ભગવાન શ્રી કૃષ્ણના અનન્ય ઉપાસક અને વ્રજભાષાના શ્રેષ્ઠ કવિ મહાત્મા સૂરદાસ હિંદી સાહિત્યના સૂર્ય મનાય છે. "હદિ કવતિા કામનીના આ કમનીય કાંતે હદિ ભાષાને સમૃદ્ધ કરવામાં જે યોગદાન દીધું છે, તે અદ્વતીય છે.",હિન્દી સાહિત્યમાં ભગવાન શ્રી કૃષ્ણના અનન્ય ઉપાસક અને વ્રજભાષાના શ્રેષ્ઠ કવિ મહાત્મા સૂરદાસ હિંદી સાહિત્યના સૂર્ય મનાય છે.,"હિંદી કવિતા કામિનીના આ કમનીય કાંતે હિંદી ભાષાને સમૃદ્ધ કરવામાં જે યોગદાન દીધું છે, તે અદ્વિતીય છે." સૂરદાસ હનિદી સાહતિયમાં ભક્તા કાળની સગુણ ભકત શાખાના કૃષ્ણ-ભક્ત ઉપશાખાના મહાન કવ છે.,"હિંદી કવિતા કામિનીના આ કમનીય કાંતે હિંદી ભાષાને સમૃદ્ધ કરવામાં જે યોગદાન દીધું છે, તે અદ્વિતીય છે.",સૂરદાસ હિન્દી સાહિત્યમાં ભક્તિ કાળની સગુણ ભક્તિ શાખાના કૃષ્ણ-ભક્તિ ઉપશાખાના મહાન કવિ છે. હનિદી સાહતિયમાં કૃષણ-ભક્તની અજસર ધારાને પ્રવાહતિ કરવાવાળા ભકત કવઓપમાં મહાકવા સૂરદાસનું નામ અગરણી છે.,સૂરદાસ હિન્દી સાહિત્યમાં ભક્તિ કાળની સગુણ ભક્તિ શાખાના કૃષ્ણ-ભક્તિ ઉપશાખાના મહાન કવિ છે.,હિન્દી સાહિત્યમાં કૃષ્ણ-ભક્તિની અજસ્ર ધારાને પ્રવાહિત કરવાવાળા ભક્ત કવિઓમાં મહાકવિ સૂરદાસનું નામ અગ્રણી છે. સૂરદાસનો જન્મ ૧૪૭૮ ઈસવીમાં રુનકતા નામક ગામમાં થયો.,હિન્દી સાહિત્યમાં કૃષ્ણ-ભક્તિની અજસ્ર ધારાને પ્રવાહિત કરવાવાળા ભક્ત કવિઓમાં મહાકવિ સૂરદાસનું નામ અગ્રણી છે.,સૂરદાસનો જન્મ ૧૪૭૮ ઈસ્વીમાં રુનકતા નામક ગામમાં થયો. આ ગામ મથુરા-આગરા મારગના કનિરે સથતિ છે.,સૂરદાસનો જન્મ ૧૪૭૮ ઈસ્વીમાં રુનકતા નામક ગામમાં થયો.,આ ગામ મથુરા–આગ્રા માર્ગના કિનારે સ્થિત છે. અમુક વદિવાનોંનો મત છે કે સૂરનો જનમ સીહી નામક ગ્રામમાં એક નરિધન સારસવત બરાહમણ પરવિારમાં થયો હતો.,આ ગામ મથુરા–આગ્રા માર્ગના કિનારે સ્થિત છે.,અમુક વિદ્વાનોંનો મત છે કે સૂરનો જન્મ સીહી નામક ગ્રામમાં એક નિર્ધન સારસ્વત બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તયાર બાદ તે આગરા અને મથુરા ની વચચે ગઊઘાટ પર આવી રહેવા લાગયાં.,અમુક વિદ્વાનોંનો મત છે કે સૂરનો જન્મ સીહી નામક ગ્રામમાં એક નિર્ધન સારસ્વત બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.,ત્યાર બાદ તે આગ્રા અને મથુરા ની વચ્ચે ગઊઘાટ પર આવી રહેવા લાગ્યાં. સૂરદાસ ના પતિ રામદાસ ગાયક હતાં.,ત્યાર બાદ તે આગ્રા અને મથુરા ની વચ્ચે ગઊઘાટ પર આવી રહેવા લાગ્યાં.,સૂરદાસ ના પિતા રામદાસ ગાયક હતાં. સૂરદાસ ના જનમાંધ હોવાના વષિયમાં મતભેદ છે.,સૂરદાસ ના પિતા રામદાસ ગાયક હતાં.,સૂરદાસ ના જન્માંધ હોવાના વિષયમાં મતભેદ છે. પ્રારભ મા સૂરદાસ આગરાના સમીપ ગઊઘાટ પર રહેતાં હતાં.,સૂરદાસ ના જન્માંધ હોવાના વિષયમાં મતભેદ છે.,પ્રારંભ માં સૂરદાસ આગ્રાના સમીપ ગઊઘાટ પર રહેતાં હતાં. તયાં તેમની ભેટ શરી વલલભાચારય સાથે થઈ અને તે તેમના શષિય બની ગયા.,પ્રારંભ માં સૂરદાસ આગ્રાના સમીપ ગઊઘાટ પર રહેતાં હતાં.,ત્યાં તેમની ભેટ શ્રી વલ્લભાચાર્ય સાથે થઈ અને તે તેમના શિષ્ય બની ગયા. વલ્લભાચાર્ય એ તેમને પુષ્ટમારગ માં દીકષતિ કરીને કૃષણલીલાના પદ ગાવાનો આદેશ દીધો.,ત્યાં તેમની ભેટ શ્રી વલ્લભાચાર્ય સાથે થઈ અને તે તેમના શિષ્ય બની ગયા.,વલ્લભાચાર્ય એ તેમને પુષ્ટિમાર્ગ માં દીક્ષિત કરીને કૃષ્ણલીલાના પદ ગાવાનો આદેશ દીધો. સૂરદાસનું મૃતયુ ગોવર્ધન ની નકિટ પારસૌલી ગરામ માં ૧૫૮૦ ઈસવી માં થઈ.,વલ્લભાચાર્ય એ તેમને પુષ્ટિમાર્ગ માં દીક્ષિત કરીને કૃષ્ણલીલાના પદ ગાવાનો આદેશ દીધો.,સૂરદાસનું મૃત્યુ ગોવર્ધન ની નિકટ પારસૌલી ગ્રામ માં ૧૫૮૦ ઈસ્વી માં થઈ. સૂરદાસની જનમતથિ તેમજ જનમસથાનના વષિયમાં વદિવાનોંમાં મતભેદ છે.,સૂરદાસનું મૃત્યુ ગોવર્ધન ની નિકટ પારસૌલી ગ્રામ માં ૧૫૮૦ ઈસ્વી માં થઈ.,સૂરદાસની જન્મતિથિ તેમજ જન્મસ્થાનના વિષયમાં વિદ્વાનોંમાં મતભેદ છે. “સાહતિય લહરી” સૂરની લખેલ રચના મનાય છે.,સૂરદાસની જન્મતિથિ તેમજ જન્મસ્થાનના વિષયમાં વિદ્વાનોંમાં મતભેદ છે.,“સાહિત્ય લહરી” સૂરની લખેલ રચના મનાય છે. અનેક પ્રમાણો ના આધાર પર તેમનું મૃત્યુ સંવત્‌ ૧૬૯૨૦ થી ૧૬૪૮ વિ ની મધયમાં સવીકાર કરાય છે.,"માટે સૂરદાસની જન્મ-તિથિ વૈશાખ શુક્લા પંચમી, સંવત્ ૧૫૩૫ વિ૦ માલૂમ પડે છે.",અનેક પ્રમાણો ના આધાર પર તેમનું મૃત્યુ સંવત્ ૧૬૨૦ થી ૧૬૪૮ વિ૦ ની મધ્યમાં સ્વીકાર કરાય છે. રામચનદ્‌ર શુક્લ જીના મતાનુસાર સૂરદાસનો જનમ સંવત્‌ ૧૫૪૦ વનિ ની સનનકિટ અને મૃત્યુ સંવત્‌ ૧૬૨૦ વદિ ની આસપાસ માની શકાય છે.,અનેક પ્રમાણો ના આધાર પર તેમનું મૃત્યુ સંવત્ ૧૬૨૦ થી ૧૬૪૮ વિ૦ ની મધ્યમાં સ્વીકાર કરાય છે.,રામચન્દ્ર શુક્લ જીના મતાનુસાર સૂરદાસનો જન્મ સંવત્ ૧૫૪૦ વિ૦ ની સન્નિકટ અને મૃત્યુ સંવત્ ૧૬૨૦ વિ૦ ની આસપાસ માની શકાય છે. સૂરદાસની આયુ “સૂરસારાવલી' અનુસાર તે સમયે ૬૭ વરષ હતી.,રામચન્દ્ર શુક્લ જીના મતાનુસાર સૂરદાસનો જન્મ સંવત્ ૧૫૪૦ વિ૦ ની સન્નિકટ અને મૃત્યુ સંવત્ ૧૬૨૦ વિ૦ ની આસપાસ માની શકાય છે.,સૂરદાસની આયુ “સૂરસારાવલી’ અનુસાર તે સમયે ૬૭ વર્ષ હતી. “ચૌરાસી વૈષણવ કી વારતા' ના આધાર પર જનમ રુનકતા અથવા રેણુનું ક્ષેત્ર (વર્તમાન જલિ આગરામાં) માં થયો હતો.,સૂરદાસની આયુ “સૂરસારાવલી’ અનુસાર તે સમયે ૬૭ વર્ષ હતી.,‘ચૌરાસી વૈષ્ણવ કી વાર્તા’ ના આધાર પર જન્મ રુનકતા અથવા રેણુનું ક્ષેત્ર (વર્તમાન જિલા આગ્રામાં) માં થયો હતો. મથુરા અને આગરા ની વચચે ગઊઘાટ પર તે નવાસ કરતા હતાં.,‘ચૌરાસી વૈષ્ણવ કી વાર્તા’ ના આધાર પર જન્મ રુનકતા અથવા રેણુનું ક્ષેત્ર (વર્તમાન જિલા આગ્રામાં) માં થયો હતો.,મથુરા અને આગ્રા ની વચ્ચે ગઊઘાટ પર તે નિવાસ કરતા હતાં. વલ્લભાચારય સાથે આમની ભેટ તયાં જ થઈ.,મથુરા અને આગ્રા ની વચ્ચે ગઊઘાટ પર તે નિવાસ કરતા હતાં.,વલ્લભાચાર્ય સાથે આમની ભેટ ત્યાં જ થઈ. “ભાવપ્રકાશ” માં સૂર ના જનમ સથાન સીહી નામક ગરામ બતાવાયું છે.,વલ્લભાચાર્ય સાથે આમની ભેટ ત્યાં જ થઈ.,“ભાવપ્રકાશ” માં સૂર ના જન્મ સ્થાન સીહી નામક ગ્રામ બતાવાયું છે. તે સારસવત બરાહમણ હતાં અને જનમથી અંધ હતાં.,“ભાવપ્રકાશ” માં સૂર ના જન્મ સ્થાન સીહી નામક ગ્રામ બતાવાયું છે.,તે સારસ્વત બ્રાહ્મણ હતાં અને જન્મથી અંધ હતાં. “આઇને અકબરી” માં (સંવત્‌ ૧૬૫૩ વ?િ) તથા “મુતખબુત-તવારીખ” ની અનુસાર સૂરદાસ ને અકબર ના દરબારી સંગીતજગોમાં માનવામાં આવે છે.,તે સારસ્વત બ્રાહ્મણ હતાં અને જન્મથી અંધ હતાં.,“આઇને અકબરી” માં (સંવત્ ૧૬૫૩ વિ૦) તથા “મુતખબુત-તવારીખ” ની અનુસાર સૂરદાસ ને અકબર ના દરબારી સંગીતજ્ઞોમાં માનવામાં આવે છે. "સૂરદાસ શરીનાથ ની “સંસકૃતવારતા મણપિાલા', શરી હરરિય કૃત “ભાવ-પરકાશ”, શરી ગોકુલનાથ ની “નજિવારતા” આદ ગરનથો ના આધાર પર, જનમથી અંધ મનાયા ગયાં છે.",“આઇને અકબરી” માં (સંવત્ ૧૬૫૩ વિ૦) તથા “મુતખબુત-તવારીખ” ની અનુસાર સૂરદાસ ને અકબર ના દરબારી સંગીતજ્ઞોમાં માનવામાં આવે છે.,"સૂરદાસ શ્રીનાથ ની “સંસ્કૃતવાર્તા મણિપાલા’, શ્રી હરિરાય કૃત “ભાવ-પ્રકાશ”, શ્રી ગોકુલનાથ ની “નિજવાર્તા” આદિ ગ્રન્થો ના આધાર પર, જન્મથી અંધ મનાયા ગયાં છે." "પણ રાધા-કૃષણના રૃપ સૌનદરયનું સજીવ ચતિરણ, નાના રંગોંનુ વરણન, સૂકષમ પરયવેક્ષણશીલતા આદ ગુણો ને કારણે અધકિતર વરતમાન વદિવાન સૂરને જનમાનધ સવીકાર નથી કરતા.","સૂરદાસ શ્રીનાથ ની “સંસ્કૃતવાર્તા મણિપાલા’, શ્રી હરિરાય કૃત “ભાવ-પ્રકાશ”, શ્રી ગોકુલનાથ ની “નિજવાર્તા” આદિ ગ્રન્થો ના આધાર પર, જન્મથી અંધ મનાયા ગયાં છે.","પણ રાધા-કૃષ્ણના રુપ સૌન્દર્યનું સજીવ ચિત્રણ, નાના રંગોંનુ વર્ણન, સૂક્ષ્મ પર્યવેક્ષણશીલતા આદિ ગુણોં ને કારણે અધિકતર વર્તમાન વિદ્વાન સૂરને જન્માન્ધ સ્વીકાર નથી કરતા." "શ્યામસુનદરદાસ એ આ સંબંધમાં લખયું છે - “સૂર વાસૂતવમાં જનમાન્‌ધ ન હતાં, કેમકે શ્રૃંગાર તથા રંગ-રૃપારદા નું જે વર્ણન તમણે કર્યું છે તેવું કોઈ જનમાનધ ન કરી શકે.","પણ રાધા-કૃષ્ણના રુપ સૌન્દર્યનું સજીવ ચિત્રણ, નાના રંગોંનુ વર્ણન, સૂક્ષ્મ પર્યવેક્ષણશીલતા આદિ ગુણોં ને કારણે અધિકતર વર્તમાન વિદ્વાન સૂરને જન્માન્ધ સ્વીકાર નથી કરતા.","શ્યામસુન્દરદાસ એ આ સંબંધમાં લખ્યું છે – “સૂર વાસ્તવમાં જન્માન્ધ ન હતાં, કેમકે શ્રૃંગાર તથા રંગ-રુપાદિ નું જે વર્ણન તમણે કર્યું છે તેવું કોઈ જન્માન્ધ ન કરી શકે." "એક ગીત સાયગલ સાહેબે શરીમતી રાજ કુમારી સાથે ગયેલું। ચાર ગીતો સૂરદાસજી એ લખેલાં પદો પર આધારતિ હતાં, તેમાં નું એક “નસિદનિ બરસાત નૈન હમારે”.",તે પૈકી બે ગીતો સાયગય અને ખુર્શીદ ના હતા.,"એક ગીત સાયગલ સાહેબે શ્રીમતી રાજ કુમારી સાથે ગયેલું। ચાર ગીતો સૂરદાસજી એ લખેલાં પદો પર આધારિત હતાં, તેમાં નું એક “નિસદિન બરસાત નૈન હમારે”." તેની પણ પોતાની ઓળખ છે.,શું તે પાલતુ બકરીઓ છે ?,તેની પણ પોતાની ઓળખ છે. "કોર્ટે કહ્યું કે, આ વ્યવસથા ભલે ધારમકિ હોય, પરંતુ પહેલી નજરમાં મહલાઓની ગરમિ વરિદ્ધ હોવાનું જોવા મળે છે.",તેની પણ પોતાની ઓળખ છે.,"કોર્ટે કહ્યું કે, આ વ્યવસ્થા ભલે ધાર્મિક હોય, પરંતુ પહેલી નજરમાં મહિલાઓની ગરિમા વિરુદ્ધ હોવાનું જોવા મળે છે." "કોર્ટે તેમ પણ કહ્યું કે, સવાલ એવો છે કે કોઇ પણ મહલાના જનનાંગને શા માટે સપરશે ?","કોર્ટે કહ્યું કે, આ વ્યવસ્થા ભલે ધાર્મિક હોય, પરંતુ પહેલી નજરમાં મહિલાઓની ગરિમા વિરુદ્ધ હોવાનું જોવા મળે છે.","કોર્ટે તેમ પણ કહ્યું કે, સવાલ એવો છે કે કોઇ પણ મહિલાના જનનાંગને શા માટે સ્પર્શે ?" તેમણે કહયું કે જો ખેડૂતોને કોઈ એવો ખરીદનાર મળી જાય જે સીધું ખેતરમાંથી પાક ઉઠાવે અને સારા ભાવ આપે તો શું ખેડૂતોને તેમનો પાક વેચવાની આઝાદી મળવી જોઈએ કે નહીં?,પીએમ મોદીએ પોતાના સંબોધન દરમિયાન નવા કૃષિ કાયદાનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તેને લઈને ભ્રમ ફેલાવવામાં આવ્યો છે.,તેમણે કહ્યું કે જો ખેડૂતોને કોઈ એવો ખરીદનાર મળી જાય જે સીધું ખેતરમાંથી પાક ઉઠાવે અને સારા ભાવ આપે તો શું ખેડૂતોને તેમનો પાક વેચવાની આઝાદી મળવી જોઈએ કે નહીં? તેમણે કહયું કે ભારતના કૃષા ઉત્પાદનો આખી દુનયિમાં મશહૂર છે.,તેમણે કહ્યું કે જો ખેડૂતોને કોઈ એવો ખરીદનાર મળી જાય જે સીધું ખેતરમાંથી પાક ઉઠાવે અને સારા ભાવ આપે તો શું ખેડૂતોને તેમનો પાક વેચવાની આઝાદી મળવી જોઈએ કે નહીં?,તેમણે કહ્યું કે ભારતના કૃષિ ઉત્પાદનો આખી દુનિયામાં મશહૂર છે. શું ખેડૂતોની આ મોટા માર્કેટ અને મોટા ભાવ સુધી પહોંચ ન હોવી જોઈએ?,તેમણે કહ્યું કે ભારતના કૃષિ ઉત્પાદનો આખી દુનિયામાં મશહૂર છે.,શું ખેડૂતોની આ મોટા માર્કેટ અને મોટા ભાવ સુધી પહોંચ ન હોવી જોઈએ? જો કોઈ જૂની સસિટમથી જ લેવડદેવડને યોગય સમજે તો તેના ઉપર પણ કયાં રોક લગાવવામાં આવી છે?,શું ખેડૂતોની આ મોટા માર્કેટ અને મોટા ભાવ સુધી પહોંચ ન હોવી જોઈએ?,જો કોઈ જૂની સિસ્ટમથી જ લેવડદેવડને યોગ્ય સમજે તો તેના ઉપર પણ ક્યાં રોક લગાવવામાં આવી છે? "દલિહી જઈ તેમણે પોતાના ઘરે કેવી રીતે મમતા કરમીઓએ રેડ પાડી તેનું વવિરણ કર્યુ, રેડ પાડતા અંદરથી વસિફોટકો અને હથયિર હાથમાં લાગયા.",મમતા બેનર્જીથી ત્રસ્ત આવી ચુકેલ દાર્જીલિંગના ગોરખા જનમુક્તિ મોર્ચાના નેતા બિમલ ગુરૂંગ ગુજરાતીમાં વિમલ ગુરૂંગે રાજનાથ સિંહની મુલાકાત લીધી.,"દિલ્હી જઈ તેમણે પોતાના ઘરે કેવી રીતે મમતા કર્મીઓએ રેડ પાડી તેનું વિવરણ કર્યુ, રેડ પાડતા અંદરથી વિસ્ફોટકો અને હથિયાર હાથમાં લાગ્યા." તેના બે દવિસ બાદ દારજીલગિમાં હસિાત્મક આંદોલનો થઈ ગયા.,"દિલ્હી જઈ તેમણે પોતાના ઘરે કેવી રીતે મમતા કર્મીઓએ રેડ પાડી તેનું વિવરણ કર્યુ, રેડ પાડતા અંદરથી વિસ્ફોટકો અને હથિયાર હાથમાં લાગ્યા.",તેના બે દિવસ બાદ દાર્જીલિંગમાં હિંસાત્મક આંદોલનો થઈ ગયા. "મમતા બેનરજીનું એવુ માનવુ છે કે, આ આતંકીઓએ કરેલુ કારસતાન છે.",તેના બે દિવસ બાદ દાર્જીલિંગમાં હિંસાત્મક આંદોલનો થઈ ગયા.,"મમતા બેનર્જીનું એવુ માનવુ છે કે, આ આતંકીઓએ કરેલુ કારસ્તાન છે." "હું બલદિન વહોરીશ, પરંતુ કોઈ દવિસ રાજ્યના ભાગલા નહીં થવા દઉ.","મમતા બેનર્જીનું એવુ માનવુ છે કે, આ આતંકીઓએ કરેલુ કારસ્તાન છે.","હું બલિદાન વહોરીશ, પરંતુ કોઈ દિવસ રાજ્યના ભાગલા નહીં થવા દઉં." "ગોળીઓની માફક ટોળાઓને કોઈ નામ સરનામા નથી હોતા, અને પ્રશચમિ બાજુ તો ભાષા અને સંસકૃત માટે પોતાનું સર્વસવ યાહોમ કરી દેનારા લોકો વસવાટ કરે છે.","બંગાળી ભાષાને ઠોકી બેસાડવા માટેની ગૂંજ છેલ્લા ઘણા વર્ષોથી દાર્જીલિંગમાં જોવા મળી રહી છે, પરંતુ તેની આગની લપેટમાં શહેર અત્યારે આવ્યુ છે.","ગોળીઓની માફક ટોળાઓને કોઈ નામ સરનામા નથી હોતા, અને પ્રશ્ચિમ બાજુ તો ભાષા અને સંસ્કૃતિ માટે પોતાનું સર્વસ્વ યાહોમ કરી દેનારા લોકો વસવાટ કરે છે." મમતા દીદીની સરકાર મેદાનમાં આવતા જ તેમણે આ મુદ્દાથી દૂર રહેવાની પૂરી કોશષિ કરી.,બને એવુ કે કોઈવાર પાળીતો સાંપ ગળામાં હોય અને તેને છંછેડો તો ડસી પણ લે.,મમતા દીદીની સરકાર મેદાનમાં આવતા જ તેમણે આ મુદ્દાથી દૂર રહેવાની પૂરી કોશિષ કરી. અને ગોરખાઓને શાંત પણ રાખયા.,મમતા દીદીની સરકાર મેદાનમાં આવતા જ તેમણે આ મુદ્દાથી દૂર રહેવાની પૂરી કોશિષ કરી.,અને ગોરખાઓને શાંત પણ રાખ્યા. "જો કે મૂંઢ માર શયાળામાં દુખે પણ ખરો, મુદ્દો દાબવા બેઠેલી સરકાર બંગાળી ભાષાને ફરજીયાત કરવાની તવાઈ કરી બેઠી, અને દારજીલગીઓમાં જુસસાનો સંચાર થયો.",અને ગોરખાઓને શાંત પણ રાખ્યા.,"જો કે મૂંઢ માર શિયાળામાં દુખે પણ ખરો, મુદ્દો દાબવા બેઠેલી સરકાર બંગાળી ભાષાને ફરજીયાત કરવાની તવાઈ કરી બેઠી, અને દાર્જીલિંગીઓમાં જુસ્સાનો સંચાર થયો." "હવે, આ કોઈ અલગ રાજય મેળવવાની ભૂખ નથી.","જો કે મૂંઢ માર શિયાળામાં દુખે પણ ખરો, મુદ્દો દાબવા બેઠેલી સરકાર બંગાળી ભાષાને ફરજીયાત કરવાની તવાઈ કરી બેઠી, અને દાર્જીલિંગીઓમાં જુસ્સાનો સંચાર થયો.","હવે, આ કોઈ અલગ રાજ્ય મેળવવાની ભૂખ નથી." વહુની રસિ સાસુને સંતોષ જેવુ થઈ રહયું છે.,"હવે, આ કોઈ અલગ રાજ્ય મેળવવાની ભૂખ નથી.",વહુની રિસ સાસુને સંતોષ જેવુ થઈ રહ્યું છે. રાજનીતકિ સમીકરણો જોવામાં આવે તો જનમુકત મોરચો તૃણમુલ સરકારની સાથે રહી ન શકે.,વહુની રિસ સાસુને સંતોષ જેવુ થઈ રહ્યું છે.,રાજનીતિક સમીકરણો જોવામાં આવે તો જનમુક્તિ મોર્ચો તૃણમુલ સરકારની સાથે રહી ન શકે. "બંગાળમાં ધીરે ધીરે પગ પેસારો કરતી ભાજપ સરકારના હાથમાં લાડવો તો નથી આવ્યો, પણ ઘી મળી ગયુ છે.",રાજનીતિક સમીકરણો જોવામાં આવે તો જનમુક્તિ મોર્ચો તૃણમુલ સરકારની સાથે રહી ન શકે.,"બંગાળમાં ધીરે ધીરે પગ પેસારો કરતી ભાજપ સરકારના હાથમાં લાડવો તો નથી આવ્યો, પણ ઘી મળી ગયુ છે." "લાંબા સમયથી સીપીએમ તયાં વરિધ પકષનો મોરચો સંભાળી, અડીંગો જમાવીને બેસેલુ, જેને હટાવી અને ભાજપ અતયારે વપિકષનું સથાન ભોગવી રહયું છે.","બંગાળમાં ધીરે ધીરે પગ પેસારો કરતી ભાજપ સરકારના હાથમાં લાડવો તો નથી આવ્યો, પણ ઘી મળી ગયુ છે.","લાંબા સમયથી સીપીએમ ત્યાં વિરોધ પક્ષનો મોરચો સંભાળી, અડીંગો જમાવીને બેસેલુ, જેને હટાવી અને ભાજપ અત્યારે વિપક્ષનું સ્થાન ભોગવી રહ્યું છે." "કનદ્રમાં પણ ભાજપ જ છે, અને ભાજપ આસાનીથી આ મોરચાને મદદ કરી શકે તેમ છે, એટલે જનશકતા મોરચાના બાળકને સાચવવાની જવાબદારી ભાજપે લીધી છે.","લાંબા સમયથી સીપીએમ ત્યાં વિરોધ પક્ષનો મોરચો સંભાળી, અડીંગો જમાવીને બેસેલુ, જેને હટાવી અને ભાજપ અત્યારે વિપક્ષનું સ્થાન ભોગવી રહ્યું છે.","કેન્દ્રમાં પણ ભાજપ જ છે, અને ભાજપ આસાનીથી આ મોરચાને મદદ કરી શકે તેમ છે, એટલે જનશક્તિ મોરચાના બાળકને સાચવવાની જવાબદારી ભાજપે લીધી છે." અત્યાર સુધી તો અલગ રાજ્યની સરકાર ન બની શકી પરંતુ બીજેપી હવે હવા આપી રૂખ બદલી રહી છે.,"કેન્દ્રમાં પણ ભાજપ જ છે, અને ભાજપ આસાનીથી આ મોરચાને મદદ કરી શકે તેમ છે, એટલે જનશક્તિ મોરચાના બાળકને સાચવવાની જવાબદારી ભાજપે લીધી છે.",અત્યાર સુધી તો અલગ રાજ્યની સરકાર ન બની શકી પરંતુ બીજેપી હવે હવા આપી રૂખ બદલી રહી છે. વાઘણ કહેવાતા મમતા બેનરજી માટેની આ સૌથી મોટી લડાઈ છે.,અત્યાર સુધી તો અલગ રાજ્યની સરકાર ન બની શકી પરંતુ બીજેપી હવે હવા આપી રૂખ બદલી રહી છે.,બંગાળના વાઘણ કહેવાતા મમતા બેનર્જી માટેની આ સૌથી મોટી લડાઈ છે. કારણ કે બંગાળમાં જયારથી ગોરખા લેનડને રાજય બનાવવાની વાત આવી ત્યારથી કોઈપણ સરકારે તેને બનવા નથી દીધુ.,બંગાળના વાઘણ કહેવાતા મમતા બેનર્જી માટેની આ સૌથી મોટી લડાઈ છે.,કારણ કે બંગાળમાં જ્યારથી ગોરખા લેન્ડને રાજ્ય બનાવવાની વાત આવી ત્યારથી કોઈપણ સરકારે તેને બનવા નથી દીધુ. "અને હવે જો મમતાની સરકારમાં ગોરખાલેનડ અલગ રાજય બની જાય, તો મમતાજીનું સવમાન વાઘણની જેમ ઘવાઈ.",કારણ કે બંગાળમાં જ્યારથી ગોરખા લેન્ડને રાજ્ય બનાવવાની વાત આવી ત્યારથી કોઈપણ સરકારે તેને બનવા નથી દીધુ.,"અને હવે જો મમતાની સરકારમાં ગોરખાલેન્ડ અલગ રાજ્ય બની જાય, તો મમતાજીનું સ્વમાન વાઘણની જેમ ઘવાઈ." પણ એક રીતે જોવામાં આવે તો આ મોરચાને પાળવા પોષવાનું કામ ખૂદ દીદીએ કરયુ છે.,"અને હવે જો મમતાની સરકારમાં ગોરખાલેન્ડ અલગ રાજ્ય બની જાય, તો મમતાજીનું સ્વમાન વાઘણની જેમ ઘવાઈ.",પણ એક રીતે જોવામાં આવે તો આ મોરચાને પાળવા પોષવાનું કામ ખૂદ દીદીએ કર્યુ છે. મમતાજીએ વરષ 2011માં દાર્જીલગિને ચલાવનારા ગોરખાલેનડ ટેરટિરયિલ એડમનિસિટ્રેશનના ખરચાનું ઓડટિ કરાવયુ,પણ એક રીતે જોવામાં આવે તો આ મોરચાને પાળવા પોષવાનું કામ ખૂદ દીદીએ કર્યુ છે.,મમતાજીએ વર્ષ 2011માં દાર્જીલિંગને ચલાવનારા ગોરખાલેન્ડ ટેરિટોરિયલ એડમિનિસ્ટ્રેશનના ખર્ચાનું ઓડિટ કરાવ્યુ. અને વમિલ ગુરૂંગની સાથે કેટલાક કરારો કરવામાં આવયા.,મમતાજીએ વર્ષ 2011માં દાર્જીલિંગને ચલાવનારા ગોરખાલેન્ડ ટેરિટોરિયલ એડમિનિસ્ટ્રેશનના ખર્ચાનું ઓડિટ કરાવ્યુ.,અને વિમલ ગુરૂંગની સાથે કેટલાક કરારો કરવામાં આવ્યા. જેના પરણામે ગોરખાલેનડ મોરચાને ઘણા અધકારો મળી ગયા.,અને વિમલ ગુરૂંગની સાથે કેટલાક કરારો કરવામાં આવ્યા.,જેના પરિણામે ગોરખાલેન્ડ મોર્ચાને ઘણા અધિકારો મળી ગયા. મમતાદીદીએ બાળકના હાથમાં તલવાર મુકી દીધી.,જેના પરિણામે ગોરખાલેન્ડ મોર્ચાને ઘણા અધિકારો મળી ગયા.,મમતાદીદીએ બાળકના હાથમાં તલવાર મુકી દીધી. વચચે ગોરખા અને મમતાજી વચચે મોહભંગ થયો.,મમતાદીદીએ બાળકના હાથમાં તલવાર મુકી દીધી.,વચ્ચે ગોરખા અને મમતાજી વચ્ચે મોહભંગ થયો. પણ બે શેરીના કૂતરા ચહેરાથી સરખા હોવા છતા લડે ખરા ! દારજીલીંગ અને બંગાળમાં સંસકૃત બાબતે મતભેદ થવા લાગયા.,વર્ષો પહેલા અંગ્રેજોએ સિક્કીમમાંથી દાર્જીલિંગને છીન્યુ અને આઝાદી પછી તેનું બંગાળમાં વિલીનીકરણ કરવામાં આવ્યુ.,પણ બે શેરીના કૂતરા ચહેરાથી સરખા હોવા છતા લડે ખરા ! દાર્જીલીંગ અને બંગાળમાં સંસ્કૃતિ બાબતે મતભેદ થવા લાગ્યા. "ગોરખાઓ ખાન, પાન, રાજનીતા આ તમામ વસતુઓમાં બંગાળીઓને પોતાનાથી અલગ માનતા હતા.",પણ બે શેરીના કૂતરા ચહેરાથી સરખા હોવા છતા લડે ખરા ! દાર્જીલીંગ અને બંગાળમાં સંસ્કૃતિ બાબતે મતભેદ થવા લાગ્યા.,"ગોરખાઓ ખાન, પાન, રાજનીતિ આ તમામ વસ્તુઓમાં બંગાળીઓને પોતાનાથી અલગ માનતા હતા." "તયાંના ગોરખા એટલે કે નેપાળીઓનું માનવુ છે કે, બંગાળીભાષાની સાથે જ નેપાળી ભાષા પણ બંધારણની 8મી અનુસૂચમિં દરશાવવામાં આવી છે.","ગોરખાઓ ખાન, પાન, રાજનીતિ આ તમામ વસ્તુઓમાં બંગાળીઓને પોતાનાથી અલગ માનતા હતા.","ત્યાંના ગોરખા એટલે કે નેપાળીઓનું માનવુ છે કે, બંગાળીભાષાની સાથે જ નેપાળી ભાષા પણ બંધારણની 8મી અનુસૂચિમાં દર્શાવવામાં આવી છે." જો ભાષાની સવતંતરતાનો અધકિાર હોય તો શા માટે એક જ ભાષા બોલવી જોઈએ ?,"ત્યાંના ગોરખા એટલે કે નેપાળીઓનું માનવુ છે કે, બંગાળીભાષાની સાથે જ નેપાળી ભાષા પણ બંધારણની 8મી અનુસૂચિમાં દર્શાવવામાં આવી છે.",જો ભાષાની સ્વતંત્રતાનો અધિકાર હોય તો શા માટે એક જ ભાષા બોલવી જોઈએ ? અમારા પર શા માટે બંગાળી ભાષા ઠોપવામાં આવે છે.,જો ભાષાની સ્વતંત્રતાનો અધિકાર હોય તો શા માટે એક જ ભાષા બોલવી જોઈએ ?,અમારા પર શા માટે બંગાળી ભાષા ઠોપવામાં આવે છે. "હવે જયારે તીસતા જળ મુદ્દા પર મમતાએ મચક નહતી આપી, તો આમા આપશે ખરા ?",અમારા પર શા માટે બંગાળી ભાષા ઠોપવામાં આવે છે.,"હવે જ્યારે તીસ્તા જળ મુદ્દા પર મમતાએ મચક નહતી આપી, તો આમા આપશે ખરા ?" તયારે કરૂણા અભયાનની શરૂઆત મુદ્દે આયોજતિ પરેસમાં ડે.,“નવગુજરાત સમય” રાજકોટ દ્વારા ઓનલાઇન તુક્કલના વેચાણ મુદ્દે અહેવાલ પ્રસારીત કરવામાં આવ્યો હતો.,ત્યારે કરૂણા અભિયાનની શરૂઆત મુદ્દે આયોજિત પ્રેસમાં ડે. "કલેક્ટરને આ મામલે પૂછતાં, તેમણે કહ્યું કે, અમે પોલીસ તંત્રને સાથે રાખીને રાજકોટમાં જે કંપનીઓના ડેપો હશે તેમને પતર દવારા લેખતિ જાણ કરવામાં આવશે.",ત્યારે કરૂણા અભિયાનની શરૂઆત મુદ્દે આયોજિત પ્રેસમાં ડે.,"કલેક્ટરને આ મામલે પૂછતાં, તેમણે કહ્યું કે, અમે પોલીસ તંત્રને સાથે રાખીને રાજકોટમાં જે કંપનીઓના ડેપો હશે તેમને પત્ર દ્વારા લેખિત જાણ કરવામાં આવશે." અહીં પ્રશન છે કે શું ફક્ત ડેપોને જાણ કરીને પરતબિંધતિ તુક્કલના વેચાણ બંધ થઇ શકે ખરા?,"કલેક્ટરને આ મામલે પૂછતાં, તેમણે કહ્યું કે, અમે પોલીસ તંત્રને સાથે રાખીને રાજકોટમાં જે કંપનીઓના ડેપો હશે તેમને પત્ર દ્વારા લેખિત જાણ કરવામાં આવશે.",અહીં પ્રશ્ન છે કે શું ફક્ત ડેપોને જાણ કરીને પ્રતિબંધિત તુક્ક્લના વેચાણ બંધ થઇ શકે ખરા? આ ઉપરાંત શું ગુજરાતભરમાં પ્રતબિંધ હોવા છતાં રાજય સરકાર ઓનલાઇન વેચાણ કરતી તમામ સાઇટોને તુકકલનું વેચાણ બંધ કરવા આદેશ ન કરી શકે?,અહીં પ્રશ્ન છે કે શું ફક્ત ડેપોને જાણ કરીને પ્રતિબંધિત તુક્ક્લના વેચાણ બંધ થઇ શકે ખરા?,આ ઉપરાંત શું ગુજરાતભરમાં પ્રતિબંધ હોવા છતાં રાજ્ય સરકાર ઓનલાઇન વેચાણ કરતી તમામ સાઇટોને તુક્કલનું વેચાણ બંધ કરવા આદેશ ન કરી શકે? આ તમામ પ્રશનો વચચે કરૂણા અભયિન શર્‌ તો કર્યુ પરંતુ હજુ પણ પરતબિંધતિ તુકકલનું વેચાણ બંધ થશે કે ખુદ રાજયસરકાર આખા આડા કાન કરીને ઓનલાઇન વેચાણનો તમાશો જોતી રહેશે?,આ ઉપરાંત શું ગુજરાતભરમાં પ્રતિબંધ હોવા છતાં રાજ્ય સરકાર ઓનલાઇન વેચાણ કરતી તમામ સાઇટોને તુક્કલનું વેચાણ બંધ કરવા આદેશ ન કરી શકે?,આ તમામ પ્રશ્નો વચ્ચે કરૂણા અભિયાન શરૂ તો કર્યુ પરંતુ હજુ પણ પ્રતિબંધિત તુક્કલનું વેચાણ બંધ થશે કે ખુદ રાજ્યસરકાર આખા આડા કાન કરીને ઓનલાઇન વેચાણનો તમાશો જોતી રહેશે? તે તમારા એકાઉનટને કયારે હટિ કરશે?,"શું તમે કોઈકને મોટો ચેક લખ્યો છે અને તે વિશે ભૂલી ગયા છો, અથવા તે ચેક ચોરાઈ ગયો છે?",તે તમારા એકાઉન્ટને ક્યારે હિટ કરશે? જેમાં હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢી નાખી હતી.,સરકારને આડેહાથ લીધી હતી.,જેમાં હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢી નાખી હતી. હેલથ ડપિર્ટમેનટમાં ખાલી પડેલી 50 ટકા જગ્યા ભરવા શું પગલા લીધાં?,જેમાં હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢી નાખી હતી.,હેલ્થ ડિપાર્ટમેન્ટમાં ખાલી પડેલી 50 ટકા જગ્યા ભરવા શું પગલા લીધાં? તે અંગે જવાબ રજૂ કરવાનો આદેશ કર્યો છે.,હેલ્થ ડિપાર્ટમેન્ટમાં ખાલી પડેલી 50 ટકા જગ્યા ભરવા શું પગલા લીધાં?,તે અંગે જવાબ રજૂ કરવાનો આદેશ કર્યો છે. આ જગયા ભરવા પ્રકરયિા હાથ ધરવામાં આવી છે કે નહીં?,તે અંગે જવાબ રજૂ કરવાનો આદેશ કર્યો છે.,આ જગ્યા ભરવા પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે કે નહીં? કોરોના જેવી બમિારીમાં મેડકિલ સટાફ પણ બમાર પડી જાય છે તો બીજી તરફ સ્ટાફની અછત વર્તાય તે કેવી રીતે ચલાવી શકાય?,આ જગ્યા ભરવા પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે કે નહીં?,કોરોના જેવી બિમારીમાં મેડિકલ સ્ટાફ પણ બિમાર પડી જાય છે તો બીજી તરફ સ્ટાફની અછત વર્તાય તે કેવી રીતે ચલાવી શકાય? રાજયભરની સવિલિ હોસપટિલમાં 50 ટકા તબીબોની જગયા ખાલી કેમ રખાઇ છે?,કોરોના જેવી બિમારીમાં મેડિકલ સ્ટાફ પણ બિમાર પડી જાય છે તો બીજી તરફ સ્ટાફની અછત વર્તાય તે કેવી રીતે ચલાવી શકાય?,રાજયભરની સિવિલ હોસ્પિટલમાં 50 ટકા તબીબોની જગ્યા ખાલી કેમ રખાઇ છે? સરકારે બનાવેલ 5 સનદી અધકિારીઓએ કોર્ટમાં સવિ[લિ હોસપટિલોની પરસિથતિ સારી હોવાનો રપિર્ટ આપયો છે,રાજયભરની સિવિલ હોસ્પિટલમાં 50 ટકા તબીબોની જગ્યા ખાલી કેમ રખાઇ છે?,સરકારે બનાવેલ 5 સનદી અધિકારીઓએ કોર્ટમાં સિવિલ હોસ્પિટલોની પરિસ્થિતિ સારી હોવાનો રિપોર્ટ આપ્યો છે. થોડા દવિસ પહેલાં ઉત્‌તરપરદેશના બુલંદશહેરમાં પણ 5 લોકોનાં મોત નીપજ્યાં હતાં.,તાજેતરમાં મધ્યપ્રદેશના મુરેના જિલ્લામાં ઝેરી દારૂ પીવાને કારણે 24 લોકોનાં મોત નીપજ્યાં હતાં.,થોડા દિવસ પહેલાં ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં પણ 5 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ એવી ઘટનાઓ છે જે તાજેતરમાં બની છે અને આપણને યાદ છે.,થોડા દિવસ પહેલાં ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં પણ 5 લોકોનાં મોત નીપજ્યાં હતાં.,આ એવી ઘટનાઓ છે જે તાજેતરમાં બની છે અને આપણને યાદ છે. "દર વરષે આવી ઘણી ઘટનાઓ બને છે, સેંકડો લોકો જીવ ગુમાવે છે, હજારો લોકો બીમાર પડે છે.",આ એવી ઘટનાઓ છે જે તાજેતરમાં બની છે અને આપણને યાદ છે.,"દર વર્ષે આવી ઘણી ઘટનાઓ બને છે, સેંકડો લોકો જીવ ગુમાવે છે, હજારો લોકો બીમાર પડે છે." પણ ઝેરી દારૂ છે શું?,"દર વર્ષે આવી ઘણી ઘટનાઓ બને છે, સેંકડો લોકો જીવ ગુમાવે છે, હજારો લોકો બીમાર પડે છે.",પણ ઝેરી દારૂ છે શું? જયારે દારૂ ઝેરી જ હોય છે તો લોકો શા માટે પીવે છે?,પણ ઝેરી દારૂ છે શું?,જ્યારે દારૂ ઝેરી જ હોય છે તો લોકો શા માટે પીવે છે? અને જ્યારે આ દાર્‌ જીવલેણ છે તો તે કેમ વેચાય છે?,જ્યારે દારૂ ઝેરી જ હોય છે તો લોકો શા માટે પીવે છે?,અને જ્યારે આ દારૂ જીવલેણ છે તો તે કેમ વેચાય છે? ચાલો તેની સતયતા જાણીએ.,અને જ્યારે આ દારૂ જીવલેણ છે તો તે કેમ વેચાય છે?,ચાલો તેની સત્યતા જાણીએ. તે મુદ્દે પોલીસ ઘુમરે ચઢી હતી.,ઈજાના નિશાન ખરેખર શ્વાનના દાંત અને નખ બેસી જવાના કે અન્ય કાંઈ ?,તે મુદ્દે પોલીસ ઘુમરે ચઢી હતી. બાળકીને તરછોડી જનાર નષિઠ્ર મહલા કોણ ?,તે મુદ્દે પોલીસ ઘુમરે ચઢી હતી.,બાળકીને તરછોડી જનાર નિષ્ઠુર મહિલા કોણ ? સહતિના મુદ્દે તપાસ માટે ચાર ટીમ બનાવાઈ હતી.,બાળકીને તરછોડી જનાર નિષ્ઠુર મહિલા કોણ ?,સહિતના મુદ્દે તપાસ માટે ચાર ટીમ બનાવાઈ હતી. તે સપષટ કરવા માટે ફોરેન્સકે નષિણાંતની મદદ લેવાઈ હતી.,રવિમોહન સૈનીના જણાવ્યા મુજબ બાળકીની ઈજા અંગે પોતે જ હોસ્પિટલે વિઝીટ કરી હતી શરીરે જે રીતે ઈજાના નિશાનો હતા અને પિડિયાટ્રીકના તારણ પણ શંકા ઉપજાવનારા હોવાથી ઈજા શેની ?,તે સ્પષ્ટ કરવા માટે ફોરેન્સિક નિષ્ણાંતની મદદ લેવાઈ હતી. તેમના ઈન્વેસટીગેશનમાં પરાથમકિ તબક્કે ઈજા શવાનના દાંત અને નખથી થયાનું બહાર આવયું છે.,તે સ્પષ્ટ કરવા માટે ફોરેન્સિક નિષ્ણાંતની મદદ લેવાઈ હતી.,તેમના ઈન્વેસ્ટીગેશનમાં પ્રાથમિક તબક્કે ઈજા શ્વાનના દાંત અને નખથી થયાનું બહાર આવ્યું છે. જેથી તીકષણ હથયિર કે છરીથી ઈજા ન થયાનું સપષટ થયું છે.,તેમના ઈન્વેસ્ટીગેશનમાં પ્રાથમિક તબક્કે ઈજા શ્વાનના દાંત અને નખથી થયાનું બહાર આવ્યું છે.,જેથી તીક્ષ્ણ હથિયાર કે છરીથી ઈજા ન થયાનું સ્પષ્ટ થયું છે. સૌરાષ્ટ્રના શૂરવીરોના હાથમાં ગઈકાલ સુધી રમતો ભાલો એ ભારતીય શસતર છે.,’ એવા વિચારથી રડયા હતા.,સૌરાષ્ટ્રના શૂરવીરોના હાથમાં ગઈકાલ સુધી રમતો ભાલો એ ભારતીય શસ્ત્ર છે. યુધધ- ધીંગાણામાં વપરાતો ભાલો સવબચાવ માટેનું હથયિર છે.,સૌરાષ્ટ્રના શૂરવીરોના હાથમાં ગઈકાલ સુધી રમતો ભાલો એ ભારતીય શસ્ત્ર છે.,યુધ્ધ- ધીંગાણામાં વપરાતો ભાલો સ્વબચાવ માટેનું હથિયાર છે. શસતર અને અસતર ગણાતો (વાર કરી શકાય અને ફેંકી શકાય) ભાલો પ્રાચીન હથયિાર હોવાથી સંસકૃત સાહતિયમાંથી એના અનેક ઉલ્લેખો અને વર્ણનો પણ મળે છે.,યુધ્ધ- ધીંગાણામાં વપરાતો ભાલો સ્વબચાવ માટેનું હથિયાર છે.,શસ્ત્ર અને અસ્ત્ર ગણાતો (વાર કરી શકાય અને ફેંકી શકાય) ભાલો પ્રાચીન હથિયાર હોવાથી સંસ્કૃત સાહિત્યમાંથી એના અનેક ઉલ્લેખો અને વર્ણનો પણ મળે છે. "છ-સાત ફૂટ લાંબી લાકડી ઉપર પોલાદ, લોઢું, ગજવેલ કે તાંબાનો અણીદાર ભાલો લગાડવામાં આવે છે.",શસ્ત્ર અને અસ્ત્ર ગણાતો (વાર કરી શકાય અને ફેંકી શકાય) ભાલો પ્રાચીન હથિયાર હોવાથી સંસ્કૃત સાહિત્યમાંથી એના અનેક ઉલ્લેખો અને વર્ણનો પણ મળે છે.,"છ-સાત ફૂટ લાંબી લાકડી ઉપર પોલાદ, લોઢું, ગજવેલ કે તાંબાનો અણીદાર ભાલો લગાડવામાં આવે છે." ભાલાની લાકડીના બીજા છેડે લોઢાનો ગોળ દડો હોય છે.,"છ-સાત ફૂટ લાંબી લાકડી ઉપર પોલાદ, લોઢું, ગજવેલ કે તાંબાનો અણીદાર ભાલો લગાડવામાં આવે છે.",ભાલાની લાકડીના બીજા છેડે લોઢાનો ગોળ દડો હોય છે. એને કારણે ભાલાનું સમતોલપણું જળવાઈ રહે છે.,ભાલાની લાકડીના બીજા છેડે લોઢાનો ગોળ દડો હોય છે.,એને કારણે ભાલાનું સમતોલપણું જળવાઈ રહે છે. વધુ વજનદાર ભાલા યુધધમાં ઘા કરીને મારવા માટે ખાસ પ્રકારે કાઠયાવાડના લુહારો અને રાજસથાનના લુહારયાઓ પાસે બનાવરાવીને રાજપૂતો અને કાંટયાવરણ ગણાતી કોમોના લોકો પોતાના ઘરમાં રાખતા,એને કારણે ભાલાનું સમતોલપણું જળવાઈ રહે છે.,વધુ વજનદાર ભાલા યુધ્ધમાં ઘા કરીને મારવા માટે ખાસ પ્રકારે કાઠિયાવાડના લુહારો અને રાજસ્થાનના લુહારિયાઓ પાસે બનાવરાવીને રાજપૂતો અને કાંટિયાવરણ ગણાતી કોમોના લોકો પોતાના ઘરમાં રાખતા. ઘણીવાર આખો ભાલો લોઢામાંથી બનાવવામાં આવતો.,વધુ વજનદાર ભાલા યુધ્ધમાં ઘા કરીને મારવા માટે ખાસ પ્રકારે કાઠિયાવાડના લુહારો અને રાજસ્થાનના લુહારિયાઓ પાસે બનાવરાવીને રાજપૂતો અને કાંટિયાવરણ ગણાતી કોમોના લોકો પોતાના ઘરમાં રાખતા.,ઘણીવાર આખો ભાલો લોઢામાંથી બનાવવામાં આવતો. કદમાં નાનાં ભાલાં 'સીંગ'ના નામે જાણીતાં હતાં.,ઘણીવાર આખો ભાલો લોઢામાંથી બનાવવામાં આવતો.,કદમાં નાનાં ભાલાં ‘સીંગ’ના નામે જાણીતાં હતાં. યુદ્ધ-ધીંગાણે જતા ઘોડેસવાર શૂરાઓ હાથમાં ભાલો રાખતા.,કદમાં નાનાં ભાલાં ‘સીંગ’ના નામે જાણીતાં હતાં.,યુદ્ધ-ધીંગાણે જતા ઘોડેસ્વાર શૂરાઓ હાથમાં ભાલો રાખતા. એ ભાલાની અણી નીચે ક્યારેક ધજા પણ લગાડવામાં આવતી.,યુદ્ધ-ધીંગાણે જતા ઘોડેસ્વાર શૂરાઓ હાથમાં ભાલો રાખતા.,એ ભાલાની અણી નીચે ક્યારેક ધજા પણ લગાડવામાં આવતી. આ ધજા યોધધાની કે લશકરની ઓળખ કે નશિની બની રહેતી.,એ ભાલાની અણી નીચે ક્યારેક ધજા પણ લગાડવામાં આવતી.,આ ધજા યોધ્ધાની કે લશ્કરની ઓળખ કે નિશાની બની રહેતી. પ્રાચીન ભારતમાં શસતરો બનાવવાની વદિયા અને શાસતરો હતાં.,આ ધજા યોધ્ધાની કે લશ્કરની ઓળખ કે નિશાની બની રહેતી.,પ્રાચીન ભારતમાં શસ્ત્રો બનાવવાની વિદ્યા અને શાસ્ત્રો હતાં. શાસ્તરીય પદ્ધતએ તમામ હથયિરો બનતા.,પ્રાચીન ભારતમાં શસ્ત્રો બનાવવાની વિદ્યા અને શાસ્ત્રો હતાં.,શાસ્ત્રીય પદ્ધતિએ તમામ હથિયારો બનતા. અભણ લુહારો અને કારીગરો શાસતરો ભણયા વનિ કોઠાસૂઝથી યુદ્ધ-ધીંગાણામાં વપરાતાં હથમિારો બનાવતા.,શાસ્ત્રીય પદ્ધતિએ તમામ હથિયારો બનતા.,અભણ લુહારો અને કારીગરો શાસ્ત્રો ભણ્યા વિના કોઠાસૂઝથી યુદ્ધ-ધીંગાણામાં વપરાતાં હથિયારો બનાવતા. દેશી રજવાડાઓના સમયમાં હથયિર બનાવનારા લુહાર કારીગરો અને એને સરાણ પર સજીને ધારદાર બનાવનારા સરાણયિાઓને પોતાના નગરમાં વસાવતા.,અભણ લુહારો અને કારીગરો શાસ્ત્રો ભણ્યા વિના કોઠાસૂઝથી યુદ્ધ-ધીંગાણામાં વપરાતાં હથિયારો બનાવતા.,દેશી રજવાડાઓના સમયમાં હથિયાર બનાવનારા લુહાર કારીગરો અને એને સરાણ પર સજીને ધારદાર બનાવનારા સરાણિયાઓને પોતાના નગરમાં વસાવતા. બારેય મહનિ એમનો વયવસાય આવાં હથયિરો બનાવીને રાજયના લશકર માટે પૂરાં પાડવાનો રહેતો.,દેશી રજવાડાઓના સમયમાં હથિયાર બનાવનારા લુહાર કારીગરો અને એને સરાણ પર સજીને ધારદાર બનાવનારા સરાણિયાઓને પોતાના નગરમાં વસાવતા.,બારેય મહિના એમનો વ્યવસાય આવાં હથિયારો બનાવીને રાજ્યના લશ્કર માટે પૂરાં પાડવાનો રહેતો. "જૂના કાળે તલવાર, બરછી અને ભાલાં ભૂમયિદ્ધના મુખય હથયિરો હતાં.",બારેય મહિના એમનો વ્યવસાય આવાં હથિયારો બનાવીને રાજ્યના લશ્કર માટે પૂરાં પાડવાનો રહેતો.,"જૂના કાળે તલવાર, બરછી અને ભાલાં ભૂમિયુદ્ધના મુખ્ય હથિયારો હતાં." બંદૂકો તો પાછળથી આવી.,"જૂના કાળે તલવાર, બરછી અને ભાલાં ભૂમિયુદ્ધના મુખ્ય હથિયારો હતાં.",બંદૂકો તો પાછળથી આવી. મહાભારતના સમયમાં ભાલા 'કુત'ના નામે ઓળખાતા.,બંદૂકો તો પાછળથી આવી.,મહાભારતના સમયમાં ભાલા ‘કુંત’ના નામે ઓળખાતા. "તેમાં કંઠવરત, કંકણા, મુષ્ઠાવરત, કક્ષાવર્ત અને તરજનયવર્ત એમ પાંચ વભાગો અને આ પરમાણેના ત્રણ પરકારો રહેતા.",મહાભારતના સમયમાં ભાલા ‘કુંત’ના નામે ઓળખાતા.,"તેમાં કંઠવર્ત, કંકણા, મુષ્ઠાવર્ત, કક્ષાવર્ત અને તર્જન્યવર્ત એમ પાંચ વિભાગો અને આ પ્રમાણેના ત્રણ પ્રકારો રહેતા." "'અભલાષતારથ ચતિામણ' માં હાથી અને ઘોડા ઉપરથી ઉપયોગમાં લેવાતા 'કુંત' માટે ગજકુંત, અશવકુંત અને પદાતફિંત એવાં નામો મળે છે.","તેમાં કંઠવર્ત, કંકણા, મુષ્ઠાવર્ત, કક્ષાવર્ત અને તર્જન્યવર્ત એમ પાંચ વિભાગો અને આ પ્રમાણેના ત્રણ પ્રકારો રહેતા.","‘અભિલાષિતાર્થ ચિંતામણ’ માં હાથી અને ઘોડા ઉપરથી ઉપયોગમાં લેવાતા ‘કુંત’ માટે ગજકુંત, અશ્વકુંત અને પદાતિકુંત એવાં નામો મળે છે." આવા કુંત અરથાત્‌ ભાલાનું ફળું અણીદાર રહેતું,"‘અભિલાષિતાર્થ ચિંતામણ’ માં હાથી અને ઘોડા ઉપરથી ઉપયોગમાં લેવાતા ‘કુંત’ માટે ગજકુંત, અશ્વકુંત અને પદાતિકુંત એવાં નામો મળે છે.",આવા કુંત અર્થાત્ ભાલાનું ફળું અણીદાર રહેતું. એનો ઘા ઊંડે સુધી વાગતો હોવાથી ઘવાયેલા યોધધાને ઝાઝો સમય પડદે (આરામમાં) રહેવું પડતું.,આવા કુંત અર્થાત્ ભાલાનું ફળું અણીદાર રહેતું.,એનો ઘા ઊંડે સુધી વાગતો હોવાથી ઘવાયેલા યોધ્ધાને ઝાઝો સમય પડદે (આરામમાં) રહેવું પડતું. આ ઘા ઝડપથી રુઝાતો નહીં.,એનો ઘા ઊંડે સુધી વાગતો હોવાથી ઘવાયેલા યોધ્ધાને ઝાઝો સમય પડદે (આરામમાં) રહેવું પડતું.,આ ઘા ઝડપથી રુઝાતો નહીં. "લાકડી ઉપર જડવામાં આવતા ખોળીવાળા, આંટાળા કે અણયાળા ભાલાની લંબાઈ અને આ આકાર-પરકારમાં ઘણું વૈવધિય જોવા મળે છે.",આ ઘા ઝડપથી રુઝાતો નહીં.,"લાકડી ઉપર જડવામાં આવતા ખોળીવાળા, આંટાળા કે અણિયાળા ભાલાની લંબાઈ અને આ આકાર-પ્રકારમાં ઘણું વૈવિધ્ય જોવા મળે છે." "આવા ભાલા ભલલ, સલ્‌વ, શ લિલ વગેરે નામે ઓળખાતા 'તોમર' પણ ભાલાના જેવું જ આયુધ હોવાનું જણાય છે.","લાકડી ઉપર જડવામાં આવતા ખોળીવાળા, આંટાળા કે અણિયાળા ભાલાની લંબાઈ અને આ આકાર-પ્રકારમાં ઘણું વૈવિધ્ય જોવા મળે છે.","આવા ભાલા ભલ્લ, સલ્વ, શિલ્લ વગેરે નામે ઓળખાતા ‘તોમર’ પણ ભાલાના જેવું જ આયુધ હોવાનું જણાય છે." તરશિળ પણ આ જ કુળનું આયુધ ગણાય છે.,"આવા ભાલા ભલ્લ, સલ્વ, શિલ્લ વગેરે નામે ઓળખાતા ‘તોમર’ પણ ભાલાના જેવું જ આયુધ હોવાનું જણાય છે.",ત્રિશૂળ પણ આ જ કુળનું આયુધ ગણાય છે. હથયિર શોખીનો આજે ઘરમાં રક્ષણ માટે જે ભાલાં રાખે છે તે યુદ્ધના ભાલા કરતાં જુદા પરકારના અને નાના હોય છે અને લાંબી લાકડીના છેડે કુંડલીમાં આંટાળું ફળું લગાડેલું હોય છે.,ત્રિશૂળ પણ આ જ કુળનું આયુધ ગણાય છે.,હથિયાર શોખીનો આજે ઘરમાં રક્ષણ માટે જે ભાલાં રાખે છે તે યુદ્ધના ભાલા કરતાં જુદા પ્રકારના અને નાના હોય છે અને લાંબી લાકડીના છેડે કુંડલીમાં આંટાળું ફળું લગાડેલું હોય છે. મધયકાળે રાજપૂત યોધધાઓના ભાલા બહુવધિ પ્રકારનાં હતાં.,હથિયાર શોખીનો આજે ઘરમાં રક્ષણ માટે જે ભાલાં રાખે છે તે યુદ્ધના ભાલા કરતાં જુદા પ્રકારના અને નાના હોય છે અને લાંબી લાકડીના છેડે કુંડલીમાં આંટાળું ફળું લગાડેલું હોય છે.,મધ્યકાળે રાજપૂત યોધ્ધાઓના ભાલા બહુવિધ પ્રકારનાં હતાં. પરાચીન સમયના હાથીદાંત જડેલા અને મનોહર નકશીકામ વાળા ભાલાના ડંડા મળ્યા છે.,મધ્યકાળે રાજપૂત યોધ્ધાઓના ભાલા બહુવિધ પ્રકારનાં હતાં.,પ્રાચીન સમયના હાથીદાંત જડેલા અને મનોહર નકશીકામ વાળા ભાલાના ડંડા મળ્યા છે. ભાલાને મળતું બીજું હથયિાર “નેજો' ગણાતું,પ્રાચીન સમયના હાથીદાંત જડેલા અને મનોહર નકશીકામ વાળા ભાલાના ડંડા મળ્યા છે.,ભાલાને મળતું બીજું હથિયાર ‘નેજો’ ગણાતું. એનું ફળું ઘણું નાનું રહેતું.,ભાલાને મળતું બીજું હથિયાર ‘નેજો’ ગણાતું.,એનું ફળું ઘણું નાનું રહેતું. ઘોડેસવાર યોધ્ધાઓ આવા નેજા હાથમાં ફેરવીને શતરુઓ ઉપર છૂટા ફેંકતા.,એનું ફળું ઘણું નાનું રહેતું.,ઘોડેસ્વાર યોધ્ધાઓ આવા નેજા હાથમાં ફેરવીને શત્રુઓ ઉપર છૂટા ફેંકતા. યુધ્‌ધ- ધીંગાણે કે પવાડા પ્રસંગે શૂરવીરો ઘોડેસવાર થઈનૈ ચકકર ફેરવીને ભાલાનો ઘા કરતા.,ઘોડેસ્વાર યોધ્ધાઓ આવા નેજા હાથમાં ફેરવીને શત્રુઓ ઉપર છૂટા ફેંકતા.,યુધ્ધ- ધીંગાણે કે પવાડા પ્રસંગે શૂરવીરો ઘોડેસ્વાર થઈનેૈ ચક્કર ફેરવીને ભાલાનો ઘા કરતા. પાવરધા યોધધાનો તાકાતથી વછૂટેલો ભાલો દુશમનની છાતીમાં કે ઘોડાની પીઠમાં પરોવાઈ જઈ આરપાર નીકળતો એમ શરી ગાયતરીનાથ પંત નોંધે છે.,યુધ્ધ- ધીંગાણે કે પવાડા પ્રસંગે શૂરવીરો ઘોડેસ્વાર થઈનેૈ ચક્કર ફેરવીને ભાલાનો ઘા કરતા.,પાવરધા યોધ્ધાનો તાકાતથી વછૂટેલો ભાલો દુશ્મનની છાતીમાં કે ઘોડાની પીઠમાં પરોવાઈ જઈ આરપાર નીકળતો એમ શ્રી ગાયત્રીનાથ પંત નોંધે છે. આવો જ એક રોમાંચક પ્રસંગ 'ઊરમાં - નવરચના' માસકિમાં શ્રી મોટાભાઈ વૈદ્યે આલેખયો છે.,પાવરધા યોધ્ધાનો તાકાતથી વછૂટેલો ભાલો દુશ્મનની છાતીમાં કે ઘોડાની પીઠમાં પરોવાઈ જઈ આરપાર નીકળતો એમ શ્રી ગાયત્રીનાથ પંત નોંધે છે.,આવો જ એક રોમાંચક પ્રસંગ ‘ઊર્મિ – નવરચના’ માસિકમાં શ્રી મોટાભાઈ વૈદ્યે આલેખ્યો છે. જસદણ દરબાર જીલુભાઈ ઘોડા ઉપર જોડયા પગે ઊભા થઈ જતા અને ભૂંડની પાછળ પોતાના ઘોડાને તગેડતા.,આવો જ એક રોમાંચક પ્રસંગ ‘ઊર્મિ – નવરચના’ માસિકમાં શ્રી મોટાભાઈ વૈદ્યે આલેખ્યો છે.,જસદણ દરબાર જીલુભાઈ ઘોડા ઉપર જોડિયા પગે ઊભા થઈ જતા અને ભૂંડની પાછળ પોતાના ઘોડાને તગેડતા. પછી દોડતા ઘોડે પોતાના પંજાની આંગળમિ પર ભાલાને ફેરવીને ઘા કરતા અને એકજ ઘાએ ભૂંડને ભોં માથે જડી દેતા.,જસદણ દરબાર જીલુભાઈ ઘોડા ઉપર જોડિયા પગે ઊભા થઈ જતા અને ભૂંડની પાછળ પોતાના ઘોડાને તગેડતા.,પછી દોડતા ઘોડે પોતાના પંજાની આંગળિયો પર ભાલાને ફેરવીને ઘા કરતા અને એકજ ઘાએ ભૂંડને ભોં માથે જડી દેતા. ચારણોના આશરયદાતા પરાકરમી રાજપૂતો અને એમના ભમમરયા ભાલાના કવતો ચારણી સાહતિયમાંથી ભરપટે પરાપત થાય છે.,પછી દોડતા ઘોડે પોતાના પંજાની આંગળિયો પર ભાલાને ફેરવીને ઘા કરતા અને એકજ ઘાએ ભૂંડને ભોં માથે જડી દેતા.,ચારણોના આશ્રયદાતા પરાક્રમી રાજપૂતો અને એમના ભમ્મરિયા ભાલાના કવિતો ચારણી સાહિત્યમાંથી ભરપટે પ્રાપ્ત થાય છે. ઉદેપુરના મહારાણા ભીમસહિના ભાલાનું વરણન શરી રતુદાન રોહડયિના સંગ્રહમાંથી પરાપૂત થયું છે.,ચારણોના આશ્રયદાતા પરાક્રમી રાજપૂતો અને એમના ભમ્મરિયા ભાલાના કવિતો ચારણી સાહિત્યમાંથી ભરપટે પ્રાપ્ત થાય છે.,ઉદેપુરના મહારાણા ભીમસિંહના ભાલાનું વર્ણન શ્રી રતુદાન રોહડિયાના સંગ્રહમાંથી પ્રાપ્ત થયું છે. "અરથાત્‌ : વરષાત્રતુની વીજળીની લપટ સમાન, અગન ની જીભ જેવો, શવિના તરીજા નેતરના પરકાશસમાન અને કાળના ભતરીજા જેવો આ ભાલો છે.",ઉદેપુરના મહારાણા ભીમસિંહના ભાલાનું વર્ણન શ્રી રતુદાન રોહડિયાના સંગ્રહમાંથી પ્રાપ્ત થયું છે.,"અર્થાત્ ઃ વર્ષાઋતુની વીજળીની લપટ સમાન, અગ્નિની જીભ જેવો, શિવના ત્રીજા નેત્રના પ્રકાશસમાન અને કાળના ભત્રીજા જેવો આ ભાલો છે." અર્થાત : એ ભાલો કેવો છે ?,"અર્થાત્ ઃ વર્ષાઋતુની વીજળીની લપટ સમાન, અગ્નિની જીભ જેવો, શિવના ત્રીજા નેત્રના પ્રકાશસમાન અને કાળના ભત્રીજા જેવો આ ભાલો છે.",અર્થાત્ ઃ એ ભાલો કેવો છે ? "જેના પ્રહારથી શતરુઓ, સરપ ડસયો હોય એમ લડથડી પડે છે.",અર્થાત્ ઃ એ ભાલો કેવો છે ?,"જેના પ્રહારથી શત્રુઓ, સર્પ ડસ્યો હોય એમ લડથડી પડે છે." લોહીનાં લાલ રંગે રંગાયેલો છે.,"જેના પ્રહારથી શત્રુઓ, સર્પ ડસ્યો હોય એમ લડથડી પડે છે.",લોહીનાં લાલ રંગે રંગાયેલો છે. ભાલો જયારે શત્રુઓના શરીરને વીંધીને પેલી પાર નીકળી જાય છે તયારે તે બારી બહાર નીકળેલા નવવધૂના હાથ જેવો રૂડો લાગે છે.,લોહીનાં લાલ રંગે રંગાયેલો છે.,ભાલો જ્યારે શત્રુઓના શરીરને વીંધીને પેલી પાર નીકળી જાય છે ત્યારે તે બારી બહાર નીકળેલા નવવધૂના હાથ જેવો રૂડો લાગે છે. અર્થાત્‌ : શું નાગ આવી ચોંટયો છે કે પછી રાતવેળાનો આકાશનો તારો તૂટયો છે ?,ભાલો જ્યારે શત્રુઓના શરીરને વીંધીને પેલી પાર નીકળી જાય છે ત્યારે તે બારી બહાર નીકળેલા નવવધૂના હાથ જેવો રૂડો લાગે છે.,અર્થાત્ ઃ શું નાગ આવી ચોંટયો છે કે પછી રાતવેળાનો આકાશનો તારો તૂટયો છે ? કે પછી મતસયવેધવેળાનું અર્જુનનું બાણ છે ?,અર્થાત્ ઃ શું નાગ આવી ચોંટયો છે કે પછી રાતવેળાનો આકાશનો તારો તૂટયો છે ?,કે પછી મત્સ્યવેધવેળાનું અર્જુનનું બાણ છે ? આ ભાલો છૂટયો છે કે યમમરાજનો ધકકો છે ?,કે પછી મત્સ્યવેધવેળાનું અર્જુનનું બાણ છે ?,આ ભાલો છૂટયો છે કે યમરાજનો ધક્કો છે ? કેમ કે જયાં નજર કરી તયાં વેરી વધાઈ ગયેલા જ દેખાય છે.,આ ભાલો છૂટયો છે કે યમરાજનો ધક્કો છે ?,કેમ કે જયાં નજર કરી ત્યાં વેરી વિંધાઈ ગયેલા જ દેખાય છે. "અર્થાત્‌ : વીરો પર પરશુરામની ફરસી જેવો, રાજા કરણના બાણ જેવો અને વેરીઓ જેની મોટેથી બૂમો પાડીને પ્રશંસા કરે છે એવા ભૂંરાટા થયેલા ભૂત જેવો એનો ભાલો છે.",કેમ કે જયાં નજર કરી ત્યાં વેરી વિંધાઈ ગયેલા જ દેખાય છે.,"અર્થાત્ ઃ વીરો પર પરશુરામની ફરસી જેવો, રાજા કરણના બાણ જેવો અને વેરીઓ જેની મોટેથી બૂમો પાડીને પ્રશંસા કરે છે એવા ભૂંરાટા થયેલા ભૂત જેવો એનો ભાલો છે." "અર્થાત્‌ : સંગ્રામના નગારાં વાગતાં જે શત્રુઓ ઉપર વજરની માફક પડે છે, તેને તમે ભવાનીના ચકરસમાન જાણો","અર્થાત્ ઃ વીરો પર પરશુરામની ફરસી જેવો, રાજા કરણના બાણ જેવો અને વેરીઓ જેની મોટેથી બૂમો પાડીને પ્રશંસા કરે છે એવા ભૂંરાટા થયેલા ભૂત જેવો એનો ભાલો છે.","અર્થાત્ ઃ સંગ્રામના નગારાં વાગતાં જે શત્રુઓ ઉપર વજ્રની માફક પડે છે, તેને તમે ભવાનીના ચક્રસમાન જાણો." બખતરોની કડીઓ તોડીને તે વેરીઓની કાયા વીંધીને આરપાર ચમકે છે એવો રાણા ભીમસ[હિનો ભાલો છે.,"અર્થાત્ ઃ સંગ્રામના નગારાં વાગતાં જે શત્રુઓ ઉપર વજ્રની માફક પડે છે, તેને તમે ભવાનીના ચક્રસમાન જાણો.",બખ્તરોની કડીઓ તોડીને તે વેરીઓની કાયા વીંધીને આરપાર ચમકે છે એવો રાણા ભીમસિંહનો ભાલો છે. "ઉદયપુરના ધણીનો એ ભાલો બટેરવા પાછળ છૂટેલ બાજ જેવો અજાયબપણે સંગરામપ્રયિ, શત્રુઓને આજે જે અપરયિ છે તેવો તથા દારૂણ એવા યમરાજના પુતરરૃપ છે.",બખ્તરોની કડીઓ તોડીને તે વેરીઓની કાયા વીંધીને આરપાર ચમકે છે એવો રાણા ભીમસિંહનો ભાલો છે.,"ઉદયપુરના ધણીનો એ ભાલો બટેરવા પાછળ છૂટેલ બાજ જેવો અજાયબપણે સંગ્રામપ્રિય, શત્રુઓને આજે જે અપ્રિય છે તેવો તથા દારૂણ એવા યમરાજના પુત્રરૂપ છે." મહારાણા પ્રતાપના હાથમાં ભાલો જોવામાં આવે છે.,"ઉદયપુરના ધણીનો એ ભાલો બટેરવા પાછળ છૂટેલ બાજ જેવો અજાયબપણે સંગ્રામપ્રિય, શત્રુઓને આજે જે અપ્રિય છે તેવો તથા દારૂણ એવા યમરાજના પુત્રરૂપ છે.",મહારાણા પ્રતાપના હાથમાં ભાલો જોવામાં આવે છે. જાણે મહારાણાની ખુમારીવંત છબીની છટા જાગે છે.,મહારાણા પ્રતાપના હાથમાં ભાલો જોવામાં આવે છે.,જાણે મહારાણાની ખુમારીવંત છબીની છટા જાગે છે. "એ ભૂખયો ભાલો, ખોરાસાણી યોધધાઓના વપિલ રકતને વહાવે છે.",જાણે મહારાણાની ખુમારીવંત છબીની છટા જાગે છે.,"એ ભૂખ્યો ભાલો, ખોરાસાણી યોધ્ધાઓના વિપુલ રક્તને વહાવે છે." એની બળતરા છેક દલિહીના બાદશાહના કાળજે જતી વાગે છે.,"એ ભૂખ્યો ભાલો, ખોરાસાણી યોધ્ધાઓના વિપુલ રક્તને વહાવે છે.",એની બળતરા છેક દિલ્હીના બાદશાહના કાળજે જતી વાગે છે. રાજકોટ પાસે આવેલા બોડીઘોડી ગામના કેસરીસહિ જાડેજાના ભાલાનું કવતિ મૂળીના ચારણ કવા રવરિજસહિ ઢાયએ રચયું છે.,એની બળતરા છેક દિલ્હીના બાદશાહના કાળજે જતી વાગે છે.,રાજકોટ પાસે આવેલા બોડીઘોડી ગામના કેસરીસિંહ જાડેજાના ભાલાનું કવિત મૂળીના ચારણ કવિ રવિરાજસિંહ ઢાયએ રચ્યું છે. જે રતુદાન રોહડયિા પાસેથી સાંપડયું છે.,રાજકોટ પાસે આવેલા બોડીઘોડી ગામના કેસરીસિંહ જાડેજાના ભાલાનું કવિત મૂળીના ચારણ કવિ રવિરાજસિંહ ઢાયએ રચ્યું છે.,જે રતુદાન રોહડિયા પાસેથી સાંપડયું છે. ડા ગામમાં આજે પણ રકષણ માટેના હથયિર તરીકે ભાલો મોટાભાગના ઘરોમાં જોવા મળે છે.,આમ ભમ્મરિયો ભાલો લોકજીવનમાં યુધ્ધ અને શિકારના હથિયાર તરીકે પ્રાચીનકાળથી જાણીતો છે.,ગામડા ગામમાં આજે પણ રક્ષણ માટેના હથિયાર તરીકે ભાલો મોટાભાગના ઘરોમાં જોવા મળે છે. લુહાર કારીગરોએ ભાલાના જાતજાતનાં આકારો સરજીને પોતાની કળાદ્રષટનિ પોષી છે.,ગામડા ગામમાં આજે પણ રક્ષણ માટેના હથિયાર તરીકે ભાલો મોટાભાગના ઘરોમાં જોવા મળે છે.,લુહાર કારીગરોએ ભાલાના જાતજાતનાં આકારો સર્જીને પોતાની કળાદ્રષ્ટિને પોષી છે. "લડાઈ ઉપરાંત, રજવાડાના સમયમાં પોલોની રમતમાં, ભૂંડનો કે શયાળયમિંનો શકિર કરવામાં ભાલાનો ઉપયોગ થતો.",લુહાર કારીગરોએ ભાલાના જાતજાતનાં આકારો સર્જીને પોતાની કળાદ્રષ્ટિને પોષી છે.,"લડાઈ ઉપરાંત, રજવાડાના સમયમાં પોલોની રમતમાં, ભૂંડનો કે શિયાળિયાંનો શિકાર કરવામાં ભાલાનો ઉપયોગ થતો." લોકગીતો અને ઉખાણામાં પણ ભાલો કયાંક કયાંક દ્રષટગોચર થાય છે.,"લડાઈ ઉપરાંત, રજવાડાના સમયમાં પોલોની રમતમાં, ભૂંડનો કે શિયાળિયાંનો શિકાર કરવામાં ભાલાનો ઉપયોગ થતો.",લોકગીતો અને ઉખાણામાં પણ ભાલો કયાંક કયાંક દ્રષ્ટિગોચર થાય છે. ગુજરાતમાં પાછલા અઢીદાયકા કરતા વધુ સમયથી શાસનમાં રહેલી ભારતીય જનતા પાર્ટીને આપના આગમને બેબાકળા બનાવી દીધા હોવાના ઘટનાક્રમો પણ સામે આવવા પામી રહયા છે.,ગાંધીધામ : ગુજરાતના રાજકારણમાં આમઆદમી પાર્ટીએ એન્ટ્રી થતાની સાથે જ રાજયના રાજકારણમાં ભારે ગરમાવો આવવા પામી ગયો છે.,ગુજરાતમાં પાછલા અઢીદાયકા કરતા વધુ સમયથી શાસનમાં રહેલી ભારતીય જનતા પાર્ટીને આપના આગમને બેબાકળા બનાવી દીધા હોવાના ઘટનાક્રમો પણ સામે આવવા પામી રહ્યા છે. આ અંગે રાજકીય બેડામાં ચરચાતી માહીતી અનુસાર ભાજપ અને કોંગરેસ એકબીજાના મેળાપીપડાથી જ શાસન ચલાવી રહયા છે.,ગુજરાતમાં પાછલા અઢીદાયકા કરતા વધુ સમયથી શાસનમાં રહેલી ભારતીય જનતા પાર્ટીને આપના આગમને બેબાકળા બનાવી દીધા હોવાના ઘટનાક્રમો પણ સામે આવવા પામી રહ્યા છે.,આ અંગે રાજકીય બેડામાં ચર્ચાતી માહીતી અનુસાર ભાજપ અને કોંગ્રેસ એકબીજાના મેળાપીપડાથી જ શાસન ચલાવી રહ્યા છે. "સંગઠનને હજુ તો આપ મજબુત બનાવવાના પહેલ જ કરી રહયા છે કે, તેઓના નેતાઓ પર ભીષણ હુમલાની ઘટનાઓ બની જવા પામી ગઈ છે.",આવામાં હવે આપ એટલે કે આમઆદમી પાર્ટીએ ગુજરાતમાં આ વખતે સમયસરની એન્ટ્રી કરી દીધી છે.,"સંગઠનને હજુ તો આપ મજબુત બનાવવાના પહેલ જ કરી રહ્યા છે કે, તેઓના નેતાઓ પર ભીષણ હુમલાની ઘટનાઓ બની જવા પામી ગઈ છે." સોમનાથમાં જનસંવેદના યાત્રા શરૂ થાય તે પહેલા જ આપના પરવીણ રામ અને મહેશ સવાણી સહતિનાઓ પર ઘાતકી હુમલાની ઘટના બની છે.,"સંગઠનને હજુ તો આપ મજબુત બનાવવાના પહેલ જ કરી રહ્યા છે કે, તેઓના નેતાઓ પર ભીષણ હુમલાની ઘટનાઓ બની જવા પામી ગઈ છે.",સોમનાથમાં જનસંવેદના યાત્રા શરૂ થાય તે પહેલા જ આપના પ્રવીણ રામ અને મહેશ સવાણી સહિતનાઓ પર ઘાતકી હુમલાની ઘટના બની છે. જેમાં આપ દ્વારા જ દાખલ કરવામા આવેલી ફરયાદ અનુસાર ભાજપના ભાડુઆતી ગુંડાઓ દ્વારા આ હુમલાની ઘટના બની હોવાનુ જણાવાયુ છે.,સોમનાથમાં જનસંવેદના યાત્રા શરૂ થાય તે પહેલા જ આપના પ્રવીણ રામ અને મહેશ સવાણી સહિતનાઓ પર ઘાતકી હુમલાની ઘટના બની છે.,જેમાં આપ દ્વારા જ દાખલ કરવામા આવેલી ફરિયાદ અનુસાર ભાજપના ભાડુઆતી ગુંડાઓ દ્વારા આ હુમલાની ઘટના બની હોવાનુ જણાવાયુ છે. "કારણ કે, એક તો આમઆદમી પાર્ટીની નીતી-રીતી પ્રજાકીય છે.",લોકોની સહાનુભુતી ચોકકસથી આપ તરફ વળી જશે તે ન ભુલજો.,"કારણ કે, એક તો આમઆદમી પાર્ટીની નીતી-રીતી પ્રજાકીય છે." "વીજળી, પાણી, મહીલા સુરક્ષા, શાળાઓ, સવાસથય, સહતિના મામલે દલિહીમાં કેજરીવાલે એક સુચારૂ મોડેલઉભુ કરી દીધુ છે જેના પરતયે દલિહીવાસીઓને ભારે લગાવ થઈ ગયો છે.","કારણ કે, એક તો આમઆદમી પાર્ટીની નીતી-રીતી પ્રજાકીય છે.","વીજળી, પાણી, મહીલા સુરક્ષા, શાળાઓ, સ્વાસ્થય, સહિતના મામલે દિલ્હીમાં કેજરીવાલે એક સુચારૂ મોડેલઉભુ કરી દીધુ છે જેના પ્રત્યે દિલ્હીવાસીઓને ભારે લગાવ થઈ ગયો છે." માત્ર પાંચ જ વરષના ટુંકાગાળામાં આવા કામો કેજરીવાલે પાર પાડયો છે.,"વીજળી, પાણી, મહીલા સુરક્ષા, શાળાઓ, સ્વાસ્થય, સહિતના મામલે દિલ્હીમાં કેજરીવાલે એક સુચારૂ મોડેલઉભુ કરી દીધુ છે જેના પ્રત્યે દિલ્હીવાસીઓને ભારે લગાવ થઈ ગયો છે.",માત્ર પાંચ જ વર્ષના ટુંકાગાળામાં આવા કામો કેજરીવાલે પાર પાડયો છે. આ ઉપરાંત સરકારી તબીબો કે અનય કોઈને દીલહીમાં કયારે સરકારની સામે હડતાળ પર ઉતરતા જોયા છે ખરા?,માત્ર પાંચ જ વર્ષના ટુંકાગાળામાં આવા કામો કેજરીવાલે પાર પાડયો છે.,આ ઉપરાંત સરકારી તબીબો કે અન્ય કોઈને દીલ્હીમાં કયારે સરકારની સામે હડતાળ પર ઉતરતા જોયા છે ખરા? આઉટસોરસીસ દ્વારા તેઓને શોષણ કરાય છે તેવી પણ કોઈ ફરીયાદ દલિહીમાં આવતી જ નથી?,આ ઉપરાંત સરકારી તબીબો કે અન્ય કોઈને દીલ્હીમાં કયારે સરકારની સામે હડતાળ પર ઉતરતા જોયા છે ખરા?,આઉટસોર્સીસ દ્વારા તેઓને શોષણ કરાય છે તેવી પણ કોઈ ફરીયાદ દિલ્હીમાં આવતી જ નથી? "કારણ કે, સરકાર તબીબો હોય કે અનય કોઈ તેઓને પુરતુ અને તગડુ વેતન આપી રહી છે તેથી સેવા પણ સારી થવા પામી રહી છે.",આઉટસોર્સીસ દ્વારા તેઓને શોષણ કરાય છે તેવી પણ કોઈ ફરીયાદ દિલ્હીમાં આવતી જ નથી?,"કારણ કે, સરકાર તબીબો હોય કે અન્ય કોઈ તેઓને પુરતુ અને તગડુ વેતન આપી રહી છે તેથી સેવા પણ સારી થવા પામી રહી છે." આ ઉપરાંત ગુજરાતમાં મહેશભાઈ સવાણી જેવા લોકસેવક આપમાં જોડાયા છે.,"કારણ કે, સરકાર તબીબો હોય કે અન્ય કોઈ તેઓને પુરતુ અને તગડુ વેતન આપી રહી છે તેથી સેવા પણ સારી થવા પામી રહી છે.",આ ઉપરાંત ગુજરાતમાં મહેશભાઈ સવાણી જેવા લોકસેવક આપમાં જોડાયા છે. મહશભાઈ સવાણીની લોકસેવા કોઈ પણ શબદોને મોથાજ નથી.,આ ઉપરાંત ગુજરાતમાં મહેશભાઈ સવાણી જેવા લોકસેવક આપમાં જોડાયા છે.,મહેશભાઈ સવાણીની લેાકસેવા કોઈ પણ શબ્દોને મોથાજ નથી. તેઓ અતયાર સુધીમા ૫૦૦૦થી વધુ અનાથ દીકરીઓના પાલક પતા છે.,મહેશભાઈ સવાણીની લેાકસેવા કોઈ પણ શબ્દોને મોથાજ નથી.,તેઓ અત્યાર સુધીમા પ૦૦૦થી વધુ અનાથ દીકરીઓના પાલક પિતા છે. નાત-જાત જોયા વના જ અનાથ બનેલી દીકરોઓને લગન કરાવે છે.,તેઓ અત્યાર સુધીમા પ૦૦૦થી વધુ અનાથ દીકરીઓના પાલક પિતા છે.,નાત-જાત જોયા વિના જ અનાથ બનેલી દીકરોઓને લગ્ન કરાવે છે. એટલુ જ નહી પણ કોઈના પતનિ નધિન થાય તો આવી નરિધાર દકિરીઓને ર૦ હજાર મહનિ પેન્સન પણ મહેશભાઈ સવાણી આપી રહ્યા છે.,નાત-જાત જોયા વિના જ અનાથ બનેલી દીકરોઓને લગ્ન કરાવે છે.,એટલુ જ નહી પણ કોઈના પતિનુ નિધન થાય તો આવી નિરાધાર દિકરીઓને ર૦ હજાર મહિને પેન્સન પણ મહેશભાઈ સવાણી આપી રહ્યા છે. "વચિર તો કરો કે, ૫૦૦૦થી વધુ દકિરીઓના પરમારથી પાલક પતિ પર હુમલાની ઘટના બનશે અને આ દકિરીઓ શરાપ આપશે તો ભાજપની હાલત શુ થશે?",એટલુ જ નહી પણ કોઈના પતિનુ નિધન થાય તો આવી નિરાધાર દિકરીઓને ર૦ હજાર મહિને પેન્સન પણ મહેશભાઈ સવાણી આપી રહ્યા છે.,"વિચાર તો કરો કે, પ૦૦૦થી વધુ દિકરીઓના પરમાર્થી પાલક પિતા પર હુમલાની ઘટના બનશે અને આ દિકરીઓ શ્રાપ આપશે તો ભાજપની હાલત શુ થશે?" "હકીકતમાં જો ભાજપ વકિસના મુદા પર અડગ હોય તો આમઆદમી પાર્ટી આવે કે અનય કોઈ પણ પાર્ટી ગુજરાતમાં આવે તેને આવકારવી જોઈએ, અને રાજકારણ કરવાની તેઓને પણ તક આપવી જોઈએ.","વિચાર તો કરો કે, પ૦૦૦થી વધુ દિકરીઓના પરમાર્થી પાલક પિતા પર હુમલાની ઘટના બનશે અને આ દિકરીઓ શ્રાપ આપશે તો ભાજપની હાલત શુ થશે?","હકીકતમાં જો ભાજપ વિકાસના મુદા પર અડગ હોય તો આમઆદમી પાર્ટી આવે કે અન્ય કોઈ પણ પાર્ટી ગુજરાતમાં આવે તેને આવકારવી જોઈએ, અને રાજકારણ કરવાની તેઓને પણ તક આપવી જોઈએ." તેઓની હલચલને ભાજપે જરા સહેજ પણ ગણકારવી ન જોઈએ.,"હકીકતમાં જો ભાજપ વિકાસના મુદા પર અડગ હોય તો આમઆદમી પાર્ટી આવે કે અન્ય કોઈ પણ પાર્ટી ગુજરાતમાં આવે તેને આવકારવી જોઈએ, અને રાજકારણ કરવાની તેઓને પણ તક આપવી જોઈએ.",તેઓની હલચલને ભાજપે જરા સહેજ પણ ગણકારવી ન જોઈએ. આપે ખુબ નજીકથી જોયેલા છે ?,શંકરસિંહ વાઘેલાનો મુદ્દો હાલ ઝળહળતો છે ?,આપે ખુબ નજીકથી જોયેલા છે ? બાપુની લડાઈ ચાલી રહી છે કોંગ્રેસ સાથે...શું કેશુ?,આપે ખુબ નજીકથી જોયેલા છે ?,બાપુની લડાઈ ચાલી રહી છે કોંગ્રેસ સાથે…શું કેશુ? છોકરું ચાલતાં શીખે એ પહેલા એ અનેક વાર પડે એવો આ મામલો છે.,"જવાબ સ્પષ્ટ છેઃ એ માટે આપણે હજુ વધુ પડવું-આખડવું પડશે, વેઠવું પડશે.",છોકરું ચાલતાં શીખે એ પહેલા એ અનેક વાર પડે એવો આ મામલો છે. ફક્ત બે-ચાર વાર ભપ્‌પ થવાથી ચાલવાનું આવડી જતું નથી.,છોકરું ચાલતાં શીખે એ પહેલા એ અનેક વાર પડે એવો આ મામલો છે.,ફ્ક્ત બે-ચાર વાર ભપ્પ થવાથી ચાલવાનું આવડી જતું નથી. "એ માટે અનેક વાર પડવું પડે, ગોઠણ છોલવા પડે.",ફ્ક્ત બે-ચાર વાર ભપ્પ થવાથી ચાલવાનું આવડી જતું નથી.,"એ માટે અનેક વાર પડવું પડે, ગોઠણ છોલવા પડે." પછી છોકરું ધીમેધીમે પછડાટોના 'ઇતહિાસ-બોધ' અંકે કરતું જાય અને ચાલવાની કળા શીખતું જાય.,"એ માટે અનેક વાર પડવું પડે, ગોઠણ છોલવા પડે.",પછી છોકરું ધીમેધીમે પછડાટોના ‘ઇતિહાસ-બોધ’ અંકે કરતું જાય અને ચાલવાની કળા શીખતું જાય. "આ કસિસામાં છોકરું શાંતથી બેસીને, ચોટલી બાંધીને ચતિન નથી કરતું કે “નારે ઇતહિાસમાંથી બોધ કઈ રીતે ગરહણ કરવો?",પછી છોકરું ધીમેધીમે પછડાટોના ‘ઇતિહાસ-બોધ’ અંકે કરતું જાય અને ચાલવાની કળા શીખતું જાય.,"આ કિસ્સામાં છોકરું શાંતિથી બેસીને, ચોટલી બાંધીને ચિંતન નથી કરતું કે ‘મારે ઇતિહાસમાંથી બોધ કઈ રીતે ગ્રહણ કરવો?" "' પ્રતયેક વાર પડવાની સાથે બોધ આપોઆપ મગજમાં, બંધારણમાં, લોહીમાં ઊતરતો જાય છે.","આ કિસ્સામાં છોકરું શાંતિથી બેસીને, ચોટલી બાંધીને ચિંતન નથી કરતું કે ‘મારે ઇતિહાસમાંથી બોધ કઈ રીતે ગ્રહણ કરવો?","’ પ્રત્યેક વાર પડવાની સાથે બોધ આપોઆપ મગજમાં, બંધારણમાં, લોહીમાં ઊતરતો જાય છે." "એ જ રીતે, ભારત પણ પરતયેક પછડાટો સાથે ગુલામીમાંથી છૂટવાના પાઠો શીખતું રહેશે અને ભારતીય પ્રતભાનો ભારતને પૂરતો લાભ મળે એ માટેના પગલાં શીખતું જશે.","’ પ્રત્યેક વાર પડવાની સાથે બોધ આપોઆપ મગજમાં, બંધારણમાં, લોહીમાં ઊતરતો જાય છે.","એ જ રીતે, ભારત પણ પ્રત્યેક પછડાટો સાથે ગુલામીમાંથી છૂટવાના પાઠો શીખતું રહેશે અને ભારતીય પ્રતિભાનો ભારતને પૂરતો લાભ મળે એ માટેના પગલાં શીખતું જશે." આમાં સવાલ ફૂકત એટલો જ છે: હજુ કેટલી વધુ પછડાટો ખાવાની?,"એ જ રીતે, ભારત પણ પ્રત્યેક પછડાટો સાથે ગુલામીમાંથી છૂટવાના પાઠો શીખતું રહેશે અને ભારતીય પ્રતિભાનો ભારતને પૂરતો લાભ મળે એ માટેના પગલાં શીખતું જશે.",આમાં સવાલ ફ્ક્ત એટલો જ છેઃ હજુ કેટલી વધુ પછડાટો ખાવાની? સૌથી મોટો ડર એનો છે કે જે છે એ રહેશે તો ખરુંને?,લોકોને કેવા કેવા ડર લાગે છે?,સૌથી મોટો ડર એનો છે કે જે છે એ રહેશે તો ખરુંને? કેટલાંયે લોકોને નોકરી જવાનો ડર છે?,સૌથી મોટો ડર એનો છે કે જે છે એ રહેશે તો ખરુંને?,કેટલાંયે લોકોને નોકરી જવાનો ડર છે? "કોરાના દરમયાન ઘણા લોકોએ નોકરી ગુમાવી હતી, તેમાંથી મોટા ભાગના લોકોને પાછી નોકરી મળી પણ ગઇ છે.",કેટલાંયે લોકોને નોકરી જવાનો ડર છે?,"કોરાના દરમિયાન ઘણા લોકોએ નોકરી ગુમાવી હતી, તેમાંથી મોટા ભાગના લોકોને પાછી નોકરી મળી પણ ગઇ છે." થોડુક કોમપરોમાઇઝ કરીને લોકો પાછા નોકરીમાં ગોઠવાઇ ગયા છે.,"કોરાના દરમિયાન ઘણા લોકોએ નોકરી ગુમાવી હતી, તેમાંથી મોટા ભાગના લોકોને પાછી નોકરી મળી પણ ગઇ છે.",થોડુંક કોમ્પ્રોમાઇઝ કરીને લોકો પાછા નોકરીમાં ગોઠવાઇ ગયા છે. "નોકરી પાછી મળી ગઇ હોવા છતાં પણ લોકોને એવો ભય સતાવી રહયો છે કે, હવે આ નોકરી તો સલામત રહેશેને?",થોડુંક કોમ્પ્રોમાઇઝ કરીને લોકો પાછા નોકરીમાં ગોઠવાઇ ગયા છે.,"નોકરી પાછી મળી ગઇ હોવા છતાં પણ લોકોને એવો ભય સતાવી રહ્યો છે કે, હવે આ નોકરી તો સલામત રહેશેને?" તેમણે કયારેય એવી કલપના જ કરી નહોતી કે અમારી સાથે પણ આવું થઇ શકે છે.,"નોકરી પાછી મળી ગઇ હોવા છતાં પણ લોકોને એવો ભય સતાવી રહ્યો છે કે, હવે આ નોકરી તો સલામત રહેશેને?",તેમણે ક્યારેય એવી કલ્પના જ કરી નહોતી કે અમારી સાથે પણ આવું થઇ શકે છે. નોકરીમાંથી કાઢી મુકાયા એ આઘાત આસાનીથી પચતો નથી.,તેમણે ક્યારેય એવી કલ્પના જ કરી નહોતી કે અમારી સાથે પણ આવું થઇ શકે છે.,નોકરીમાંથી કાઢી મુકાયા એ આઘાત આસાનીથી પચતો નથી. "ધંધાર્થીઓને એનો ડર છે કે, ધંધા પાછા બરોબર ચાલુ તો થઇ જશેને?",નોકરીમાંથી કાઢી મુકાયા એ આઘાત આસાનીથી પચતો નથી.,"ધંધાર્થીઓને એનો ડર છે કે, ધંધા પાછા બરોબર ચાલુ તો થઇ જશેને?" બચત હતી એ વપરાઇ ગઇ છે.,"ધંધાર્થીઓને એનો ડર છે કે, ધંધા પાછા બરોબર ચાલુ તો થઇ જશેને?",બચત હતી એ વપરાઇ ગઇ છે. કોરોનાની સારવારમાં ઘણા લોકો સાવ કડકા થઇ ગયા છે.,બચત હતી એ વપરાઇ ગઇ છે.,કોરોનાની સારવારમાં ઘણા લોકો સાવ કડકા થઇ ગયા છે. માંડ માંડ થોડાક રૃપયા ભેગા થયા હતા એ એકઝાટકે વપરાઇ ગયા.,કોરોનાની સારવારમાં ઘણા લોકો સાવ કડકા થઇ ગયા છે.,માંડ માંડ થોડાક રૃપિયા ભેગા થયા હતા એ એકઝાટકે વપરાઇ ગયા. "જેમણે સવજનો ગુમાવયાં છે એને સવાલો થાય છે કે, જદિગી આવી રીતે ખતમ થઇ જાય?",માંડ માંડ થોડાક રૃપિયા ભેગા થયા હતા એ એકઝાટકે વપરાઇ ગયા.,"જેમણે સ્વજનો ગુમાવ્યાં છે એને સવાલો થાય છે કે, જિંદગી આવી રીતે ખતમ થઇ જાય?" એમાંયે જેના ઘરમાંથી જુવાનજોધ વયકતએ વદિય લીધી છે એના માટે જદિગી જીવવાની કોઇ મજા જ નથી રહી.,"જેમણે સ્વજનો ગુમાવ્યાં છે એને સવાલો થાય છે કે, જિંદગી આવી રીતે ખતમ થઇ જાય?",એમાંયે જેના ઘરમાંથી જુવાનજોધ વ્યક્તિએ વિદાય લીધી છે એના માટે જિંદગી જીવવાની કોઇ મજા જ નથી રહી. "આ મુદ્દે કોઈને પણ સવાલ થાય કે, સરકારી કાયદાનો કોઈને ડર નથી કે સરકારી કાયદા માતર ગરીબો પર અમલ કરવા માટે બને છે?",આ વીડિયો દારૂબંધીનાં અમલની કાર્યવાહી કરતી પોલીસના ધ્યાને ના આવ્યા હોય તેવું બને પણ કોઈ જાગૃત નાગરિક ધ્યાન દોરે પછી પણ ગુનો દાખલ ના થાય તો શું સમજવું ?,"આ મુદ્દે કોઈને પણ સવાલ થાય કે, સરકારી કાયદાનો કોઈને ડર નથી કે સરકારી કાયદા માત્ર ગરીબો પર અમલ કરવા માટે બને છે?" ", પેસા પાત્ર લોકો કાયદાની ધજીયા ઉડાવશે પણ તેઓનો વાળ પણ વાંકો નહીં થાય?","આ મુદ્દે કોઈને પણ સવાલ થાય કે, સરકારી કાયદાનો કોઈને ડર નથી કે સરકારી કાયદા માત્ર ગરીબો પર અમલ કરવા માટે બને છે?",", પૈસા પાત્ર લોકો કાયદાની ધજીયા ઉડાવશે પણ તેઓનો વાળ પણ વાંકો નહીં થાય?" આવું જ કઈક ચાંદખેડાના બાલાજી વલા બંગલોમાં હાથમાં દારૂની બોટલ લઈ ઝૂમતી મહલિાઓના મામલામાં થયું છે.,", પૈસા પાત્ર લોકો કાયદાની ધજીયા ઉડાવશે પણ તેઓનો વાળ પણ વાંકો નહીં થાય?",આવું જ કઈક ચાંદખેડાના બાલાજી વિલા બંગલોમાં હાથમાં દારૂની બોટલ લઈ ઝૂમતી મહિલાઓના મામલામાં થયું છે. અરજદારે પોલીસને જાણ કરયાના બે મહના થવા આવયા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી.,આવું જ કઈક ચાંદખેડાના બાલાજી વિલા બંગલોમાં હાથમાં દારૂની બોટલ લઈ ઝૂમતી મહિલાઓના મામલામાં થયું છે.,અરજદારે પોલીસને જાણ કર્યાના બે મહિના થવા આવ્યા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. તે જ રીતે જયાં પ્રેમ હોય તયાં સંબંધ હોવો જરૂરી નથી કારણકે સંબંધ સમાજે ઊભો કરેલો ખયાલ છે જયારે પરેમ એક આધયાતમકિ બાબત છે.,દરેક સંબંધમાં પ્રેમ હોવો જરૂરી નથી.,તે જ રીતે જ્યાં પ્રેમ હોય ત્યાં સંબંધ હોવો જરૂરી નથી કારણકે સંબંધ સમાજે ઊભો કરેલો ખ્યાલ છે જ્યારે પ્રેમ એક આધ્યાત્મિક બાબત છે. પ્રેમને પ્રેમ તરીકે રાખો.,તે જ રીતે જ્યાં પ્રેમ હોય ત્યાં સંબંધ હોવો જરૂરી નથી કારણકે સંબંધ સમાજે ઊભો કરેલો ખ્યાલ છે જ્યારે પ્રેમ એક આધ્યાત્મિક બાબત છે.,પ્રેમને પ્રેમ તરીકે રાખો. કોઈ નામ આપી દેવાની અધીરાઈથી બચો.,પ્રેમને પ્રેમ તરીકે રાખો.,કોઈ નામ આપી દેવાની અધીરાઈથી બચો. મારો તમારી સાથે શો સબંધ છે ?,કોઈ નામ આપી દેવાની અધીરાઈથી બચો.,તમારો તમારી સાથે શો સબંધ છે ? મારા પરયિ લેખકો એક એકશન સીન કેવી રીતે ભજવે છે?,"લેખિત તમામ પાસાઓ સાથે, તમે પ્રશંસા લેખકો કામ અભ્યાસ દ્વારા ઘણો જાણી શકો છો.",તમારા પ્રિય લેખકો એક એક્શન સીન કેવી રીતે ભજવે છે? તેમના કરયાપદો અને તેમના વરણન જુઓ.,તમારા પ્રિય લેખકો એક એક્શન સીન કેવી રીતે ભજવે છે?,તેમના ક્રિયાપદો અને તેમના વર્ણન જુઓ. આ દૃશયો વેગની લાગણી શું આપે છે?,તેમના ક્રિયાપદો અને તેમના વર્ણન જુઓ.,આ દૃશ્યો વેગની લાગણી શું આપે છે? તેઓ ઝડપી દ્રશયોમાં જે પ્રકારનાં વાક્યોનો ઉપયોગ કરે છે તે જુઓ.,આ દૃશ્યો વેગની લાગણી શું આપે છે?,તેઓ ઝડપી દ્રશ્યોમાં જે પ્રકારનાં વાક્યોનો ઉપયોગ કરે છે તે જુઓ. શું તેઓ વધુ સંશોધકો અથવા ઓછા ઉપયોગ કરે છે?,તેઓ ઝડપી દ્રશ્યોમાં જે પ્રકારનાં વાક્યોનો ઉપયોગ કરે છે તે જુઓ.,શું તેઓ વધુ સંશોધકો અથવા ઓછા ઉપયોગ કરે છે? નોંધ કરો કે કેટલાંક કરયાઓની વરણન કરવામાં તેઓ કયા શબદસમૂહોનો ઉપયોગ કરે છે.,શું તેઓ વધુ સંશોધકો અથવા ઓછા ઉપયોગ કરે છે?,નોંધ કરો કે કેટલાંક ક્રિયાઓની વર્ણન કરવામાં તેઓ કયા શબ્દસમૂહોનો ઉપયોગ કરે છે. "કાવતરું કરવું નહીં, પરંતુ તમારા મનપસંદ લેખકોનો પરેરણા તરીકે ઉપયોગ કરો કારણ કે તમે તમારી એક્શન સકિવનસ લખો છો અથવા પુનરાવર્તતિ કરો છો.",નોંધ કરો કે કેટલાંક ક્રિયાઓની વર્ણન કરવામાં તેઓ કયા શબ્દસમૂહોનો ઉપયોગ કરે છે.,"કાવતરું કરવું નહીં, પરંતુ તમારા મનપસંદ લેખકોનો પ્રેરણા તરીકે ઉપયોગ કરો કારણ કે તમે તમારી એક્શન સિક્વન્સ લખો છો અથવા પુનરાવર્તિત કરો છો." "સારા સંદર્ભ માટે, ફરાનસીન ગોસની પુસતક ""” રીડગિ વગિ એ રાઈટર ” ની તપાસ કરો.","કાવતરું કરવું નહીં, પરંતુ તમારા મનપસંદ લેખકોનો પ્રેરણા તરીકે ઉપયોગ કરો કારણ કે તમે તમારી એક્શન સિક્વન્સ લખો છો અથવા પુનરાવર્તિત કરો છો.","સારા સંદર્ભ માટે, ફ્રાન્સીન ગોસની પુસ્તક "" રીડિંગ વિંગ એ રાઈટર "" ની તપાસ કરો." "જો તમે ન જતા હોવ તો પણ, તમે પુશ અપસ એક્સરસાઇઝ વશિ તો ચોક્કસથી સાંભળયું જ હશે ને?",શું તમે જીમમાં જાઓ છો?,"જો તમે ન જતા હોવ તો પણ, તમે પુશ અપ્સ એક્સરસાઇઝ વિશે તો ચોક્કસથી સાંભળ્યું જ હશે ને?" તમે અનેક વાર લોકોને તે કરતા જોયા પણ હશે.,"જો તમે ન જતા હોવ તો પણ, તમે પુશ અપ્સ એક્સરસાઇઝ વિશે તો ચોક્કસથી સાંભળ્યું જ હશે ને?",તમે અનેક વાર લોકોને તે કરતા જોયા પણ હશે. દાચ તમે ફટિ અને વજન ઓછું કરવા માટે પણ કરતાં પણ હશો ને?,તમે અનેક વાર લોકોને તે કરતા જોયા પણ હશે.,કદાચ તમે ફિટ અને વજન ઓછું કરવા માટે પણ કરતાં પણ હશો ને? ખરી વાત તો એ છે કે આ એક ખૂબ જ સરળ કસરત છે જે દરેક દ્વારા સરળતાથી થઈ શકે છે.,કદાચ તમે ફિટ અને વજન ઓછું કરવા માટે પણ કરતાં પણ હશો ને?,ખરી વાત તો એ છે કે આ એક ખૂબ જ સરળ કસરત છે જે દરેક દ્વારા સરળતાથી થઈ શકે છે. "અને તે દરેક વ્યક્તનિ શરીર માટે ખૂબ ફાયદાકારક છે, પછી ભલે સતરી હોય કે પુરુષ હો",ખરી વાત તો એ છે કે આ એક ખૂબ જ સરળ કસરત છે જે દરેક દ્વારા સરળતાથી થઈ શકે છે.,"અને તે દરેક વ્યક્તિના શરીર માટે ખૂબ ફાયદાકારક છે, પછી ભલે સ્ત્રી હોય કે પુરુષ હોય." "જો પાણી યોગય રીતે યોગ્ય પરમાણમાં, યોગ્ય જગયાએ આવેલું હોય તો તેના લાભાલાભ જરૂર જોવા મળે છે.",ભારતીય વાસ્તુમાં પાણીને ખુબજ મહત્વ અપાયું છે.,"જો પાણી યોગ્ય રીતે યોગ્ય પ્રમાણમાં, યોગ્ય જગ્યાએ આવેલું હોય તો તેના લાભાલાભ જરૂર જોવા મળે છે." પણ જો તે યોગય નથી તો?,"જો પાણી યોગ્ય રીતે યોગ્ય પ્રમાણમાં, યોગ્ય જગ્યાએ આવેલું હોય તો તેના લાભાલાભ જરૂર જોવા મળે છે.",પણ જો તે યોગ્ય નથી તો? ઈશાનમાં ઓવરહેડ ટાંકી હોય અને નીરુતયમાં ખાળકુવો હોય તૉ શરીરના ઉપરના ભાગને લગતી સમસયા લાંબો સમય રહે તેવું બને.,પણ જો તે યોગ્ય નથી તો?,ઈશાનમાં ઓવરહેડ ટાંકી હોય અને નીરુત્યમાં ખાળકુવો હોય તો શરીરના ઉપરના ભાગને લગતી સમસ્યા લાંબો સમય રહે તેવું બને. પકષઘાત પણ આ નકારાતમકતા સાથે જોડાયેલી સમસયા ગણી શકાય.,ઈશાનમાં ઓવરહેડ ટાંકી હોય અને નીરુત્યમાં ખાળકુવો હોય તો શરીરના ઉપરના ભાગને લગતી સમસ્યા લાંબો સમય રહે તેવું બને.,પક્ષઘાત પણ આ નકારાત્મકતા સાથે જોડાયેલી સમસ્યા ગણી શકાય. નૅરૃતયના અનય દોષ પણ હોય અને વયકત વધારે પડતા રેડીએસન માં રહેતી હોય તો લીવરને લગતી સમસયા આવી શકે.,પક્ષઘાત પણ આ નકારાત્મકતા સાથે જોડાયેલી સમસ્યા ગણી શકાય.,નૈરુત્યના અન્ય દોષ પણ હોય અને વ્યક્તિ વધારે પડતા રેડીએસન માં રહેતી હોય તો લીવરને લગતી સમસ્યા આવી શકે. ક્યારેક લોકોને એવું કહેતા સમાંભાળીએ છીએ કે એને તો સોપરીનું પણ વયસન ન હતું.,નૈરુત્યના અન્ય દોષ પણ હોય અને વ્યક્તિ વધારે પડતા રેડીએસન માં રહેતી હોય તો લીવરને લગતી સમસ્યા આવી શકે.,ક્યારેક લોકોને એવું કહેતા સ્માંભાળીએ છીએ કે એને તો સોપરીનું પણ વ્યસન ન હતું. ગર્ભાશયનું કેનસર કયાં પ્રકારની નકારાત્મકતાથી થાય?,ત્યારે ઉરાજાના વિજ્ઞાન પર વિશ્વાસ ચોક્કસ મૂકી શકાય.,ગર્ભાશયનું કેન્સર ક્યાં પ્રકારની નકારાત્મકતાથી થાય? આવો વચાર ચોકકસ પણે આવે.,ગર્ભાશયનું કેન્સર ક્યાં પ્રકારની નકારાત્મકતાથી થાય?,આવો વિચાર ચોક્કસ પણે આવે. તમારા કારણે તમારું આખું પરવાર સફર થાય અને તમે સાજા ન થાવ તયાં સુધી તેઓ ટેનશનમાં દવિસો પસાર કરે તેવું ઈચછો છો?,વડોદરા ઃ શું તમારે ૧૪ દિવસ એક કેદીની જેમ નાની રૃમમાં બંધ થઈ રહેવું છે.,તમારા કારણે તમારું આખંુ પરિવાર સફ્ર થાય અને તમે સાજા ન થાવ ત્યાં સુધી તેઓ ટેન્શનમાં દિવસો પસાર કરે તેવું ઈચ્છો છો? "મારાથી લોકો દુર રહે અને તમને મળતાં પણ ડરે, તેવું ઈછો છો?",તમારા કારણે તમારું આખંુ પરિવાર સફ્ર થાય અને તમે સાજા ન થાવ ત્યાં સુધી તેઓ ટેન્શનમાં દિવસો પસાર કરે તેવું ઈચ્છો છો?,"તમારાથી લોકો દુર રહે અને તમને મળતાં પણ ડરે, તેવંુ ઈછો છો?" આ સવાલોમાં બધાના જવાબ ના હશે.,"તમારાથી લોકો દુર રહે અને તમને મળતાં પણ ડરે, તેવંુ ઈછો છો?",આ સવાલોમાં બધાના જવાબ ના હશે. "કોરોના એક એવો જીવલણે રોગ છે કે, માણસ મૃત્યુ પામયા પછી તેના ઘરના સભયો પણ તેનું મોંઢ્‌ જોઈ શકતાં નથી.",આ સવાલોમાં બધાના જવાબ ના હશે.,"કોરોના એક એવો જીવલણે રોગ છે કે, માણસ મૃત્યુ પામ્યા પછી તેના ઘરના સભ્યો પણ તેનું મોંઢુ જોઈ શકતાં નથી." "તેમાં તમને નવી જદિગી મળી તો જ તમારું નસીબ, તેવું કહેવામાં પણ જરાય અતશિયોક્તા નથી.","કોરોના એક એવો જીવલણે રોગ છે કે, માણસ મૃત્યુ પામ્યા પછી તેના ઘરના સભ્યો પણ તેનું મોંઢુ જોઈ શકતાં નથી.","તેમાં તમને નવી જિંદગી મળી તો જ તમારું નસીબ, તેવું કહેવામાં પણ જરાય અતિશયોક્તિ નથી." "પણ, આજે આ ભયાનક રોગનો મક્કમતાથી સામનો કરી, તેને માત આપી હોસપીટલમાંથી રજા મેળવી જદિગીની નવી ઈનગિ શરૃ કરનાર નાગરવાડા અને આજવારોડના ૪૫ રહીશોએ આ કપરાં દવિસો કેવી રીતે વતાવયા?","તેમાં તમને નવી જિંદગી મળી તો જ તમારું નસીબ, તેવું કહેવામાં પણ જરાય અતિશયોક્તિ નથી.","પણ, આજે આ ભયાનક રોગનો મક્કમતાથી સામનો કરી, તેને માત આપી હોસ્પીટલમાંથી રજા મેળવી જિંદગીની નવી ઈનિંગ શરૃ કરનાર નાગરવાડા અને આજવારોડના ૪૫ રહીશોએ આ કપરાં દિવસો કેવી રીતે વિતાવ્યા?" તેમની કહાણી તેમના જ શબદોમાં અહીં વરણવી છે.,"પણ, આજે આ ભયાનક રોગનો મક્કમતાથી સામનો કરી, તેને માત આપી હોસ્પીટલમાંથી રજા મેળવી જિંદગીની નવી ઈનિંગ શરૃ કરનાર નાગરવાડા અને આજવારોડના ૪૫ રહીશોએ આ કપરાં દિવસો કેવી રીતે વિતાવ્યા?",તેમની કહાણી તેમના જ શબ્દોમાં અહીં વર્ણવી છે. "બધાના મોંઢે એક જ વાત આવે છે, જીવલણે કોરોના વાઈરસથી બચવાનો એક જ ઉપાય છે, સટે હોમ, સટે સેફ.",તેમની કહાણી તેમના જ શબ્દોમાં અહીં વર્ણવી છે.,"બધાના મોંઢે એક જ વાત આવે છે, જીવલણે કોરોના વાઈરસથી બચવાનો એક જ ઉપાય છે, સ્ટે હોમ, સ્ટે સેફ્." આ સંસથા માટે શું કરે છે?,"આજે, તે જાણવા માટે શું સ્ટાફ સમીક્ષાઓ ""બેસ્ટ રિયલ એસ્ટેટ"" કમાય.",આ સંસ્થા માટે શું કરે છે? પછી ભલે તે અહીં ભવષિયમાં રોજગાર માટે અરજી કરવા માટે જરરી છે?,આ સંસ્થા માટે શું કરે છે?,પછી ભલે તે અહીં ભવિષ્યમાં રોજગાર માટે અરજી કરવા માટે જરૂરી છે? શું સારી અને કંપનીના છેતરપડીંઓ ધયાન ચૂકવણી કરવી જોઇએ?,પછી ભલે તે અહીં ભવિષ્યમાં રોજગાર માટે અરજી કરવા માટે જરૂરી છે?,શું સારી અને કંપનીના છેતરપિંડીંઓ ધ્યાન ચૂકવણી કરવી જોઇએ? આ તમામ ખરેખર નીચલા અસંખય અભપિરાયો કહી શકે છે.,શું સારી અને કંપનીના છેતરપિંડીંઓ ધ્યાન ચૂકવણી કરવી જોઇએ?,આ તમામ ખરેખર નીચલા અસંખ્ય અભિપ્રાયો કહી શકે છે. "એકવાર તેઓ માહતી, જે કોઈએ રોજગાર અથવા નોકરી ઇનટરવ્યૂ કહે ભાર માટે સક્ષમ છે.",આ તમામ ખરેખર નીચલા અસંખ્ય અભિપ્રાયો કહી શકે છે.,"એકવાર તેઓ માહિતી, જે કોઈએ રોજગાર અથવા નોકરી ઇન્ટરવ્યૂ કહે ભાર માટે સક્ષમ છે." શું લક્ષણો તમામ અરજદારો ધયાન ચૂકવણી કરવી પડશે?,"એકવાર તેઓ માહિતી, જે કોઈએ રોજગાર અથવા નોકરી ઇન્ટરવ્યૂ કહે ભાર માટે સક્ષમ છે.",શું લક્ષણો તમામ અરજદારો ધ્યાન ચૂકવણી કરવી પડશે? "જયાં સુધી ""બેસ્ટ રયિલ એસટેટ,"" એક શુદ્ધબુદ્ધપિર્વક કોરપોરેશન છે?",શું લક્ષણો તમામ અરજદારો ધ્યાન ચૂકવણી કરવી પડશે?,"જ્યાં સુધી ""બેસ્ટ રિયલ એસ્ટેટ,"" એક શુદ્ધબુદ્ધિપૂર્વક કોર્પોરેશન છે?" "પછી, આગામી સુયોજન પર (જો તમે તેને તમારા હતાશાથી પણ જોશો તો) તમે ખરીદશો નહીં કારણ કે તમે નરિાશ થઈ ગયા છો અથવા નવો વયાપાર મૂકવા માટે પૂરતો સમય નથી?",શું તમે ક્યારેય કિંમત ઘટાડતા પહેલાં જ ખરીદો છો?,"પછી, આગામી સુયોજન પર (જો તમે તેને તમારા હતાશાથી પણ જોશો તો) તમે ખરીદશો નહીં કારણ કે તમે નિરાશ થઈ ગયા છો અથવા નવો વ્યાપાર મૂકવા માટે પૂરતો સમય નથી?" તમે નરિશામાં અને ગુસસામાં જોશો કારણ કે ભાવ અપેકષતિ દશિ।માં બંધ થાય છે.,"પછી, આગામી સુયોજન પર (જો તમે તેને તમારા હતાશાથી પણ જોશો તો) તમે ખરીદશો નહીં કારણ કે તમે નિરાશ થઈ ગયા છો અથવા નવો વ્યાપાર મૂકવા માટે પૂરતો સમય નથી?",તમે નિરાશામાં અને ગુસ્સામાં જોશો કારણ કે ભાવ અપેક્ષિત દિશામાં બંધ થાય છે. "એ લોકો ઇચછે છે કે, તાલબાનોનો પડછાયો અમારા દેશ પર ન પડે.","અફ્ઘાનિસ્તાનની બોર્ડર જેની સાથે જોડાયેલી છે એવા દેશ ઇરાન, તુર્કમેનિસ્તાન, ઉઝબેકિસ્તાન અને તાજિકિસ્તાને પણ પોતાની બોર્ડર ઉપર સિક્યોરિટી વધારી દીધી છે.","એ લોકો ઇચ્છે છે કે, તાલિબાનોનો પડછાયો અમારા દેશ પર ન પડે." પાકસિતાન અને ચીન નજીકનો ફયદો જુએ છે પણ એને ખબર નથી કે લાંબા ગાળે તાલબાનો તમારા માટે પણ માથાનો દુખાવો બની શકે છે.,"એ લોકો ઇચ્છે છે કે, તાલિબાનોનો પડછાયો અમારા દેશ પર ન પડે.",પાકિસ્તાન અને ચીન નજીકનો ફયદો જુએ છે પણ એને ખબર નથી કે લાંબા ગાળે તાલિબાનો તમારા માટે પણ માથાનો દુખાવો બની શકે છે. અતયારે તો તાલબાનોને તમારી જરૃર છે એટલે એ તમારી સાથે હાથ મલાવી રહયા છે.,પાકિસ્તાન અને ચીન નજીકનો ફયદો જુએ છે પણ એને ખબર નથી કે લાંબા ગાળે તાલિબાનો તમારા માટે પણ માથાનો દુખાવો બની શકે છે.,અત્યારે તો તાલિબાનોને તમારી જરૃર છે એટલે એ તમારી સાથે હાથ મિલાવી રહ્યા છે. એ જ હાથ કયારે ગાલ પર તમાચો મારશે એ કહેવું અઘરું છે.,અત્યારે તો તાલિબાનોને તમારી જરૃર છે એટલે એ તમારી સાથે હાથ મિલાવી રહ્યા છે.,એ જ હાથ ક્યારે ગાલ પર તમાચો મારશે એ કહેવું અઘરું છે. "અફઘાનસિતાને ભારતને વનિંતી તો કરી છે કે, સુરકષા પરષિદની ઇમરજનસી બેઠક બોલાવો.",એ જ હાથ ક્યારે ગાલ પર તમાચો મારશે એ કહેવું અઘરું છે.,"અફ્ઘાનિસ્તાને ભારતને વિનંતી તો કરી છે કે, સુરક્ષા પરિષદની ઇમરજન્સી બેઠક બોલાવો." "।નો કે ભારત બેઠક બોલાવે પણ ખરું, પરંતુ પછી શું?","અફ્ઘાનિસ્તાને ભારતને વિનંતી તો કરી છે કે, સુરક્ષા પરિષદની ઇમરજન્સી બેઠક બોલાવો.","માનો કે ભારત બેઠક બોલાવે પણ ખરું, પરંતુ પછી શું?" સુરકષા પરષિદ અફઘાનસિતાનને મદદ કરવા તૈયાર થશે?,"માનો કે ભારત બેઠક બોલાવે પણ ખરું, પરંતુ પછી શું?",સુરક્ષા પરિષદ અફ્ઘાનિસ્તાનને મદદ કરવા તૈયાર થશે? ચીન સુરક્ષા પરષિદના પાંચ કાયમી સભય પેંકીનું એક છે.,સુરક્ષા પરિષદ અફ્ઘાનિસ્તાનને મદદ કરવા તૈયાર થશે?,ચીન સુરક્ષા પરિષદના પાંચ કાયમી સભ્ય પૈકીનું એક છે. ચીન પાસે વીટો પાવર છે.,ચીન સુરક્ષા પરિષદના પાંચ કાયમી સભ્ય પૈકીનું એક છે.,ચીન પાસે વીટો પાવર છે. ચીન કંઇ થવા દેશે ખરું?,ચીન પાસે વીટો પાવર છે.,ચીન કંઇ થવા દેશે ખરું? અફઘાન સિતાન ભારતનું મતિર છે.,ચીન કંઇ થવા દેશે ખરું?,અફ્ઘાનિસ્તાન ભારતનું મિત્ર છે. અફઘાનસિતાનને બેઠું કરવા માટે ભારતે અઢળક નાણાં ખરચયાં છે અને બહુ મહેનત પણ કરી છે.,અફ્ઘાનિસ્તાન ભારતનું મિત્ર છે.,અફ્ઘાનિસ્તાનને બેઠું કરવા માટે ભારતે અઢળક નાણાં ખર્ચ્યાં છે અને બહુ મહેનત પણ કરી છે. તાલબાનોના કબજા બાદ સૌથી વધુ નુકસાન ભારતને જવાનું છે.,અફ્ઘાનિસ્તાનને બેઠું કરવા માટે ભારતે અઢળક નાણાં ખર્ચ્યાં છે અને બહુ મહેનત પણ કરી છે.,તાલિબાનોના કબજા બાદ સૌથી વધુ નુકસાન ભારતને જવાનું છે. "આમ છતાં એક હકીકત એ છે કે, ભારત પણ અફઘાનસિતાનને એક હદથી વધુ મદદ કરી શકે એમ નથી.",તાલિબાનોના કબજા બાદ સૌથી વધુ નુકસાન ભારતને જવાનું છે.,"આમ છતાં એક હકીકત એ છે કે, ભારત પણ અફ્ઘાનિસ્તાનને એક હદથી વધુ મદદ કરી શકે એમ નથી." ' ગણપત સાંભળતો જ રહયો.,વૈશાલીનું હિત મારે હૈયે નહીં હોય તો બીજા કોને હૈયે હશે?,’ ગણપતિ સાંભળતો જ રહ્યો. તેને ભાવના એંધાણ કાંઇક જુદા જ દેખાવા લાગયા.,’ ગણપતિ સાંભળતો જ રહ્યો.,તેને ભાવિના એંધાણ કાંઇક જુદા જ દેખાવા લાગ્યા. આ ઉગીને ઊભી થતી છોકરી નકકી કાંઈક કરીને બતાવશે.,તેને ભાવિના એંધાણ કાંઇક જુદા જ દેખાવા લાગ્યા.,આ ઉગીને ઊભી થતી છોકરી નક્કી કાંઈક કરીને બતાવશે. તેણે બધું મહાકાળ ઉપર છોડી દીધું.,પોતાને અઠંગ ઉસ્તાદ માનતો ગણપતિ આ ચકોર બાલિકાથી થોડો ડરવા લાગ્યો હતો.,તેણે બધું મહાકાળ ઉપર છોડી દીધું. ગનાએ કહયું છે કે “જયારે તમે સીન શૂટ કરો છો તયારે કોઈ ટાઇમપાસ નથી કરતા.,શાહિદ સાથેની કિસ વિશેનો વિવાદ વધતા સમગ્ર ચર્ચા પર કંગનાએ ટોન્ટ માર્યો હતો જેમાં તેણે પોતાની સ્પર્ધક દીપિકા પાદુકોણને પણ સકંજામાં લઈ લીધી હતી.,કંગનાએ કહ્યું છે કે ‘જ્યારે તમે સીન શૂટ કરો છો ત્યારે કોઈ ટાઇમપાસ નથી કરતા. તમને જયારે સવાલ પૂછાય કે કસિગિ સીન વખતે કેવું લાગે છે?,કંગનાએ કહ્યું છે કે ‘જ્યારે તમે સીન શૂટ કરો છો ત્યારે કોઈ ટાઇમપાસ નથી કરતા.,તમને જ્યારે સવાલ પૂછાય કે ‘કિસિંગ સીન વખતે કેવું લાગે છે? હું આ વાતને વધારે મહત્વ નથી આપતી.,’ મારે શું જવાબ આપવો?,હું આ વાતને વધારે મહત્વ નથી આપતી. મને સવાલ કરાય છે કે 'કોણ સારો કસિર છે સૈફ કે શાહદિ?,હું આ વાતને વધારે મહત્વ નથી આપતી.,મને સવાલ કરાય છે કે ‘કોણ સારો કિસર છે સૈફ કે શાહિદ? આવા સવાલોનો શું મતલબ છે?,મને સવાલ કરાય છે કે ‘કોણ સારો કિસર છે સૈફ કે શાહિદ?,આવા સવાલોનો શું મતલબ છે? આ બંને પરણીત છે અને બાળકોવાળા છે.,આવા સવાલોનો શું મતલબ છે?,આ બંને પરિણીત છે અને બાળકોવાળા છે. આ કારણે શાહદિ સાથેની કસિ મામલે મને જે બરાબર લાગ્યો એ જવાબ મેં આપયો.,આ બંને પરિણીત છે અને બાળકોવાળા છે.,આ કારણે શાહિદ સાથેની કિસ મામલે મને જે બરાબર લાગ્યો એ જવાબ મેં આપ્યો. જોકે મને શાહદિના બોક્સર પસંદ છે એવા જવાબ કરતા તો મારો જવાબ સારો છે.,આ કારણે શાહિદ સાથેની કિસ મામલે મને જે બરાબર લાગ્યો એ જવાબ મેં આપ્યો.,જોકે મને શાહિદના બોક્સર પસંદ છે એવા જવાબ કરતા તો મારો જવાબ સારો છે. તે જે છોકરી માટે માગુ લાવી હતી તે મારી બહેનના સાસરયિંના ઘરની સામે જ રહે છે.,આજથી ત્રણ વર્ષ પહેલાં મારી ફોઈની છોકરી મારા માટે એક સંબંધનું માગુ લાવી હતી.,તે જે છોકરી માટે માગુ લાવી હતી તે મારી બહેનના સાસરિયાંના ઘરની સામે જ રહે છે. "મારી બહેને તેના ભાઈના લગ્નના આલબમમાં તે છોકરીનો ફોટો બતાવયો હતો, જે મને ગમતાં મેં તેને પસંદ કરી હતી.",તે જે છોકરી માટે માગુ લાવી હતી તે મારી બહેનના સાસરિયાંના ઘરની સામે જ રહે છે.,"મારી બહેને તેના ભાઈના લગ્નના આલબમમાં તે છોકરીનો ફોટો બતાવ્યો હતો, જે મને ગમતાં મેં તેને પસંદ કરી હતી." "બાદમાં મારી બહેને કહયા મુજબ હું ફરી હતો ત્યારે તેમના ઘરે ગયો હતો, તે છોકરીના ઘરે મળવા ગયા તો તેના મમમી-પપપા બહાર ગયા હતાં.","મારી બહેને તેના ભાઈના લગ્નના આલબમમાં તે છોકરીનો ફોટો બતાવ્યો હતો, જે મને ગમતાં મેં તેને પસંદ કરી હતી.","બાદમાં મારી બહેને કહ્યા મુજબ હું ફ્રી હતો ત્યારે તેમના ઘરે ગયો હતો, તે છોકરીના ઘરે મળવા ગયા તો તેના મમ્મી-પપ્પા બહાર ગયા હતાં." "તયારે મે છોકરીને જોઈ, પણ વાતચીત થઈ ન હતી.","બાદમાં મારી બહેને કહ્યા મુજબ હું ફ્રી હતો ત્યારે તેમના ઘરે ગયો હતો, તે છોકરીના ઘરે મળવા ગયા તો તેના મમ્મી-પપ્પા બહાર ગયા હતાં.","ત્યારે મેં છોકરીને જોઈ, પણ વાતચીત થઈ ન હતી." "પછી હું ઘરે જવા નીકળયો તયારે મારા જીજાજીનો ફોન આવયો કે તે છોકરીનાં મમમી-પપપા આવી ગયા છે, એટલે હું પાછો ફર્યો અને અમે મળયાં.","ત્યારે મેં છોકરીને જોઈ, પણ વાતચીત થઈ ન હતી.","પછી હું ઘરે જવા નીકળ્યો ત્યારે મારા જીજાજીનો ફોન આવ્યો કે તે છોકરીનાં મમ્મી-પપ્પા આવી ગયા છે, એટલે હું પાછો ફર્યો અને અમે મળ્યાં." માં થોડા દીવિસ બાદ તેઓ મારા ઘરે આવયા અને વાતચીત થઈ.,"પછી હું ઘરે જવા નીકળ્યો ત્યારે મારા જીજાજીનો ફોન આવ્યો કે તે છોકરીનાં મમ્મી-પપ્પા આવી ગયા છે, એટલે હું પાછો ફર્યો અને અમે મળ્યાં.",બાદમાં થોડા દિવસ બાદ તેઓ મારા ઘરે આવ્યા અને વાતચીત થઈ. મે મારા જીજાજીને તેઓને સંબંધ પસંદ છે કે કેમ?,બાદમાં થોડા દિવસ બાદ તેઓ મારા ઘરે આવ્યા અને વાતચીત થઈ.,મેં મારા જીજાજીને તેઓને સંબંધ પસંદ છે કે કેમ? પૂછતાં તેમણે કહ્યું હતું કે ખુશ છે.,મેં મારા જીજાજીને તેઓને સંબંધ પસંદ છે કે કેમ?,પૂછતાં તેમણે કહ્યું હતું કે ખુશ છે. "છોકરીને પણ પસંદ હોવાનું કહયું હતું, પછી ફરી તેઓએ ઘરે આવી શકો છો એમ કહેતાં તેમના ઘરે જવા ફોન કરયો તયારે તે છોકરીના મમમી-પપપા બહાર ગયા હતા.",પૂછતાં તેમણે કહ્યું હતું કે ખુશ છે.,"છોકરીને પણ પસંદ હોવાનું કહ્યું હતું, પછી ફરી તેઓએ ઘરે આવી શકો છો એમ કહેતાં તેમના ઘરે જવા ફોન કર્યો ત્યારે તે છોકરીના મમ્મી-પપ્પા બહાર ગયા હતા." "એટલે દવિસ બદલયો, પરંતુ પછી મારા બહેનનો ફોન આવયો કે તેઓ હજી છોકરીને ભણાવવા માગે છે, એટલે મેં કહયું સારું ભલે ભણાવે.","છોકરીને પણ પસંદ હોવાનું કહ્યું હતું, પછી ફરી તેઓએ ઘરે આવી શકો છો એમ કહેતાં તેમના ઘરે જવા ફોન કર્યો ત્યારે તે છોકરીના મમ્મી-પપ્પા બહાર ગયા હતા.","એટલે દિવસ બદલ્યો, પરંતુ પછી મારા બહેનનો ફોન આવ્યો કે તેઓ હજી છોકરીને ભણાવવા માગે છે, એટલે મેં કહ્યું સારું ભલે ભણાવે." તો મારી બહેને કહ્યું કે એમાં સમજી જા કે તેઓ ના પાડે છે.,"એટલે દિવસ બદલ્યો, પરંતુ પછી મારા બહેનનો ફોન આવ્યો કે તેઓ હજી છોકરીને ભણાવવા માગે છે, એટલે મેં કહ્યું સારું ભલે ભણાવે.",તો મારી બહેને કહ્યું કે એમાં સમજી જા કે તેઓ ના પાડે છે. તેમની આ વાત સાંભળી મારું દલિ તૂટી ગયું,તો મારી બહેને કહ્યું કે એમાં સમજી જા કે તેઓ ના પાડે છે.,તેમની આ વાત સાંભળી મારું દિલ તૂટી ગયું. બધાં તૈયાર હતાં તો અચાનક આમ કેમ?,તેમની આ વાત સાંભળી મારું દિલ તૂટી ગયું.,બધાં તૈયાર હતાં તો અચાનક આમ કેમ? એ જાણવા પૂછતાં કારણમાં 'સરનેમ' હોવાનું જણાવયું,બધાં તૈયાર હતાં તો અચાનક આમ કેમ?,એ જાણવા પૂછતાં કારણમાં ‘સરનેમ’ હોવાનું જણાવ્યું. "તયારબાદ મે મારા પરચિતિ નજીક સગાંવહાલાં દ્વારા તે છોકરી સાથે લગન કરાવવા વાત કરવા કહ્યું, પણ મને ક્યાંયથી ગ્રીન સગિનલ ન મળયું અને ત્રણ વરષ વીતી ગયાં.","તેમના કહેવા મુજબ અમારી ‘સરનેમ’વાળા પરિવારમાં તેઓના ખાનદાનની કોઈ છોકરીને પરણાવી હતી, તેને ખૂબ ત્રાસ અપાતો હતો, એટલે હવે તેઓ આ સરનેમવાળા પરિવારમાં પોતાની છોકરીને પરણાવવા માંગતા નથી.","ત્યારબાદ મેં મારા પરિચિત નજીક સગાંવહાલાં દ્વારા તે છોકરી સાથે લગ્ન કરાવવા વાત કરવા કહ્યું, પણ મને ક્યાંયથી ગ્રીન સિગ્નલ ન મળ્યું અને ત્રણ વર્ષ વીતી ગયાં." તયારબાદ મારી બહેનના દયિરના લગન પરસંગે હું ગયો અને મે જાણયું કે તે છોકરીના હજી લગ્ન નથી થયાં.,"ત્યારબાદ મેં મારા પરિચિત નજીક સગાંવહાલાં દ્વારા તે છોકરી સાથે લગ્ન કરાવવા વાત કરવા કહ્યું, પણ મને ક્યાંયથી ગ્રીન સિગ્નલ ન મળ્યું અને ત્રણ વર્ષ વીતી ગયાં.",ત્યારબાદ મારી બહેનના દિયરના લગ્ન પ્રસંગે હું ગયો અને મેં જાણ્યું કે તે છોકરીના હજી લગ્ન નથી થયાં. "મેં તેને ત્યાં જોઈ, તેણે પણ મને જોયો.",ત્યારબાદ મારી બહેનના દિયરના લગ્ન પ્રસંગે હું ગયો અને મેં જાણ્યું કે તે છોકરીના હજી લગ્ન નથી થયાં.,"મેં તેને ત્યાં જોઈ, તેણે પણ મને જોયો." મીન્સ આવા કસિસાઓમાં માટે અસતતિવ ધરાવે છે.,"તેમ છતાં, કેટલાંક કન્યાઓ દાહ પછી શું કરવું તે ખબર નથી.",મીન્સ આવા કિસ્સાઓમાં માટે અસ્તિત્વ ધરાવે છે. "તેથી, કેવી રીતે ત્વચા સૂર્યસનાન કરતા પછી કાળજી?",મીન્સ આવા કિસ્સાઓમાં માટે અસ્તિત્વ ધરાવે છે.,"તેથી, કેવી રીતે ત્વચા સૂર્યસ્નાન કરતા પછી કાળજી?" તયાં કોઇ કુદરતી ઉપાયો છે?,"તેથી, કેવી રીતે ત્વચા સૂર્યસ્નાન કરતા પછી કાળજી?",ત્યાં કોઇ કુદરતી ઉપાયો છે? તમે તમારાં ડ્રીમ વેકેશન પર જવા માટે ભરપૂર નાણાં ખરચયાં હશે અને વેકેશન પર જવાનો સમય આવી ગયો છે એટલે તમારા બયુટી રૂટાનિ વશિની ચતા છોડી દો.,ઉનાળાની રજાનાં દિવસો આવી ગયા છે એટલે હવે સમય બરબાદ કરવાની જરૂર નથી.,તમે તમારાં ડ્રીમ વેકેશન પર જવા માટે ભરપૂર નાણાં ખર્ચ્યાં હશે અને વેકેશન પર જવાનો સમય આવી ગયો છે એટલે તમારા બ્યુટી રૂટિન વિશેની ચિંતા છોડી દો. તે છતાં છોકરીઓને તો હંમેશાં ફોટામાં સુંદર દેખાવું જ ગમે.,તમે તમારાં ડ્રીમ વેકેશન પર જવા માટે ભરપૂર નાણાં ખર્ચ્યાં હશે અને વેકેશન પર જવાનો સમય આવી ગયો છે એટલે તમારા બ્યુટી રૂટિન વિશેની ચિંતા છોડી દો.,તે છતાં છોકરીઓને તો હંમેશાં ફોટામાં સુંદર દેખાવું જ ગમે. તો તમારી બયુટી સ્લીપ અને સમય બરબાદ કરયા વગર પણ કેવી રીતે સરસ દેખાવું જોઈએ?,તે છતાં છોકરીઓને તો હંમેશાં ફોટામાં સુંદર દેખાવું જ ગમે.,તો તમારી બ્યુટી સ્લીપ અને સમય બરબાદ કર્યા વગર પણ કેવી રીતે સરસ દેખાવું જોઈએ? મારાં કેશ બાઉનસી અને ચમકદાર રહે એ માટે દરરોજ સવારે એને ધોવાની જરૂર રહે છે?,તો તમારી બ્યુટી સ્લીપ અને સમય બરબાદ કર્યા વગર પણ કેવી રીતે સરસ દેખાવું જોઈએ?,તમારાં કેશ બાઉન્સી અને ચમકદાર રહે એ માટે દરરોજ સવારે એને ધોવાની જરૂર રહે છે? હોલીડે પર ગયાં હોઈએ તયારે માથામાં શેમપૂ લગાડવાનો અને પછી કેશને બ્લો ડ્રાય કરવાનો સમય કોને હોય?,તમારાં કેશ બાઉન્સી અને ચમકદાર રહે એ માટે દરરોજ સવારે એને ધોવાની જરૂર રહે છે?,હોલીડે પર ગયાં હોઈએ ત્યારે માથામાં શેમ્પૂ લગાડવાનો અને પછી કેશને બ્લો ડ્રાય કરવાનો સમય કોને હોય? તો અજમાવો ડ્રાય શેમપૂ.,હોલીડે પર ગયાં હોઈએ ત્યારે માથામાં શેમ્પૂ લગાડવાનો અને પછી કેશને બ્લો ડ્રાય કરવાનો સમય કોને હોય?,તો અજમાવો ડ્રાય શેમ્પૂ. એમ કરવાથી રાત દરમયાન તમારાં કેશમાં જે અતરિકિત તેલ નીકળયું હોય તે રાતના સમયમાં જ શોષાઈ જશે.,એક ક્વિક ટીપઃ આ ફોર્મ્યુલાને રાતે જ લગાડી દેવું.,એમ કરવાથી રાત દરમિયાન તમારાં કેશમાં જે અતિરિક્ત તેલ નીકળ્યું હોય તે રાતના સમયમાં જ શોષાઈ જશે. "વધુમાં, રાતરે ઊંઘમાં તમે આમતેમ પડખું ફરો એટલે વાળમાં ભારેપણું આવી જાય.",એમ કરવાથી રાત દરમિયાન તમારાં કેશમાં જે અતિરિક્ત તેલ નીકળ્યું હોય તે રાતના સમયમાં જ શોષાઈ જશે.,"વધુમાં, રાત્રે ઊંઘમાં તમે આમતેમ પડખું ફરો એટલે વાળમાં ભારેપણું આવી જાય." મોલસમાં અને બીજા મોજમજાના સથળોએ જવાની દોડધામ હોય તયારે અસંખય ફેસ કરીમ્સ અને સીરમ્સ લગાડવાનો સમય કોને હોય.,"વધુમાં, રાત્રે ઊંઘમાં તમે આમતેમ પડખું ફરો એટલે વાળમાં ભારેપણું આવી જાય.",મોલ્સમાં અને બીજા મોજમજાના સ્થળોએ જવાની દોડધામ હોય ત્યારે અસંખ્ય ફેસ ક્રીમ્સ અને સીરમ્સ લગાડવાનો સમય કોને હોય. તમે ઊંઘ આઠક કલાકની લેતા હશો.,મોલ્સમાં અને બીજા મોજમજાના સ્થળોએ જવાની દોડધામ હોય ત્યારે અસંખ્ય ફેસ ક્રીમ્સ અને સીરમ્સ લગાડવાનો સમય કોને હોય.,તમે ઊંઘ આઠેક કલાકની લેતા હશો. "તો એ તાણમુકત અને નરિંતર સમયનો ઉપયોગ લોશન અને પૌશન માટે કરો તો કેવું, કારણ કે સવારમાં તમને એ માટેનો સમય કદાચ ન મળે.",તમે ઊંઘ આઠેક કલાકની લેતા હશો.,"તો એ તાણમુક્ત અને નિરંતર સમયનો ઉપયોગ લોશન અને પોશન માટે કરો તો કેવું, કારણ કે સવારમાં તમને એ માટેનો સમય કદાચ ન મળે." એક વધુ લાભની વાતઃ એ સમય એવો હોય છે જયારે તમારી ત્વચા કોષોની સંખયા વધારીને આપમેળે જ એને ઠીક કરવાનું કામ કરતી હોય છે.,"તો એ તાણમુક્ત અને નિરંતર સમયનો ઉપયોગ લોશન અને પોશન માટે કરો તો કેવું, કારણ કે સવારમાં તમને એ માટેનો સમય કદાચ ન મળે.",એક વધુ લાભની વાતઃ એ સમય એવો હોય છે જ્યારે તમારી ત્વચા કોષોની સંખ્યા વધારીને આપમેળે જ એને ઠીક કરવાનું કામ કરતી હોય છે. તો લોશન કે માસક લગાડવાનો એ સમય ઉચતિ રહેશે.,એક વધુ લાભની વાતઃ એ સમય એવો હોય છે જ્યારે તમારી ત્વચા કોષોની સંખ્યા વધારીને આપમેળે જ એને ઠીક કરવાનું કામ કરતી હોય છે.,તો લોશન કે માસ્ક લગાડવાનો એ સમય ઉચિત રહેશે. એને બદલે બે નકલી પાંપણ લગાડવી સારી.,"કર્લિંગ, લેન્ધનિંગ અને લૂછવાની માથાકૂટમાં બહુ સમય ખર્ચાઈ જાય.",એને બદલે બે નકલી પાંપણ લગાડવી સારી. આમાં ઝંઝટ બહુ ઓછી રહે છે અને તમારી આંખો વધારે ખુલલી લાગશે.,એને બદલે બે નકલી પાંપણ લગાડવી સારી.,આમાં ઝંઝટ બહુ ઓછી રહે છે અને તમારી આંખો વધારે ખુલ્લી લાગશે. "આ એટલી સસતી અને સરસ વસતુ છે કે તમે એકદમ તૈયાર દેખાશો અને માત્ર લપિ ગ્લોસ, સનસકરીન સાથે બહાર જઈ શકશો.",આમાં ઝંઝટ બહુ ઓછી રહે છે અને તમારી આંખો વધારે ખુલ્લી લાગશે.,"આ એટલી સસ્તી અને સરસ વસ્તુ છે કે તમે એકદમ તૈયાર દેખાશો અને માત્ર લિપ ગ્લોસ, સનસ્ક્રીન સાથે બહાર જઈ શકશો." પ્રવાસમાં સામાન બહુ ઓછો રાખવો એવું છોકરીઓનું માનવું છે.,એક બાજુ તમારા મિત્રો અને પરિવારજનો પ્રવાસે નીકળવા માટે ઉતાવળા થયા હોય ને તમે ઢગલાબંધ પ્રોડક્ટ્સમાં અટવાયેલા હો.,પ્રવાસમાં સામાન બહુ ઓછો રાખવો એવું છોકરીઓનું માનવું છે. એવા મલૂટીપરપઝ પરોડકટ્સ પેક કરવા જોઈએ જેથી તમારો સામાન વજનમાં હળવો રહે.,પ્રવાસમાં સામાન બહુ ઓછો રાખવો એવું છોકરીઓનું માનવું છે.,એવા મલ્ટીપરપઝ પ્રોડક્ટ્સ પેક કરવા જોઈએ જેથી તમારો સામાન વજનમાં હળવો રહે. આવા ભાગો પર કનસીલર લગાડવાથી આખો ચહેરો તેજસવી અને સુંવાળો બને છે.,"આંખોની નીચેના ભાગમાં, નાક અને હડપચીની આસપાસમાં કે કોઈ પણ ડાઘ પર કન્સીલર લગાડવાનું શરૂ કરો.",આવા ભાગો પર કન્સીલર લગાડવાથી આખો ચહેરો તેજસ્વી અને સુંવાળો બને છે. આખા ચહેરા પર ફાઉન્‌ડેશન લગાડ્યું હોય એવું લાગે છે,આવા ભાગો પર કન્સીલર લગાડવાથી આખો ચહેરો તેજસ્વી અને સુંવાળો બને છે.,આખા ચહેરા પર ફાઉન્ડેશન લગાડ્યું હોય એવું લાગે છે. તે પછી તમારા કૌમપેક્ટને હલકે હાથે દબાવો.,આખા ચહેરા પર ફાઉન્ડેશન લગાડ્યું હોય એવું લાગે છે.,તે પછી તમારા કોમ્પેક્ટને હલકે હાથે દબાવો. પ્રવાસ વખતે સામાન હળવો રાખવો એ વાત ધયાનમાં રાખીને નકામા બ્રશ અને સપોનજને પડતા મૂકી દો.,તે પછી તમારા કોમ્પેક્ટને હલકે હાથે દબાવો.,પ્રવાસ વખતે સામાન હળવો રાખવો એ વાત ધ્યાનમાં રાખીને નકામા બ્રશ અને સ્પોન્જને પડતા મૂકી દો. એને બદલે કરીમ-બેઝડ પરોડક્ટ્સ પસંદ કરો અને તમારી આંગળીઓ વડે જ એ લગાડવાનું રાખો.,પ્રવાસ વખતે સામાન હળવો રાખવો એ વાત ધ્યાનમાં રાખીને નકામા બ્રશ અને સ્પોન્જને પડતા મૂકી દો.,એને બદલે ક્રીમ-બેઝ્ડ પ્રોડક્ટ્સ પસંદ કરો અને તમારી આંગળીઓ વડે જ એ લગાડવાનું રાખો. "એનાથી ફરક માતર અમુક સેકંડ્સનો જ પડશે, પણ પરવાસની ધાંધલમાં દરેક સેકંડ કામની બને.",એને બદલે ક્રીમ-બેઝ્ડ પ્રોડક્ટ્સ પસંદ કરો અને તમારી આંગળીઓ વડે જ એ લગાડવાનું રાખો.,"એનાથી ફરક માત્ર અમુક સેકંડ્સનો જ પડશે, પણ પ્રવાસની ધાંધલમાં દરેક સેકંડ કામની બને." તે ઉપરાંત ક્રીમ બ્લશીસ અને આય શેડોસ વધારે કુદરતી અને ઉચતિ રહેશે અને પાવડરવાળી ફોર્મયુલાઝને બદલે દવિસ અનુસારનું ફનિશિ ઉતતમ રહેશે.,"એનાથી ફરક માત્ર અમુક સેકંડ્સનો જ પડશે, પણ પ્રવાસની ધાંધલમાં દરેક સેકંડ કામની બને.",તે ઉપરાંત ક્રીમ બ્લશીસ અને આય શેડોસ વધારે કુદરતી અને ઉચિત રહેશે અને પાવડરવાળી ફોર્મ્યુલાઝને બદલે દિવસ અનુસારનું ફિનિશ ઉત્તમ રહેશે. "રા કેશની સથતિ ગમે તેવી હોય, તમે જેમાં સરસ દેખાવ એવી એકદમ ઝડપથી બનાવી શકાય એવી ત્રણ હેરસ્ટાઈલ તૈયાર રાખો.",તે ઉપરાંત ક્રીમ બ્લશીસ અને આય શેડોસ વધારે કુદરતી અને ઉચિત રહેશે અને પાવડરવાળી ફોર્મ્યુલાઝને બદલે દિવસ અનુસારનું ફિનિશ ઉત્તમ રહેશે.,"તમારા કેશની સ્થિતિ ગમે તેવી હોય, તમે જેમાં સરસ દેખાવ એવી એકદમ ઝડપથી બનાવી શકાય એવી ત્રણ હેરસ્ટાઈલ તૈયાર રાખો." "મારી સલાહ આ ત્રણ માટેની છે - બરેઈડ, ટોપ નોટ અને પાતળી લૉ પોનીટેલ.","તમારા કેશની સ્થિતિ ગમે તેવી હોય, તમે જેમાં સરસ દેખાવ એવી એકદમ ઝડપથી બનાવી શકાય એવી ત્રણ હેરસ્ટાઈલ તૈયાર રાખો.","અમારી સલાહ આ ત્રણ માટેની છે – બ્રેઈડ, ટોપ નોટ અને પાતળી લૉ પોનીટેલ." આની પહેલાથી જ પરેક્ટસિ કરી લેવી જૈથી તમે આંખો બંધ કરીને પણ એ આસાનીથી કરી શકો.,"અમારી સલાહ આ ત્રણ માટેની છે – બ્રેઈડ, ટોપ નોટ અને પાતળી લૉ પોનીટેલ.",આની પહેલાથી જ પ્રેક્ટિસ કરી લેવી જેથી તમે આંખો બંધ કરીને પણ એ આસાનીથી કરી શકો. "કોઈક દવિસ તમારાં વાળ ભલે ગમે તેવી સથતિમાં હોય, પણ આ હેરસટાઈલથી તમે સરસ દેખાશો અને એમાં માંડ તરણેક મનિટેનો જ સમય લાગે છે.",આની પહેલાથી જ પ્રેક્ટિસ કરી લેવી જેથી તમે આંખો બંધ કરીને પણ એ આસાનીથી કરી શકો.,"કોઈક દિવસ તમારાં વાળ ભલે ગમે તેવી સ્થિતિમાં હોય, પણ આ હેરસ્ટાઈલથી તમે સરસ દેખાશો અને એમાં માંડ ત્રણેક મિનિટનો જ સમય લાગે છે." તમે વધારે પડતુ ઊંઘયા હ હો ને બીજા દરેક જણ પ્રવાસે જવા માટે ઉતાવળા થયા છે,"કોઈક દિવસ તમારાં વાળ ભલે ગમે તેવી સ્થિતિમાં હોય, પણ આ હેરસ્ટાઈલથી તમે સરસ દેખાશો અને એમાં માંડ ત્રણેક મિનિટનો જ સમય લાગે છે.",તમે વધારે પડતું ઊંઘ્યા હો ને બીજા દરેક જણ પ્રવાસે જવા માટે ઉતાવળા થયા છે. "આવા સમયે તમારી છેલલી ઘડીની બેસટ ફરેનડ છે, તમારી લપિસટકિ.",તમે વધારે પડતું ઊંઘ્યા હો ને બીજા દરેક જણ પ્રવાસે જવા માટે ઉતાવળા થયા છે.,"આવા સમયે તમારી છેલ્લી ઘડીની બેસ્ટ ફ્રેન્ડ છે, તમારી લિપસ્ટિક." આખા ચહેરા પર મેકઅપ કરવાને બદલે તમારાં હોઠ પર તમારી ફેવરટિ રેડ લપિસટકિ લગાડી દો.,"આવા સમયે તમારી છેલ્લી ઘડીની બેસ્ટ ફ્રેન્ડ છે, તમારી લિપસ્ટિક.",આખા ચહેરા પર મેકઅપ કરવાને બદલે તમારાં હોઠ પર તમારી ફેવરિટ રેડ લિપસ્ટિક લગાડી દો. મેનેજમેનટમાં પરવિર્તનની ગતા વધારવા માટે કરમચારીઓને લાવવાની એક બેઠક છે?,"મીટિંગની ચેતવણી આપતા પહેલા અને તેને તમારા કૅલેન્ડર પર મૂકતા પહેલા, તમારી જાતને પૂછો કે તમે શા માટે બેઠક યોજી અને ઉદ્દેશ નક્કી કરવા માગો છો.",મેનેજમેન્ટમાં પરિવર્તનની ગતિ વધારવા માટે કર્મચારીઓને લાવવાની એક બેઠક છે? શું તમે પરોજેક્ટ અંગે નરિણય લઈ રહ્યા છો?,મેનેજમેન્ટમાં પરિવર્તનની ગતિ વધારવા માટે કર્મચારીઓને લાવવાની એક બેઠક છે?,શું તમે પ્રોજેક્ટ અંગે નિર્ણય લઈ રહ્યા છો? શું તે નવી વ્યાપાર વ્યૂહરચના માટે એક વચિારસરણી સતર છે?,શું તમે પ્રોજેક્ટ અંગે નિર્ણય લઈ રહ્યા છો?,શું તે નવી વ્યાપાર વ્યૂહરચના માટે એક વિચારસરણી સત્ર છે? હું કઇ રીતે મારા સતનને સટરોંગ અને મોટા કરી શકું?,મારા સ્તન લબડેલા અને તેમાં ઢીલાશ આવી ગઇ છે અને તેની સાઇઝ પણ નાની છે.,હું કઇ રીતે મારા સ્તનને સ્ટ્રોંગ અને મોટા કરી શકું? જો ઓપરેશન દ્વારા થાય તો તેની કોઇ આડ-અસર થાય?,હું કઇ રીતે મારા સ્તનને સ્ટ્રોંગ અને મોટા કરી શકું?,જો ઓપરેશન દ્વારા થાય તો તેની કોઇ આડ-અસર થાય? જેમ આપ જણાવો છો કે માસકિના બારમાથી અઢારમા દવિસની વચચે જ ગરભ રહે.,મારે એક બીજો સવાલ પણ છે.,જેમ આપ જણાવો છો કે માસિકના બારમાથી અઢારમા દિવસની વચ્ચે જ ગર્ભ રહે. તો શું તે પહેલાં અથવા પછી ગર્ભ ન રહે?,જેમ આપ જણાવો છો કે માસિકના બારમાથી અઢારમા દિવસની વચ્ચે જ ગર્ભ રહે.,તો શું તે પહેલાં અથવા પછી ગર્ભ ન રહે? 100 ટકા ગરભ કયા દવિસોમાં ન રહે?,તો શું તે પહેલાં અથવા પછી ગર્ભ ન રહે?,100 ટકા ગર્ભ ક્યા દિવસોમાં ન રહે? પછી આમ તેમ વચિાર કરીએ અને સહેજ પલગ સરખો કરીએ એટલે લાઇટ ચાલુ થાય.,"ઘણીવાર આપણે ઘરમાં વીજળીનો બલ્બ હોય, તાર હોય, પલ્ગ હોય, બધું હોય પણ ઘણીવાર સ્વીચ ચાલુ કરીએ એટલે વીજળી ચાલતી ના હોય.",પછી આમ તેમ વિચાર કરીએ અને સહેજ પલ્ગ સરખો કરીએ એટલે લાઇટ ચાલુ થાય. પેલુ ડસિકનેક્ટ થઇ ગયું હોય ને એના કારણે તાર ઢીલો લાગે આપણને.,પછી આમ તેમ વિચાર કરીએ અને સહેજ પલ્ગ સરખો કરીએ એટલે લાઇટ ચાલુ થાય.,પેલુ ડિસકનેક્ટ થઇ ગયું હોય ને એના કારણે તાર ઢીલો લાગે આપણને. પનિકીન જોડે કેટલા વર્ષે મારી વાત થઇ.,પેલુ ડિસકનેક્ટ થઇ ગયું હોય ને એના કારણે તાર ઢીલો લાગે આપણને.,પિનકીન જોડે કેટલા વર્ષે મારી વાત થઇ. આનંદ આવયો કે ના આવયો.,પિનકીન જોડે કેટલા વર્ષે મારી વાત થઇ.,આનંદ આવ્યો કે ના આવ્યો. એકદમ બેટરી ચારજ થઇ કે નહીં?,આનંદ આવ્યો કે ના આવ્યો.,એકદમ બેટરી ચાર્જ થઇ કે નહીં? છેલલા છ વરષનો સૌથી નીચેનો જીડીપી વકાસ દર આવયો.,ભારતીય જનતા પક્ષને આવી નાની નાની ચાલકીઓ બહુ આવડે છે.,છેલ્લા છ વર્ષનો સૌથી નીચેનો જીડીપી વિકાસ દર આવ્યો. માત્ર પાંચ ટકા જ વકિસ દર આવશે તેની સરકારને જાણ હોય.,છેલ્લા છ વર્ષનો સૌથી નીચેનો જીડીપી વિકાસ દર આવ્યો.,માત્ર પાંચ ટકા જ વિકાસ દર આવશે તેની સરકારને જાણ હોય. તેથી બરાબર એ જ દવિસે નાણાં પરધાને પણ મોટી જાહેરાત કરી દીધી.,માત્ર પાંચ ટકા જ વિકાસ દર આવશે તેની સરકારને જાણ હોય.,તેથી બરાબર એ જ દિવસે નાણાં પ્રધાને પણ મોટી જાહેરાત કરી દીધી. તેમણે જાહેરાત કરી દીધી કે જુદી જુદી બેનકોને એક સાથે જોડીને ચાર મર્જર કરવામાં આવશે.,તેથી બરાબર એ જ દિવસે નાણાં પ્રધાને પણ મોટી જાહેરાત કરી દીધી.,તેમણે જાહેરાત કરી દીધી કે જુદી જુદી બેન્કોને એક સાથે જોડીને ચાર મર્જર કરવામાં આવશે. આ પણ મોટી જાહેરાત હતી.,તેમણે જાહેરાત કરી દીધી કે જુદી જુદી બેન્કોને એક સાથે જોડીને ચાર મર્જર કરવામાં આવશે.,આ પણ મોટી જાહેરાત હતી. બેનકોની મરજર થાય તેમાં કેટલાક ફાયદા પણ છે.,આ પણ મોટી જાહેરાત હતી.,બેન્કોની મર્જર થાય તેમાં કેટલાક ફાયદા પણ છે. તેથી આ નરિણયને મોટા ભાગે આવકાર પણ મળવાનો હતો તેની ભાજપ સરકારને ખબર હતી.,બેન્કોની મર્જર થાય તેમાં કેટલાક ફાયદા પણ છે.,તેથી આ નિર્ણયને મોટા ભાગે આવકાર પણ મળવાનો હતો તેની ભાજપ સરકારને ખબર હતી. બીજી બાજુ વકિસ દર ગયા વરષના આઠ ટકાથી ઘટીને પાંચ ટકા નીચે આવી જાય તેનો ભારે ઉહાપોહ થવાનો.,તેથી આ નિર્ણયને મોટા ભાગે આવકાર પણ મળવાનો હતો તેની ભાજપ સરકારને ખબર હતી.,બીજી બાજુ વિકાસ દર ગયા વર્ષના આઠ ટકાથી ઘટીને પાંચ ટકા નીચે આવી જાય તેનો ભારે ઉહાપોહ થવાનો. વેપારઉદ્યોગ તો છેલ્લા કેટલાય સમયથી રાડ પાડી ગયા છે કે ધંધા પડી ભાંગયા છે.,બીજી બાજુ વિકાસ દર ગયા વર્ષના આઠ ટકાથી ઘટીને પાંચ ટકા નીચે આવી જાય તેનો ભારે ઉહાપોહ થવાનો.,વેપારઉદ્યોગ તો છેલ્લા કેટલાય સમયથી રાડ પાડી ગયા છે કે ધંધા પડી ભાંગ્યા છે. બૂમરાણ ના પડે તે માટે બેનકોના મરજરની પેઇન કલિર આપવામાં આવી છે.,વેપારઉદ્યોગ તો છેલ્લા કેટલાય સમયથી રાડ પાડી ગયા છે કે ધંધા પડી ભાંગ્યા છે.,બૂમરાણ ના પડે તે માટે બેન્કોના મર્જરની પેઇન કિલર આપવામાં આવી છે. પેઇન કલિર થોડો સમય દુખાવાને દબાવી છે.,બૂમરાણ ના પડે તે માટે બેન્કોના મર્જરની પેઇન કિલર આપવામાં આવી છે.,પેઇન કિલર થોડો સમય દુખાવાને દબાવી છે. તે દર્દનો ઇલાજ કરતી નથી.,પેઇન કિલર થોડો સમય દુખાવાને દબાવી છે.,તે દર્દનો ઇલાજ કરતી નથી. ભાજપ આવી ચાલાકી કરવામાં માહેર છે.,તે દર્દનો ઇલાજ કરતી નથી.,ભાજપ આવી ચાલાકી કરવામાં માહેર છે. વાતને આડે પાડે ચડાવી દેવાનું તેના લોહીમાં છે.,ભાજપ આવી ચાલાકી કરવામાં માહેર છે.,વાતને આડે પાડે ચડાવી દેવાનું તેના લોહીમાં છે. પણ આવી ચાલાકી કયાં સુધી ચાલશે?,વાતને આડે પાડે ચડાવી દેવાનું તેના લોહીમાં છે.,પણ આવી ચાલાકી ક્યાં સુધી ચાલશે? "તમે ભૂલો છો, આવી ચાલાકી યુગો સુધી ચાલી શકે છે.",પણ આવી ચાલાકી ક્યાં સુધી ચાલશે?,"તમે ભૂલો છો, આવી ચાલાકી યુગો સુધી ચાલી શકે છે." હવે અમીરોની સેવા કરો અને સદકર્‌મ કરો.,ગરીબો એટલા માટે ગરીબ છે કે તેમને ગયા ભવના કર્મથી ગરીબ ઘરમાં જન્મ મળ્યો છે.,હવે અમીરોની સેવા કરો અને સદકર્મ કરો. કર્મનું ફળ આવતા ભવે મળશે અને આવતા ભવે સુખી થશો.,હવે અમીરોની સેવા કરો અને સદકર્મ કરો.,કર્મનું ફળ આવતા ભવે મળશે અને આવતા ભવે સુખી થશો. આ ચાલાકી યુગોથી ચાલતી રહી છે.,કર્મનું ફળ આવતા ભવે મળશે અને આવતા ભવે સુખી થશો.,આ ચાલાકી યુગોથી ચાલતી રહી છે. હવે જોવાનું એ છે કે આરથકિ મોરચે મળેલી તદ્દન નષિફળતાને ભાજપ ક્યાં સુધી ઢાંકીને રાખી શકે છે.,આ ચાલાકી યુગોથી ચાલતી રહી છે.,હવે જોવાનું એ છે કે આર્થિક મોરચે મળેલી તદ્દન નિષ્ફળતાને ભાજપ ક્યાં સુધી ઢાંકીને રાખી શકે છે. એ વાત પણ યાદ રાખવા જેવી છે કે આરથકિ મોરચાની સાથે બીજા મોરચા પણ એટલા જ અગતયના છે.,હવે જોવાનું એ છે કે આર્થિક મોરચે મળેલી તદ્દન નિષ્ફળતાને ભાજપ ક્યાં સુધી ઢાંકીને રાખી શકે છે.,એ વાત પણ યાદ રાખવા જેવી છે કે આર્થિક મોરચાની સાથે બીજા મોરચા પણ એટલા જ અગત્યના છે. લોકો યુગો સુધી કરમના ગરીબી અને શોષણ કરી લેવાના હોય તો રાષટ્રીય સુરકષાના નામે આર્થકિ મંદી પણ બે-પાંચ ચૂંટણી સુધી સહન કરી શકે છે.,એ વાત પણ યાદ રાખવા જેવી છે કે આર્થિક મોરચાની સાથે બીજા મોરચા પણ એટલા જ અગત્યના છે.,લોકો યુગો સુધી કર્મના ગરીબી અને શોષણ કરી લેવાના હોય તો રાષ્ટ્રીય સુરક્ષાના નામે આર્થિક મંદી પણ બે-પાંચ ચૂંટણી સુધી સહન કરી શકે છે. વપિકષ અહીં માર ખાઈ રહયો છે અને તેના કારણે જ ભાજપની ચાલાકી અતયારે તો ચાલી રહી છે.,લોકો યુગો સુધી કર્મના ગરીબી અને શોષણ કરી લેવાના હોય તો રાષ્ટ્રીય સુરક્ષાના નામે આર્થિક મંદી પણ બે-પાંચ ચૂંટણી સુધી સહન કરી શકે છે.,વિપક્ષ અહીં માર ખાઈ રહ્યો છે અને તેના કારણે જ ભાજપની ચાલાકી અત્યારે તો ચાલી રહી છે. કોંગરેસને પણ આવી ચાલાકી ફળી હતી.,વિપક્ષ અહીં માર ખાઈ રહ્યો છે અને તેના કારણે જ ભાજપની ચાલાકી અત્યારે તો ચાલી રહી છે.,કોંગ્રેસને પણ આવી ચાલાકી ફળી હતી. આઝાદી પહેલાંથી મજબૂત સંગઠન અને દેશને આઝાદ કરયા પછી દોડતો કરવાની ખેવના સાથે વારંવાર તેને સતતા મળી હતી.,કોંગ્રેસને પણ આવી ચાલાકી ફળી હતી.,આઝાદી પહેલાંથી મજબૂત સંગઠન અને દેશને આઝાદ કર્યા પછી દોડતો કરવાની ખેવના સાથે વારંવાર તેને સત્તા મળી હતી. "લોકો કહેતા હતા કે અતયારે ભલે ગરીબી અને અભાવ હોય, દેશનું ભવષિય ઉજળું છે.",આઝાદી પહેલાંથી મજબૂત સંગઠન અને દેશને આઝાદ કર્યા પછી દોડતો કરવાની ખેવના સાથે વારંવાર તેને સત્તા મળી હતી.,"લોકો કહેતા હતા કે અત્યારે ભલે ગરીબી અને અભાવ હોય, દેશનું ભવિષ્ય ઉજળું છે." પણ સતતા કોંગરેસને જ આપવી જેથી મકકમ ગતએ દેશ આગળ વધતો રહે.,"લોકો કહેતા હતા કે અત્યારે ભલે ગરીબી અને અભાવ હોય, દેશનું ભવિષ્ય ઉજળું છે.",પણ સત્તા કોંગ્રેસને જ આપવી જેથી મક્કમ ગતિએ દેશ આગળ વધતો રહે. "પ્રથમ બે દાયકા બાદ દેશ ખોડંગાવા લાગયો હતો, પણ પ્રજા તોય શાસન તો કોંગ્રેસ જ કરી શકે, વપિકષો માતર વરિોધ કરી શકે એમ માનતી રહી છે.",પણ સત્તા કોંગ્રેસને જ આપવી જેથી મક્કમ ગતિએ દેશ આગળ વધતો રહે.,"પ્રથમ બે દાયકા બાદ દેશ ખોડંગાવા લાગ્યો હતો, પણ પ્રજા તોય શાસન તો કોંગ્રેસ જ કરી શકે, વિપક્ષો માત્ર વિરોધ કરી શકે એમ માનતી રહી છે." કોંગ્રેસને પણ એમ હતું કે વપિકષની શાસનની અણઆવડત તેને પાંચ વર્ષ પછી સતતામાંથી આપોઆપ દૂર કરશે.,"પ્રથમ બે દાયકા બાદ દેશ ખોડંગાવા લાગ્યો હતો, પણ પ્રજા તોય શાસન તો કોંગ્રેસ જ કરી શકે, વિપક્ષો માત્ર વિરોધ કરી શકે એમ માનતી રહી છે.",કોંગ્રેસને પણ એમ હતું કે વિપક્ષની શાસનની અણઆવડત તેને પાંચ વર્ષ પછી સત્તામાંથી આપોઆપ દૂર કરશે. આપણે કશું કરવાની જરૂર નથી.,કોંગ્રેસને પણ એમ હતું કે વિપક્ષની શાસનની અણઆવડત તેને પાંચ વર્ષ પછી સત્તામાંથી આપોઆપ દૂર કરશે.,આપણે કશું કરવાની જરૂર નથી. "સતતા ગુમાવયા પછીના પોણા પાંચ વરષ કોંગરેસના નેતાઓ, રાહ જોવા સવિય, ખાસ કશું કરતા નહોતા",આપણે કશું કરવાની જરૂર નથી.,"સત્તા ગુમાવ્યા પછીના પોણા પાંચ વર્ષ કોંગ્રેસના નેતાઓ, રાહ જોવા સિવાય, ખાસ કશું કરતા નહોતા." પણ એકન એક ચાલાકી લાંબી ચાલતી નથી.,"સત્તા ગુમાવ્યા પછીના પોણા પાંચ વર્ષ કોંગ્રેસના નેતાઓ, રાહ જોવા સિવાય, ખાસ કશું કરતા નહોતા.",પણ એકન એક ચાલાકી લાંબી ચાલતી નથી. કોંગ્રેસના જ કેટલાક નેતાઓને લાગયું કે આ નહ ચાલે.,પણ એકન એક ચાલાકી લાંબી ચાલતી નથી.,કોંગ્રેસના જ કેટલાક નેતાઓને લાગ્યું કે આ નહિ ચાલે. તેથી છુટ્ટા પડીને પરાદેશકિ પક્ષો બનાવયા અને કોંગરેસ હારતી રહી.,કોંગ્રેસના જ કેટલાક નેતાઓને લાગ્યું કે આ નહિ ચાલે.,તેથી છુટ્ટા પડીને પ્રાદેશિક પક્ષો બનાવ્યા અને કોંગ્રેસ હારતી રહી. આપડે આડી વાતે ચડી ગયા.,તેથી છુટ્ટા પડીને પ્રાદેશિક પક્ષો બનાવ્યા અને કોંગ્રેસ હારતી રહી.,આપડે આડી વાતે ચડી ગયા. ભાજપ માટે ગુજરાત લેબોરેટરી છે.,આપડે આડી વાતે ચડી ગયા.,ભાજપ માટે ગુજરાત લેબોરેટરી છે. ગુજરાતમાં આ બધા પરયોગો થતા રહયા છે.,ભાજપ માટે ગુજરાત લેબોરેટરી છે.,ગુજરાતમાં આ બધા પ્રયોગો થતા રહ્યા છે. નાસકાંઠામાં પૂર આવે અને કોંગરેસી ધારાસભ્યો હોરસટરેડગિથી બચવા બહાર હોય તો જાહેર કરી દેવાનું કે પૂર આવયું છે તે પણ નેતા દેખાતા નથી.,ગુજરાતમાં આ બધા પ્રયોગો થતા રહ્યા છે.,બનાસકાંઠામાં પૂર આવે અને કોંગ્રેસી ધારાસભ્યો હોર્સટ્રેડિંગથી બચવા બહાર હોય તો જાહેર કરી દેવાનું કે પૂર આવ્યું છે તે પણ નેતા દેખાતા નથી. "અરે, બનાસકાંઠામાં પૂર આવયું હોય તો તયાં કામગીરી કરવાની જવાબદારી સરકારની છે.",બનાસકાંઠામાં પૂર આવે અને કોંગ્રેસી ધારાસભ્યો હોર્સટ્રેડિંગથી બચવા બહાર હોય તો જાહેર કરી દેવાનું કે પૂર આવ્યું છે તે પણ નેતા દેખાતા નથી.,"અરે, બનાસકાંઠામાં પૂર આવ્યું હોય તો ત્યાં કામગીરી કરવાની જવાબદારી સરકારની છે." આઘાતની વાત એ હતી કે આવો હાડોહાડ ભરમ ફેલાવાયો હતો અને પ્રજાએ સવીકારયો પણ હતો.,"અરે, બનાસકાંઠામાં પૂર આવ્યું હોય તો ત્યાં કામગીરી કરવાની જવાબદારી સરકારની છે.",આઘાતની વાત એ હતી કે આવો હાડોહાડ ભ્રમ ફેલાવાયો હતો અને પ્રજાએ સ્વીકાર્યો પણ હતો. ફરી આડી વાતે ચડી ગયા.,આઘાતની વાત એ હતી કે આવો હાડોહાડ ભ્રમ ફેલાવાયો હતો અને પ્રજાએ સ્વીકાર્યો પણ હતો.,ફરી આડી વાતે ચડી ગયા. મૂળ વાત એ છે કે જીડીપીનો નીચો ૬ર અને બેનકોનું મર્જર બંને એકબીજા સાથે જોડાયેલી બાબતો નથી.,ફરી આડી વાતે ચડી ગયા.,મૂળ વાત એ છે કે જીડીપીનો નીચો દર અને બેન્કોનું મર્જર બંને એકબીજા સાથે જોડાયેલી બાબતો નથી. બેનકોનું મરજર કરવાની વાત સારી છે.,મૂળ વાત એ છે કે જીડીપીનો નીચો દર અને બેન્કોનું મર્જર બંને એકબીજા સાથે જોડાયેલી બાબતો નથી.,બેન્કોનું મર્જર કરવાની વાત સારી છે. તેની પરકરયા ઘણા સમયથી ચાલતી હતી.,બેન્કોનું મર્જર કરવાની વાત સારી છે.,તેની પ્રક્રિયા ઘણા સમયથી ચાલતી હતી. પ્રથમ એસબીઆઈ સાથે સટેટ બેનકોનું મર્જર થયું હતું.,તેની પ્રક્રિયા ઘણા સમયથી ચાલતી હતી.,પ્રથમ એસબીઆઈ સાથે સ્ટેટ બેન્કોનું મર્જર થયું હતું. તે પરકરયિા થોડી લાંબી ચાલી હતી.,પ્રથમ એસબીઆઈ સાથે સ્ટેટ બેન્કોનું મર્જર થયું હતું.,તે પ્રક્રિયા થોડી લાંબી ચાલી હતી. તયાર બાદ બેન્ક ઓફ બરોડા સાથે બે બેન્કો દેના બેન્ક અને વજિયા બેનકને ભેળવી દેવામાં આવી હતી.,તે પ્રક્રિયા થોડી લાંબી ચાલી હતી.,ત્યાર બાદ બેન્ક ઑફ બરોડા સાથે બે બેન્કો દેના બેન્ક અને વિજયા બેન્કને ભેળવી દેવામાં આવી હતી. તેથી હવે ઝડપ કરવી જરૂરી હતી.,ત્યાર બાદ બેન્ક ઑફ બરોડા સાથે બે બેન્કો દેના બેન્ક અને વિજયા બેન્કને ભેળવી દેવામાં આવી હતી.,તેથી હવે ઝડપ કરવી જરૂરી હતી. એક એક મર્જર કરવાના બદલે એક સાથે મરજરની જાહેરાત કરવાની જરૂર હતી.,તેથી હવે ઝડપ કરવી જરૂરી હતી.,એક એક મર્જર કરવાના બદલે એક સાથે મર્જરની જાહેરાત કરવાની જરૂર હતી. તેથી જ એક સાથે ચાર મોટા મરજર જાહેર કરીને જાહેર કષેતરની બેનકોની સંખયા 27માંથી 12 કરવામાં આવી છે.,એક એક મર્જર કરવાના બદલે એક સાથે મર્જરની જાહેરાત કરવાની જરૂર હતી.,તેથી જ એક સાથે ચાર મોટા મર્જર જાહેર કરીને જાહેર ક્ષેત્રની બેન્કોની સંખ્યા 27માંથી 12 કરવામાં આવી છે. ભવષિયમાં હજી એક કે બે મરજર કરીને એશયિ કે દુનયાની સૌથી મોટી બેનકોમાંની એક બેનક બની શકે છે.,તેથી જ એક સાથે ચાર મોટા મર્જર જાહેર કરીને જાહેર ક્ષેત્રની બેન્કોની સંખ્યા 27માંથી 12 કરવામાં આવી છે.,ભવિષ્યમાં હજી એક કે બે મર્જર કરીને એશિયા કે દુનિયાની સૌથી મોટી બેન્કોમાંની એક બેન્ક બની શકે છે. બેનકગિના કામકાજમાં ટેકનોલૉજી એટલે કે આઈટીનો સૌથી મોટો ફાયદો થયો છે.,ભવિષ્યમાં હજી એક કે બે મર્જર કરીને એશિયા કે દુનિયાની સૌથી મોટી બેન્કોમાંની એક બેન્ક બની શકે છે.,બેન્કિંગના કામકાજમાં ટેક્નોલૉજી એટલે કે આઈટીનો સૌથી મોટો ફાયદો થયો છે. શાખામાં ભીડ કરયા વનિ લોકોને બેન્કગિ સેવા આપી શકાય છે.,બેન્કિંગના કામકાજમાં ટેક્નોલૉજી એટલે કે આઈટીનો સૌથી મોટો ફાયદો થયો છે.,શાખામાં ભીડ કર્યા વિના લોકોને બેન્કિંગ સેવા આપી શકાય છે. તે દશામાં હજી વધારે કારયદકષતા લાવવાની રહેશે.,શાખામાં ભીડ કર્યા વિના લોકોને બેન્કિંગ સેવા આપી શકાય છે.,તે દિશામાં હજી વધારે કાર્યદક્ષતા લાવવાની રહેશે. અતયારે તો રોજગારીની સમસયા વકિરાળ છે એટલે સરકારે સપષ્ટતા કરવી પડે છે કે બેનકોના મરજરથી કોઈની છટણી નહ થાય.,તે દિશામાં હજી વધારે કાર્યદક્ષતા લાવવાની રહેશે.,અત્યારે તો રોજગારીની સમસ્યા વિકરાળ છે એટલે સરકારે સ્પષ્ટતા કરવી પડે છે કે બેન્કોના મર્જરથી કોઈની છટણી નહિ થાય. "ઉલટાનો ભેગી થયેલી બેનકોમાં જે બેન્કના પગારો સૌથી ઓછા હશે, તેના કર્મચારીના પગારો વધી જવાના છે.",અત્યારે તો રોજગારીની સમસ્યા વિકરાળ છે એટલે સરકારે સ્પષ્ટતા કરવી પડે છે કે બેન્કોના મર્જરથી કોઈની છટણી નહિ થાય.,"ઉલટાનો ભેગી થયેલી બેન્કોમાં જે બેન્કના પગારો સૌથી ઓછા હશે, તેના કર્મચારીના પગારો વધી જવાના છે." ટૂંકા ગાળે ઉલટાનો બેનકોનો ખરચ વધશે.,"ઉલટાનો ભેગી થયેલી બેન્કોમાં જે બેન્કના પગારો સૌથી ઓછા હશે, તેના કર્મચારીના પગારો વધી જવાના છે.",ટૂંકા ગાળે ઉલટાનો બેન્કોનો ખર્ચ વધશે. પણ લાંબા ગાળે ખરચ ઘટાડવા પ્રયાસો થઈ શકે.,ટૂંકા ગાળે ઉલટાનો બેન્કોનો ખર્ચ વધશે.,પણ લાંબા ગાળે ખર્ચ ઘટાડવા પ્રયાસો થઈ શકે. નજીક નજીક આવેલી શાખાઓ બંધ કરીને અન્યત્ર શાખાઓ ખોલાશે.,પણ લાંબા ગાળે ખર્ચ ઘટાડવા પ્રયાસો થઈ શકે.,નજીક નજીક આવેલી શાખાઓ બંધ કરીને અન્યત્ર શાખાઓ ખોલાશે. "તે ફેરફારો પણ પરારંભમાં ખરચાળ રહે, પણ નવા કર્મચારીઓની ભરતી કરયા વનિ વધુ બરાનચ ખોલી શકાશે.",નજીક નજીક આવેલી શાખાઓ બંધ કરીને અન્યત્ર શાખાઓ ખોલાશે.,"તે ફેરફારો પણ પ્રારંભમાં ખર્ચાળ રહે, પણ નવા કર્મચારીઓની ભરતી કર્યા વિના વધુ બ્રાન્ચ ખોલી શકાશે." તેના કરતાંય બેન્કોએ પોતે પહેલ કરીને લોકોને વધારેમાં વધારે ડજિીટલ પેમેનટ તરફ વાળવા જોઈએ.,"તે ફેરફારો પણ પ્રારંભમાં ખર્ચાળ રહે, પણ નવા કર્મચારીઓની ભરતી કર્યા વિના વધુ બ્રાન્ચ ખોલી શકાશે.",તેના કરતાંય બેન્કોએ પોતે પહેલ કરીને લોકોને વધારેમાં વધારે ડિજીટલ પેમેન્ટ તરફ વાળવા જોઈએ. સરકારને એ કામ કરતાં આવડતું નથી.,તેના કરતાંય બેન્કોએ પોતે પહેલ કરીને લોકોને વધારેમાં વધારે ડિજીટલ પેમેન્ટ તરફ વાળવા જોઈએ.,સરકારને એ કામ કરતાં આવડતું નથી. નોટબંધી કરીને સરકારે માહોલ બગાડી નાખયો.,સરકારને એ કામ કરતાં આવડતું નથી.,નોટબંધી કરીને સરકારે માહોલ બગાડી નાખ્યો. "લોકોને પોતાની બેનકમાંથી જ પોતાના પૈસા મળતા નહોતા, એટલે હવે લોકો વધારે રોકડ રકમ ઘરમાં સાચવીને રાખવા લાગયા છે",નોટબંધી કરીને સરકારે માહોલ બગાડી નાખ્યો.,"લોકોને પોતાની બેન્કમાંથી જ પોતાના પૈસા મળતા નહોતા, એટલે હવે લોકો વધારે રોકડ રકમ ઘરમાં સાચવીને રાખવા લાગ્યા છે." આ સરકારનો ભરોસો નહ! ગરાહક સેવા અને ગ્રાહક અધકિરના યુગમાં ઘણીવાર બેનકો નાના નાના ચારજ લે છે તેનો વરિધ થાય છે.,"લોકોને પોતાની બેન્કમાંથી જ પોતાના પૈસા મળતા નહોતા, એટલે હવે લોકો વધારે રોકડ રકમ ઘરમાં સાચવીને રાખવા લાગ્યા છે.",આ સરકારનો ભરોસો નહિ! ગ્રાહક સેવા અને ગ્રાહક અધિકારના યુગમાં ઘણીવાર બેન્કો નાના નાના ચાર્જ લે છે તેનો વિરોધ થાય છે. "મને લાગે છે કે બેનકોને નાના નાના ચારજ લેવાની છૂટ આપવી જોઈએ, પણ સેવા બરાબર આપે તે માટેની કાળજી લેવી જોઈએ.",આ સરકારનો ભરોસો નહિ! ગ્રાહક સેવા અને ગ્રાહક અધિકારના યુગમાં ઘણીવાર બેન્કો નાના નાના ચાર્જ લે છે તેનો વિરોધ થાય છે.,"મને લાગે છે કે બેન્કોને નાના નાના ચાર્જ લેવાની છૂટ આપવી જોઈએ, પણ સેવા બરાબર આપે તે માટેની કાળજી લેવી જોઈએ." "દાખલા તરીકે ચેક, પાસબૂક, સટેટમેનટ પરનિટગિ વગેરે માટે એક કે બે રૃપયા જેવો ચારજ લેવો જોઈએ.","મને લાગે છે કે બેન્કોને નાના નાના ચાર્જ લેવાની છૂટ આપવી જોઈએ, પણ સેવા બરાબર આપે તે માટેની કાળજી લેવી જોઈએ.","દાખલા તરીકે ચેક, પાસબૂક, સ્ટેટમેન્ટ પ્રિન્ટિંગ વગેરે માટે એક કે બે રૂપિયા જેવો ચાર્જ લેવો જોઈએ." એટીએમ ઘરની સાવ નજીક હોવાથી લોકો પાંચસો અને હજાર રૃપયાનો ઉપાડ કરતા રહે છે.,"દાખલા તરીકે ચેક, પાસબૂક, સ્ટેટમેન્ટ પ્રિન્ટિંગ વગેરે માટે એક કે બે રૂપિયા જેવો ચાર્જ લેવો જોઈએ.",એટીએમ ઘરની સાવ નજીક હોવાથી લોકો પાંચસો અને હજાર રૂપિયાનો ઉપાડ કરતા રહે છે. થોડી ગણતરી રાખીને ત્રણથી પાંચ હજાર ઉપાડવામાં આવે તો એક ધક્કે આખા અઠવાડયિનું કામ થઈ જાય,એટીએમ ઘરની સાવ નજીક હોવાથી લોકો પાંચસો અને હજાર રૂપિયાનો ઉપાડ કરતા રહે છે.,થોડી ગણતરી રાખીને ત્રણથી પાંચ હજાર ઉપાડવામાં આવે તો એક ધક્કે આખા અઠવાડિયાનું કામ થઈ જાય. એટીએમ પણ ઓછા થવા લાગયા છે.,થોડી ગણતરી રાખીને ત્રણથી પાંચ હજાર ઉપાડવામાં આવે તો એક ધક્કે આખા અઠવાડિયાનું કામ થઈ જાય.,એટીએમ પણ ઓછા થવા લાગ્યા છે. "ઓછા થવા પણ જોઈએ, કેમ કે ભારતમાં તે બહુ ખરચાળ છે.",એટીએમ પણ ઓછા થવા લાગ્યા છે.,"ઓછા થવા પણ જોઈએ, કેમ કે ભારતમાં તે બહુ ખર્ચાળ છે." તયાં બે પાળીના ચોકદિર રાખવા પડે છે.,"ઓછા થવા પણ જોઈએ, કેમ કે ભારતમાં તે બહુ ખર્ચાળ છે.",ત્યાં બે પાળીના ચોકિદાર રાખવા પડે છે. વદિશની જેમ તેને રેઢા મૂકી શકાતા નથી.,ત્યાં બે પાળીના ચોકિદાર રાખવા પડે છે.,વિદેશની જેમ તેને રેઢા મૂકી શકાતા નથી. એટીએમના બદલે ડજિટલ પેમેનટ સકિયોર બને તે માટેના હજી વધારે પગલાં લેવા જરૂરી છે.,વિદેશની જેમ તેને રેઢા મૂકી શકાતા નથી.,એટીએમના બદલે ડિજીટલ પેમેન્ટ સિક્યોર બને તે માટેના હજી વધારે પગલાં લેવા જરૂરી છે. હજીય ઓનલાઇન ફરોડ થવાની બીક રહે છે.,એટીએમના બદલે ડિજીટલ પેમેન્ટ સિક્યોર બને તે માટેના હજી વધારે પગલાં લેવા જરૂરી છે.,હજીય ઓનલાઇન ફ્રોડ થવાની બીક રહે છે. બીક થોડી ઓછી થાય અને નાના નાના ટ્રાન્ઝેકશન પકડીને વેરા અધકારીઓ હૈરાનગર્તા નહં કરે તેની ખાતરી સરકારે આપવી પડે.,હજીય ઓનલાઇન ફ્રોડ થવાની બીક રહે છે.,બીક થોડી ઓછી થાય અને નાના નાના ટ્રાન્ઝેક્શન પકડીને વેરા અધિકારીઓ હેરાનગતિ નહિ કરે તેની ખાતરી સરકારે આપવી પડે. "ગરાહક સામેથી તે દશિમાં વળશે તો બેન્કગિ હજીય વધારે સસતુ અને સુલભ બનશે, તેનો ફાયદો ગરાહક, બેનક, સરકાર અને અરથતંતર ચારેયને થશે.",બીક થોડી ઓછી થાય અને નાના નાના ટ્રાન્ઝેક્શન પકડીને વેરા અધિકારીઓ હેરાનગતિ નહિ કરે તેની ખાતરી સરકારે આપવી પડે.,"ગ્રાહક સામેથી તે દિશામાં વળશે તો બેન્કિંગ હજીય વધારે સસ્તુ અને સુલભ બનશે, તેનો ફાયદો ગ્રાહક, બેન્ક, સરકાર અને અર્થતંત્ર ચારેયને થશે." "અને હા, આ બધી બાબતોમાં એક નવું જોખમ ઊભું થયું છે.","ગ્રાહક સામેથી તે દિશામાં વળશે તો બેન્કિંગ હજીય વધારે સસ્તુ અને સુલભ બનશે, તેનો ફાયદો ગ્રાહક, બેન્ક, સરકાર અને અર્થતંત્ર ચારેયને થશે.","અને હા, આ બધી બાબતોમાં એક નવું જોખમ ઊભું થયું છે." નાણાં પ્રધાને કહયું કે એક રસિક ઓફસિરની નમિણૂક થશે.,"અને હા, આ બધી બાબતોમાં એક નવું જોખમ ઊભું થયું છે.",નાણાં પ્રધાને કહ્યું કે એક રિસ્ક ઓફિસરની નિમણૂક થશે. તેની નમિણૂક બહારથી પણ થઈ શકે.,નાણાં પ્રધાને કહ્યું કે એક રિસ્ક ઓફિસરની નિમણૂક થશે.,તેની નિમણૂક બહારથી પણ થઈ શકે. ખાનગી કંપનીઓ નષિણાતને રાખે તે રીતે આવા ઓફસિર રખાશે.,તેની નિમણૂક બહારથી પણ થઈ શકે.,ખાનગી કંપનીઓ નિષ્ણાતને રાખે તે રીતે આવા ઓફિસર રખાશે. આ ઓફસિર જ લોન આપવી કે ના આપવી તેનો વીટો ધરાવશે.,ખાનગી કંપનીઓ નિષ્ણાતને રાખે તે રીતે આવા ઓફિસર રખાશે.,આ ઓફિસર જ લોન આપવી કે ના આપવી તેનો વીટો ધરાવશે. આ બાબત જોખમી સાબતિ થઈ શકે?,આ ઓફિસર જ લોન આપવી કે ના આપવી તેનો વીટો ધરાવશે.,આ બાબત જોખમી સાબિત થઈ શકે? "બેનકો બહારથી નષિણાતોની ભરતી કરશે, પણ ભરતી થનારા લોકો કોણ હશે?",આ બાબત જોખમી સાબિત થઈ શકે?,"બેન્કો બહારથી નિષ્ણાતોની ભરતી કરશે, પણ ભરતી થનારા લોકો કોણ હશે?" "ઓન પેપર, ડગિરીઓ પરમાણે અને કોરપોરેટ સેક્ટરમાં અનુભવ પર માણસ લાયક લાગશે, પણ તેની પાછળ લાગવગ કોની હશે?","બેન્કો બહારથી નિષ્ણાતોની ભરતી કરશે, પણ ભરતી થનારા લોકો કોણ હશે?","ઓન પેપર, ડિગ્રીઓ પ્રમાણે અને કોર્પોરેટ સેક્ટરમાં અનુભવ પર માણસ લાયક લાગશે, પણ તેની પાછળ લાગવગ કોની હશે?" । જૂથ અને પક્ષના ટેકેદારો નષિણાતો રૂપે બેનકગિમાં ઘૂસી જશે?,"ઓન પેપર, ડિગ્રીઓ પ્રમાણે અને કોર્પોરેટ સેક્ટરમાં અનુભવ પર માણસ લાયક લાગશે, પણ તેની પાછળ લાગવગ કોની હશે?",કયા જૂથ અને પક્ષના ટેકેદારો નિષ્ણાતો રૂપે બેન્કિંગમાં ઘૂસી જશે? "કવ આ બધા ભેદોમાંથી એકજ શબદનો ઉચચાર કરીને એના ઉપર ભાર મૂકે છે કે , ' ઓળખજો .","આ ગીતનો ભાવાર્થ એવો છે કે કોઈ એક મહાપુરુષને જોવા , એમની સાથે રહેવું , પિછાણવા , એમના સિદ્ધાંતોને અનુસરવું અને એમનામય બની જવું , એ બધા જુદા જુદા પ્રકારના ભેદ છે .","કવિ આ બધા ભેદોમાંથી એકજ શબ્દનો ઉચ્ચાર કરીને એના ઉપર ભાર મૂકે છે કે , ‘ ઓળખજો ." "' આપણી જૂની માનયતા છે કે , આસુરી વૃત્તના અતરિક વખતે તેનો પ્રતકિર કરવા માટે ઈશવરના અંશરૂપે કોઈ મહાપુરુષ જનમે છે અને વનિશપંથે જતાં માનવીઓને એ પાછાં વાળે છે .","કવિ આ બધા ભેદોમાંથી એકજ શબ્દનો ઉચ્ચાર કરીને એના ઉપર ભાર મૂકે છે કે , ‘ ઓળખજો .","‘ આપણી જૂની માન્યતા છે કે , આસુરી વૃત્તિના અતિરેક વખતે તેનો પ્રતિકાર કરવા માટે ઈશ્વરના અંશરૂપે કોઈ મહાપુરુષ જન્મે છે અને વિનાશપંથે જતાં માનવીઓને એ પાછાં વાળે છે ." "શ્રીરામ અને શરીકૃષણને લેશ પણ પછિણયા ન હતા , એવાં મનુષયો એમના કાળમાં પણ હતાં .","‘ આપણી જૂની માન્યતા છે કે , આસુરી વૃત્તિના અતિરેક વખતે તેનો પ્રતિકાર કરવા માટે ઈશ્વરના અંશરૂપે કોઈ મહાપુરુષ જન્મે છે અને વિનાશપંથે જતાં માનવીઓને એ પાછાં વાળે છે .","શ્રીરામ અને શ્રીકૃષ્ણને લેશ પણ પિછાણ્યા ન હતા , એવાં મનુષ્યો એમના કાળમાં પણ હતાં ." "આ બધા થયેલા અનુભવ ઉપરથી જગતનાં સરવ માનવીઓને કરવા કહે છે કે : ”“ ઓળખજો , આ બાવો અવતારી .","શ્રીરામ અને શ્રીકૃષ્ણને લેશ પણ પિછાણ્યા ન હતા , એવાં મનુષ્યો એમના કાળમાં પણ હતાં .","આ બધા થયેલા અનુભવ ઉપરથી જગતનાં સર્વ માનવીઓને કવિ કહે છે કે : “ ઓળખજો , આ બાવો અવતારી ." "” સંત વનોબા આતમાની જીભથી બોલી રહયા છે અને સમજાવી રહયા છે કે ' આકાશ , પૃથવી , તેજ , જળ અને વાયુ - પંચભૂતોનો કોઈ માલકિ ના હોય .","આ બધા થયેલા અનુભવ ઉપરથી જગતનાં સર્વ માનવીઓને કવિ કહે છે કે : “ ઓળખજો , આ બાવો અવતારી .","” સંત વિનોબા આત્માની જીભથી બોલી રહ્યા છે અને સમજાવી રહ્યા છે કે ‘ આકાશ , પૃથ્વી , તેજ , જળ અને વાયુ – પંચભૂતોનો કોઈ માલિક ના હોય ." સૂર્યે ખારા પાણીને સમુદ્રમાંથી ખેંચીને મીઠાં બનાવયાં અને મેઘને સોંપયાં .,"” સંત વિનોબા આત્માની જીભથી બોલી રહ્યા છે અને સમજાવી રહ્યા છે કે ‘ આકાશ , પૃથ્વી , તેજ , જળ અને વાયુ – પંચભૂતોનો કોઈ માલિક ના હોય .",સૂર્યે ખારા પાણીને સમુદ્રમાંથી ખેંચીને મીઠાં બનાવ્યાં અને મેઘને સોંપ્યાં . મેઘે પ્રાણીઓનાં જીવન માટે તે જળને વરસાવયાં .,સૂર્યે ખારા પાણીને સમુદ્રમાંથી ખેંચીને મીઠાં બનાવ્યાં અને મેઘને સોંપ્યાં .,મેઘે પ્રાણીઓનાં જીવન માટે તે જળને વરસાવ્યાં . એ પાણી ભરીને મનુષય ગોળામાં નાખયાં .,મેઘે પ્રાણીઓનાં જીવન માટે તે જળને વરસાવ્યાં .,એ પાણી ભરીને મનુષ્ય ગોળામાં નાખ્યાં . એની કંઈ પણ કસિમત આપી નથી .,એ પાણી ભરીને મનુષ્ય ગોળામાં નાખ્યાં .,એની કંઈ પણ કિસ્મત આપી નથી . હે માનવીઓ ! દીવાસળીનો સંઘરેલો અગન કે જામગરીમાં પડતો તણખો કયાંથી આવે છે ?,"ને ગાગર એ ભલે તમારાં હોય , પણ એ પાણી કોઈની મિલકત નથી .",હે માનવીઓ ! દીવાસળીનો સંઘરેલો અગ્નિ કે જામગરીમાં પડતો તણખો ક્યાંથી આવે છે ? ચૂલામાં ભારેલો અગન એ પણ તમારો નથી .,એની માલિકી કોની છે ?,ચૂલામાં ભારેલો અગ્નિ એ પણ તમારો નથી . કારણ કે તમે એનો સપરશ પણ કરી શકતાં નથી .,ચૂલામાં ભારેલો અગ્નિ એ પણ તમારો નથી .,કારણ કે તમે એનો સ્પર્શ પણ કરી શકતાં નથી . આ તો જીવન જીવવા માટેની ઈશ્વરી બકષાસો છે .,કારણ કે તમે એનો સ્પર્શ પણ કરી શકતાં નથી .,આ તો જીવન જીવવા માટેની ઈશ્વરી બક્ષિસો છે . ", તમારી માલકિ રાખ પર હોય તેમ બને ખરુ.",આ તો જીવન જીવવા માટેની ઈશ્વરી બક્ષિસો છે .,"હા , તમારી માલિકી રાખ પર હોય તેમ બને ખરું ." "ચોતરફ વંડો બનાવીને મોટી ડેલી મૂકીને તમે એમ નકકી કર્યું કે , ફળષયિની અંદર રહેલું આકાશ તે તમારી માલકિનું છે .","હા , તમારી માલિકી રાખ પર હોય તેમ બને ખરું .","ચોતરફ વંડો બનાવીને મોટી ડેલી મૂકીને તમે એમ નક્કી કર્યું કે , ફળિયાની અંદર રહેલું આકાશ તે તમારી માલિકીનું છે ." "પણ એ ભરમ છે , કારણ કે જીવન જીવવા સવાય એ આકાશનો તમે કંઈ ઉપયોગ કરી શકતા નથી .","ચોતરફ વંડો બનાવીને મોટી ડેલી મૂકીને તમે એમ નક્કી કર્યું કે , ફળિયાની અંદર રહેલું આકાશ તે તમારી માલિકીનું છે .","પણ એ ભ્રમ છે , કારણ કે જીવન જીવવા સિવાય એ આકાશનો તમે કંઈ ઉપયોગ કરી શકતા નથી ." "એટલે કે તમારી કબજો તમે આકાશમાં કરયો છે અને તમે આકાશ કબજામાં લાવયા છો , એ વાત મથિયા છે .","પણ એ ભ્રમ છે , કારણ કે જીવન જીવવા સિવાય એ આકાશનો તમે કંઈ ઉપયોગ કરી શકતા નથી .","એટલે કે તમારી કબજો તમે આકાશમાં કર્યો છે અને તમે આકાશ કબજામાં લાવ્યા છો , એ વાત મિથ્યા છે ." પણ તમે પવનના માલકિ નથી .,"અને પંખા દ્વારા પવન મેળવવાની તમે ગોઠવણ કરી એ બધી ચતુરાઈ અને હોશિયારી તમારી છે , એ વાતને હું કબૂલ કરું છું .",પણ તમે પવનના માલિક નથી . "તમે પવનના ખરેખર માલકિ હો , તો તમારા શવાસમાં આવતા પવનને પાંચ - સાત મનિટિ હૃદયમાં રોકી રાખો , તો જ તમારો માલકીહક્ક સાબતિ થાય .",પણ તમે પવનના માલિક નથી .,"તમે પવનના ખરેખર માલિક હો , તો તમારા શ્વાસમાં આવતા પવનને પાંચ – સાત મિનિટ હૃદયમાં રોકી રાખો , તો જ તમારો માલિકીહક્ક સાબિત થાય ." પણ એ માલકીહક્ક પુરવાર કરવામાં રખે ને પવન ભેળો પવન ન મળી જાય મૃતયુ ન થાય એનું ખાસ ધયાન રાખજો .,"તમે પવનના ખરેખર માલિક હો , તો તમારા શ્વાસમાં આવતા પવનને પાંચ – સાત મિનિટ હૃદયમાં રોકી રાખો , તો જ તમારો માલિકીહક્ક સાબિત થાય .",પણ એ માલિકીહક્ક પુરવાર કરવામાં રખે ને પવન ભેળો પવન ન મળી જાય મૃત્યુ ન થાય એનું ખાસ ધ્યાન રાખજો . "આકાશ , પૃથવી , તેજ , જળ , વાયુ - એ બધાં તતત્વો પ્રાણીઓને જવિડવા માટે છે , એમનો માલકિ ભગવાને છે .",પણ એ માલિકીહક્ક પુરવાર કરવામાં રખે ને પવન ભેળો પવન ન મળી જાય મૃત્યુ ન થાય એનું ખાસ ધ્યાન રાખજો .,"આકાશ , પૃથ્વી , તેજ , જળ , વાયુ – એ બધાં તત્ત્વો પ્રાણીઓને જિવાડવા માટે છે , એમનો માલિક ભગવાને છે ." "કૃત્રમિ વીજળી વગેરે સાધનો બીજાને આપીએ છીએ , તયારે અમૂલ્ય એનું વળતર લઈએ છીએ ; તેમ પરકાશ , વરસાદ અને પવન જેવી વસતુઓ વાપરવાની કમિત જો ઈશવર માગે , તો કેટલી થાય ?","આકાશ , પૃથ્વી , તેજ , જળ , વાયુ – એ બધાં તત્ત્વો પ્રાણીઓને જિવાડવા માટે છે , એમનો માલિક ભગવાને છે .","કૃત્રિમ વીજળી વગેરે સાધનો બીજાને આપીએ છીએ , ત્યારે અમૂલ્ય એનું વળતર લઈએ છીએ ; તેમ પ્રકાશ , વરસાદ અને પવન જેવી વસ્તુઓ વાપરવાની કિંમત જો ઈશ્વર માગે , તો કેટલી થાય ?" "પણ આવી અમૂલય વસતુઓ આપનાર - આવા દીનદયાળ ભગવાનની બકષસિ જેવી વસતુઓ સાથે માલકીહક્ક જમાવવો , એ કેટલું ભયંકર છે , તેનો વચિાર કરયો ?","કૃત્રિમ વીજળી વગેરે સાધનો બીજાને આપીએ છીએ , ત્યારે અમૂલ્ય એનું વળતર લઈએ છીએ ; તેમ પ્રકાશ , વરસાદ અને પવન જેવી વસ્તુઓ વાપરવાની કિંમત જો ઈશ્વર માગે , તો કેટલી થાય ?","પણ આવી અમૂલ્ય વસ્તુઓ આપનાર – આવા દીનદયાળ ભગવાનની બક્ષિસો જેવી વસ્તુઓ સાથે માલિકીહક્ક જમાવવો , એ કેટલું ભયંકર છે , તેનો વિચાર કર્યો ?" ધરતીનો ધણી તો ભગવાન છે અને ધરતી એ પરાણી.,"પણ આવી અમૂલ્ય વસ્તુઓ આપનાર – આવા દીનદયાળ ભગવાનની બક્ષિસો જેવી વસ્તુઓ સાથે માલિકીહક્ક જમાવવો , એ કેટલું ભયંકર છે , તેનો વિચાર કર્યો ?",ધરતીનો ધણી તો ભગવાન છે અને ધરતી એ પ્રાણી. "અવતારી પુરૃષ , વનોબાજી પુકારી રહયા છેકે : “ ભોમકા સૌની તૈયારી .","એનું ધાવણ ધવાય , પણ એના ધણી ન થવાય .","‘ અવતારી પુરુષ , વિનોબાજી પુકારી રહ્યા છેકે : “ ભોમકા સૌની તૈયારી ." "સેલબિરિટી પ્રભાવશાળી, આકર્ષક, સેક્સી અને અદભૂત છે શું તેમની સાથે પરેમમાં પડવું શકય છે?",અમને વચ્ચે કોણ સેલિબ્રિટી સાથે પ્રેમમાં ન હતી?,"સેલિબ્રિટી પ્રભાવશાળી, આકર્ષક, સેક્સી અને અદભૂત છે શું તેમની સાથે પ્રેમમાં પડવું શક્ય છે?" "ઠીક છે, તે અદ્ભુત નથી?","એવું લાગે છે કે સમાંતર બ્રહ્માંડમાં ક્યાંક, શક્ય છે કે એક દિવસ, ઉદાહરણ તરીકે, લીઓ દીકૅપ્રિઓ તમને એક તારીખે આમંત્રિત કરશે, લાખો અન્ય ચાહકોને ""ના"" કહેશે.","ઠીક છે, તે અદ્ભુત નથી?" તે તારણ આપે છે કે હંમેશા પરસદ્‌ધિ વ્યક્ત ઓ પત્નીઓ કે પત ઓના સમૂહમાં તેમના ભાગીદારોને મોડેલ બઝિનેસમાંથી સમૂહ અથવા સુંદર (સુંદર પુરુષો) પસંદ કરતા નથી.,"ઠીક છે, તે અદ્ભુત નથી?",તે તારણ આપે છે કે હંમેશા પ્રસિદ્ધ વ્યક્તિઓ પત્નીઓ કે પતિઓના સમૂહમાં તેમના ભાગીદારોને મોડેલ બિઝનેસમાંથી સમૂહ અથવા સુંદર (સુંદર પુરુષો) પસંદ કરતા નથી. કકળાટ ખાળવામાં અમતિ ચાવડા ર હયા નષિફળ.,ત્યારે આ વિવાદ અને નારાજગી મુદ્દે અનેક સવાલો ઉપજી રહ્યા છે કે ગુજરાત કોંગ્રેસમાં કકળાટ ક્યારે થશે પૂર્ણ?,કકળાટ ખાળવામાં અમિત ચાવડા રહ્યા નિષ્ફળ. શું રાજીવ સાતવ પણ કકળાટ ખાળવામાં નષિફળ રહેશે?,કકળાટ ખાળવામાં અમિત ચાવડા રહ્યા નિષ્ફળ.,શું રાજીવ સાતવ પણ કકળાટ ખાળવામાં નિષ્ફળ રહેશે? મંથનથી ગુજરાત કોંગરેસના કકળાટમાં પૂરણ વરિમ આવશે?,શું રાજીવ સાતવ પણ કકળાટ ખાળવામાં નિષ્ફળ રહેશે?,મંથનથી ગુજરાત કોંગ્રેસના કકળાટમાં પૂર્ણ વિરામ આવશે? શું લોકસભાની ચૂંટણીમાં કકળાટ નડશે?,મંથનથી ગુજરાત કોંગ્રેસના કકળાટમાં પૂર્ણ વિરામ આવશે?,શું લોકસભાની ચૂંટણીમાં કકળાટ નડશે? ઘટનાને પગલે ફ્લાઈટનું ઈમરજનસી લેનડગિ કરવામાં આવયું હતું.,10 હજાર ફીટથી પણ વધુ ઉંચાઈ પર ફ્લાઈટ હતી અને અચાનક જ 30 જેટલા પ્રવાસીઓના કાન અને નાકમાંથી લોહી નીકળવાનું શરુ થઈ ગયું હતું.,ઘટનાને પગલે ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. "આ ઘટનાને મામલે એરલાઈનસમાં કામ કરતા કરમચારીઓ, કર્‌ મેમબરસ અને પાયલટ પર પણ સવાલ ઉઠ્યા છે.",ઘટનાને પગલે ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.,"આ ઘટનાને મામલે એરલાઈન્સમાં કામ કરતા કર્મચારીઓ, ક્રૂ મેમ્બર્સ અને પાયલટ પર પણ સવાલ ઉઠ્યા છે." પ્રવાસીઓએ જેટ એરવેઝ પર પણ આરોપ લગાવતા કહ્યું કે અમને એરવેઝ તરફથી કોઈ જ મદદ કરવામાં ન આવી.,"આ ઘટનાને મામલે એરલાઈન્સમાં કામ કરતા કર્મચારીઓ, ક્રૂ મેમ્બર્સ અને પાયલટ પર પણ સવાલ ઉઠ્યા છે.",પ્રવાસીઓએ જેટ એરવેઝ પર પણ આરોપ લગાવતા કહ્યું કે અમને એરવેઝ તરફથી કોઈ જ મદદ કરવામાં ન આવી. આ મામલે ઉડ્ડયન મંતરીએ ઓડટિ કરવાના આદેશ આપી દીધા છે ત્યારે સવાલ એ ઉભો તાય છે કે શું મહતવના તમામ આવા મુદ્દાઓ પર પરકાશ પાડવામાં આવશે?,પ્રવાસીઓએ જેટ એરવેઝ પર પણ આરોપ લગાવતા કહ્યું કે અમને એરવેઝ તરફથી કોઈ જ મદદ કરવામાં ન આવી.,આ મામલે ઉડ્ડયન મંત્રીએ ઑડિટ કરવાના આદેશ આપી દીધા છે ત્યારે સવાલ એ ઉભો તાય છે કે શું મહત્વના તમામ આવા મુદ્દાઓ પર પ્રકાશ પાડવામાં આવશે? પાયલટની બેદરકારીને પગલે આ ઘટના બની હતી.,ફ્લાઈટમાં 166થી વધુ પ્રવાસીઓ સવાર હતા જેમાંથી 30 જેટલા પ્રવાસીઓને માથામાં દુઃખાવો થવા લાગ્યો હતો અને કાન-નાકમાંથી લોહી વહેવા લાગ્યું હતું.,પાયલટની બેદરકારીને પગલે આ ઘટના બની હતી. ઘટનાને પગલે ફ્લાઈટને તુરંત મુંબઈ એરપોર્ટ પર પરત લાવવામાં આવી હતી.,"બ્લિચ સ્વિચ ઑન કરવાથી કેબિન પ્રેસર સંતુલિત રહે છે, પરંતુ કેબિન પ્રેસર વધતાં ઑક્સિઝન માસ્ક આપોઆપ બહાર આવી ગયાં હતાં.",ઘટનાને પગલે ફ્લાઈટને તુરંત મુંબઈ એરપોર્ટ પર પરત લાવવામાં આવી હતી. એરપોર્ટ પર અસરગરસત પરવાસીઓની સારવાર માટે ડૉકટર્સની ટીમ તહેનાત કરી દેવામાં આવી હતી.,ઘટનાને પગલે ફ્લાઈટને તુરંત મુંબઈ એરપોર્ટ પર પરત લાવવામાં આવી હતી.,એરપોર્ટ પર અસરગ્રસ્ત પ્રવાસીઓની સારવાર માટે ડૉક્ટર્સની ટીમ તહેનાત કરી દેવામાં આવી હતી. "ફૂલાઈટમાં સવાર સખમતિરા અશવની નામના પ્રવાસીએ કહયું કે, ""જેટ એરવેઝ તરફથી કોઈ સહાય કરવામાં નહોતી આવી.",એરપોર્ટ પર અસરગ્રસ્ત પ્રવાસીઓની સારવાર માટે ડૉક્ટર્સની ટીમ તહેનાત કરી દેવામાં આવી હતી.,"ફ્લાઈટમાં સવાર સખમિત્રા અશ્વિની નામના પ્રવાસીએ કહ્યું કે, ""જેટ એરવેઝ તરફથી કોઈ સહાય કરવામાં નહોતી આવી." અમે ગુંગળાઈ રહયાં હતાં.,"ફ્લાઈટમાં સવાર સખમિત્રા અશ્વિની નામના પ્રવાસીએ કહ્યું કે, ""જેટ એરવેઝ તરફથી કોઈ સહાય કરવામાં નહોતી આવી.",અમે ગુંગળાઈ રહ્યાં હતાં. અને શું ચાલી રહયું છે તે જણાવવા માટે કોઈએ અનાઉસમેનટ પણ નહોતું કર્યું.,અમે ગુંગળાઈ રહ્યાં હતાં.,અને શું ચાલી રહ્યું છે તે જણાવવા માટે કોઈએ અનાઉસમેન્ટ પણ નહોતું કર્યું. """ અનય એક પરવાસીએ કહયું કે, ""ફલાઈટમાં વૃદ્ધો પણ સવાર હતાં જેઓ શવાસ નહોતા લઈ શકતા અને તેમાંથી કેટલાકને નાકમાંથી લોહી નીકળવું શરૂ થઈ ગયું હતું",અને શું ચાલી રહ્યું છે તે જણાવવા માટે કોઈએ અનાઉસમેન્ટ પણ નહોતું કર્યું.,""" અન્ય એક પ્રવાસીએ કહ્યું કે, ""ફ્લાઈટમાં વૃદ્ધો પણ સવાર હતાં જેઓ શ્વાસ નહોતા લઈ શકતા અને તેમાંથી કેટલાકને નાકમાંથી લોહી નીકળવું શરૂ થઈ ગયું હતું." """ ઉલ્લેખનીય છે કે પાંચ પ્રવાસીઓને ટ્રીટમેન્ટ માટે મુંબઈની નાનાવતી હોસપટિલ ખાતે ખસેડવામાં આવયા.",""" અન્ય એક પ્રવાસીએ કહ્યું કે, ""ફ્લાઈટમાં વૃદ્ધો પણ સવાર હતાં જેઓ શ્વાસ નહોતા લઈ શકતા અને તેમાંથી કેટલાકને નાકમાંથી લોહી નીકળવું શરૂ થઈ ગયું હતું.",""" ઉલ્લેખનીય છે કે પાંચ પ્રવાસીઓને ટ્રીટમેન્ટ માટે મુંબઈની નાનાવતી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા." આ ઘટનાને ધયાનમાં રાખી ઉડ્ડયન મંત્રાલયે એરક્રાફ્ટ એકસડિનટ ઈન્વેસટગિંશન બયૂરોને આ મામલે તપાસ હાથના નરિદેશ આપયા છે.,""" ઉલ્લેખનીય છે કે પાંચ પ્રવાસીઓને ટ્રીટમેન્ટ માટે મુંબઈની નાનાવતી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા.",આ ઘટનાને ધ્યાનમાં રાખી ઉડ્ડયન મંત્રાલયે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યૂરોને આ મામલે તપાસ હાથના નિર્દેશ આપ્યા છે. "આ સુવધિકર્તા પ્રશનો પૂછે છે - ""કોણ?",બધા ખેલાડીઓ સ્વચ્છ શીટ્સ અને પેન આપવામાં આવે છે.,"આ સુવિધાકર્તા પ્રશ્નો પૂછે છે - ""કોણ?" "જયારે પ્રશનો પૂરા થાય છે, તયારે દરેક પરાપ્ત વારતા પર હસવું.","દરેક પ્રશ્ન માટે, ખેલાડીઓ પાડોશીને પત્ર પાઠવે છે અને પાસ કરે છે, જ્યારે તે વક્રતા છે જેથી રેકોર્ડ જોઈ શકાતા નથી.","જ્યારે પ્રશ્નો પૂરા થાય છે, ત્યારે દરેક પ્રાપ્ત વાર્તા પર હસવું." જો વઝા પહેલા જારી થયા હતા તો તે રદ થવા જોઇતા હતા.,"દેશમાં ભારતીય ફિલ્મો, નાટકો અને શો પર પ્રતિબંધ છે.",જો વિઝા પહેલા જારી થયા હતા તો તે રદ થવા જોઇતા હતા. તેની ઇચછા પૂરી કરવા તેના સસરાએ ઉચચ સંપરકોનો ઉપયોગ કરી મીકાના બેનડને વઝા અને સકિયુરટી કલયિરનસ અપાવયા.,"મીડિયાના અહેવાલો મુજબ, વરરાજા મીકાનો ફેન હોવાથી લગ્નમાં તેનું લાઇવ પરફોર્મન્સ ઇચ્છતો હતો.",તેની ઇચ્છા પૂરી કરવા તેના સસરાએ ઉચ્ચ સંપર્કોનો ઉપયોગ કરી મીકાના બેન્ડને વિઝા અને સિક્યુરિટી ક્લિયરન્સ અપાવ્યા. મીકાએ પરફોરમનસ માટે દોઢ લાખ ડોલર ફી લીધી હોવાનું કહેવાય છે.,તેની ઇચ્છા પૂરી કરવા તેના સસરાએ ઉચ્ચ સંપર્કોનો ઉપયોગ કરી મીકાના બેન્ડને વિઝા અને સિક્યુરિટી ક્લિયરન્સ અપાવ્યા.,મીકાએ પરફોર્મન્સ માટે દોઢ લાખ ડોલર ફી લીધી હોવાનું કહેવાય છે. "જોકે, તેના આ પરફોરમનસથી તેના ભારતીય પ્રશંસકો નારાજ થયા છે અને સોશયિલ મીડયા પર ગુસસો ઠાલવી રહયા છે.",મીકાએ પરફોર્મન્સ માટે દોઢ લાખ ડોલર ફી લીધી હોવાનું કહેવાય છે.,"જોકે, તેના આ પરફોર્મન્સથી તેના ભારતીય પ્રશંસકો નારાજ થયા છે અને સોશિયલ મીડિયા પર ગુસ્સો ઠાલવી રહ્યા છે." "એક ટવિટર યુઝરે લખયું, “ગદ્દાર, તને ધકિકાર છે' તો અનય એકે કહયું, 'તું પાકસિતાન કેમ ગયો?","જોકે, તેના આ પરફોર્મન્સથી તેના ભારતીય પ્રશંસકો નારાજ થયા છે અને સોશિયલ મીડિયા પર ગુસ્સો ઠાલવી રહ્યા છે.","એક ટિ્વટર યુઝરે લખ્યું, ‘ગદ્દાર, તને ધિક્કાર છે’ તો અન્ય એકે કહ્યું, ‘તું પાકિસ્તાન કેમ ગયો?" શું પૈસા દેશ કરતાં વધારે મહત્‌વના છે?,"એક ટિ્વટર યુઝરે લખ્યું, ‘ગદ્દાર, તને ધિક્કાર છે’ તો અન્ય એકે કહ્યું, ‘તું પાકિસ્તાન કેમ ગયો?",શું પૈસા દેશ કરતાં વધારે મહત્વના છે? "પહેલાં જીવનરીતા ખોઈ, પછી સમૃદ્ધ સાહતિય ખોયું, પછી સંવાદતા ખોઈ અને હવે કલાકસબ ખોવા બેઠું છે.",ભારતીય લોકો પોતાની ઉચ્ચતમ સંપદાને સહજતાથી ભૂલી કેમ જાય છે?,"પહેલાં જીવનરીતિ ખોઈ, પછી સમૃદ્ધ સાહિત્ય ખોયું, પછી સંવાદિતા ખોઈ અને હવે કલાકસબ ખોવા બેઠું છે." "યાદ રહે, આ સાંસકૃતકિ વનિાશનો કાળ ચાલે છે.","પહેલાં જીવનરીતિ ખોઈ, પછી સમૃદ્ધ સાહિત્ય ખોયું, પછી સંવાદિતા ખોઈ અને હવે કલાકસબ ખોવા બેઠું છે.","યાદ રહે, આ સાંસ્કૃતિક વિનાશનો કાળ ચાલે છે." કઈ નબળાઈ છે આપણી કે આપણને આપણી હજારો વરષની ઉપલબધઓને સાચવી રાખવાનું જરાયે મન નથી થતું?,"યાદ રહે, આ સાંસ્કૃતિક વિનાશનો કાળ ચાલે છે.",કઈ નબળાઈ છે આપણી કે આપણને આપણી હજારો વર્ષની ઉપલબ્ધિઓને સાચવી રાખવાનું જરાયે મન નથી થતું? સદીઓ જૂની પૂર્વજોની સદ્‌ધિનિ એક જ કષણમાં વીસરી જવાનું જરાય દુઃખ કેમ નથી?,કઈ નબળાઈ છે આપણી કે આપણને આપણી હજારો વર્ષની ઉપલબ્ધિઓને સાચવી રાખવાનું જરાયે મન નથી થતું?,સદીઓ જૂની પૂર્વજોની સિદ્ધિને એક જ ક્ષણમાં વીસરી જવાનું જરાય દુઃખ કેમ નથી? પોતાનાં જ મૂળ પર પ્રહાર કરીએ છીએ એનું ભાન કેમ નથી?,સદીઓ જૂની પૂર્વજોની સિદ્ધિને એક જ ક્ષણમાં વીસરી જવાનું જરાય દુઃખ કેમ નથી?,પોતાનાં જ મૂળ પર પ્રહાર કરીએ છીએ એનું ભાન કેમ નથી? આપણે આપણા વારસા અને વૈભવ પરતયે સાવ સંવેદનહીન કેમ છીએ?,પોતાનાં જ મૂળ પર પ્રહાર કરીએ છીએ એનું ભાન કેમ નથી?,આપણે આપણા વારસા અને વૈભવ પ્રત્યે સાવ સંવેદનહીન કેમ છીએ? ઘણું બધું અતયંત સમૃદ્ધ ગુમાવી રહ્યા છીએ એનો કોઈને અહેસાસ થાય છે ખરો?,આપણે આપણા વારસા અને વૈભવ પ્રત્યે સાવ સંવેદનહીન કેમ છીએ?,ઘણું બધું અત્યંત સમૃદ્ધ ગુમાવી રહ્યા છીએ એનો કોઈને અહેસાસ થાય છે ખરો? “વવિધિતામાં એકતા' એમ પુસતકમાં ભણનારા 'વવિધિતા' અને 'એકતા'નો અર્થ જાણે છે ખરા?,ઘણું બધું અત્યંત સમૃદ્ધ ગુમાવી રહ્યા છીએ એનો કોઈને અહેસાસ થાય છે ખરો?,‘વિવિધતામાં એકતા’ એમ પુસ્તકમાં ભણનારા ‘વિવિધતા’ અને ‘એકતા’નો અર્થ જાણે છે ખરા? આ બેમાંથી એકેય શબદનું સાર્થકય રહયુ છે ખરું?,‘વિવિધતામાં એકતા’ એમ પુસ્તકમાં ભણનારા ‘વિવિધતા’ અને ‘એકતા’નો અર્થ જાણે છે ખરા?,આ બેમાંથી એકેય શબ્દનું સાર્થક્ય રહ્યુ છે ખરું? લોકકલ્‌યાણની ભાવનાથી કરમ કરતા રહેવાની જરૂર છે.,સંસારના મંગલને માટે આ પ્રમાણે કર્મ કરવાની જરૂર છે.,લોકકલ્યાણની ભાવનાથી કર્મ કરતા રહેવાની જરૂર છે. તેને તો આળસુ થઈને બેસી રહયે કેમ પાલવે ?,"જેને પૂર્ણતાની પ્રાપ્તિ નથી થઈ, તેને તો કર્મ કર્યા વિના ચાલે જ કેમ ?",તેને તો આળસુ થઈને બેસી રહ્યે કેમ પાલવે ? "બધાં જ પરકારના પરમાદનો તયાગ કરીને તેણે કરમપરાયણ બનવું જોઈએ, પુરૂષારથી થવું જોઈએ.",તેને તો આળસુ થઈને બેસી રહ્યે કેમ પાલવે ?,"બધાં જ પ્રકારના પ્રમાદનો ત્યાગ કરીને તેણે કર્મપરાયણ બનવું જોઈએ, પુરૂષાર્થી થવું જોઈએ." જીવનના ધયેયની સદિધિા એદી બનીને ઊંઘયા કરવાથી કેવી રીતે થઈ શકશે ?,"બધાં જ પ્રકારના પ્રમાદનો ત્યાગ કરીને તેણે કર્મપરાયણ બનવું જોઈએ, પુરૂષાર્થી થવું જોઈએ.",જીવનના ધ્યેયની સિદ્ધિ એદી બનીને ઊંઘ્યા કરવાથી કેવી રીતે થઈ શકશે ? "આ સંસારમાં જે પણ મહાન બની ગયા, તે સતત પુરૃષાર્થ કરવાથી જ તેવા થઈ શકયા છે.",જીવનના ધ્યેયની સિદ્ધિ એદી બનીને ઊંઘ્યા કરવાથી કેવી રીતે થઈ શકશે ?,"આ સંસારમાં જે પણ મહાન બની ગયા, તે સતત પુરૂષાર્થ કરવાથી જ તેવા થઈ શક્યા છે." "પળૈપળનો હસિબ રાખીને કામ કરવું જોઈએ, તો જ સદિ્ધિ પરાપ્તા થઈ શકે.","આ સંસારમાં જે પણ મહાન બની ગયા, તે સતત પુરૂષાર્થ કરવાથી જ તેવા થઈ શક્યા છે.","પળેપળનો હિસાબ રાખીને કામ કરવું જોઈએ, તો જ સિદ્ધિ પ્રાપ્તિ થઈ શકે." "એટલે જ ભગવાન કહે છે કે હે અરજુન, તું કર્મ કર.","પળેપળનો હિસાબ રાખીને કામ કરવું જોઈએ, તો જ સિદ્ધિ પ્રાપ્તિ થઈ શકે.","એટલે જ ભગવાન કહે છે કે હે અર્જુન, તું કર્મ કર." ઉતતમ પ્રકારનાં કરમો કરીને તું સૌનું હતિ કરી શકીશ.,"પણ પૂર્ણ, મુક્ત ને સિદ્ધ થઈ ગયા પછી પણ કર્મને ના છોડતો.",ઉત્તમ પ્રકારનાં કર્મો કરીને તું સૌનું હિત કરી શકીશ. "જીવનના કેટલાય પરવાસી તારે પગલે ચાલશે, ને પોતાનું જીવન ઉજજવલ કરશે.",ઉત્તમ પ્રકારનાં કર્મો કરીને તું સૌનું હિત કરી શકીશ.,"જીવનના કેટલાય પ્રવાસી તારે પગલે ચાલશે, ને પોતાનું જીવન ઉજ્જવલ કરશે." મહામારી પછી ઉદ્યોગોને કેવો ફટકો પડ્યો?,ઉદ્યોગોની ગાડી પાટે કેવી રીતે ચડશે?,મહામારી પછી ઉદ્યોગોને કેવો ફટકો પડ્યો? પડકારો સામે કેવી રીતે લડીશું?,મહામારી પછી ઉદ્યોગોને કેવો ફટકો પડ્યો?,પડકારો સામે કેવી રીતે લડીશું? ઉદ્યોગોને વેગવંતો કરવા સરકાર શું કરશે?,પડકારો સામે કેવી રીતે લડીશું?,ઉદ્યોગોને વેગવંતો કરવા સરકાર શું કરશે? ઉદ્યોગના સંઘોની ભૂમકિ કેવી રહેશે?,ઉદ્યોગોને વેગવંતો કરવા સરકાર શું કરશે?,ઉદ્યોગના સંઘોની ભૂમિકા કેવી રહેશે? શું ઈનડસટરીમાં જુસસો ફરી આવી રહ્યો છે?,ઉદ્યોગના સંઘોની ભૂમિકા કેવી રહેશે?,શું ઈન્ડસ્ટ્રીમાં જુસ્સો ફરી આવી રહ્યો છે? આજે દેશમાં માત્ર ૩૩ ટકા ખેડૂતો એપીએમસી બાબતે જાગરત છે.,મામૂલ ટેકાના ભાવ જાહેર કરવાથી ખેડૂતને કોઈ મોટો ફાયદા થવાનો નથી.,આજે દેશમાં માત્ર ૩૩ ટકા ખેડૂતો એપીએમસી બાબતે જાગ્રત છે. તેલંગણા સરકારે ખેડૂતો માટે જે પેટર્ન અપનાવી છે તેનું અનુકરણ કેમ કરાતું નથી તે વચારવા જેવી બાબત છે.,આજે દેશમાં માત્ર ૩૩ ટકા ખેડૂતો એપીએમસી બાબતે જાગ્રત છે.,તેલંગણા સરકારે ખેડૂતો માટે જે પેટર્ન અપનાવી છે તેનું અનુકરણ કેમ કરાતું નથી તે વિચારવા જેવી બાબત છે. તેલંગણામાં સરકાર ટેકાના ભાવ કયારેય જાહેર કરતી નથી.,તેલંગણા સરકારે ખેડૂતો માટે જે પેટર્ન અપનાવી છે તેનું અનુકરણ કેમ કરાતું નથી તે વિચારવા જેવી બાબત છે.,તેલંગણામાં સરકાર ટેકાના ભાવ ક્યારેય જાહેર કરતી નથી. બીજું કે સરકાર ખેડૂતોને એકરદીઠ રવાષિક સબસડિી આપે છે.,તેલંગણામાં સરકાર ટેકાના ભાવ ક્યારેય જાહેર કરતી નથી.,બીજું કે સરકાર ખેડૂતોને એકરદીઠ ર્વાિષક સબસિડી આપે છે. "સરકારને બદલે બજાર ટેકાના ભાવ નકકી કરે અને બજાર જ ખેડૂતોને માહતી આપે કે, શું ઉતપાદતિ કરવું અને શું ન કરવું.",બીજું કે સરકાર ખેડૂતોને એકરદીઠ ર્વાિષક સબસિડી આપે છે.,"સરકારને બદલે બજાર ટેકાના ભાવ નક્કી કરે અને બજાર જ ખેડૂતોને માહિતી આપે કે, શું ઉત્પાદિત કરવું અને શું ન કરવું." "બોલો, આ પદ્વત ગુજરાતમાં કે આખા દેશમાં લાગુ ન કરાય?","સરકારને બદલે બજાર ટેકાના ભાવ નક્કી કરે અને બજાર જ ખેડૂતોને માહિતી આપે કે, શું ઉત્પાદિત કરવું અને શું ન કરવું.","બોલો, આ પદ્વતિ ગુજરાતમાં કે આખા દેશમાં લાગુ ન કરાય?" કેમ કોઈ બબૂચક નેતાને નથી સમજાતું?,"બોલો, આ પદ્વતિ ગુજરાતમાં કે આખા દેશમાં લાગુ ન કરાય?",કેમ કોઈ બબૂચક નેતાને નથી સમજાતું? ખેડૂતોના ઘા પર મીઠું ભભરાવતાં નવિદન કરનારા નેતાઓ શું તમારી બુદ્વાં બહેર મારી ગઈ છે?,કેમ કોઈ બબૂચક નેતાને નથી સમજાતું?,ખેડૂતોના ઘા પર મીઠું ભભરાવતાં નિવેદન કરનારા નેતાઓ શું તમારી બુદ્વિ બહેર મારી ગઈ છે? ખેડૂતને પાયમાલ કરવા બેઠા છો?,ખેડૂતોના ઘા પર મીઠું ભભરાવતાં નિવેદન કરનારા નેતાઓ શું તમારી બુદ્વિ બહેર મારી ગઈ છે?,ખેડૂતને પાયમાલ કરવા બેઠા છો? "દેશની કમનસીબી જુઓ કે, ખેડૂતોનું પ્રતનિધિતિવ કરનાર એક માઈનો લાલ નેતા ખેડૂત નથી.",ખેડૂતને પાયમાલ કરવા બેઠા છો?,"દેશની કમનસીબી જુઓ કે, ખેડૂતોનું પ્રતિનિધિત્વ કરનાર એક માઈનો લાલ નેતા ખેડૂત નથી." "હા, નાટક કરવાનાં આવે તો ખૂબ સરસ નાટક કરવાની તેમની આવડતની તોલે કોઈ આવે તેમ નથી.","દેશની કમનસીબી જુઓ કે, ખેડૂતોનું પ્રતિનિધિત્વ કરનાર એક માઈનો લાલ નેતા ખેડૂત નથી.","હા, નાટક કરવાનાં આવે તો ખૂબ સરસ નાટક કરવાની તેમની આવડતની તોલે કોઈ આવે તેમ નથી." "ખેડૂતોના હામી હોવાનો દભ કરનારા નેતાઓ જવાબ આપો કે, ખેડૂતો શું લૂંટાવા પેદા થયા છે?","હા, નાટક કરવાનાં આવે તો ખૂબ સરસ નાટક કરવાની તેમની આવડતની તોલે કોઈ આવે તેમ નથી.","ખેડૂતોના હામી હોવાનો દંભ કરનારા નેતાઓ જવાબ આપો કે, ખેડૂતો શું લૂંટાવા પેદા થયા છે?" ખેડૂતોના ઉતકરષની સુફયાણો સલાહો આપનારા નેતાઓ જરા એક વાર આજુબાજુ નજર કરો કે ખેડૂતોની શું હાલત છે?,"ખેડૂતોના હામી હોવાનો દંભ કરનારા નેતાઓ જવાબ આપો કે, ખેડૂતો શું લૂંટાવા પેદા થયા છે?",ખેડૂતોના ઉત્કર્ષની સુફિયાણો સલાહો આપનારા નેતાઓ જરા એક વાર આજુબાજુ નજર કરો કે ખેડૂતોની શું હાલત છે? "વાહ ભાઈ વાહ, આવા નેતાઓને તો ભગવાન સદ્બુદ્વાં આપે.",જાણે મોટો વાઘ માર્યો હોય તેમ ખેડૂતો માટે સહાયનો બટકું રોટલો ફેંકી નેતાઓ ફૂલણશી કાગડો ફૂલાય તેમ ફૂલાય છે.,"વાહ ભાઈ વાહ, આવા નેતાઓને તો ભગવાન સદ્બુદ્વિ આપે." એક સારો કૅમેરા ખરીદવો?,તો ફોટોગ્રાફર બનવા માટે મિહેલા લોકોને શું સલાહ આપી શકે છે?,એક સારો કૅમેરા ખરીદવો? કે પછી લેન્સ અને કૅમેરાના એનગલને નજીકથી સમજવા?,એક સારો કૅમેરા ખરીદવો?,કે પછી લેન્સ અને કૅમેરાના એન્ગલને નજીકથી સમજવા? "વ્યવહારમાં જ મુશકેલીઓ છે, ને એકાંતમાં નથી, એવું થોડું જ છે ?","ઉત્તર: મુશ્કેલી તો છે જ, અને આવવાની જ, પરંતુ એમનાથી હિંમત હારી ગયે કે ડગી ને ડરી ગયે શું વળશે ?","વ્યવહારમાં જ મુશ્કેલીઓ છે, ને એકાંતમાં નથી, એવું થોડું જ છે ?" "વત્‌તા કે ઓછા પરમાણમાં મુશકેલીઓ બહારની હોય છે, અને કેટલીક માનવે પોતાની મેળે, પોતાની નબળાઈના પરણિામરૃપે, ઉતપનન કરેલી હોય છે.","વ્યવહારમાં જ મુશ્કેલીઓ છે, ને એકાંતમાં નથી, એવું થોડું જ છે ?","વત્તા કે ઓછા પ્રમાણમાં મુશ્કેલીઓ બહારની હોય છે, અને કેટલીક માનવે પોતાની મેળે, પોતાની નબળાઈના પરિણામરૂપે, ઉત્પન્ન કરેલી હોય છે." એ મુશકેલીઓને પાર કરવાનો પરશન તો બધે જ ઊભો રહેવાનો.,"વત્તા કે ઓછા પ્રમાણમાં મુશ્કેલીઓ બહારની હોય છે, અને કેટલીક માનવે પોતાની મેળે, પોતાની નબળાઈના પરિણામરૂપે, ઉત્પન્ન કરેલી હોય છે.",એ મુશ્કેલીઓને પાર કરવાનો પ્રશ્ન તો બધે જ ઊભો રહેવાનો. "તમે ઘરમાં હો કે વનમાં, અને એકલા હો કે વસતીની વચચે, પણ એ સમસયા તો તમને સતાવવાની જ, અને જે વાતાવરણમાં તમે મુકાયા છો, તે વાતાવરણનો ત્યાગ કરીને તમે કયાંય બીજે જઈ શકો તેમ છો ?",એ મુશ્કેલીઓને પાર કરવાનો પ્રશ્ન તો બધે જ ઊભો રહેવાનો.,"તમે ઘરમાં હો કે વનમાં, અને એકલા હો કે વસ્તીની વચ્ચે, પણ એ સમસ્યા તો તમને સતાવવાની જ, અને જે વાતાવરણમાં તમે મુકાયા છો, તે વાતાવરણનો ત્યાગ કરીને તમે ક્યાંય બીજે જઈ શકો તેમ છો ?" "મારાં કરતવયો, તમારી વયવહારકિ ફરજો કે જવાબદારીઓને છોડીને તમે બીજે ક્યાંય બેસી શકો તેમ છો ?","તમે ઘરમાં હો કે વનમાં, અને એકલા હો કે વસ્તીની વચ્ચે, પણ એ સમસ્યા તો તમને સતાવવાની જ, અને જે વાતાવરણમાં તમે મુકાયા છો, તે વાતાવરણનો ત્યાગ કરીને તમે ક્યાંય બીજે જઈ શકો તેમ છો ?","તમારાં કર્તવ્યો, તમારી વ્યવહારિક ફરજો કે જવાબદારીઓને છોડીને તમે બીજે ક્યાંય બેસી શકો તેમ છો ?" "એટલે જયાં છો તયાં રહીને જ, વાતાવરણ કે વ્યવહારને શુદ્ધ કરવાની જ જરૂર છે.","તમારાં કર્તવ્યો, તમારી વ્યવહારિક ફરજો કે જવાબદારીઓને છોડીને તમે બીજે ક્યાંય બેસી શકો તેમ છો ?","એટલે જ્યાં છો ત્યાં રહીને જ, વાતાવરણ કે વ્યવહારને શુદ્ધ કરવાની જ જરૂર છે." એ જ રસતો બાકી રહે છે.,"એટલે જ્યાં છો ત્યાં રહીને જ, વાતાવરણ કે વ્યવહારને શુદ્ધ કરવાની જ જરૂર છે.",એ જ રસ્તો બાકી રહે છે. એ રસતે ચાલીને તમે જરૂર આગળ વધી શકશો.,એ જ રસ્તો બાકી રહે છે.,એ રસ્તે ચાલીને તમે જરૂર આગળ વધી શકશો. વ્યવહારમાં વસીને અલપ[તિ અથવા અનાસક્ત રહેવાની કળા તમે પણ મેળવી શકો છો.,એ રસ્તે ચાલીને તમે જરૂર આગળ વધી શકશો.,વ્યવહારમાં વસીને અલ્પિત અથવા અનાસક્ત રહેવાની કળા તમે પણ મેળવી શકો છો. ખેડૂતો લૂંટાઈ જાય છે છતાં તેમને પોતાની ખેતપેદાશોના પોષણક્ષમ ભાવો મળતા નથી અને મારકેટ યારડોમાં વેપારીઓથી લઈ દલાલો અને વચેટયા માલામાલ થઈ જાય છે.,"ખેડૂતો માર્કેટ યાર્ડોમાં લૂંટાઈ રહ્યા છે જેથી ખેડૂતોની માગણી છે કે, એપીએમસીથી ઓછી કિંમતે ખેત- પેદાશોનાં વેચાણ અટકાવવા માટે કાયદો લાવવામાં આવે.",ખેડૂતો લૂંટાઈ જાય છે છતાં તેમને પોતાની ખેતપેદાશોના પોષણક્ષમ ભાવો મળતા નથી અને માર્કેટ યાર્ડોમાં વેપારીઓથી લઈ દલાલો અને વચેટિયા માલામાલ થઈ જાય છે. કેમ આ પદ્ધતમાં બદલાવ આવતો નથી?,ખેડૂતો લૂંટાઈ જાય છે છતાં તેમને પોતાની ખેતપેદાશોના પોષણક્ષમ ભાવો મળતા નથી અને માર્કેટ યાર્ડોમાં વેપારીઓથી લઈ દલાલો અને વચેટિયા માલામાલ થઈ જાય છે.,કેમ આ પદ્ધતિમાં બદલાવ આવતો નથી? કેમ શાસકોને આ સમસયા દૂર કરવામાં રસ નથી?,કેમ આ પદ્ધતિમાં બદલાવ આવતો નથી?,કેમ શાસકોને આ સમસ્યા દૂર કરવામાં રસ નથી? કેમ ખેડૂતોને લોૌહીઉકાળા કરવામાં આવી રહયા છે?,કેમ શાસકોને આ સમસ્યા દૂર કરવામાં રસ નથી?,કેમ ખેડૂતોને લોહીઉકાળા કરવામાં આવી રહ્યા છે? કેમ ખેડૂતોને સરેઆમ બજારમાં લૂંટાવા મજબૂર બનવું પડે છે?,કેમ ખેડૂતોને લોહીઉકાળા કરવામાં આવી રહ્યા છે?,કેમ ખેડૂતોને સરેઆમ બજારમાં લૂંટાવા મજબૂર બનવું પડે છે? કેમ દલાલો ખેડૂતોનાં ગળે છરો મૂકી વેતરી નાખે છે?,કેમ ખેડૂતોને સરેઆમ બજારમાં લૂંટાવા મજબૂર બનવું પડે છે?,કેમ દલાલો ખેડૂતોનાં ગળે છરો મૂકી વેતરી નાખે છે? કેમ બબૂચક નેતા કોઈ બોલતો નથી?,કેમ દલાલો ખેડૂતોનાં ગળે છરો મૂકી વેતરી નાખે છે?,કેમ બબૂચક નેતા કોઈ બોલતો નથી? કેમ બધાનાં મોઢાં સવાઈ ગય,કેમ બબૂચક નેતા કોઈ બોલતો નથી?,કેમ બધાનાં મોઢાં સિવાઈ ગયાં છે? કેમ બધા બહેરા-મૂંગા થઈ ગયા છે?,કેમ બધાનાં મોઢાં સિવાઈ ગયાં છે?,કેમ બધા બહેરા-મૂંગા થઈ ગયા છે? શું ખેડૂત હોવું પાપ છે?,કેમ બધા બહેરા-મૂંગા થઈ ગયા છે?,શું ખેડૂત હોવું પાપ છે? શું ખેતી કરવી અભશિપ છે?,શું ખેડૂત હોવું પાપ છે?,શું ખેતી કરવી અભિશાપ છે? શું ખેડૂતનાં ઘરે જનમ લેવો ગુનો છે?,શું ખેતી કરવી અભિશાપ છે?,શું ખેડૂતનાં ઘરે જન્મ લેવો ગુનો છે? "'રહી રહીને વળી પાછા એના એ જ શબદો, બાબા, સાંજ તો પડી ગઇ ! હજુ તમે ઘરમાં દીવો નથી પેટાવયો?","‘બાબા, સાંજ તો પડી ગઇ ! હજુ તમે ઘરમાં દીવો નથી પેટાવ્યો?","’રહી રહીને વળી પાછા એના એ જ શબ્દો, બાબા, સાંજ તો પડી ગઇ ! હજુ તમે ઘરમાં દીવો નથી પેટાવ્યો?" પશતુન સમુદાય તેમજ બૃહઈભાષા વારસો ધરાવતાં બલુચ પણ આ કથનોના સારને સમજી જ ના શકયા.,રેસિસ ઓફ અફઘાનિસ્તાન પુસ્તકમાં લેખક હેનરી વોલ્ટર બેલેવ પશ્તુન ભાષાના શબ્દ ‘દુખ્તરન’ અને અંગ્રેજી શબ્દ ‘ડોટર’ના સાનિધ્યને સમજાવે છે.,પશ્તુન સમુદાય તેમજ બૃહઈભાષા વારસો ધરાવતાં બલુચ પણ આ કથનોના સારને સમજી જ ના શક્યા. દીકરી શબદ વશિ શું કહી શકાય?,પશ્તુન સમુદાય તેમજ બૃહઈભાષા વારસો ધરાવતાં બલુચ પણ આ કથનોના સારને સમજી જ ના શક્યા.,દીકરી શબ્દ વિશે શું કહી શકાય? પુસતકમાં જ લેખકે સકીધ અનસ અને સકોટ વચચેના સંબંધને સમજાવવા પણ પરયાસ કર્યો છે.,દીકરી શબ્દ વિશે શું કહી શકાય?,પુસ્તકમાં જ લેખકે સ્કીધિઅન્સ અને સ્કોટ વચ્ચેના સંબંધને સમજાવવા પણ પ્રયાસ કર્યો છે. બરફ વનિ સકીઈગ સંભવ ખરું?,પુસ્તકમાં જ લેખકે સ્કીધિઅન્સ અને સ્કોટ વચ્ચેના સંબંધને સમજાવવા પણ પ્રયાસ કર્યો છે.,બરફ વિના સ્કીઈંગ સંભવ ખરુંં? પરંતુ આપણે પણ શાકયવંશ(મહાવંશ)ને સકીધઅનસ સાથે સાંકળવાનું ક્યાં મુનાસબિ માનીએ છીએ?,બરફ વિના સ્કીઈંગ સંભવ ખરુંં?,પરંતુ આપણે પણ શાક્યવંશ(મહાવંશ)ને સ્કીધિઅન્સ સાથે સાંકળવાનું ક્યાં મુનાસિબ માનીએ છીએ? દીવાલો તોડવાની તાકીદની જર્‌ર હતી ત્યારે તમામ જવાબદારોએ દીવાલો તોડવા પ્રયાસ કરયો જ હતો.,પરંતુ આપણે પણ શાક્યવંશ(મહાવંશ)ને સ્કીધિઅન્સ સાથે સાંકળવાનું ક્યાં મુનાસિબ માનીએ છીએ?,દીવાલો તોડવાની તાકીદની જરૂર હતી ત્યારે તમામ જવાબદારોએ દીવાલો તોડવા પ્રયાસ કર્યો જ હતો. "આજે આપણે પોતે જ ઊભા કરેલા પઝલબોક્સમાં કેદ છીએ, પશતુન પણ.",દીવાલો તોડવાની તાકીદની જરૂર હતી ત્યારે તમામ જવાબદારોએ દીવાલો તોડવા પ્રયાસ કર્યો જ હતો.,"આજે આપણે પોતે જ ઊભા કરેલા પઝલબોક્સમાં કેદ છીએ, પશ્તુન પણ." "પશતુન સમુદાય ઉપખંડે કરેલી ભૂલોનો ભોગ બનયો છે, ભોગ બનતો જ રહયો છે?","આજે આપણે પોતે જ ઊભા કરેલા પઝલબોક્સમાં કેદ છીએ, પશ્તુન પણ.","પશ્તુન સમુદાય ઉપખંડે કરેલી ભૂલોનો ભોગ બન્યો છે, ભોગ બનતો જ રહ્યો છે?" માટે આ લેખ મહતવપૂર્ણ છે?,"આ થોડું ઓવરડોન હોઈ શકે છે, પરંતુ કેટલીકવાર તમે નંબરો દ્રષ્ટિએ એક લેખ ""શા માટે"" સ્થાપિત હોવું જ જોઈએ.",શા માટે આ લેખ મહત્વપૂર્ણ છે? "તેમનું માનવું હતું કે, ઉરદૂને બચાવવી હોય તો તેને બીજા નંબરની સતતાવાર ભાષા બનાવવી જોઈએ.",૧પથી ર૦ વર્ષ પહેલાં લોકો ઉર્દૂના ભવિષ્ય અંગે ચિંતિત હતા.,"તેમનું માનવું હતું કે, ઉર્દૂને બચાવવી હોય તો તેને બીજા નંબરની સત્તાવાર ભાષા બનાવવી જોઈએ." કેટલાક લોકોનો એવો મત હતો કે જો ઉરદૂ અકાદમીઓની રચના કરવામાં આવે તો ઉરદૂની પરગ્તા થશે.,"તેમનું માનવું હતું કે, ઉર્દૂને બચાવવી હોય તો તેને બીજા નંબરની સત્તાવાર ભાષા બનાવવી જોઈએ.",કેટલાક લોકોનો એવો મત હતો કે જો ઉર્દૂ અકાદમીઓની રચના કરવામાં આવે તો ઉર્દૂની પ્રગતિ થશે. "ઘણા લોકોનું માનવું હતું કે, જો કેનદ્ર સરકાર અંજુમનની રચના કરશે તો તેના કારણે ઉરદૂનું જતન થશે.",કેટલાક લોકોનો એવો મત હતો કે જો ઉર્દૂ અકાદમીઓની રચના કરવામાં આવે તો ઉર્દૂની પ્રગતિ થશે.,"ઘણા લોકોનું માનવું હતું કે, જો કેન્દ્ર સરકાર અંજુમનની રચના કરશે તો તેના કારણે ઉર્દૂનું જતન થશે." "જયારે કેટલાકનું માનવું છે કે, જો આપણા ઉરદૂ અખબારો ખરીદીને તેનું વાંચન કરીએ તો ઉરદૂનું જતન થશે.","ઘણા લોકોનું માનવું હતું કે, જો કેન્દ્ર સરકાર અંજુમનની રચના કરશે તો તેના કારણે ઉર્દૂનું જતન થશે.","જ્યારે કેટલાકનું માનવું છે કે, જો આપણા ઉર્દૂ અખબારો ખરીદીને તેનું વાંચન કરીએ તો ઉર્દૂનું જતન થશે." "પરંતુ કોઈને પણ એવો ખયાલ ન હતો કે લોકોનું એક જૂથ ઉર્દૂ બચાવવા આગળ આવશે કે જે ન તો સરકારનું છે કે, ન તો કોઈ ધાર્મકિ સંસથાનું જૂથ છે.","જ્યારે કેટલાકનું માનવું છે કે, જો આપણા ઉર્દૂ અખબારો ખરીદીને તેનું વાંચન કરીએ તો ઉર્દૂનું જતન થશે.","પરંતુ કોઈને પણ એવો ખ્યાલ ન હતો કે લોકોનું એક જૂથ ઉર્દૂ બચાવવા આગળ આવશે કે જે ન તો સરકારનું છે કે, ન તો કોઈ ધાર્મિક સંસ્થાનું જૂથ છે." "તેઓ બનિ મુસલમિ હશે, પરંતુ ઉરદૂને બચાવવામાં તેઓ મુસલમિને પણ પાછળ રાખી દેશે.","પરંતુ કોઈને પણ એવો ખ્યાલ ન હતો કે લોકોનું એક જૂથ ઉર્દૂ બચાવવા આગળ આવશે કે જે ન તો સરકારનું છે કે, ન તો કોઈ ધાર્મિક સંસ્થાનું જૂથ છે.","તેઓ બિન મુસ્લિમો હશે, પરંતુ ઉર્દૂને બચાવવામાં તેઓ મુસ્લિમોને પણ પાછળ રાખી દેશે." "આ લોકો જાણે છે કે, ઉર્દૂ માત્ર એક ભાષા નથી, પરંતુ સંસકૃત છે.","તેઓ બિન મુસ્લિમો હશે, પરંતુ ઉર્દૂને બચાવવામાં તેઓ મુસ્લિમોને પણ પાછળ રાખી દેશે.","આ લોકો જાણે છે કે, ઉર્દૂ માત્ર એક ભાષા નથી, પરંતુ સંસ્કૃતિ છે." તેના મૃદુ ઉચચારોના કારણે ઉરદૂએ તેમના દલિમાં એક પોતાનું આગવું સથાન ઊભું કરયું છે.,"આ લોકો જાણે છે કે, ઉર્દૂ માત્ર એક ભાષા નથી, પરંતુ સંસ્કૃતિ છે.",તેના મૃદુ ઉચ્ચારોના કારણે ઉર્દૂએ તેમના દિલમાં એક પોતાનું આગવું સ્થાન ઊભું કર્યું છે. "મુન્શી નવલ કશોર, હરગોપાલ તાફતા, પંડતિ બ્રજિ નારાયણ ચાકબસત અને ચીન કશિર આ તમામે ઉર્દૂ ભાષાના વકિસમાં પોતાનું યોગદાન આપયું છે.",તેના મૃદુ ઉચ્ચારોના કારણે ઉર્દૂએ તેમના દિલમાં એક પોતાનું આગવું સ્થાન ઊભું કર્યું છે.,"મુન્શી નવલ કિશોર, હરગોપાલ તાફતા, પંડિત બ્રિજ નારાયણ ચાકબસ્ત અને ચીન કિશોર આ તમામે ઉર્દૂ ભાષાના વિકાસમાં પોતાનું યોગદાન આપ્યું છે." પરંતુ કોઈ એવી દલીલ કરશે કે સવાતંતરય પહેલાં ઉરદૂ અને હનિદી વચચે પૂર્વગ્રહની કોઈ રેખા નહોતી એ શરેષ્ઠ જૂના દવિસો હતા.,"મુન્શી નવલ કિશોર, હરગોપાલ તાફતા, પંડિત બ્રિજ નારાયણ ચાકબસ્ત અને ચીન કિશોર આ તમામે ઉર્દૂ ભાષાના વિકાસમાં પોતાનું યોગદાન આપ્યું છે.",પરંતુ કોઈ એવી દલીલ કરશે કે સ્વાતંત્ર્ય પહેલાં ઉર્દૂ અને હિન્દી વચ્ચે પૂર્વગ્રહની કોઈ રેખા નહોતી એ શ્રેષ્ઠ જૂના દિવસો હતા. એ સમયે પંડતિ નહેરૃએ એક અખબાર શર્‌ કરયું હતું અને તેનું નામ 'કવામી આવાઝ' હતું.,પરંતુ કોઈ એવી દલીલ કરશે કે સ્વાતંત્ર્ય પહેલાં ઉર્દૂ અને હિન્દી વચ્ચે પૂર્વગ્રહની કોઈ રેખા નહોતી એ શ્રેષ્ઠ જૂના દિવસો હતા.,એ સમયે પંડિત નહેરૂએ એક અખબાર શરૂ કર્યું હતું અને તેનું નામ ‘કવામી આવાઝ’ હતું. પરંતુ તમને જાણીને આશચર્ય થશે કે ઈૂફના માલકિ રામોજીએ શા માટે ઉરદૂ ચેનલ શર્‌ કરી હતી ?,કદાચ કોઈ એવી દલીલ કરશે કે લેખકો અને કવિઓ આ ભાષાથી અભિભૂત છે.,પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે ઈ્‌ફના માલિક રામોજીએ શા માટે ઉર્દૂ ચેનલ શરૂ કરી હતી ? અંબાણી કેમ ઉરદૂ ચેનલ ચલાવી રહયા છે ?,પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે ઈ્‌ફના માલિક રામોજીએ શા માટે ઉર્દૂ ચેનલ શરૂ કરી હતી ?,અંબાણી કેમ ઉર્દૂ ચેનલ ચલાવી રહ્યા છે ? ઝી ટીવીએ શા માટે 'ઝી સલામ' શરૂ કરી છે ?,અંબાણી કેમ ઉર્દૂ ચેનલ ચલાવી રહ્યા છે ?,ઝી ટીવીએ શા માટે ‘ઝી સલામ’ શરૂ કરી છે ? સહારાના માલકિએ શા માટે રાષ્ટ્રીય સતરે ઉરદૂ અખબાર શરૂ કર્યું છે ?,ઝી ટીવીએ શા માટે ‘ઝી સલામ’ શરૂ કરી છે ?,સહારાના માલિકોએ શા માટે રાષ્ટ્રીય સ્તરે ઉર્દૂ અખબાર શરૂ કર્યું છે ? તેમણે શા માટે ઉરદૂ ચેનલ લોનચ કરી છે ?,સહારાના માલિકોએ શા માટે રાષ્ટ્રીય સ્તરે ઉર્દૂ અખબાર શરૂ કર્યું છે ?,તેમણે શા માટે ઉર્દૂ ચેનલ લોન્ચ કરી છે ? ઉદ્યોગપત સંજીવ શરાફ દ્વારા શા માટે ઉરદૂની સૌથી મોટી વેબસાઈટ શરૂ કરવામાં આવી છે ?,તેમણે શા માટે ઉર્દૂ ચેનલ લોન્ચ કરી છે ?,ઉદ્યોગપતિ સંજીવ શરાફ દ્વારા શા માટે ઉર્દૂની સૌથી મોટી વેબસાઈટ શરૂ કરવામાં આવી છે ? "માટે તેમણે ઈન્ટરનેટના પાના પર કવઓ, શાયરોની હજારો કવતાનું જતન કર્યું છે ?",ઉદ્યોગપતિ સંજીવ શરાફ દ્વારા શા માટે ઉર્દૂની સૌથી મોટી વેબસાઈટ શરૂ કરવામાં આવી છે ?,"શા માટે તેમણે ઈન્ટરનેટના પાના પર કવિઓ, શાયરોની હજારો કવિતાનું જતન કર્યું છે ?" માટે તેમણે ઉરદૂ પુસતકોનું પીડીએફ ફાઈલમાં રૂપાંતર શરૂ કર્યું છે ?,"શા માટે તેમણે ઈન્ટરનેટના પાના પર કવિઓ, શાયરોની હજારો કવિતાનું જતન કર્યું છે ?",શા માટે તેમણે ઉર્દૂ પુસ્તકોનું પીડીએફ ફાઈલમાં રૂપાંતર શરૂ કર્યું છે ? "સૌથી મહતતવનો પ્રશન એ છે કે, જયારે લોબી ઉર્દૂ વર્દ્ધ ઝેર ઓકી રહી છે ત્યારે જશનમાં હાજરી આપનારા મોટાભાગના લોકો શા માટે બનિ મુસલમિ હતા ?",શા માટે તેમણે ઉર્દૂ પુસ્તકોનું પીડીએફ ફાઈલમાં રૂપાંતર શરૂ કર્યું છે ?,"સૌથી મહત્ત્વનો પ્રશ્ન એ છે કે, જ્યારે લોબી ઉર્દૂ વિરૂદ્ધ ઝેર ઓકી રહી છે ત્યારે જશ્નમાં હાજરી આપનારા મોટાભાગના લોકો શા માટે બિન મુસ્લિમો હતા ?" "અંગરેજી દૈનકિ, ટાઈમ્સ ઓફ ઈન્‌ડયિાએ રવવિરે સવારે હેડલાઈન પરસદિધિ કરી હતી કે શું ઉરદૂ મૃતપાય બની રહી છે ?","સૌથી મહત્ત્વનો પ્રશ્ન એ છે કે, જ્યારે લોબી ઉર્દૂ વિરૂદ્ધ ઝેર ઓકી રહી છે ત્યારે જશ્નમાં હાજરી આપનારા મોટાભાગના લોકો શા માટે બિન મુસ્લિમો હતા ?","અંગ્રેજી દૈનિક, ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ રવિવારે સવારે હેડલાઈન પ્રસિદ્ધ કરી હતી કે શું ઉર્દૂ મૃતપાય બની રહી છે ?" "તયારબાદ તેમાં ઉમેર્યું હતું કે, મહોતસવ દરશાવે છે કે, તે માત્ર જીવતી જ નથી પરંતુ તે થનગની રહી છે.","અંગ્રેજી દૈનિક, ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ રવિવારે સવારે હેડલાઈન પ્રસિદ્ધ કરી હતી કે શું ઉર્દૂ મૃતપાય બની રહી છે ?","ત્યારબાદ તેમાં ઉમેર્યું હતું કે, મહોત્સવ દર્શાવે છે કે, તે માત્ર જીવતી જ નથી પરંતુ તે થનગની રહી છે." "સૌથી શરેષઠ બાબત એ છે કે, જેમને કોઈ આરથકિ અને બઝિનેસ કારણો નથી એવા લોકો ઉરદૂના ઉતકર્ષ માટે પ્રયાસ કરી રહયા છે.","ત્યારબાદ તેમાં ઉમેર્યું હતું કે, મહોત્સવ દર્શાવે છે કે, તે માત્ર જીવતી જ નથી પરંતુ તે થનગની રહી છે.","સૌથી શ્રેષ્ઠ બાબત એ છે કે, જેમને કોઈ આર્થિક અને બિઝનેસ કારણો નથી એવા લોકો ઉર્દૂના ઉત્કર્ષ માટે પ્રયાસ કરી રહ્યા છે." તેઓ ઉરદૂ સાથે હૃદય અને આતમાથી સંકળાયેલા છે.,"સૌથી શ્રેષ્ઠ બાબત એ છે કે, જેમને કોઈ આર્થિક અને બિઝનેસ કારણો નથી એવા લોકો ઉર્દૂના ઉત્કર્ષ માટે પ્રયાસ કરી રહ્યા છે.",તેઓ ઉર્દૂ સાથે હૃદય અને આત્માથી સંકળાયેલા છે. ! તેના એ શોખને પૂરો કરવા તો સેકનડ હેનડ ફનટી ખરીદી હતી.,એ કાંઈ મારાથી અજાણ્યું થોડું જ છે…?,! તેના એ શોખને પૂરો કરવા તો સેકન્ડ હેન્ડ ફન્ટી ખરીદી હતી. "તેથી મને વધારે દુઃખ થાય છે, જયારે પોતાના ફ્રેનડઝ સાથે સારી રીતે મજાક-મસતીથી વાત કરે છે, અને મારી સાથે એકદમ પરપિકવ રીતે વાત કરે છે.","તેણે તો પોતાના શોખ કોલેજ લાઇફમાં જ પૂરા કરી લીધા પણ તને તો ખબર જ છે, હું તો કોઇ છોકરા સાથે કામ વિના વાત કરવી પણ મને પસંદ ન હતું.","તેથી મને વધારે દુઃખ થાય છે, જ્યારે પોતાના ફ્રેન્ડઝ સાથે સારી રીતે મજાક-મસ્તીથી વાત કરે છે, અને મારી સાથે એકદમ પરિપકવ રીતે વાત કરે છે." હું જો ક્યારેક મજાક પણ કરી લઉ તો તેમને પસંદ નથી.,"તેથી મને વધારે દુઃખ થાય છે, જ્યારે પોતાના ફ્રેન્ડઝ સાથે સારી રીતે મજાક-મસ્તીથી વાત કરે છે, અને મારી સાથે એકદમ પરિપકવ રીતે વાત કરે છે.",હું જો ક્યારેક મજાક પણ કરી લઉં તો તેમને પસંદ નથી. પણ જો કોઇ તેમના ફરેનડની વાઇફ મજાક કરે તો તેમાં હસીને ભાગ લે છે.,હું જો ક્યારેક મજાક પણ કરી લઉં તો તેમને પસંદ નથી.,પણ જો કોઇ તેમના ફ્રેન્ડની વાઇફ મજાક કરે તો તેમાં હસીને ભાગ લે છે. મને ઘણી વખત એમ થાય છે કે તેણે મારી સાથે પરાણે તો લગન નથી કરયા ને?,પણ જો કોઇ તેમના ફ્રેન્ડની વાઇફ મજાક કરે તો તેમાં હસીને ભાગ લે છે.,મને ઘણી વખત એમ થાય છે કે તેણે મારી સાથે પરાણે તો લગ્ન નથી કર્યા ને? ",કેતેનેહું ગમું તો છું ને?",મને ઘણી વખત એમ થાય છે કે તેણે મારી સાથે પરાણે તો લગ્ન નથી કર્યા ને?,", કે તેને હું ગમું તો છું ને?" ", વગેરે જેવા અનેક પ્રશનો મને સતાવે છે.",", કે તેને હું ગમું તો છું ને?",", વગેરે જેવા અનેક પ્રશ્નો મને સતાવે છે." આની સાથે મે જે રીતે વચિયુંર્‌ હતું તેવું બલિકુલ નથી.,", વગેરે જેવા અનેક પ્રશ્નો મને સતાવે છે.",આની સાથે મેં જે રીતે વિચાયુંર્ હતું તેવું બિલકુલ નથી. ભલે તે મારી સાથે સારી રીતે વાત નથી કરતો પણ જો કોઇ બીજું ખરાબ રીતે મારી સાથે વાત કરે તો તેનાથી સહન થતું નથી.,"આટલા વિચાર આવે ત્યારે મનોજની સામે જોઉં એટલે થાય કે ગમે તે છે, પણ તેને ભલે મારી ચિંતા નથી, પણ મને કંઇ થાય તો તે ધ્યાન રાખે છે.",ભલે તે મારી સાથે સારી રીતે વાત નથી કરતો પણ જો કોઇ બીજું ખરાબ રીતે મારી સાથે વાત કરે તો તેનાથી સહન થતું નથી. તે બીજા સાથે ફલટ કરે પણ જો કોઇ મને ડીયર પણ કહે તો તરત જ તેને બળતરા થાય છે.,ભલે તે મારી સાથે સારી રીતે વાત નથી કરતો પણ જો કોઇ બીજું ખરાબ રીતે મારી સાથે વાત કરે તો તેનાથી સહન થતું નથી.,તે બીજા સાથે ફ્લટ કરે પણ જો કોઇ મને ડીયર પણ કહે તો તરત જ તેને બળતરા થાય છે. "તો હવે મેં એ માની લીધું છે, કે આજ તેની પ્રેમ કરવાની પદ્ધ્તા છે.",તે બીજા સાથે ફ્લટ કરે પણ જો કોઇ મને ડીયર પણ કહે તો તરત જ તેને બળતરા થાય છે.,"તો હવે મેં એ માની લીધું છે, કે આજ તેની પ્રેમ કરવાની પદ્ધતિ છે." આમ કહીને ચૈતાલીએ પોતાની આંખમાંથી નીકળતા આંસુને લૂછયા અને મોનાની સામે સમાઇલ આપી....,"તો હવે મેં એ માની લીધું છે, કે આજ તેની પ્રેમ કરવાની પદ્ધતિ છે.",આમ કહીને ચૈતાલીએ પોતાની આંખમાંથી નીકળતા આંસુને લૂછયા અને મોનાની સામે સ્માઇલ આપી…. "જો તમારી પાસે ફરનટ અને બેક્યારડ સાથેનું ઘર છે, તો શા માટે, બરાબર છે, તમારા પેટીઓ કોષટક તયાં બેઠા છે, તમારા કાંકરાના લેનડસકેપના મધ્યભાગમાં, સવડિનથી ચાર ફુટથી તમાચો?","જો કે, તે વિક્ષેપો અન્ય લોકોના દોષ હોઈ શકતા નથી.","જો તમારી પાસે ફ્રન્ટ અને બેકયાર્ડ સાથેનું ઘર છે, તો શા માટે, બરાબર છે, તમારા પેટીઓ કોષ્ટક ત્યાં બેઠા છે, તમારા કાંકરાના લેન્ડસ્કેપના મધ્યભાગમાં, સ્વિડનથી ચાર ફુટથી તમાચો?" તમે દરરોજ ખાવું અને પીવું તે જોયા વગર તમારા પડોશીઓ ટકી રહેશે.,"તે ટેબલને હવે ચૂંટો અને તેને તમારા સરસ, ખાનગી બેકયાર્ડમાં ખસેડો.",તમે દરરોજ ખાવું અને પીવું તે જોયા વગર તમારા પડોશીઓ ટકી રહેશે. "કોઈ ધોતી પહેરી લે, મારી માફક રામનામી રાખી લે, કુર્તા પહેરી લે, માળા રાખી લે, તલિક કરી લે, પૂજા પાઠ કરે, કથા કહે, પ્રવચન કરે, યજઞ કરે એમને?",બાપ! એકવીસમી સદીમાં જે જમાનામાં આપણે જીવી રહ્યાં છીએ એમાં સંતની પરિભાષા કઈ?,"કોઈ ધોતી પહેરી લે, મારી માફક રામનામી રાખી લે, કુર્તા પહેરી લે, માળા રાખી લે, તિલક કરી લે, પૂજા પાઠ કરે, કથા કહે, પ્રવચન કરે, યજ્ઞ કરે એમને?" "એ બધાં સાધકના લક્ષણ છે અવશય, પરંતુ શું સંતત્‌વ એટલામાં જ સમાઈ જાય છે?","કોઈ ધોતી પહેરી લે, મારી માફક રામનામી રાખી લે, કુર્તા પહેરી લે, માળા રાખી લે, તિલક કરી લે, પૂજા પાઠ કરે, કથા કહે, પ્રવચન કરે, યજ્ઞ કરે એમને?","એ બધાં સાધકના લક્ષણ છે અવશ્ય, પરંતુ શું સંતત્વ એટલામાં જ સમાઈ જાય છે?" """ અને તે શું અર્થ થાય છે?","અમે તમામ સાંભળ્યું છે અભિવ્યકિત ""પવિત્ર આત્માના સંપાદન.",""" અને તે શું અર્થ થાય છે?" "તે કેવી રીતે માણસને સમજાવવા માટે, ચરચ થી દૂર?",""" અને તે શું અર્થ થાય છે?","તે કેવી રીતે માણસને સમજાવવા માટે, ચર્ચ થી દૂર?" "શબદ અમુક અરથમાં સંપાદન સાથે સંકળાયેલું છે, સવ-હતિ અથવા મલિકત સાથે અનય.",શબ્દકોશ તેના અસ્પષ્ટ સમજાવે છે.,"શબ્દ અમુક અર્થમાં સંપાદન સાથે સંકળાયેલું છે, સ્વ-હિત અથવા મિલકત સાથે અન્ય." "જોકે, આ શબ્દસમૂહ અર્થમાં બધા સામગરી છે દૂર છે.","શબ્દ અમુક અર્થમાં સંપાદન સાથે સંકળાયેલું છે, સ્વ-હિત અથવા મિલકત સાથે અન્ય.","જોકે, આ શબ્દસમૂહ અર્થમાં બધા સામગ્રી છે દૂર છે." હસતાંતરણ બહાર આકૃત કરવાનો પરયાસ કરીએ - તે લોભ કે પરાપત છે?,"જોકે, આ શબ્દસમૂહ અર્થમાં બધા સામગ્રી છે દૂર છે.",હસ્તાંતરણ બહાર આકૃતિ કરવાનો પ્રયાસ કરીએ - તે લોભ કે પ્રાપ્ત છે? "હા, કેટરનિ। કૈફૂને જો કોઈ એવું કહે કે તમે તો દીપકિ। જેટલાં રૂપાળા છો ત્યારે કેટરનિને કેવું લાગે?",આપણે ક્યાં પહોંચેલાં?,"હા, કેટરિના કૈફ્ને જો કોઈ એવું કહે કે તમે તો દીપિકા જેટલાં રૂપાળા છો ત્યારે કેટરિનાને કેવું લાગે?" "દાચ એવું જ અગલાયાને લાગયું, જયારે પરનિસે ભોળાભાવે અગાલાયાને નાસતા જેટલી રૂપાળી ગણાવી.","હા, કેટરિના કૈફ્ને જો કોઈ એવું કહે કે તમે તો દીપિકા જેટલાં રૂપાળા છો ત્યારે કેટરિનાને કેવું લાગે?","કદાચ એવું જ અગલાયાને લાગ્યું, જ્યારે પ્રિન્સે ભોળાભાવે અગાલાયાને નાસ્તિ જેટલી રૂપાળી ગણાવી." વાતવાતમાં નાસતની તસવીરની વાત નીકળી કે તરત બાળક જેવી ભોળી લઝાવેતા (અગલાયાની મમમી)એ નાસતની એ તસવીર મગાવી.,"કદાચ એવું જ અગલાયાને લાગ્યું, જ્યારે પ્રિન્સે ભોળાભાવે અગાલાયાને નાસ્તિ જેટલી રૂપાળી ગણાવી.",વાતવાતમાં નાસ્તિની તસવીરની વાત નીકળી કે તરત બાળક જેવી ભોળી લિઝાવેતા (અગલાયાની મમ્મી)એ નાસ્તિની એ તસવીર મગાવી. પ્રનિસ એ તસવીર લેવા ગાન્‌યા પાસે ગયો તયારે ગાન્યાએ પહેલા તો એને ખખડાવયો કે નાસતની તસવીર વશિ વાત કરવાની શી જરૂર હતી?,વાતવાતમાં નાસ્તિની તસવીરની વાત નીકળી કે તરત બાળક જેવી ભોળી લિઝાવેતા (અગલાયાની મમ્મી)એ નાસ્તિની એ તસવીર મગાવી.,પ્રિન્સ એ તસવીર લેવા ગાન્યા પાસે ગયો ત્યારે ગાન્યાએ પહેલા તો એને ખખડાવ્યો કે નાસ્તિની તસવીર વિશે વાત કરવાની શી જરૂર હતી? "જયારે પણ રજાઓ આવે છે, તયારે અમે તેને સતત ફોન કરીએ છીએ કે બેટા, આવી જા.","માતા દીકરીની ફરિયાદ કરે છે કે – “જુઓને, આ છોકરી આવતી જ નથી.","જ્યારે પણ રજાઓ આવે છે, ત્યારે અમે તેને સતત ફોન કરીએ છીએ કે બેટા, આવી જા." અમે કહીએ છીએ કે રજામાં શું કામ હોય ?,કહે છે કે અહીં બહુ કામ છે.,અમે કહીએ છીએ કે રજામાં શું કામ હોય ? "સમજણ નથી પડતી કે શું કરવું !” વદ્યારથનિી સામે જોતાં તે કહે છે, “પણ અહીં આવીને શું કરવું ?","પણ નથી માનતી અને રજાઓમાં પણ ત્યાં એકલી રહે છે, પણ અહીં નથી આવતી.","સમજણ નથી પડતી કે શું કરવું !” વિદ્યાર્થિની સામે જોતાં તે કહે છે, “પણ અહીં આવીને શું કરવું ?" અહીં આવું તો વાંચી નથી શકાતું,"સમજણ નથી પડતી કે શું કરવું !” વિદ્યાર્થિની સામે જોતાં તે કહે છે, “પણ અહીં આવીને શું કરવું ?",અહીં આવું તો વાંચી નથી શકાતું. અને અમારાથી એક મનિટિ પણ બગાડાય તેમ નથી.,અહીં આવું તો વાંચી નથી શકાતું.,અને અમારાથી એક મિનિટ પણ બગાડાય તેમ નથી. તયાં લાઈબ્રેરીમાં બેસી વાંચી શકાય છે.,અને અમારાથી એક મિનિટ પણ બગાડાય તેમ નથી.,ત્યાં લાઈબ્રેરીમાં બેસી વાંચી શકાય છે. અને અહીં આવું તો આ મમમી સતત કહયા કરે કે આવી છે તો કાકાને મળી આવ કે મામાને મળી આવ કે ફલાણું કામ કરી આવ.,ત્યાં લાઈબ્રેરીમાં બેસી વાંચી શકાય છે.,અને અહીં આવું તો આ મમ્મી સતત કહ્યા કરે કે આવી છે તો કાકાને મળી આવ કે મામાને મળી આવ કે ફલાણું કામ કરી આવ. એક પળ નવરી બેસવા નથી દેતી કે વાંચી શકું.,અને અહીં આવું તો આ મમ્મી સતત કહ્યા કરે કે આવી છે તો કાકાને મળી આવ કે મામાને મળી આવ કે ફલાણું કામ કરી આવ.,એક પળ નવરી બેસવા નથી દેતી કે વાંચી શકું. હવે તારે સગાઈ કરી લેવી જોઈએ.,"કદાચ નવરી બેઠી હોઉં તો બસ, કહ્યા કરે કે હવે કેટલું ભણીશ ?",હવે તારે સગાઈ કરી લેવી જોઈએ. અને પછી નવા નવા છોકરાઓ બતાવયા કરે.,હવે તારે સગાઈ કરી લેવી જોઈએ.,અને પછી નવા નવા છોકરાઓ બતાવ્યા કરે. હું તો બહુ મોટી પરીક્ષાઓની તૈયારી કરું છું અને લગભગ અભણ છોકરાને પરણું ?,જે કાં તો ભણ્યા જ નથી કે તદ્દન ઓછું ભણ્યા છે.,હું તો બહુ મોટી પરીક્ષાઓની તૈયારી કરું છું અને લગભગ અભણ છોકરાને પરણું ? અને સાચી વાત તો એ છે કે લગન વગેરેનો વચિર કરવાની મારી પાસે ફુરસદ જ નથી.,હું તો બહુ મોટી પરીક્ષાઓની તૈયારી કરું છું અને લગભગ અભણ છોકરાને પરણું ?,અને સાચી વાત તો એ છે કે લગ્ન વગેરેનો વિચાર કરવાની મારી પાસે ફુરસદ જ નથી. "ના પાડું, તો મમમી-પપપા ગુસસે થાય છે અને આખો દવિસ સંભળાવ્યા કરે છે, ટોકયા કરે છે.",અને સાચી વાત તો એ છે કે લગ્ન વગેરેનો વિચાર કરવાની મારી પાસે ફુરસદ જ નથી.,"ના પાડું, તો મમ્મી-પપ્પા ગુસ્સે થાય છે અને આખો દિવસ સંભળાવ્યા કરે છે, ટોક્યા કરે છે." આમ તો તે છોકરી અને તેનો પતા જ રહે છે.,એક મિત્રની પુત્રીના સાસરે બેઠાં છીએ.,આમ તો તે છોકરી અને તેનો પતિ જ રહે છે. ક્યારેક છોકરાનાં માતા-પંતા આવે છે.,આમ તો તે છોકરી અને તેનો પતિ જ રહે છે.,ક્યારેક છોકરાનાં માતા-પિતા આવે છે. અતયારે માતા-પતિ એટલે કે છોકરીનાં સાસુસસરા આવેલ છે.,ક્યારેક છોકરાનાં માતા-પિતા આવે છે.,અત્યારે માતા-પિતા એટલે કે છોકરીનાં સાસુસસરા આવેલ છે. તે પણ સાથે બેઠાં છે.,અત્યારે માતા-પિતા એટલે કે છોકરીનાં સાસુસસરા આવેલ છે.,તે પણ સાથે બેઠાં છે. "સાસુ અમને સંબોધીને બોલે છે, “ભાઈ, આ વહુને સમજાવો.",તે પણ સાથે બેઠાં છે.,"સાસુ અમને સંબોધીને બોલે છે, “ભાઈ, આ વહુને સમજાવો." તેને અમે આવીએ તે નથી ગમતું,"સાસુ અમને સંબોધીને બોલે છે, “ભાઈ, આ વહુને સમજાવો.",તેને અમે આવીએ તે નથી ગમતું. અમારી સાથે નથી ફાવતું,તેને અમે આવીએ તે નથી ગમતું.,અમારી સાથે નથી ફાવતું. તે અમારા સાથે સારું વરતન નથી કરતી.,અમારી સાથે નથી ફાવતું.,તે અમારા સાથે સારું વર્તન નથી કરતી. પરણિામે અમને પણ આવવું નથી ગમતું,નથી અમારા પૌત્રને રમાડવા દેતી.,પરિણામે અમને પણ આવવું નથી ગમતું. એવું નથી કે તે આવે તે અમને નથી ગમતું,"” છોકરી સામે જોતાં તે બોલી, “મારાં સાસુ કહે છે તેમાં અતિશયોક્તિ છે.",એવું નથી કે તે આવે તે અમને નથી ગમતું. અમને પણ અહીં રહે તે ગમે છે.,એવું નથી કે તે આવે તે અમને નથી ગમતું.,અમને પણ અહીં રહે તે ગમે છે. પણ એ આવીને શાંતથિી નથી રહેતાં.,અમને પણ અહીં રહે તે ગમે છે.,પણ એ આવીને શાંતિથી નથી રહેતાં. તે મારા પર સત્તા જમાવવા માગે છે.,પણ એ આવીને શાંતિથી નથી રહેતાં.,તે મારા પર સત્તા જમાવવા માગે છે. "દીકરા પર તો તેમનો કાબૂ છે જ, સાથે મારા પર કાબૂ જમાવવા માગે છે.",તે મારા પર સત્તા જમાવવા માગે છે.,"દીકરા પર તો તેમનો કાબૂ છે જ, સાથે મારા પર કાબૂ જમાવવા માગે છે." "હું તે શાંતથી રહે તો વાંધો ન લઉ, પણ આવીને સત્તા જમાવે અને સતત ટીકા-ટપિપણ કર્યા કરે એ જરા પણ પસંદ ન કરું.","દીકરા પર તો તેમનો કાબૂ છે જ, સાથે મારા પર કાબૂ જમાવવા માગે છે.","હું તે શાંતિથી રહે તો વાંધો ન લઉં, પણ આવીને સત્તા જમાવે અને સતત ટીકા-ટિપ્પણ કર્યા કરે એ જરા પણ પસંદ ન કરું." વારથી દરેક બાબતમાં પોતે કહે તેવું જ થાય એમ ઈચછતાં હોય છે તે.,"હું તે શાંતિથી રહે તો વાંધો ન લઉં, પણ આવીને સત્તા જમાવે અને સતત ટીકા-ટિપ્પણ કર્યા કરે એ જરા પણ પસંદ ન કરું.",સવારથી દરેક બાબતમાં પોતે કહે તેવું જ થાય એમ ઈચ્છતાં હોય છે તે. "તેમને હું જબરી દાદાગીરી કરતી - લાગું છું, કારણ કે હું તેમને સપષટ કહું છું કે શાંતથી ગમે તેટલું રહો, પણ અમારી જદિગીમાં ડખલ ન કરો.",સવારથી દરેક બાબતમાં પોતે કહે તેવું જ થાય એમ ઈચ્છતાં હોય છે તે.,"તેમને હું જબરી દાદાગીરી કરતી – લાગું છું, કારણ કે હું તેમને સ્પષ્ટ કહું છું કે શાંતિથી ગમે તેટલું રહો, પણ અમારી જિંદગીમાં ડખલ ન કરો." મારાં સંતાનને એવી રીતે ઉછેરવાનો પ્રયતન કરે છે કે તે બગડી જાય.,હવે અમે સ્વતંત્ર છીએ.,અમારાં સંતાનને એવી રીતે ઉછેરવાનો પ્રયત્ન કરે છે કે તે બગડી જાય. વધારે પડતાં લાડ કરે છે.,અમારાં સંતાનને એવી રીતે ઉછેરવાનો પ્રયત્ન કરે છે કે તે બગડી જાય.,વધારે પડતાં લાડ કરે છે. બનિજરૂરી ખવડાવયા કરે છે.,વધારે પડતાં લાડ કરે છે.,બિનજરૂરી ખવડાવ્યા કરે છે. પણ સાસુજી તો તેને બધું જ કામ કરી આપી પરતંતર બનાવે છે.,અમારે તેને અત્યારથી તાલીમ આપી તૈયાર કરવાનો છે અને સ્વાવલંબી બનાવવો છે.,પણ સાસુજી તો તેને બધું જ કામ કરી આપી પરતંત્ર બનાવે છે. એ તો કેમ ચાલે ! મારા પતનિ પણ જનમથી તેમણે પરતંત્ર બનાવ્યા છે.,પણ સાસુજી તો તેને બધું જ કામ કરી આપી પરતંત્ર બનાવે છે.,એ તો કેમ ચાલે ! મારા પતિને પણ જન્મથી તેમણે પરતંત્ર બનાવ્યા છે. હવે પહેલી વાર તે સવતંત્ર થયા છે અને રલૈક્સ થયા છે.,પોતાના કાબૂમાં રાખ્યા છે.,હવે પહેલી વાર તે સ્વતંત્ર થયા છે અને રિલેક્સ થયા છે. હું તેમ કરવા તેમને ના પાડું છું અને હવે તો પતા પણ સમજે છે અને વરિોધ કરે છે.,અહીં આવીને પણ તે તેને કાબૂમાં રાખવા માગે છે.,હું તેમ કરવા તેમને ના પાડું છું અને હવે તો પતિ પણ સમજે છે અને વિરોધ કરે છે. તો સાસુને લાગે છે કે પતનિ મે બગાડ્યા છે.,હું તેમ કરવા તેમને ના પાડું છું અને હવે તો પતિ પણ સમજે છે અને વિરોધ કરે છે.,તો સાસુને લાગે છે કે પતિને મેં બગાડ્યા છે. મને જ તે સતત દોષ આપે છે.,તો સાસુને લાગે છે કે પતિને મેં બગાડ્યા છે.,મને જ તે સતત દોષ આપે છે. પોતાને કાબૂમાં રાખવા પતા પાસેથી પૈસા માગે છે અને સતત બનિજરૂરી ખરીદી કર્યા કરે છે.,મને જ તે સતત દોષ આપે છે.,પોતાને કાબૂમાં રાખવા પતિ પાસેથી પૈસા માગે છે અને સતત બિનજરૂરી ખરીદી કર્યા કરે છે. "થોડો વખત મેં ચલાવ્યું, પણ અમારા પાસે કંઈ પૈસા વધારાના નથી.",પોતાને કાબૂમાં રાખવા પતિ પાસેથી પૈસા માગે છે અને સતત બિનજરૂરી ખરીદી કર્યા કરે છે.,"થોડો વખત મેં ચલાવ્યું, પણ અમારા પાસે કંઈ પૈસા વધારાના નથી." અમે કરકસરથી રહીએ છીએ.,"થોડો વખત મેં ચલાવ્યું, પણ અમારા પાસે કંઈ પૈસા વધારાના નથી.",અમે કરકસરથી રહીએ છીએ. તયારે આ વયર્‌થ ખરીદી અમારા બજેટમાં ગાબડું પાડે છે.,અમે કરકસરથી રહીએ છીએ.,ત્યારે આ વ્યર્થ ખરીદી અમારા બજેટમાં ગાબડું પાડે છે. માટે તેમને ના પાડું છું અને પતા પણ ના પાડે છે.,ત્યારે આ વ્યર્થ ખરીદી અમારા બજેટમાં ગાબડું પાડે છે.,માટે તેમને ના પાડું છું અને પતિ પણ ના પાડે છે. વારથી સતત બોલબોલ કરયા કરે છે.,માટે તેમને ના પાડું છું અને પતિ પણ ના પાડે છે.,સવારથી સતત બોલબોલ કર્યા કરે છે. પડોશમાં પણ જઈ મારા વરિદ્ધ બોલયા કરે છે.,સવારથી સતત બોલબોલ કર્યા કરે છે.,પડોશમાં પણ જઈ મારા વિરુદ્ધ બોલ્યા કરે છે. અમારી દરેક બાબતમાં માથું માર્યા કરે છે.,પડોશમાં પણ જઈ મારા વિરુદ્ધ બોલ્યા કરે છે.,અમારી દરેક બાબતમાં માથું માર્યા કરે છે. માટે હું સપષટ કહીં ૬ઉ છું.,અમારી દરેક બાબતમાં માથું માર્યા કરે છે.,માટે હું સ્પષ્ટ કહીં દઉં છું. ” “તમારો દીકરો કશું ખોટું કરતો હોય તો ચોકકસ કહો.,માટે હું સ્પષ્ટ કહીં દઉં છું.,” “તમારો દીકરો કશું ખોટું કરતો હોય તો ચોક્કસ કહો. પણ તે તો વયવસથતતિ છે.,” “તમારો દીકરો કશું ખોટું કરતો હોય તો ચોક્કસ કહો.,પણ તે તો વ્યવસ્થિત છે. વકિસ કરવાનો પરયાસ કરે છે.,પણ તે તો વ્યવસ્થિત છે.,વિકાસ કરવાનો પ્રયાસ કરે છે. પહેલી વાર સ્વાવલંબી બનવાનો પ્રયાસ કરે છે.,વિકાસ કરવાનો પ્રયાસ કરે છે.,પહેલી વાર સ્વાવલંબી બનવાનો પ્રયાસ કરે છે. પોતાની રીતે જીવવાનો પ્રયાસ કરે છે.,પહેલી વાર સ્વાવલંબી બનવાનો પ્રયાસ કરે છે.,પોતાની રીતે જીવવાનો પ્રયાસ કરે છે. તેને શું સ્વતંત્ર રહેવાનો હક નથી ?,પોતાની રીતે જીવવાનો પ્રયાસ કરે છે.,તેને શું સ્વતંત્ર રહેવાનો હક નથી ? ।યો છે તે કેમ નથી સમજતાં ?,તેને શું સ્વતંત્ર રહેવાનો હક નથી ?,હવે તે મોટો થઈ ગયો છે તે કેમ નથી સમજતાં ? તેની ચતા કરનાર હું છું.,હવે તે મોટો થઈ ગયો છે તે કેમ નથી સમજતાં ?,તેની ચિંતા કરનાર હું છું. તમે જ મને તે માટે લઈ આવયાં છો.,તેની ચિંતા કરનાર હું છું.,તમે જ મને તે માટે લઈ આવ્યાં છો. આ બે પરસંગો તેના જવાબ છે.,” છોકરીએ જવાબ આપ્યો.,આ બે પ્રસંગો તેના જવાબ છે. જૂની પેઢી નવી પેઢી પાર પોતાનો કાબૂ - વડીલવાદ - છોડવા તૈયાર નથી.,આ બે પ્રસંગો તેના જવાબ છે.,જૂની પેઢી નવી પેઢી પાર પોતાનો કાબૂ – વડીલવાદ – છોડવા તૈયાર નથી. તેને સવતંત્ર થવા દેવા નથી માંગતી.,જૂની પેઢી નવી પેઢી પાર પોતાનો કાબૂ – વડીલવાદ – છોડવા તૈયાર નથી.,તેને સ્વતંત્ર થવા દેવા નથી માંગતી. આવનાર છોકરી કે છોકરા પર પણ કાબૂ રાખવા માગે છે.,તેને સ્વતંત્ર થવા દેવા નથી માંગતી.,આવનાર છોકરી કે છોકરા પર પણ કાબૂ રાખવા માગે છે. તેઓ ઈચછે તેમ જ રહેવાનો આગરહ રાખે છે.,આવનાર છોકરી કે છોકરા પર પણ કાબૂ રાખવા માગે છે.,તેઓ ઈચ્છે તેમ જ રહેવાનો આગ્રહ રાખે છે. તેમને જરા પણ સવતંત્ર થવા દેવા નથી માંગતાં.,તેઓ ઈચ્છે તેમ જ રહેવાનો આગ્રહ રાખે છે.,તેમને જરા પણ સ્વતંત્ર થવા દેવા નથી માંગતાં. "અરે, પછીની પેઢી - પૌતર કે દોહતિર - પર પણ સતતા રાખવા માગે છે.",તેમને જરા પણ સ્વતંત્ર થવા દેવા નથી માંગતાં.,"અરે, પછીની પેઢી – પૌત્ર કે દોહિત્ર – પર પણ સત્તા રાખવા માગે છે." તે જોતાં નથી કે નવી પેઢીને સ્વતંત્રતા પસંદ છે.,"અરે, પછીની પેઢી – પૌત્ર કે દોહિત્ર – પર પણ સત્તા રાખવા માગે છે.",તે જોતાં નથી કે નવી પેઢીને સ્વતંત્રતા પસંદ છે. તેઓ વડીલોનું માન રાખવા જરૃર ઈચછે છે.,તે જોતાં નથી કે નવી પેઢીને સ્વતંત્રતા પસંદ છે.,તેઓ વડીલોનું માન રાખવા જરૂર ઈચ્છે છે. તેમને જરા પણ અવગણવાની તેમની ઈચછા નથી.,તેઓ વડીલોનું માન રાખવા જરૂર ઈચ્છે છે.,તેમને જરા પણ અવગણવાની તેમની ઈચ્છા નથી. પણ સવતંતરતાના ભોગે નહીં.,તેમને જરા પણ અવગણવાની તેમની ઈચ્છા નથી.,પણ સ્વતંત્રતાના ભોગે નહીં. વડીલોની સલાહ પણ તેઓ ઈચછે છે.,પણ સ્વતંત્રતાના ભોગે નહીં.,વડીલોની સલાહ પણ તેઓ ઈચ્છે છે. માર્ગદર્શન પણ ઈચછે છે.,વડીલોની સલાહ પણ તેઓ ઈચ્છે છે.,માર્ગદર્શન પણ ઈચ્છે છે. સાથે રાખવા પણ ઈચછે છે.,માર્ગદર્શન પણ ઈચ્છે છે.,સાથે રાખવા પણ ઈચ્છે છે. "એક શરત સાથે કે સલાહ આપી, માર્ગદર્શન આપી પછી તે અપનાવવાનો આગરહ ના રાખે.",સાથે રાખવા પણ ઈચ્છે છે.,"એક શરત સાથે કે સલાહ આપી, માર્ગદર્શન આપી પછી તે અપનાવવાનો આગ્રહ ના રાખે." તે બાબતે સવતંતરતા આપે.,"એક શરત સાથે કે સલાહ આપી, માર્ગદર્શન આપી પછી તે અપનાવવાનો આગ્રહ ના રાખે.",તે બાબતે સ્વતંત્રતા આપે. દાચ ન માને તો ચૂપ રહે.,"ભૂલ થાય તો જરૂર કહે, પણ તે સલાહ હોય, આજ્ઞા ન હોય.",કદાચ ન માને તો ચૂપ રહે. તેને ભૂલ કરવાની સવતંત્રતા આપે.,કદાચ ન માને તો ચૂપ રહે.,તેને ભૂલ કરવાની સ્વતંત્રતા આપે. "સતત ન ટોકે, ન ટીકા કરે.",તેને ભૂલ કરવાની સ્વતંત્રતા આપે.,"સતત ન ટોકે, ન ટીકા કરે." તેમેનો જમાનો જ ઉત્તમ હતો તેવું ન કહ્યા કરે.,"સતત ન ટોકે, ન ટીકા કરે.",તેમેનો જમાનો જ ઉત્તમ હતો તેવું ન કહ્યા કરે. અત્યારે પણ ઉતતમ જ છે.,તેમેનો જમાનો જ ઉત્તમ હતો તેવું ન કહ્યા કરે.,અત્યારે પણ ઉત્તમ જ છે. અથવા જેવું છે તેવું જીવવાની સવતંતરતા આપે.,અત્યારે પણ ઉત્તમ જ છે.,અથવા જેવું છે તેવું જીવવાની સ્વતંત્રતા આપે. "જઞાત રવાજો, પરંપરાઓ વગેરે ફરજયિત પાળવાનો દુરાગ્રહ ન રાખે.",અથવા જેવું છે તેવું જીવવાની સ્વતંત્રતા આપે.,"જ્ઞાતિ, રિવાજો, પરંપરાઓ વગેરે ફરજિયાત પાળવાનો દુરાગ્રહ ન રાખે." "તટસથતાથી સંતાનો સાથે રહે, તો સંતાનોને જરા પણ વાંધો નથી.","જ્ઞાતિ, રિવાજો, પરંપરાઓ વગેરે ફરજિયાત પાળવાનો દુરાગ્રહ ન રાખે.","તટસ્થતાથી સંતાનો સાથે રહે, તો સંતાનોને જરા પણ વાંધો નથી." "[નોને પ્રેમ પસંદ છે, દાદાગીરી પસંદ નથી.","તટસ્થતાથી સંતાનો સાથે રહે, તો સંતાનોને જરા પણ વાંધો નથી.","સંતાનોને પ્રેમ પસંદ છે, દાદાગીરી પસંદ નથી." આ દાદાગીરી જ વડીલોને હેરાન કરે છે અને સંતાનોનો પરેમ પામવામાં નડતરરૂપ થાય છે.,"સંતાનોને પ્રેમ પસંદ છે, દાદાગીરી પસંદ નથી.",આ દાદાગીરી જ વડીલોને હેરાન કરે છે અને સંતાનોનો પ્રેમ પામવામાં નડતરરૂપ થાય છે. વડીલો પોતાની મરયાદાઓ નથી જોતા કે સમજતા અને માતર નવી પેઢીને જ દોષ આપે છે.,આ દાદાગીરી જ વડીલોને હેરાન કરે છે અને સંતાનોનો પ્રેમ પામવામાં નડતરરૂપ થાય છે.,વડીલો પોતાની મર્યાદાઓ નથી જોતા કે સમજતા અને માત્ર નવી પેઢીને જ દોષ આપે છે. નવી પેઢી પણ આખરે તો ભારતીય સંસકારોવાળી જ છે.,વડીલો પોતાની મર્યાદાઓ નથી જોતા કે સમજતા અને માત્ર નવી પેઢીને જ દોષ આપે છે.,નવી પેઢી પણ આખરે તો ભારતીય સંસ્કારોવાળી જ છે. તેમને પણ વડીલો ગમે છે.,નવી પેઢી પણ આખરે તો ભારતીય સંસ્કારોવાળી જ છે.,તેમને પણ વડીલો ગમે છે. તેમનો પ્રેમ-વહાલ જોઈએ છીએ.,તેમને પણ વડીલો ગમે છે.,તેમનો પ્રેમ-વ્હાલ જોઈએ છીએ. તેમના સાથે પણ રહેવું છે.,માર્ગદર્શન જોઈએ છીએ.,તેમના સાથે પણ રહેવું છે. પણ “હવે” તેમની દાદાગીરી જરા પણ પસંદ નથી.,તેમના સાથે પણ રહેવું છે.,પણ “હવે” તેમની દાદાગીરી જરા પણ પસંદ નથી. સવસથ અને તટસથા રહે તેટલું માગે છે.,પણ “હવે” તેમની દાદાગીરી જરા પણ પસંદ નથી.,સ્વસ્થ અને તટસ્થા રહે તેટલું માગે છે. "અને જો વડીલો એમ ન વર્તે, તો સંતાનો સાથે રહેવા તયાર નથી.",સ્વસ્થ અને તટસ્થા રહે તેટલું માગે છે.,"અને જો વડીલો એમ ન વર્તે, તો સંતાનો સાથે રહેવા તૈયાર નથી." "તેઓ હવે, જૂની પેઢી જેમ, પરતંતર નથી.","અને જો વડીલો એમ ન વર્તે, તો સંતાનો સાથે રહેવા તૈયાર નથી.","તેઓ હવે, જૂની પેઢી જેમ, પરતંત્ર નથી." એટલે જો વડીલો ડખો કર્યા કરે તો શાંતથિ તેમને દૂર કરી દે છે.,સ્વતંત્રતાથી રહી શકે છે.,એટલે જો વડીલો ડખો કર્યા કરે તો શાંતિથી તેમને દૂર કરી દે છે. "છતાં તેઓ, મોટા ભાગે, સંબંધ તો ચાલુ જ રાખે છે.",એટલે જો વડીલો ડખો કર્યા કરે તો શાંતિથી તેમને દૂર કરી દે છે.,"છતાં તેઓ, મોટા ભાગે, સંબંધ તો ચાલુ જ રાખે છે." ।નો બરાબર ખયાલ રાખે છે.,છાપામાં આવતા અવગણનાના બનાવો અપવાદરૂપ છે.,મોટા ભાગનાં સંતાનો બરાબર ખ્યાલ રાખે છે. તેમને વાનપરસથમાં અને સંનયાસ આશરમમાં રહેવાનું છે.,સવાલ વડીલોનાં વર્તન અને વલણનો છે.,તેમને વાનપ્રસ્થમાં અને સંન્યાસ આશ્રમમાં રહેવાનું છે. નવી પેઢીને કોઈ જ બાબતમાં દખલ કરવાની નથી.,શાંતિથી રહેવાનું છે.,નવી પેઢીને કોઈ જ બાબતમાં દખલ કરવાની નથી. સલાહ માગે તો તટસથતાથી આપી છટી જવાનું છે.,નવી પેઢીને કોઈ જ બાબતમાં દખલ કરવાની નથી.,સલાહ માગે તો તટસ્થતાથી આપી છૂટી જવાનું છે. ન માગે તો જેમ રહે તે જોયા કરવાનું છે.,સલાહ માગે તો તટસ્થતાથી આપી છૂટી જવાનું છે.,ન માગે તો જેમ રહે તે જોયા કરવાનું છે. "જો તેઓ સવસથતાથી અને તટસથતાથી રહેશે, તો નવી પેઢી તેમને માન તો આપશે જ, સાથે ખૂબ સરસ રીતે રાખશે.",ન માગે તો જેમ રહે તે જોયા કરવાનું છે.,"જો તેઓ સ્વસ્થતાથી અને તટસ્થતાથી રહેશે, તો નવી પેઢી તેમને માન તો આપશે જ, સાથે ખૂબ સરસ રીતે રાખશે." "નવી પેઢી જયાં ખોટું કરતી હોય તયાં ચોકકસ સૂચવવાનું છે, પણ જો તેઓ સવતંત્રતાથી રહેવા માંગતી હોય, તો તેમાં આડું નથી આવવાનું.","જો તેઓ સ્વસ્થતાથી અને તટસ્થતાથી રહેશે, તો નવી પેઢી તેમને માન તો આપશે જ, સાથે ખૂબ સરસ રીતે રાખશે.","નવી પેઢી જ્યાં ખોટું કરતી હોય ત્યાં ચોક્કસ સૂચવવાનું છે, પણ જો તેઓ સ્વતંત્રતાથી રહેવા માંગતી હોય, તો તેમાં આડું નથી આવવાનું." નવી પેઢી જો તેમનાથી ભાગતી હોય તો તેની ટીકા કરવાને બદલે પોતાની કોઈ મર્યાદા નથી તે તપાસવાનું છે.,"નવી પેઢી જ્યાં ખોટું કરતી હોય ત્યાં ચોક્કસ સૂચવવાનું છે, પણ જો તેઓ સ્વતંત્રતાથી રહેવા માંગતી હોય, તો તેમાં આડું નથી આવવાનું.",નવી પેઢી જો તેમનાથી ભાગતી હોય તો તેની ટીકા કરવાને બદલે પોતાની કોઈ મર્યાદા નથી તે તપાસવાનું છે. "અને જ્યારે દીકરી ભાગે, જે તો આતયંતકિ પ્રેમાળ હોય છે, ત્યારે તો ખાસ આતમસંશોધન કરવાનું છે.",નવી પેઢી જો તેમનાથી ભાગતી હોય તો તેની ટીકા કરવાને બદલે પોતાની કોઈ મર્યાદા નથી તે તપાસવાનું છે.,"અને જ્યારે દીકરી ભાગે, જે તો આત્યંતિક પ્રેમાળ હોય છે, ત્યારે તો ખાસ આત્મસંશોધન કરવાનું છે." એકવીસમી સદીમાં સવતંતરતા અને સવમાન મહત્તવની બાબતો છે.,"અને જ્યારે દીકરી ભાગે, જે તો આત્યંતિક પ્રેમાળ હોય છે, ત્યારે તો ખાસ આત્મસંશોધન કરવાનું છે.",એકવીસમી સદીમાં સ્વતંત્રતા અને સ્વમાન મહત્ત્વની બાબતો છે. તે જો જાળવવામાં આવશે તો કોઈ જ અપમાન કે અવગણના નહીં કરે.,એકવીસમી સદીમાં સ્વતંત્રતા અને સ્વમાન મહત્ત્વની બાબતો છે.,તે જો જાળવવામાં આવશે તો કોઈ જ અપમાન કે અવગણના નહીં કરે. "૮ જૂન ૨૦૧૪ના રોજ સાંજે પ થી ૭ વાગયા સુધી તેમના નવાસસથાને રાખવામાં આવી છે, [...] 'જનકલયાણ' સામાયકિ જૂન-2011માંથી સાભાર.","શ્રી મૃગેશભાઈની શોકસભા રવિવાર, તા.","૮ જૂન ૨૦૧૪ના રોજ સાંજે ૫ થી ૭ વાગ્યા સુધી તેમના નિવાસસ્થાને રાખવામાં આવી છે, […] [‘જનકલ્યાણ’ સામાયિક જૂન-2011માંથી સાભાર." ] ચરચા દરમયાન મતિરે કહયું : 'હું પતની કરતાંય મારી દીકરીને વધારે પરેમ કરું છું.,"૮ જૂન ૨૦૧૪ના રોજ સાંજે ૫ થી ૭ વાગ્યા સુધી તેમના નિવાસસ્થાને રાખવામાં આવી છે, […] [‘જનકલ્યાણ’ સામાયિક જૂન-2011માંથી સાભાર.",] ચર્ચા દરમિયાન મિત્રે કહ્યું : ‘હું પત્ની કરતાંય મારી દીકરીને વધારે પ્રેમ કરું છું. આજે આ લેખ વાંચીને બહુ ગમયુ,[…] આટલા સમય થી મે આ લેખ નહોતો વાચ્યો તેનુ દુખ છે.,આજે આ લેખ વાંચીને બહુ ગમ્યુ. ખુબ સરસ અને હકકિત ની એકદમ નજીક છે.,આજે આ લેખ વાંચીને બહુ ગમ્યુ.,ખુબ સરસ અને હકિકત ની એકદમ નજીક છે. "નવી પેઢી હૉંશયિર છે, લાગણીશીલ છે, કૈક અંશે જવાબદાર પણ છે જ, કહ્યાગરા પણ છે.",હંમેશા નવી પેઢીનો દોષ કાઢ્યા કરવું તે ઠીક નથી.,"નવી પેઢી હોંશિયાર છે, લાગણીશીલ છે, કૈક અંશે જવાબદાર પણ છે જ, કહ્યાગરા પણ છે." જર્‌ર છે તેમને સારી રીતે સમજવાની.,"નવી પેઢી હોંશિયાર છે, લાગણીશીલ છે, કૈક અંશે જવાબદાર પણ છે જ, કહ્યાગરા પણ છે.",જરૂર છે તેમને સારી રીતે સમજવાની. જૂની પેઢી ની કાલ હતી અને નવી પેઢી ને આવતી કાલ જ છે.,જરૂર છે તેમને સારી રીતે સમજવાની.,જૂની પેઢી ની કાલ હતી અને નવી પેઢી ને આવતી કાલ જ છે. આ વરિોધાભાસ દરેક વડીલે સમજવાનો છે.,જૂની પેઢી ની કાલ હતી અને નવી પેઢી ને આવતી કાલ જ છે.,આ વિરોધાભાસ દરેક વડીલે સમજવાનો છે. વડીલ હમેશા તેમની ઇચછાઓ અને અપેક્ષાઓ યુવાનો પર થોપ્‌યા કરશે તો પરણામ ગંભીર ઘર્ષણમાં જ આવશે.,આ વિરોધાભાસ દરેક વડીલે સમજવાનો છે.,વડીલ હમેશા તેમની ઇચ્છાઓ અને અપેક્ષાઓ યુવાનો પર થોપ્યા કરશે તો પરિણામ ગંભીર ઘર્ષણમાં જ આવશે. પછી ની પરસિથતિ હું વરિદ્ધ તું જેવી થશે.,વડીલ હમેશા તેમની ઇચ્છાઓ અને અપેક્ષાઓ યુવાનો પર થોપ્યા કરશે તો પરિણામ ગંભીર ઘર્ષણમાં જ આવશે.,પછી ની પરિસ્થિતિ હું વિરદ્ધ તું જેવી થશે. ઈગો પ્રોબ્લેમ આવી જશે.,પછી ની પરિસ્થિતિ હું વિરદ્ધ તું જેવી થશે.,ઈગો પ્રોબ્લેમ આવી જશે. ઘરની શાંતા હણાઈ જશે.,ઈગો પ્રોબ્લેમ આવી જશે.,ઘરની શાંતિ હણાઈ જશે. વડીલ ની ગઈકાલ ને જો યુવાનની આવતી કાલ સાથે સરખાવ્યા કરીશું તો પરણામ ગંભીર આવશે.,ઘરની શાંતિ હણાઈ જશે.,વડીલ ની ગઈકાલ ને જો યુવાનની આવતી કાલ સાથે સરખાવ્યા કરીશું તો પરિણામ ગંભીર આવશે. વડીલોએ તો ફકત અને ફકત એક જ કામ કરવાનું છે.,વડીલ ની ગઈકાલ ને જો યુવાનની આવતી કાલ સાથે સરખાવ્યા કરીશું તો પરિણામ ગંભીર આવશે.,વડીલોએ તો ફક્ત અને ફક્ત એક જ કામ કરવાનું છે. માર્ગદરશન જો જરૃર હોય તો અને પરોત્‌્શાહન.,વડીલોએ તો ફક્ત અને ફક્ત એક જ કામ કરવાનું છે.,માર્ગદર્શન જો જરૂર હોય તો અને પ્રોત્શાહન. બસ બીજું કશું જ કરવાની જરૃર નથી.,માર્ગદર્શન જો જરૂર હોય તો અને પ્રોત્શાહન.,બસ બીજું કશું જ કરવાની જરૂર નથી. આવા નરાધમોને કોણ ભણાવશે પાઠ?,પોલીસના હાથ 24 કલાક બાદ પણ કેમ ખાલી ?,આવા નરાધમોને કોણ ભણાવશે પાઠ? કોણ છે એ નરાધમો જેણે માસૂમને પણ ન બક્ષી?,આવા નરાધમોને કોણ ભણાવશે પાઠ?,કોણ છે એ નરાધમો જેણે માસૂમને પણ ન બક્ષી? શું આવા નરાધમોને કડક સજા ન થવી જોઈએ?,કોણ છે એ નરાધમો જેણે માસૂમને પણ ન બક્ષી?,શું આવા નરાધમોને કડક સજા ન થવી જોઈએ? "કોરોના, તાવ, હોસપટિલ, ઓક્સજિન, પ્રાણવાયુ આ બધાની અછત માંથી પસાર થવું પડયું છે?",ચાલો એ કહો કે છેલ્લા એક વર્ષમાં કેટલી તણાવપૂર્ણ ઘટનાઓનો તમે સામનો કર્યો છે?,"કોરોના, તાવ, હોસ્પિટલ, ઓક્સિજન, પ્રાણવાયુ આ બધાની અછત માંથી પસાર થવું પડયું છે?" હવે આગામી એપસોડ્સમાં એ સપષટ થશે કે શું જેઠાલાલ અને બબીતાની વચચે આ વવિાદ ઉકેલાશે ખરો?,આ ઉપરાંત જેઠાલાલે સોરી કહેવા માટે જે ફુલોનો બુકે બબીતાને આપ્યો હતો તે પણ બબીતાએ પોતાના ઘરની બહાર ફેંકી દીધો.,હવે આગામી એપિસોડ્‌સમાં એ સ્પષ્ટ થશે કે શું જેઠાલાલ અને બબીતાની વચ્ચે આ વિવાદ ઉકેલાશે ખરો? શું બબીતા અને અયયર જેઠાલાલને માફ કરી દેશે?,હવે આગામી એપિસોડ્‌સમાં એ સ્પષ્ટ થશે કે શું જેઠાલાલ અને બબીતાની વચ્ચે આ વિવાદ ઉકેલાશે ખરો?,શું બબીતા અને અય્યર જેઠાલાલને માફ કરી દેશે? શું જેઠાલાલ ટેબલેટૂસ આપી શકશે?,શું બબીતા અને અય્યર જેઠાલાલને માફ કરી દેશે?,શું જેઠાલાલ ટેબલેટ્‌સ આપી શકશે? ધારો કે ઓફસિમાં કોમપ્યુટર ખરાબ થઈ ગયું.,"સવારે મોડા ઉઠવાની સાથે નકારાત્મક વિચારોની શૃંખલા શરૂ થઈ જતી નથી, કે આ ફક્ત મોડા ઉઠવા સાથે સંબંધિત નથી, બીજા અન્ય ઘણાં કારણો પણ હોય છે.",ધારો કે ઓફિસમાં કોમ્પ્યુટર ખરાબ થઈ ગયું. જેમાં મારી ઘણી બધી અગત્યની માહતીઓ છે.,ધારો કે ઓફિસમાં કોમ્પ્યુટર ખરાબ થઈ ગયું.,જેમાં મારી ઘણી બધી અગત્યની માહિતીઓ છે. જેના પરણામે ઓફસિના અનય કર્મચારીઓ પણ નકારાતમક વચારો કરવા લાગે છે.,જેમાં મારી ઘણી બધી અગત્યની માહિતીઓ છે.,જેના પરિણામે ઓફિસના અન્ય કર્મચારીઓ પણ નકારાત્મક વિચારો કરવા લાગે છે. "આવા સમયે આપણે એક મનિટિ મૌન રહી શાંતથિી સૌને એમ કહીએ કે, ચાલો કોમપુટર જ ખરાબ થયું છે ને?",જેના પરિણામે ઓફિસના અન્ય કર્મચારીઓ પણ નકારાત્મક વિચારો કરવા લાગે છે.,"આવા સમયે આપણે એક મિનિટ મૌન રહી શાંતિથી સૌને એમ કહીએ કે, ચાલો કોમ્પુટર જ ખરાબ થયું છે ને?" તેના વશિ સારું-ખોટું વચારીએ છીએ.,હવે સંજોગોવશાત અત્યારે કોમ્પ્યુટર બગડી ગયું છે તો હવે આપણે આવા સમયે બીજું શું કરી શકીએ?,તેના વિશે સારું-ખોટું વિચારીએ છીએ. "આવી રીતે સમગ્ર દવિસ દરમયાન અનેક પરસંગો બનતા જાય અને આપનામાં ધીરે-ધીરે સકારાત્મક વચિારો બાબતે જાગૃત આવતી જશે કે, મનમાં કેવા પરકારના વચિરો (સંકલપ) કરવા તે મારા હાથમાં છે.",તેના વિશે સારું-ખોટું વિચારીએ છીએ.,"આવી રીતે સમગ્ર દિવસ દરમિયાન અનેક પ્રસંગો બનતા જાય અને આપનામાં ધીરે-ધીરે સકારાત્મક વિચારો બાબતે જાગૃતિ આવતી જશે કે, મનમાં કેવા પ્રકારના વિચારો (સંકલ્પ) કરવા તે મારા હાથમાં છે." આપણે જેવા સંકલપો કરીશું તેવી જ અનુભૂત આપણને થશે.,"આવી રીતે સમગ્ર દિવસ દરમિયાન અનેક પ્રસંગો બનતા જાય અને આપનામાં ધીરે-ધીરે સકારાત્મક વિચારો બાબતે જાગૃતિ આવતી જશે કે, મનમાં કેવા પ્રકારના વિચારો (સંકલ્પ) કરવા તે મારા હાથમાં છે.",આપણે જેવા સંકલ્પો કરીશું તેવી જ અનુભૂતિ આપણને થશે. "અર્થાત જો આપણે સકારાતમક વચિારો કરીશું, તો શાંતા અને ખુશીનો અનુભવ થશે અને જો નકારાતમક વચિરો કરીશું, તો ટેન્શનનો અનુભવ ચોકકસ થશે.",આપણે જેવા સંકલ્પો કરીશું તેવી જ અનુભૂતિ આપણને થશે.,"અર્થાત જો આપણે સકારાત્મક વિચારો કરીશું, તો શાંતિ અને ખુશીનો અનુભવ થશે અને જો નકારાત્મક વિચારો કરીશું, તો ટેન્શનનો અનુભવ ચોક્કસ થશે." બહારી પરવિર્તન લાવવાના બદલે આપને આપણી ભીતર આંતરકિ પરવિર્તન પહેલા લાવીએ તે ખુબ જરૂરી છે.,"અર્થાત જો આપણે સકારાત્મક વિચારો કરીશું, તો શાંતિ અને ખુશીનો અનુભવ થશે અને જો નકારાત્મક વિચારો કરીશું, તો ટેન્શનનો અનુભવ ચોક્કસ થશે.",બહારી પરિવર્તન લાવવાના બદલે આપને આપણી ભીતર આંતરિક પરિવર્તન પહેલા લાવીએ તે ખુબ જરૂરી છે. "જો મને અતયારે દુઃખની લાગણી અનુભવાય છે, તો મને અતયારે એવું લાગશે કે તમે મારી સાથે આવું ખરાબ વર્તન કર્યું એટલે જ મને દુઃખ થયું છે.",બહારી પરિવર્તન લાવવાના બદલે આપને આપણી ભીતર આંતરિક પરિવર્તન પહેલા લાવીએ તે ખુબ જરૂરી છે.,"જો મને અત્યારે દુઃખની લાગણી અનુભવાય છે, તો મને અત્યારે એવું લાગશે કે તમે મારી સાથે આવું ખરાબ વર્તન કર્યું એટલે જ મને દુઃખ થયું છે." "પણ જો મારે આ પરકારની દુઃખની લાગણીઓમાંથી બહાર નીકળીને આવવું હોય તો, મારે એકાંતમાં બેસી શાંતથિી મારી જાત સાથે વાતો કરી મારા વચારોની ગુણવત્તા બદલવી પડશે.","“તમે મારી સાથે આવો વર્તાવ કર્યો, વ્યવહાર કર્યો” બસ આવા જ વિચારો હું મારા મનમાં કરું છું.","પણ જો મારે આ પ્રકારની દુઃખની લાગણીઓમાંથી બહાર નીકળીને આવવું હોય તો, મારે એકાંતમાં બેસી શાંતિથી મારી જાત સાથે વાતો કરી મારા વિચારોની ગુણવત્તા બદલવી પડશે." જેમ- જેમ હું મારા વચારોની ગુણવત્તા બદલતી જઈશ તેમ-તેમ હું બીજાના પ્રતયે પણ સકારાતમક વચિર કરવાના શરૂ કરીશ અને બીજા વયકતઓ પ્રતયે મારો દ્રષટકોણ બદલાતો જશે.,"પણ જો મારે આ પ્રકારની દુઃખની લાગણીઓમાંથી બહાર નીકળીને આવવું હોય તો, મારે એકાંતમાં બેસી શાંતિથી મારી જાત સાથે વાતો કરી મારા વિચારોની ગુણવત્તા બદલવી પડશે.",જેમ- જેમ હું મારા વિચારોની ગુણવત્તા બદલતી જઈશ તેમ-તેમ હું બીજાના પ્રત્યે પણ સકારાત્મક વિચાર કરવાના શરૂ કરીશ અને બીજા વ્યક્તિઓ પ્રત્યે મારો દ્રષ્ટિકોણ બદલાતો જશે. આમ આવી રીતે આપણે આપણા વચારોની ગુણવત્તાને બદલી શકીએ છીએ.,જેમ- જેમ હું મારા વિચારોની ગુણવત્તા બદલતી જઈશ તેમ-તેમ હું બીજાના પ્રત્યે પણ સકારાત્મક વિચાર કરવાના શરૂ કરીશ અને બીજા વ્યક્તિઓ પ્રત્યે મારો દ્રષ્ટિકોણ બદલાતો જશે.,આમ આવી રીતે આપણે આપણા વિચારોની ગુણવત્તાને બદલી શકીએ છીએ. સામેવાળી વયકત જેવી છે તેવી જ છે.,આમ આવી રીતે આપણે આપણા વિચારોની ગુણવત્તાને બદલી શકીએ છીએ.,સામેવાળી વ્યક્તિ જેવી છે તેવી જ છે. પરસિથતિઓ પણ જેવી છે તેવી જ છે.,સામેવાળી વ્યક્તિ જેવી છે તેવી જ છે.,પરિસ્થિતિઓ પણ જેવી છે તેવી જ છે. પરંતુ મારો તેમના પરતયેનો દ્રષ્ટકોણ કેવો છે?,પરિસ્થિતિઓ પણ જેવી છે તેવી જ છે.,પરંતુ મારો તેમના પ્રત્યેનો દ્રષ્ટિકોણ કેવો છે? દવિસ દરમયિન હું પોતે કેવો અનુભવ કરું છું?,તે દ્રષ્ટિકોણના આધારે હું મારા મનમાં હવે તે પ્રકારના જ વિચારો કરું છું.,દિવસ દરમિયાન હું પોતે કેવો અનુભવ કરું છું? તેનો મૂળ આધાર મારા પોતાના વચિરો ઉપર જ રહેલ છે.,દિવસ દરમિયાન હું પોતે કેવો અનુભવ કરું છું?,તેનો મૂળ આધાર મારા પોતાના વિચારો ઉપર જ રહેલ છે. "ધારો કે, મારી આજુબાજુના લોકો ખરાબ પરકૃતનિ છે.",તેનો મૂળ આધાર મારા પોતાના વિચારો ઉપર જ રહેલ છે.,"ધારો કે, મારી આજુબાજુના લોકો ખરાબ પ્રકૃતિના છે." "હું વચિારું કે, અહીં તો બધા ખરાબ જ લોકો છે તો શું એમના કારણે હું જદિગીભર દુઃખમાં રહું?","ધારો કે, મારી આજુબાજુના લોકો ખરાબ પ્રકૃતિના છે.","હું વિચારું કે, અહીં તો બધા ખરાબ જ લોકો છે તો શું એમના કારણે હું જિંદગીભર દુઃખમાં રહું?" શું હું તે બધાં લોકોને બદલી શકું?,"હું વિચારું કે, અહીં તો બધા ખરાબ જ લોકો છે તો શું એમના કારણે હું જિંદગીભર દુઃખમાં રહું?",શું હું તે બધાં લોકોને બદલી શકું? "નહીં, તે તો શકય નથી.",શું હું તે બધાં લોકોને બદલી શકું?,"નહીં, તે તો શક્ય નથી." "પણ જો હું મારા જીવનમાં ખુશીનો અનુભવ કરવા ઈચછું, તો મારે પોતે સકારાત્મક સંકલપ કરવા પડશે.","નહીં, તે તો શક્ય નથી.","પણ જો હું મારા જીવનમાં ખુશીનો અનુભવ કરવા ઈચ્છું, તો મારે પોતે સકારાત્મક સંકલ્પ કરવા પડશે." કે મારી આજુબાજુના તમામ લોકો ખૂબ જ સારા છે.,"પણ જો હું મારા જીવનમાં ખુશીનો અનુભવ કરવા ઈચ્છું, તો મારે પોતે સકારાત્મક સંકલ્પ કરવા પડશે.",કે મારી આજુબાજુના તમામ લોકો ખૂબ જ સારા છે. "પણ જો તે લોકો માટે મારા વચારો નકારાતમક હશે, તો મને મારી આસપાસના લોકો પણ ખરાબ જ દેખાશે.",કે મારી આજુબાજુના તમામ લોકો ખૂબ જ સારા છે.,"પણ જો તે લોકો માટે મારા વિચારો નકારાત્મક હશે, તો મને મારી આસપાસના લોકો પણ ખરાબ જ દેખાશે." "લોકો તો જેવા છે તેના તે જ છે, પરતુ હવે મારો દૂરપ્ટકોણ । અને મારા વચારો એ નક્કી કરશે કે તેમની સાથે રહેવા છતાં પણ હવે મારે ખુશ રહેવું છે કે નહીં?","પણ જો તે લોકો માટે મારા વિચારો નકારાત્મક હશે, તો મને મારી આસપાસના લોકો પણ ખરાબ જ દેખાશે.","લોકો તો જેવા છે તેના તે જ છે, પરંતુ હવે મારો દ્રષ્ટિકોણ અને મારા વિચારો એ નક્કી કરશે કે તેમની સાથે રહેવા છતાં પણ હવે મારે ખુશ રહેવું છે કે નહીં?" "મારા મનમાં જે અનુભૂત હું કોઈ વયક્તનિ। પ્રત્યે અથવા કોઈ પણ પરસિથ તિ અંગે ઉતપનન કરું છું, તો તે પરમાણે મારી વૃતતાઓ બનતી જાય છે.","લોકો તો જેવા છે તેના તે જ છે, પરંતુ હવે મારો દ્રષ્ટિકોણ અને મારા વિચારો એ નક્કી કરશે કે તેમની સાથે રહેવા છતાં પણ હવે મારે ખુશ રહેવું છે કે નહીં?","મારા મનમાં જે અનુભૂતિ હું કોઈ વ્યક્તિના પ્રત્યે અથવા કોઈ પણ પરિસ્થિતિ અંગે ઉત્પન્ન કરું છું, તો તે પ્રમાણે મારી વૃત્તિઓ બનતી જાય છે." "આપણે એમ વચિારીએ છીએ કે, કોઈએ મને દુઃખ આપયું.","મારા મનમાં જે અનુભૂતિ હું કોઈ વ્યક્તિના પ્રત્યે અથવા કોઈ પણ પરિસ્થિતિ અંગે ઉત્પન્ન કરું છું, તો તે પ્રમાણે મારી વૃત્તિઓ બનતી જાય છે.","આપણે એમ વિચારીએ છીએ કે, કોઈએ મને દુઃખ આપ્યું." ખરેખર તો કોઈ મને દુઃખ આપતું જ નથી.,"આપણે એમ વિચારીએ છીએ કે, કોઈએ મને દુઃખ આપ્યું.",ખરેખર તો કોઈ મને દુઃખ આપતું જ નથી. આવા વચિારો મેં પોતે જ મારી અંદર ઉતપનન કર્યા.,ખરેખર તો કોઈ મને દુઃખ આપતું જ નથી.,આવા વિચારો મેં પોતે જ મારી અંદર ઉત્પન્ન કર્યા. બંને પરકારના વચિરોની બાબતમાં ઘણું બધું અંતર છે.,આવા વિચારો મેં પોતે જ મારી અંદર ઉત્પન્ન કર્યા.,બંને પ્રકારના વિચારોની બાબતમાં ઘણું બધું અંતર છે. "કોઈ વ્યકત પરત્યે મારા મનમાં ગુસસા કે નફરતનો વચિર કર્યો, ત્યારે મને મનની અંદર કેવું અનુભવ્યું?",બંને પ્રકારના વિચારોની બાબતમાં ઘણું બધું અંતર છે.,"કોઈ વ્યક્તિ પ્રત્યે મારા મનમાં ગુસ્સા કે નફરતનો વિચાર કર્યો, ત્યારે મને મનની અંદર કેવું અનુભવ્યું?" એક જ વયકત માટે અલગ-અલગ લોકો અલગ-અલગ પરકારની અનુભૂત કરી શકે છે.,પરંતુ એક વ્યક્તિ તેના માટે સારા સકારાત્મક વિચાર કરે છે અને બીજી વ્યક્તિ નકારાત્મક વિચાર કરે છે.,એક જ વ્યક્તિ માટે અલગ-અલગ લોકો અલગ-અલગ પ્રકારની અનુભૂતિ કરી શકે છે. હું કોઈ વ્યકત અંગે જે પ્રકારે વચારું છું તે પરકારની મારી વૃત્ત તેના પરત્યેની બનતી જાય છે.,એક જ વ્યક્તિ માટે અલગ-અલગ લોકો અલગ-અલગ પ્રકારની અનુભૂતિ કરી શકે છે.,હું કોઈ વ્યક્તિ અંગે જે પ્રકારે વિચારું છું તે પ્રકારની મારી વૃત્તિ તેના પ્રત્યેની બનતી જાય છે. મારી કોઈ વયકત પ્રતયે જેવી વૃતર્તા હશે તે પરમાણે હું તેની સાથે વાતચીત તથા વ્યવહાર કરીશ.,હું કોઈ વ્યક્તિ અંગે જે પ્રકારે વિચારું છું તે પ્રકારની મારી વૃત્તિ તેના પ્રત્યેની બનતી જાય છે.,મારી કોઈ વ્યક્તિ પ્રત્યે જેવી વૃત્તિ હશે તે પ્રમાણે હું તેની સાથે વાતચીત તથા વ્યવહાર કરીશ. "જે લોકો મને સારા લાગે છે, તેમની સાથે હું હંમેશા સારી રીતે વાત કરીશ.",મારી કોઈ વ્યક્તિ પ્રત્યે જેવી વૃત્તિ હશે તે પ્રમાણે હું તેની સાથે વાતચીત તથા વ્યવહાર કરીશ.,"જે લોકો મને સારા લાગે છે, તેમની સાથે હું હંમેશા સારી રીતે વાત કરીશ." જો તે વ્યકત ગુસસો કરે છે તો પણ હું તેને સમજવા પરયતન કરીશ અને સનેહથી વાતચીત કરીશ.,"જે લોકો મને સારા લાગે છે, તેમની સાથે હું હંમેશા સારી રીતે વાત કરીશ.",જો તે વ્યક્તિ ગુસ્સો કરે છે તો પણ હું તેને સમજવા પ્રયત્ન કરીશ અને સ્નેહથી વાતચીત કરીશ. જયારે હું કોઈ કરયા વારંવાર કરૂ તો મારી વૃત્ત પણ તેવી બનતી જાય છે.,જો તે વ્યક્તિ ગુસ્સો કરે છે તો પણ હું તેને સમજવા પ્રયત્ન કરીશ અને સ્નેહથી વાતચીત કરીશ.,જ્યારે હું કોઈ ક્રિયા વારંવાર કરૂ તો મારી વૃત્તિ પણ તેવી બનતી જાય છે. "ધારો કે કોઈ વ્યકત સાથે હું વારંવાર ગુસસાથી વાત કરું છું, તો મારી તે પરકારની ગુસસાની ટેવ બની જશે.",જ્યારે હું કોઈ ક્રિયા વારંવાર કરૂ તો મારી વૃત્તિ પણ તેવી બનતી જાય છે.,"ધારો કે કોઈ વ્યક્તિ સાથે હું વારંવાર ગુસ્સાથી વાત કરું છું, તો મારી તે પ્રકારની ગુસ્સાની ટેવ બની જશે." અને હવે જ્યારે પણ મારે તે વ્યક્તની સાથે વાત કરવાની થશે ત્યારે હું તેની સાથે ગુસસાથી જ વાત કરીશ.,"ધારો કે કોઈ વ્યક્તિ સાથે હું વારંવાર ગુસ્સાથી વાત કરું છું, તો મારી તે પ્રકારની ગુસ્સાની ટેવ બની જશે.",અને હવે જ્યારે પણ મારે તે વ્યક્તિની સાથે વાત કરવાની થશે ત્યારે હું તેની સાથે ગુસ્સાથી જ વાત કરીશ. અને આમ ધીરે-ધીરે મારો સવભાવ ગુસસાવાળો બનતો જશે.,અને હવે જ્યારે પણ મારે તે વ્યક્તિની સાથે વાત કરવાની થશે ત્યારે હું તેની સાથે ગુસ્સાથી જ વાત કરીશ.,અને આમ ધીરે-ધીરે મારો સ્વભાવ ગુસ્સાવાળો બનતો જશે. યારબાદ હું કોઈની પણ સાથે વાત કરીશ તો ગુસસાથી કરીશ.,અને આમ ધીરે-ધીરે મારો સ્વભાવ ગુસ્સાવાળો બનતો જશે.,ત્યારબાદ હું કોઈની પણ સાથે વાત કરીશ તો ગુસ્સાથી કરીશ. હવે મારો આંતરકિ સંસકાર વાત વાતમાં ગુસસો કરવાનો થઈ જશે.,ત્યારબાદ હું કોઈની પણ સાથે વાત કરીશ તો ગુસ્સાથી કરીશ.,હવે મારો આંતરિક સંસ્કાર વાત વાતમાં ગુસ્સો કરવાનો થઈ જશે. ઓફસિમાં હું એમ સમજીશ કે ગુસસો કરવાથી મારા બધાં કામ થઈ જાય છે,હવે મારો આંતરિક સંસ્કાર વાત વાતમાં ગુસ્સો કરવાનો થઈ જશે.,ઓફિસમાં હું એમ સમજીશ કે ગુસ્સો કરવાથી મારા બધાં કામ થઈ જાય છે. પરણિામે હું બધાં સાથે ગુસસાથી કામ કરીશ.,ઓફિસમાં હું એમ સમજીશ કે ગુસ્સો કરવાથી મારા બધાં કામ થઈ જાય છે.,પરિણામે હું બધાં સાથે ગુસ્સાથી કામ કરીશ. જયારે સાંજે હું ઘેર પાછો આવીશ તયારે પરવાર તથા બાળકો સાથે કેવી રીતે વાત કરીશ?,પરિણામે હું બધાં સાથે ગુસ્સાથી કામ કરીશ.,જ્યારે સાંજે હું ઘેર પાછો આવીશ ત્યારે પરિવાર તથા બાળકો સાથે કેવી રીતે વાત કરીશ? જર્‌ર ગુસસાથી વાત કરીશ.,જ્યારે સાંજે હું ઘેર પાછો આવીશ ત્યારે પરિવાર તથા બાળકો સાથે કેવી રીતે વાત કરીશ?,જરૂર ગુસ્સાથી વાત કરીશ. આમ ગુસસો કરવાની મારી ટેવ હવે મારા વ્યક્તતિવનો એક ભાગ બની ગઈ.,જરૂર ગુસ્સાથી વાત કરીશ.,આમ ગુસ્સો કરવાની મારી ટેવ હવે મારા વ્યક્તિત્વનો એક ભાગ બની ગઈ. "હું જે પરકારે વચિારીશ, તે પરમાણેનું મારું વયકતતિવ બનશે.",આમ ગુસ્સો કરવાની મારી ટેવ હવે મારા વ્યક્તિત્વનો એક ભાગ બની ગઈ.,"હું જે પ્રકારે વિચારીશ, તે પ્રમાણેનું મારું વ્યક્તિત્વ બનશે." આપણે આખો દવિસ બીજા શું કરે છે?,"હું જે પ્રકારે વિચારીશ, તે પ્રમાણેનું મારું વ્યક્તિત્વ બનશે.",આપણે આખો દિવસ બીજા શું કરે છે? તેને જ જોતા રહીએ છીએ.,આપણે આખો દિવસ બીજા શું કરે છે?,તેને જ જોતા રહીએ છીએ. અને તેની ટીકા કરતા રહીએ છીએ.,તેને જ જોતા રહીએ છીએ.,અને તેની ટીકા કરતા રહીએ છીએ. પરંતુ આમ કરવાથી મારું સમગર વયકતતિવ ખરાબ બનતું જાય છે.,અને તેની ટીકા કરતા રહીએ છીએ.,પરંતુ આમ કરવાથી મારું સમગ્ર વ્યક્તિત્વ ખરાબ બનતું જાય છે. પરણિમે આવા પ્રકારના વચિારો કરવાની મારી એક ખરાબ ટેવ બની જાય છે.,પરંતુ આમ કરવાથી મારું સમગ્ર વ્યક્તિત્વ ખરાબ બનતું જાય છે.,પરિણામે આવા પ્રકારના વિચારો કરવાની મારી એક ખરાબ ટેવ બની જાય છે. "ચાલો, હવે આપને આપણી કુટેવો ને આદતોમાં પરવિર્તન લાવીએ.",પરિણામે આવા પ્રકારના વિચારો કરવાની મારી એક ખરાબ ટેવ બની જાય છે.,"ચાલો, હવે આપને આપણી કુટેવો ને આદતોમાં પરિવર્તન લાવીએ." "મસ્તી, પ્રસનનતા અને શાંતા આપણી અંદરથી આવે છે.",દૃષ્ટિકોણ વિકસિત થવાની સાથે જ એવો આનંદ અને એવી મસ્તી ઊભરાઈ આવશે કે તેની કોઈ વાત જ ન પૂછો.,"મસ્તી, પ્રસન્નતા અને શાંતિ આ૫ણી અંદરથી આવે છે." સવરગ એ વચારવાની પદ્ધતત! છે.,"મસ્તી, પ્રસન્નતા અને શાંતિ આ૫ણી અંદરથી આવે છે.",સ્વર્ગ એ વિચારવાની ૫દ્ધતિ છે. "દરેક વસતુની ઊંડાઈમાં પરવેશ કર્યા પછી જે આનંદ અને ખુશી આપણને પરાપૂત થાય છે, તે આપણા વચિરવા પર આધારતિ છે.",તે તો માત્ર કાળા અક્ષરો જ છે?,"દરેક વસ્તુની ઊંડાઈમાં પ્રવેશ કર્યા પછી જે આનંદ અને ખુશી આપણને પ્રાપ્ત થાય છે, તે આ૫ણા વિચારવા ૫ર આધારિત છે." તેવી જ રીતે બંધન અને મુક્તા પણ આપણા ચતિનમાં જ છપાયેલા છે.,"દરેક વસ્તુની ઊંડાઈમાં પ્રવેશ કર્યા પછી જે આનંદ અને ખુશી આપણને પ્રાપ્ત થાય છે, તે આ૫ણા વિચારવા ૫ર આધારિત છે.",તેવી જ રીતે બંધન અને મુક્તિ ૫ણ આ૫ણા ચિંતનમાં જ છૂપાયેલા છે. આપણને આપણા ચતિને જ બાંધી રાખયા છે.,તેવી જ રીતે બંધન અને મુક્તિ ૫ણ આ૫ણા ચિંતનમાં જ છૂપાયેલા છે.,આ૫ણને આ૫ણા ચિંતને જ બાંધી રાખ્યા છે. આપણે ભગવાનના પુત્ર છીએ.,આ૫ણને આ૫ણા ચિંતને જ બાંધી રાખ્યા છે.,આ૫ણે ભગવાનના પુત્ર છીએ. આપણા સંસકાર આપણને કેવી રીતે બાંધી શકે?,આ૫ણે ભગવાનના પુત્ર છીએ.,આ૫ણા સંસ્કાર આ૫ણને કેવી રીતે બાંધી શકે? આ બધું માત્ર આપણા ચતિનથી બંધાયેલું છે.,આ૫ણા સંસ્કાર આ૫ણને કેવી રીતે બાંધી શકે?,આ બધું માત્ર આ૫ણા ચિંતનથી બંધાયેલું છે. તેનાથી મુકત મળતાં જ માનવી સાચા અર્થમાં બંધન મુકત બની જાય છે.,આ બધું માત્ર આ૫ણા ચિંતનથી બંધાયેલું છે.,તેનાથી મુક્તિ મળતાં જ માનવી સાચા અર્થમાં બંધન મુક્ત બની જાય છે. "આપણી નાભમિાં જ આનંદરૃપી પરસનનતા છપાયેલી છે, પરંતુ એને આપણે ચારેબાજુ શોધવાનો પ્રયતન કરીએ છીએ.",તેનાથી મુક્તિ મળતાં જ માનવી સાચા અર્થમાં બંધન મુક્ત બની જાય છે.,"આ૫ણી નાભિમાં જ આનંદરૂપી પ્રસન્નતા છૂપાયેલી છે, ૫રંતુ એને આ૫ણે ચારેબાજુ શોધવાનો પ્રયત્ન કરીએ છીએ." "પ્રસનનતા દરેક દશિામાંથી આવતી હોય તેવું આપણને લાગે છે, પરતુ તે હોય છે તો માત્ર આપણી અંદર જ.","આ૫ણી નાભિમાં જ આનંદરૂપી પ્રસન્નતા છૂપાયેલી છે, ૫રંતુ એને આ૫ણે ચારેબાજુ શોધવાનો પ્રયત્ન કરીએ છીએ.","પ્રસન્નતા દરેક દિશામાંથી આવતી હોય તેવું આ૫ણને લાગે છે, ૫રંતુ તે હોય છે તો માત્ર આ૫ણી અંદર જ." તે અનય પરશનો પર પ્રાચીન સભ્યતાઓ વશે ફલિમો આપવામાં આવશે.,અને કેવી રીતે જીવન ગ્રહ પર શરૂ?,તે અન્ય પ્રશ્નો પર પ્રાચીન સભ્યતાઓ વિશે ફિલ્મો આપવામાં આવશે. યાદી નીચે પ્રસતુત છે.,તે અન્ય પ્રશ્નો પર પ્રાચીન સભ્યતાઓ વિશે ફિલ્મો આપવામાં આવશે.,યાદી નીચે પ્રસ્તુત છે. "તે કેવી રીતે અભયાસ, વયાવસાયકિ માં કામ કરે છે હસિટોગરામ શું છે, અને તે ફોટોગ્રાફ આપે?","ઘણા શિખાઉ ફોટોગ્રાફરો ફોટોગ્રાફીમાં હિસ્ટોગ્રામ ઉપયોગ મુશ્કેલીઓ સાથે સામનો કરવામાં આવે છે, અને કેટલાક વિચારતા નથી તે જરૂરી લાગુ પડે છે.","તે કેવી રીતે અભ્યાસ, વ્યાવસાયિકો માં કામ કરે છે હિસ્ટોગ્રામ શું છે, અને તે ફોટોગ્રાફ આપે?" તે કેવી રીતે વધુ સારી રીતે સંતુલતિ છે - કેમેરા મારફતે પોતે અથવા ત્યારબાદ સંપાદક મારફતે ફોટો પરકરયા છે?,"તે કેવી રીતે અભ્યાસ, વ્યાવસાયિકો માં કામ કરે છે હિસ્ટોગ્રામ શું છે, અને તે ફોટોગ્રાફ આપે?",તે કેવી રીતે વધુ સારી રીતે સંતુલિત છે - કેમેરા મારફતે પોતે અથવા ત્યારબાદ સંપાદક મારફતે ફોટો પ્રક્રિયા છે? "શું સંપરકમાં, તેનાથી વપિરીત, પ્રકાશ અને પડછાયો અને ચતિરો અનય આવશયક મૂલયો ફોટોગ્રાફર જાણવું જોઈએ?",તે કેવી રીતે વધુ સારી રીતે સંતુલિત છે - કેમેરા મારફતે પોતે અથવા ત્યારબાદ સંપાદક મારફતે ફોટો પ્રક્રિયા છે?,"શું સંપર્કમાં, તેનાથી વિપરીત, પ્રકાશ અને પડછાયો અને ચિત્રો અન્ય આવશ્યક મૂલ્યો ફોટોગ્રાફર જાણવું જોઈએ?" 8 ખાતે મફત આજની રાત કે સાંજ?,"દરેક વ્યક્તિએ મીટિંગ, કોલ અથવા ઇન્ટરવ્યુ સેટ કરવા માટે આગળ અને પાછળ ઇમેઇલ કરવાના હેરાનગતિની મુશ્કેલીનો સામનો કર્યો છે.",8 ખાતે મફત આજની રાત કે સાંજ? મને ખબર છે કે તમે આને સંબંધતિ કરી શકો છો.,આગામી અઠવાડિયા અથવા પછીના મહિનો વિશે શું?,મને ખબર છે કે તમે આને સંબંધિત કરી શકો છો. સુનશિચતિ કરવા માટે આવે તયારે કૅલેનડર સાચા રમત-ચેનજર છે.,મને ખબર છે કે તમે આને સંબંધિત કરી શકો છો.,સુનિશ્ચિત કરવા માટે આવે ત્યારે કૅલેન્ડર સાચા રમત-ચેન્જર છે. તે એક ઓનલાઈન પરોડક્ટવીટી ટૂલ છે જે દરેક કલકિસ સાથે માત્ર દરેક દંપત સાથે કનેક્ટ થવાની અને શેડ્યૂલ કરવા માટે તે અત સરળ બનાવે છે.,સુનિશ્ચિત કરવા માટે આવે ત્યારે કૅલેન્ડર સાચા રમત-ચેન્જર છે.,તે એક ઓનલાઈન પ્રોડક્ટિવીટી ટૂલ છે જે દરેક ક્લિક્સ સાથે માત્ર દરેક દંપતિ સાથે કનેક્ટ થવાની અને શેડ્યૂલ કરવા માટે તે અતિ સરળ બનાવે છે. મારું આંદોલન ખૂબજ સરળ છે કારણ કે અમને કઈ નવું સૂજન નથી કરવું.,"અમે માત્ર અમારા પૂર્વજોના આદેશ પાલન કરીયે છીએ,બસ.",અમારું આંદોલન ખૂબજ સરળ છે કારણ કે અમને કઈ નવું સૃજન નથી કરવું. અમે માત્ર અમારા પૂરવજોના શબદો અને ઉપદેશોને ફરી કહીયે છીએ.,અમારું આંદોલન ખૂબજ સરળ છે કારણ કે અમને કઈ નવું સૃજન નથી કરવું.,અમે માત્ર અમારા પૂર્વજોના શબ્દો અને ઉપદેશોને ફરી કહીયે છીએ. "કૃષ્ણે બ્રહમાને ઉપદેશ આપયો,બરહમાએ નારદને ઉપદેશ આપયો,નારદે વયાસદેવને ઉપદેશ આપયો.",અમે માત્ર અમારા પૂર્વજોના શબ્દો અને ઉપદેશોને ફરી કહીયે છીએ.,"કૃષ્ણે બ્રહ્માને ઉપદેશ આપ્યો,બ્રહ્માએ નારદને ઉપદેશ આપ્યો,નારદે વ્યાસદેવને ઉપદેશ આપ્યો." તે વશિષ વધિ છે આ કૃષણ ભાવનામૃત આંદોલનની.,તેમાં કોઈ પણ અંતર નથી.,તે વિશેષ વિધિ છે આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનની. "તમે રોજ ગાવા ય છો,ગુરુ- મુખ પદ્મ વાક્ય, ચતિતે તે તે કોરમા એક્ય, આર ન કારીહો મોને આશા ખૂબજ સરળ વાત.",તે વિશેષ વિધિ છે આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનની.,"તમે રોજ ગાવો છો,ગુરુ-મુખ પદ્મ વાક્ય,ચિત્તે તે કોરિયા ઐક્ય,આર ન કારીહો મોને આશા ખૂબજ સરળ વાત." અમે આ દવિય જગાન ગુરુ-પરંપરાથી પ્રાપ્ત કરીયે છીએ.,"તમે રોજ ગાવો છો,ગુરુ-મુખ પદ્મ વાક્ય,ચિત્તે તે કોરિયા ઐક્ય,આર ન કારીહો મોને આશા ખૂબજ સરળ વાત.",અમે આ દિવ્ય જ્ઞાન ગુરુ-પરંપરાથી પ્રાપ્ત કરીયે છીએ. તો આપણને માતર ગુરુથી ઉપદેશ ગ્રહણ કરવો જોઈએ.,અમે આ દિવ્ય જ્ઞાન ગુરુ-પરંપરાથી પ્રાપ્ત કરીયે છીએ.,તો આપણને માત્ર ગુરુથી ઉપદેશ ગ્રહણ કરવો જોઈએ. "અને જો આપણે તેને આપણા દલિથી પાલન કરીયે,તે સફળતા છે.",તો આપણને માત્ર ગુરુથી ઉપદેશ ગ્રહણ કરવો જોઈએ.,"અને જો આપણે તેને આપણા દિલથી પાલન કરીયે,તે સફળતા છે." "મારા ગુરુ મહારાજે મને કીધું હતું કે,""જો તમને થોડું પણ ધન મળશે,તો પુસતકો છાપો.","મારી કોઈ વ્યક્તિગત યોગ્યતા નથી,પણ હું માત્ર મારા ગુરુ મહારાજને સંતુષ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે,બસ.","મારા ગુરુ મહારાજે મને કીધું હતું કે,""જો તમને થોડું પણ ધન મળશે,તો પુસ્તકો છાપો." """ તો એક વ્યકતગિત મલિન હતો,વાતો ચાલી રહયા હતો.","મારા ગુરુ મહારાજે મને કીધું હતું કે,""જો તમને થોડું પણ ધન મળશે,તો પુસ્તકો છાપો.",""" તો એક વ્યક્તિગત મિલન હતો,વાતો ચાલી રહ્યા હતો." રા થોડા પરમુખ ગુરુ-ભાઈયો પણ તયાં હતા.,""" તો એક વ્યક્તિગત મિલન હતો,વાતો ચાલી રહ્યા હતો.",મારા થોડા પ્રમુખ ગુરુ-ભાઈયો પણ ત્યાં હતા. તે રાધા-કુંડમાં હતું,મારા થોડા પ્રમુખ ગુરુ-ભાઈયો પણ ત્યાં હતા.,તે રાધા-કુંડમાં હતું. "તો ગુરુ મહારાજ મને કહી રહયા હતા ""જયારથી આપણને આ બાઘ-બાજાર મંદરિ મળયું છે,તયારથી કેટલા બધા વાદ-વવાદો થાય છે, અને બધા વચારી રહયા છે કે કોણ આ કમરામાં આવશે,કે તે કમરામાં આવશે.",તે રાધા-કુંડમાં હતું.,"તો ગુરુ મહારાજ મને કહી રહ્યા હતા ""જ્યારથી આપણને આ બાઘ-બાજાર મંદિર મળ્યું છે,ત્યારથી કેટલા બધા વાદ-વિવાદો થાય છે, અને બધા વિચારી રહ્યા છે કે કોણ આ કમરામાં આવશે,કે તે કમરામાં આવશે." "મારી ઈચછા છે,તેથી કે આ મંદરિને વેહચી અને સંગે-મર્મરને વેહચી અને થોડા પુસતકોને છાપું.","તો ગુરુ મહારાજ મને કહી રહ્યા હતા ""જ્યારથી આપણને આ બાઘ-બાજાર મંદિર મળ્યું છે,ત્યારથી કેટલા બધા વાદ-વિવાદો થાય છે, અને બધા વિચારી રહ્યા છે કે કોણ આ કમરામાં આવશે,કે તે કમરામાં આવશે.","મારી ઈચ્છા છે,તેથી કે આ મંદિરને વેહચી અને સંગે-મર્મરને વેહચી અને થોડા પુસ્તકોને છાપું." "અને તે મને વયક્તગિત રૂપે કીધું હતું,""જો તમને થોડું પણ ધન મળશે,તયારે પુસતકોને છાપો.",તેથી હું તેમના મુખમાં થી લીધું કે તે પુસ્તકોના ખૂબજ પ્રિય છે.,"અને તે મને વ્યક્તિગત રૂપે કીધું હતું,""જો તમને થોડું પણ ધન મળશે,ત્યારે પુસ્તકોને છાપો." "તેથી હું ડું આ વાત ઉપર જોર નાખું છુ,'પુસતક ક્યાં છે?","અને તે મને વ્યક્તિગત રૂપે કીધું હતું,""જો તમને થોડું પણ ધન મળશે,ત્યારે પુસ્તકોને છાપો.",""" તેથી હું આ વાત ઉપર જોર નાખું છું,""પુસ્તક ક્યાં છે?" તયારે કૃષણ ભાવનામૃત આંદોલન આપોઆપ વધશે.,જેટલા હોય શકે તેટલા પુસ્તકો છાપો અને આખી દુનિયામાં તેનું વિતરણ કરો.,ત્યારે કૃષ્ણ ભાવનામૃત આંદોલન આપોઆપ વધશે. "હવે શકિષતિ લોકો,તે આપણા આંદોલનને કદર કરે છે.",ત્યારે કૃષ્ણ ભાવનામૃત આંદોલન આપોઆપ વધશે.,"હવે શિક્ષિત લોકો,તે આપણા આંદોલનને કદર કરે છે." "પુસતકોને વાંચીને,વ્યવહારકિ પરણિમ જોવીને.","હવે શિક્ષિત લોકો,તે આપણા આંદોલનને કદર કરે છે.","પુસ્તકોને વાંચીને,વ્યવહારિક પરિણામ જોવીને." "ડોકટોર સટાલિસન જુદાહ હ,તેમને એક પુસતક લખી છે,તમને જાણ હશે, કૃષણ હ હરે કૃષણ અને પ્રત-સંસકૃત,આપણા આંદોલન વષિ પ્પબજ સારી પુસતક છે.","પુસ્તકોને વાંચીને,વ્યવહારિક પરિણામ જોવીને.","ડોકટોર સ્ટિલસન જુદાહ,તેમને એક પુસ્તક લખી છે,તમને જાણ હશે,કૃષ્ણ હરે કૃષ્ણ અને પ્રતિ-સંસ્કૃતિ,આપણા આંદોલન વિષે ખૂબજ સારી પુસ્તક છે." અને તે મહત્વ આપે છે.,"ડોકટોર સ્ટિલસન જુદાહ,તેમને એક પુસ્તક લખી છે,તમને જાણ હશે,કૃષ્ણ હરે કૃષ્ણ અને પ્રતિ-સંસ્કૃતિ,આપણા આંદોલન વિષે ખૂબજ સારી પુસ્તક છે.",અને તે મહત્વ આપે છે. "તેમને માણયું છે કે,""સવામીજી તમને ખૂબ અદભુત કાર્ય કરી છે, કારણ કે તમને આ નશા-ગ્રસત હપિપીઓને કૃષ્ણના ભકતોમાં પરવિર્તતિ કર્યું છે, અને તે માનવતાની સેવા માટે તૈયયાર થયેલા છે.",અને તે મહત્વ આપે છે.,"તેમને માણ્યું છે કે,""સ્વામીજી તમને ખૂબ અદભુત કાર્ય કરી છે, કારણ કે તમને આ નશા-ગ્રસ્ત હિપ્પીઓને કૃષ્ણના ભક્તોમાં પરિવર્તિત કર્યું છે, અને તે માનવતાની સેવા માટે તૈય્યાર થયેલા છે." તે લોકોની હાલત અકબર બાદશાહના દરબારી જેવી થશે.,પ્રજ્ઞાચક્ષુ શિક્ષક મિત્રોને ઇરાદાપૂર્વક હડધત કરવાના ઉદ્દેશથી જે કોઈ કાવાદાવા કરે છે.,તે લોકોની હાલત અકબર બાદશાહના દરબારી જેવી થશે. અકબર બાદશાહના દરબારીઓ બીરબલનું કાછળ કાઢી નાખવા એક યુકત ઘડી કાઢે છે.,તે લોકોની હાલત અકબર બાદશાહના દરબારી જેવી થશે.,અકબર બાદશાહના દરબારીઓ બીરબલનું કાછળ કાઢી નાખવા એક યુક્તિ ઘડી કાઢે છે. જે રીતે કેટલાક આચાર્યો આજ-કાલ પરજઞાચકષુ શકિષકોને નીચા દેખડવા કરી રહયા છે.,અકબર બાદશાહના દરબારીઓ બીરબલનું કાછળ કાઢી નાખવા એક યુક્તિ ઘડી કાઢે છે.,જે રીતે કેટલાક આચાર્યો આજ-કાલ પ્રજ્ઞાચક્ષુ શિક્ષકોને નીચા દેખડવા કરી રહ્યા છે. દરબારીઓ ઇરષાના ભાવથી પ[ડાવા લાગયા.,જે રીતે કેટલાક આચાર્યો આજ-કાલ પ્રજ્ઞાચક્ષુ શિક્ષકોને નીચા દેખડવા કરી રહ્યા છે.,દરબારીઓ ઇર્ષાના ભાવથી પિડાવા લાગ્યા. તેઓ સંગઠતિ બની અકબર બાદશાહ સમકષ હાજર થઈ બીરબલના દોષો વશે ખરીખોટી સંભળાવા લાગયા.,દરબારીઓ ઇર્ષાના ભાવથી પિડાવા લાગ્યા.,તેઓ સંગઠિત બની અકબર બાદશાહ સમક્ષ હાજર થઈ બીરબલના દોષો વિશે ખરીખોટી સંભળાવા લાગ્યા. પણ તેની અકબર બાદશાહ પર કોઈ અસર થઈ નહ.,તેઓ સંગઠિત બની અકબર બાદશાહ સમક્ષ હાજર થઈ બીરબલના દોષો વિશે ખરીખોટી સંભળાવા લાગ્યા.,પણ તેની અકબર બાદશાહ પર કોઈ અસર થઈ નહિ. છેવટે બધા દરબારીઓએ બીરબલને સદાને માટે દૂર કરવા યુકત શોધી કાઢવા વચિરણા કરી.,પણ તેની અકબર બાદશાહ પર કોઈ અસર થઈ નહિ.,છેવટે બધા દરબારીઓએ બીરબલને સદાને માટે દૂર કરવા યુક્તિ શોધી કાઢવા વિચારણા કરી. એક દરબારીએ અકબર બાદશાહના હજામ સાથે મળી એક યુક્ત શોધી કાઢી.,છેવટે બધા દરબારીઓએ બીરબલને સદાને માટે દૂર કરવા યુક્તિ શોધી કાઢવા વિચારણા કરી.,એક દરબારીએ અકબર બાદશાહના હજામ સાથે મળી એક યુક્તિ શોધી કાઢી. હજામ બાદશાહના વાળ કાપવા મહેલમાં આરામ ફરમાવતા અકબર બાદશાહ પાસે પહોંચી જાય છે.,એક દરબારીએ અકબર બાદશાહના હજામ સાથે મળી એક યુક્તિ શોધી કાઢી.,હજામ બાદશાહના વાળ કાપવા મહેલમાં આરામ ફરમાવતા અકબર બાદશાહ પાસે પહોંચી જાય છે. હજામ સલામ કરી બાદશાહને વાળ કપાવા આસન પર બેસવા ઇશારો કરી અદબ ભીડી ઊભો રહી જાય છે.,હજામ બાદશાહના વાળ કાપવા મહેલમાં આરામ ફરમાવતા અકબર બાદશાહ પાસે પહોંચી જાય છે.,હજામ સલામ કરી બાદશાહને વાળ કપાવા આસન પર બેસવા ઇશારો કરી અદબ ભીડી ઊભો રહી જાય છે. થોડીવારમાં બાદશાહ આસન પર ગોઠવાય જાય છે.,હજામ સલામ કરી બાદશાહને વાળ કપાવા આસન પર બેસવા ઇશારો કરી અદબ ભીડી ઊભો રહી જાય છે.,થોડીવારમાં બાદશાહ આસન પર ગોઠવાય જાય છે. હજામ વાળ કાપવાનું શરૂ કરે છે.,થોડીવારમાં બાદશાહ આસન પર ગોઠવાય જાય છે.,હજામ વાળ કાપવાનું શરૂ કરે છે. વાળ કાપતા-કાપતા હજામ બાદશાહની પ્રશસા કરવા લાગે છે.,હજામ વાળ કાપવાનું શરૂ કરે છે.,વાળ કાપતા-કાપતા હજામ બાદશાહની પ્રશંસા કરવા લાગે છે. તેમના વાળ રેશમી જેવા હતા.,તમારા પિતાના વાળ પણ હું જ કાપતો હતો.,તેમના વાળ રેશ્મી જેવા હતા. તેમના પતાના વાળ મારા બાપુજી કાપતા હતા.,તેમના વાળ રેશ્મી જેવા હતા.,તેમના પિતાના વાળ મારા બાપુજી કાપતા હતા. તેઓ કહેતા હતા કે તેમના વાળ મખમલ જેવા હતા.,તેમના પિતાના વાળ મારા બાપુજી કાપતા હતા.,તેઓ કહેતા હતા કે તેમના વાળ મખમલ જેવા હતા. હજામે વાતમાં મોણ નાખતા કહયું: “હજૂર તેઓ સવરગમાં કુશળ તો છે ને?,તેઓ કહેતા હતા કે તેમના વાળ મખમલ જેવા હતા.,હજામે વાતમાં મોણ નાખતા કહ્યુંઃ ‘હજૂર તેઓ સ્વર્ગમાં કુશળ તો છે ને? ' બાદશાહ: 'મને શી ખબર સવરગમાં થોડો ટેલફોન કરી શકાય છે?,હજામે વાતમાં મોણ નાખતા કહ્યુંઃ ‘હજૂર તેઓ સ્વર્ગમાં કુશળ તો છે ને?,’ બાદશાહઃ ‘મને શી ખબર સ્વર્ગમાં થોડો ટેલિફોન કરી શકાય છે? "' અરે હજૂર, એ શું બોલયા?",’ બાદશાહઃ ‘મને શી ખબર સ્વર્ગમાં થોડો ટેલિફોન કરી શકાય છે?,"’ ‘અરે હજૂર, એ શું બોલ્યા?" સવરગમાં તેઓ શું કરે છે તે જાણવા આપણે માણસ મોકલી જાણી શકીએ છીએ.,"’ ‘અરે હજૂર, એ શું બોલ્યા?",સ્વર્ગમાં તેઓ શું કરે છે તે જાણવા આપણે માણસ મોકલી જાણી શકીએ છીએ. ' બાદશાહ: 'અલયા ગાંડો થઇ ગયો છે કે શું?,સ્વર્ગમાં તેઓ શું કરે છે તે જાણવા આપણે માણસ મોકલી જાણી શકીએ છીએ.,’ બાદશાહઃ ‘અલ્યા ગાંડો થઇ ગયો છે કે શું? સવરગમાં ગયેલો માણસ પાછો આવે ખરો?,’ બાદશાહઃ ‘અલ્યા ગાંડો થઇ ગયો છે કે શું?,સ્વર્ગમાં ગયેલો માણસ પાછો આવે ખરો? ' હજામ: “જી હજૂર આવેપ! બાબાની સૂચના મુજબ જે વર્તે તે મોકલેલો માણસ કામ પતાવી સમાચાર લઈ પાછો ધરતી પર આવી શકે છે.,સ્વર્ગમાં ગયેલો માણસ પાછો આવે ખરો?,’ હજામઃ ‘જી હજૂર આવેપ! બાબાની સૂચના મુજબ જે વર્તે તે મોકલેલો માણસ કામ પતાવી સમાચાર લઈ પાછો ધરતી પર આવી શકે છે. "મારા વડવાના આપણને આ રીતે સમાચાર મળી શકે અને તમને તેઓ સવરગમાં શી સથતિમાં છે, તેની જાણ થશે.",’ હજામઃ ‘જી હજૂર આવેપ! બાબાની સૂચના મુજબ જે વર્તે તે મોકલેલો માણસ કામ પતાવી સમાચાર લઈ પાછો ધરતી પર આવી શકે છે.,"તમારા વડવાના આપણને આ રીતે સમાચાર મળી શકે અને તમને તેઓ સ્વર્ગમાં શી સ્થિતિમાં છે, તેની જાણ થશે." તેઓ જો કોઈ મુશકેલીમાં હોય તો તેનો આપણે ઉપાય પણ કરી શકીશુ.,"તમારા વડવાના આપણને આ રીતે સમાચાર મળી શકે અને તમને તેઓ સ્વર્ગમાં શી સ્થિતિમાં છે, તેની જાણ થશે.",તેઓ જો કોઈ મુશ્કેલીમાં હોય તો તેનો આપણે ઉપાય પણ કરી શકીશુ. જામની વાત સાંભળી બાદશાહ અચરજ સાથે બોલી ઉઠ્યાઃ “તું બાબાને મળી જાણી લે.,તેઓ જો કોઈ મુશ્કેલીમાં હોય તો તેનો આપણે ઉપાય પણ કરી શકીશુ.,’ હજામની વાત સાંભળી બાદશાહ અચરજ સાથે બોલી ઉઠ્‌યાઃ ‘તું બાબાને મળી જાણી લે. આપણે કેવા માણસની પસંદગી કરી સવરગમાં મોકલવો પડશે.,’ હજામની વાત સાંભળી બાદશાહ અચરજ સાથે બોલી ઉઠ્‌યાઃ ‘તું બાબાને મળી જાણી લે.,આપણે કેવા માણસની પસંદગી કરી સ્વર્ગમાં મોકલવો પડશે. જેથી આપણને વડવાના સમાચાર પરાપૂત થાય.,આપણે કેવા માણસની પસંદગી કરી સ્વર્ગમાં મોકલવો પડશે.,જેથી આપણને વડવાના સમાચાર પ્રાપ્ત થાય. ' બીજા દવિસે હજામ અકબર બાદશાહ સમક્ષ આવીને હાથ જોડી બોલી ઊઠે છે: 'હજૂર આપણા દરબારમાં સૌથી વધુ બુદ્ધમાન દરબારી હોય તેને સવરગમાં રહેલા વડવાના સમાચાર મેળવવાનું કામ સોંપી શકાય,જેથી આપણને વડવાના સમાચાર પ્રાપ્ત થાય.,’ બીજા દિવસે હજામ અકબર બાદશાહ સમક્ષ આવીને હાથ જોડી બોલી ઊઠે છેઃ ‘હજૂર આપણા દરબારમાં સૌથી વધુ બુદ્ધિમાન દરબારી હોય તેને સ્વર્ગમાં રહેલા વડવાના સમાચાર મેળવવાનું કામ સોંપી શકાય. અકબરનાં દરબારમાં સૌથી બુદ્ધશાળી બીરબલ હતો તેથી સવરગમાં વડવાના સમાચાર મેળવવા બીરબલને મોકલવાનું નકકી થાય છે.,’ બીજા દિવસે હજામ અકબર બાદશાહ સમક્ષ આવીને હાથ જોડી બોલી ઊઠે છેઃ ‘હજૂર આપણા દરબારમાં સૌથી વધુ બુદ્ધિમાન દરબારી હોય તેને સ્વર્ગમાં રહેલા વડવાના સમાચાર મેળવવાનું કામ સોંપી શકાય.,અકબરનાં દરબારમાં સૌથી બુદ્ધિશાળી બીરબલ હતો તેથી સ્વર્ગમાં વડવાના સમાચાર મેળવવા બીરબલને મોકલવાનું નક્કી થાય છે. બીરબલને સભામાં હાજર રહેવા નમિંત્રણ મોકલવામાં છે.,અકબરનાં દરબારમાં સૌથી બુદ્ધિશાળી બીરબલ હતો તેથી સ્વર્ગમાં વડવાના સમાચાર મેળવવા બીરબલને મોકલવાનું નક્કી થાય છે.,બીરબલને સભામાં હાજર રહેવા નિમંત્રણ મોકલવામાં છે. બીજા દવિસે અકબરનો દરબાર મળે છે.,બીરબલને સભામાં હાજર રહેવા નિમંત્રણ મોકલવામાં છે.,બીજા દિવસે અકબરનો દરબાર મળે છે. દરબારમાં બીરબલને સવરગમાં જવા માટેનું કામ સોંપવાની જાહેરાત અકબરની સૂચનાથી કરવામાં આવે છે.,બીજા દિવસે અકબરનો દરબાર મળે છે.,દરબારમાં બીરબલને સ્વર્ગમાં જવા માટેનું કામ સોંપવાની જાહેરાત અકબરની સૂચનાથી કરવામાં આવે છે. "સાંભળી બીરબલ બોલી ઊઠે છે: 'હજૂર, સવરગમાં ગયેલો માણસ સમાચાર લઈ શી રીતે પરત આવી શકે?",દરબારમાં બીરબલને સ્વર્ગમાં જવા માટેનું કામ સોંપવાની જાહેરાત અકબરની સૂચનાથી કરવામાં આવે છે.,"સાંભળી બીરબલ બોલી ઊઠે છેઃ ‘હજૂર, સ્વર્ગમાં ગયેલો માણસ સમાચાર લઈ શી રીતે પરત આવી શકે?" આ સાંભળી અકબર બાદશાહ હજામ સામે આંગળી ચીંધી બોલે છે.,"સાંભળી બીરબલ બોલી ઊઠે છેઃ ‘હજૂર, સ્વર્ગમાં ગયેલો માણસ સમાચાર લઈ શી રીતે પરત આવી શકે?",આ સાંભળી અકબર બાદશાહ હજામ સામે આંગળી ચીંધી બોલે છે. આ માટે તમને આપણા હજામ તેના બાબા પાસે લઇ જશે.,આ સાંભળી અકબર બાદશાહ હજામ સામે આંગળી ચીંધી બોલે છે.,આ માટે તમને આપણા હજામ તેના બાબા પાસે લઇ જશે. તેઓ જે રીતે સૂચના આપે તેમ તમારે સવરગમાં જવાનું રહેશે.,આ માટે તમને આપણા હજામ તેના બાબા પાસે લઇ જશે.,તેઓ જે રીતે સૂચના આપે તેમ તમારે સ્વર્ગમાં જવાનું રહેશે. સવરગમાં વડવાઓને મળી તેની કુશળતા જાણી બાબાની સૂચના મુજબ તમારે પરત ફરવાનું રહેશે,તેઓ જે રીતે સૂચના આપે તેમ તમારે સ્વર્ગમાં જવાનું રહેશે.,સ્વર્ગમાં વડવાઓને મળી તેની કુશળતા જાણી બાબાની સૂચના મુજબ તમારે પરત ફરવાનું રહેશે. બીરબલ અવાક બની જાય છે.,સ્વર્ગમાં વડવાઓને મળી તેની કુશળતા જાણી બાબાની સૂચના મુજબ તમારે પરત ફરવાનું રહેશે.,બીરબલ અવાક બની જાય છે. થોડું વચારી તે આ માટે અકબર પાસે બે માસનો સમય માંગે છે.,બીરબલ અવાક બની જાય છે.,થોડું વિચારી તે આ માટે અકબર પાસે બે માસનો સમય માંગે છે. "બીરબલ પોતાના ઘરે જઈ વચિરવા લાગે છે! “રાજ દરબાર' માંથી મારો કાટો કાઢવા કોઈએ કાવતરું કરયું લાગે છે, તેમાંથી આબાદ બચાવ થઇ શકે તેવી યોજના ઘડવી પડશે.",થોડું વિચારી તે આ માટે અકબર પાસે બે માસનો સમય માંગે છે.,"બીરબલ પોતાના ઘરે જઈ વિચારવા લાગે છે! ‘રાજ દરબાર’ માંથી મારો કાટો કાઢવા કોઈએ કાવતરું કર્યું લાગે છે, તેમાંથી આબાદ બચાવ થઇ શકે તેવી યોજના ઘડવી પડશે." બીરબલ બીજા જ દવિસે ઈજનેરો બોલાવી પોતાના નવાસથી સમશાન સુધી ભોયરું તૈયાર કરવા કામ સોંપે છે. ક,"બીરબલ પોતાના ઘરે જઈ વિચારવા લાગે છે! ‘રાજ દરબાર’ માંથી મારો કાટો કાઢવા કોઈએ કાવતરું કર્યું લાગે છે, તેમાંથી આબાદ બચાવ થઇ શકે તેવી યોજના ઘડવી પડશે.",બીરબલ બીજા જ દિવસે ઈજનેરો બોલાવી પોતાના નિવાસથી સમશાન સુધી ભોયરું તૈયાર કરવા કામ સોંપે છે. તેમજ સમશાનમાં જયાં ચતા સળગાવવામાં આવતી હતી ત્યાં ભોંયરાનો મારગ ખૂલે તેવી ડઝાઈન તૈયાર કરવામાં આવી.,બીરબલ બીજા જ દિવસે ઈજનેરો બોલાવી પોતાના નિવાસથી સમશાન સુધી ભોયરું તૈયાર કરવા કામ સોંપે છે.,તેમજ સમશાનમાં જ્યાં ચિતા સળગાવવામાં આવતી હતી ત્યાં ભોંયરાનો માર્ગ ખૂલે તેવી ડિઝાઈન તૈયાર કરવામાં આવી. બે માસનો સમય વીતતા જ વાજતે ગાજતે બીરબલને તેના નવાસસથાનથી અકબરની સભામા લાવવામાં આવે છે.,તેમજ સમશાનમાં જ્યાં ચિતા સળગાવવામાં આવતી હતી ત્યાં ભોંયરાનો માર્ગ ખૂલે તેવી ડિઝાઈન તૈયાર કરવામાં આવી.,બે માસનો સમય વીતતા જ વાજતે ગાજતે બીરબલને તેના નિવાસસ્થાનથી અકબરની સભામા લાવવામાં આવે છે. માં બીરબલનું અભવિદન કરી તેને અંતમિ વદિય આપવામાં આવે છે.,બે માસનો સમય વીતતા જ વાજતે ગાજતે બીરબલને તેના નિવાસસ્થાનથી અકબરની સભામા લાવવામાં આવે છે.,સભામાં બીરબલનું અભિવાદન કરી તેને અંતિમ વિદાય આપવામાં આવે છે. "શણગારેલા હાથી, ઘોડા અને વશિાળ માનવ સમુદાય સાથે રથમાં બેસાડી તેને સમશાન લઇ જવામાં આવે છે.",સભામાં બીરબલનું અભિવાદન કરી તેને અંતિમ વિદાય આપવામાં આવે છે.,"શણગારેલા હાથી, ઘોડા અને વિશાળ માનવ સમુદાય સાથે રથમાં બેસાડી તેને સ્મશાન લઇ જવામાં આવે છે." ચંદનનાં લાકડાઓ ગોઠવવામાં આવે છે.,"શણગારેલા હાથી, ઘોડા અને વિશાળ માનવ સમુદાય સાથે રથમાં બેસાડી તેને સ્મશાન લઇ જવામાં આવે છે.",ચંદનનાં લાકડાઓ ગોઠવવામાં આવે છે. તેમાં બીરબલને સુવડાવી દેવામાં આવે છે.,ચંદનનાં લાકડાઓ ગોઠવવામાં આવે છે.,તેમાં બીરબલને સુવડાવી દેવામાં આવે છે. અગન પ્રગટાવવાનો બાબા દ્વારા હુકમ આપવામાં આવે તે પેહલા જ બીરબલ કુશળતાપૂર્વક ચંદનનાં લાકડામાંથી સરકી જઈ ભોંયરામાં પરવેશ કરે છે.,તેમાં બીરબલને સુવડાવી દેવામાં આવે છે.,અગ્નિ પ્રગટાવવાનો બાબા દ્વારા હુકમ આપવામાં આવે તે પેહલા જ બીરબલ કુશળતાપૂર્વક ચંદનનાં લાકડામાંથી સરકી જઈ ભોંયરામાં પ્રવેશ કરે છે. ગુપત મારગે તે પોતાના ઘરે પહોંચી જાય છે.,અગ્નિ પ્રગટાવવાનો બાબા દ્વારા હુકમ આપવામાં આવે તે પેહલા જ બીરબલ કુશળતાપૂર્વક ચંદનનાં લાકડામાંથી સરકી જઈ ભોંયરામાં પ્રવેશ કરે છે.,ગુપ્ત માર્ગે તે પોતાના ઘરે પહોંચી જાય છે. બીજી તરફ પરગટેલી આગ ચંદનનાં લાકડાઓને રાખમાં ફેરવી દે છે.,ગુપ્ત માર્ગે તે પોતાના ઘરે પહોંચી જાય છે.,બીજી તરફ પ્રગટેલી આગ ચંદનનાં લાકડાઓને રાખમાં ફેરવી દે છે. બધાની માનયતા મુજબ બીરબલનું મૃતયુ જ થયું હશે તેમ સમજી સૌ સમશાનમાંથી પરત ફરે છે.,બીજી તરફ પ્રગટેલી આગ ચંદનનાં લાકડાઓને રાખમાં ફેરવી દે છે.,બધાની માન્યતા મુજબ બીરબલનું મૃત્યુ જ થયું હશે તેમ સમજી સૌ સમશાનમાંથી પરત ફરે છે. સમય પાણીના પરવાહની જેમ વહેવા લાગે છે.,બધાની માન્યતા મુજબ બીરબલનું મૃત્યુ જ થયું હશે તેમ સમજી સૌ સમશાનમાંથી પરત ફરે છે.,સમય પાણીના પ્રવાહની જેમ વહેવા લાગે છે. થોડા મહનિાઓ વીતી જાય છે.,સમય પાણીના પ્રવાહની જેમ વહેવા લાગે છે.,થોડા મહિનાઓ વીતી જાય છે. અચાનક એક દવિસ બીરબલ અકબરની સભામાં આવી પહોંચે છે.,થોડા મહિનાઓ વીતી જાય છે.,અચાનક એક દિવસ બીરબલ અકબરની સભામાં આવી પહોંચે છે. સભામાં આવેલા બીરબલને જોઈ દરબારીઓ અચરજમાં પડી જાય છે ત્યારે અકબર બીરબલને પોતાની પાસે આસન લેવા ઈશારો કરી બોલાવે છે.,અચાનક એક દિવસ બીરબલ અકબરની સભામાં આવી પહોંચે છે.,સભામાં આવેલા બીરબલને જોઈ દરબારીઓ અચરજમાં પડી જાય છે ત્યારે અકબર બીરબલને પોતાની પાસે આસન લેવા ઈશારો કરી બોલાવે છે. "અકબર બીરબલને સવરગમાં ગયેલા તેના વડવાઓના સમાચાર પૂછે છે: આ સાંભળી બીરબલ બોલે છે, હજૂર આમ તો બધું જ બરાબર છે બધા વડવાઓ કુશળ છે.",સભામાં આવેલા બીરબલને જોઈ દરબારીઓ અચરજમાં પડી જાય છે ત્યારે અકબર બીરબલને પોતાની પાસે આસન લેવા ઈશારો કરી બોલાવે છે.,"અકબર બીરબલને સ્વર્ગમાં ગયેલા તેના વડવાઓના સમાચાર પૂછે છેઃ આ સાંભળી બીરબલ બોલે છે, હજૂર આમ તો બધું જ બરાબર છે બધા વડવાઓ કુશળ છે." દુઃખ માત્ર એટલું જ છે-સવરગમાં એક પણ હજામ નથી જેના લીધે વડવાના વાળ અને દાઢી-મૂછ બહુ વધી ગયા છે તેઓ એક ડગલું પણ ચાલી શકે નહ તેટલા મોટા વાળ થઇ ગયા છે.,"અકબર બીરબલને સ્વર્ગમાં ગયેલા તેના વડવાઓના સમાચાર પૂછે છેઃ આ સાંભળી બીરબલ બોલે છે, હજૂર આમ તો બધું જ બરાબર છે બધા વડવાઓ કુશળ છે.",દુઃખ માત્ર એટલું જ છે-સ્વર્ગમાં એક પણ હજામ નથી જેના લીધે વડવાના વાળ અને દાઢી-મૂછ બહુ વધી ગયા છે તેઓ એક ડગલું પણ ચાલી શકે નહિ તેટલા મોટા વાળ થઇ ગયા છે. બીરબલનું કામ થઇ ગયું,આ સાંભળી બાદશાહ અકબરે દરબારીની પસંદગી કરવા બીરબલને આદેશ આપ્યો.,બીરબલનું કામ થઇ ગયું. હજામ અને આ કાવતરું ઘડનાર દરબારી હવે સવરગના મારગે જશે.,બીરબલનું કામ થઇ ગયું.,હજામ અને આ કાવતરું ઘડનાર દરબારી હવે સ્વર્ગના માર્ગે જશે. આ પરશનોના જવાબ હજુ સુધી અપાયા નથી.,"વિપક્ષી નેતાએ જણાવ્યું હતું કે, રાજકોટ ડેરી, આવાસ યોજના, જન્મ મરણ વિભાગ, સ્માર્ટ સિટીને લઈને જુલાઈમાં પ્રશ્ન પૂછાયા હતા.",આ પ્રશ્નોના જવાબ હજુ સુધી અપાયા નથી. "આ માટે 14-6, 25-6, 02-07, 03-08, 07-08 અને 14-09 એમ 6 વખત રજૂઆત કરયા બાદ પણ માહતી આપી નથી.",આ પ્રશ્નોના જવાબ હજુ સુધી અપાયા નથી.,"આ માટે 14-6, 25-6, 02-07, 03-08, 07-08 અને 14-09 એમ 6 વખત રજૂઆત કર્યા બાદ પણ માહિતી આપી નથી." જે પરશન પૂછાયા છે તેમાં આવાસ યોજના વભિાગ કેટલા વર્ષથી આવાસ બનાવવાનું કામ કરે છે?,"આ માટે 14-6, 25-6, 02-07, 03-08, 07-08 અને 14-09 એમ 6 વખત રજૂઆત કર્યા બાદ પણ માહિતી આપી નથી.",જે પ્રશ્ન પૂછાયા છે તેમાં આવાસ યોજના વિભાગ કેટલા વર્ષથી આવાસ બનાવવાનું કામ કરે છે? આજદનિ સુધી કેનદ્ર અને રાજ્ય સરકાર કે મનપા દ્વારા કેટલા આવાસો બનાવવામાં આવયા છે?,જે પ્રશ્ન પૂછાયા છે તેમાં આવાસ યોજના વિભાગ કેટલા વર્ષથી આવાસ બનાવવાનું કામ કરે છે?,આજદિન સુધી કેન્દ્ર અને રાજ્ય સરકાર કે મનપા દ્વારા કેટલા આવાસો બનાવવામાં આવ્યા છે? કઈ જગ્યાએથી ફોરમનું વતિરણ કરાયું?,કઈ કઈ આવાસ યોજના બનાવવા માટે ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું?,કઈ જગ્યાએથી ફોર્મનું વિતરણ કરાયું? ફોર્મ વતિરણ કરનારને કેટલું કમ શિન આપયું?,કઈ જગ્યાએથી ફોર્મનું વિતરણ કરાયું?,ફોર્મ વિતરણ કરનારને કેટલું કમિશન આપ્યું? કેટલા ફોરમ છપાવવામાં આવયા છે?,ફોર્મ વિતરણ કરનારને કેટલું કમિશન આપ્યું?,કેટલા ફોર્મ છપાવવામાં આવ્યા છે? કેટલા ફોરમ વહેંચણી કરાયા છે?,કેટલા ફોર્મ છપાવવામાં આવ્યા છે?,કેટલા ફોર્મ વહેંચણી કરાયા છે? કેટલા ફોર્મ પરત આવેલા છે?,કેટલા ફોર્મ વહેંચણી કરાયા છે?,કેટલા ફોર્મ પરત આવેલા છે? કેટલા ફોર્મ રજિક્ટ થયેલા છે?,કેટલા ફોર્મ પરત આવેલા છે?,કેટલા ફોર્મ રિજેક્ટ થયેલા છે? "આવા ઘણા પરશનો બાદ વવિદમાં રહેતી પીપીપી આવાસ યોજનાઓ જેવી કે, બશિપ હાઉસ, જયભીમનગર, હંગિળાજનગર, નટરાજનગરની વગિતો તેમજ તેના બદલે અપાયેલી જમીનોના લેનડ પ્રીમયિમની ઉઘરાણી માગી છે.",કેટલા ફોર્મ રિજેક્ટ થયેલા છે?,"આવા ઘણા પ્રશ્નો બાદ વિવાદમાં રહેતી પીપીપી આવાસ યોજનાઓ જેવી કે, બિશપ હાઉસ, જયભીમનગર, હિંગળાજનગર, નટરાજનગરની વિગતો તેમજ તેના બદલે અપાયેલી જમીનોના લેન્ડ પ્રીમિયમની ઉઘરાણી માગી છે." તેના 11 દવિસના રમાનડ મળયા બાદ અમદાવાદ કરાઈમ બરાનચ પીઆઈ દેસાઈને લઈને કરજણની પરાયોશા સોસાયટીમાં પહોંચી હતી.,ચોંકાવનારા ઘણા વળાંકો બાદ આ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પીઆઈ અજય દેસાઈ અને કિરીટસિંહ જાડેજાની ધરપકડ કરી હતી.,તેના 11 દિવસના રિમાન્ડ મળ્યા બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ દેસાઈને લઈને કરજણની પ્રાયોશા સોસાયટીમાં પહોંચી હતી. "અહીં પીઆઈ દેસાઈએ ભાડે રાખેલા એ બંગલામાં પહોંચી હતી, જયાં સવીટી પટેલની હતયા કરાઈ હતી.",તેના 11 દિવસના રિમાન્ડ મળ્યા બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ દેસાઈને લઈને કરજણની પ્રાયોશા સોસાયટીમાં પહોંચી હતી.,"અહીં પીઆઈ દેસાઈએ ભાડે રાખેલા એ બંગલામાં પહોંચી હતી, જ્યાં સ્વીટી પટેલની હત્યા કરાઈ હતી." અજયે ગત 5મી જૂનના રોજ રાતરે તેનું ગળું દબાવીને હતયા કરી દીધી હતી.,"અહીં પીઆઈ દેસાઈએ ભાડે રાખેલા એ બંગલામાં પહોંચી હતી, જ્યાં સ્વીટી પટેલની હત્યા કરાઈ હતી.",અજયે ગત 5મી જૂનના રોજ રાત્રે તેનું ગળું દબાવીને હત્યા કરી દીધી હતી. અજય દેસાઈએ કઈ રીતે સવીટીનું મરડર કર્યું?,અજયે ગત 5મી જૂનના રોજ રાત્રે તેનું ગળું દબાવીને હત્યા કરી દીધી હતી.,અજય દેસાઈએ કઈ રીતે સ્વીટીનું મર્ડર કર્યું? ", તેની લાશને ધાબળામાં કઈ રીતે લપેટી?",અજય દેસાઈએ કઈ રીતે સ્વીટીનું મર્ડર કર્યું?,", તેની લાશને ધાબળામાં કઈ રીતે લપેટી?" ", તયાંથી લઈને તે પોતાની ગાડીને રવિર્સ મારીને બંગલામાં કઈ રીતે લાવયો?",", તેની લાશને ધાબળામાં કઈ રીતે લપેટી?",", ત્યાંથી લઈને તે પોતાની ગાડીને રિવર્સ મારીને બંગલામાં કઈ રીતે લાવ્યો?" તયાં સુધીનું પોલીસે રકિનસટરકશન કરાવયું હતું.,", ત્યાંથી લઈને તે પોતાની ગાડીને રિવર્સ મારીને બંગલામાં કઈ રીતે લાવ્યો?",ત્યાં સુધીનું પોલીસે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ ઊરજાના ગઠનથી પદારથકણો ઉતપનન થયા.,બ્રહ્માંડ જ્યારે બિગ બેંગ (મહાવિસ્ફોટ)થી ઉત્પન્ન થયું ત્યારે ઊર્જા બહાર પડી.,આ ઊર્જાના ગઠનથી પદાર્થકણો ઉત્પન્ન થયા. "તેમાંથી હાઈડ્રોજન, હલિયિમ વગેરે વાયુઓ ઉત્પનન થયા.",આ ઊર્જાના ગઠનથી પદાર્થકણો ઉત્પન્ન થયા.,"તેમાંથી હાઈડ્રોજન, હિલિયમ વગેરે વાયુઓ ઉત્પન્ન થયા." તેમાં ગુરૃતવીય કેન્દ્રો બનવાને લીધે વાયુઓનાં અત વશિાળ વાદળો ઉતપનન થયાં.,"તેમાંથી હાઈડ્રોજન, હિલિયમ વગેરે વાયુઓ ઉત્પન્ન થયા.",તેમાં ગુરુત્વીય કેન્દ્રો બનવાને લીધે વાયુઓનાં અતિ વિશાળ વાદળો ઉત્પન્ન થયાં. આ બરહમાંડની મંદાકાનીઓ આ વાયુઓનાં વાદળોમાં ગુરુતવીય કેનદ્રો બનયાં.,તેમાં ગુરુત્વીય કેન્દ્રો બનવાને લીધે વાયુઓનાં અતિ વિશાળ વાદળો ઉત્પન્ન થયાં.,આ બ્રહ્માંડની મંદાકિનીઓ આ વાયુઓનાં વાદળોમાં ગુરુત્વીય કેન્દ્રો બન્યાં. તયાં તારા અને ગ્રહમંડળો બનયાં.,આ બ્રહ્માંડની મંદાકિનીઓ આ વાયુઓનાં વાદળોમાં ગુરુત્વીય કેન્દ્રો બન્યાં.,ત્યાં તારા અને ગ્રહમંડળો બન્યાં. ગરહો ક્ષેત્રો હોઈ તેમાં પતિતારાની ઊરજામાંથી જીવન ઉતપનન થયું.,ત્યાં તારા અને ગ્રહમંડળો બન્યાં.,ગ્રહો ક્ષેત્રો હોઈ તેમાં પિતૃતારાની ઊર્જામાંથી જીવન ઉત્પન્ન થયું. માનવી પ્રારંભમાં શકિરી હતો.,ગ્રહો ક્ષેત્રો હોઈ તેમાં પિતૃતારાની ઊર્જામાંથી જીવન ઉત્પન્ન થયું.,માનવી પ્રારંભમાં શિકારી હતો. શકિર એ સે હનદ્રય પદાર્થ છે.,માનવી પ્રારંભમાં શિકારી હતો.,શિકાર એ સેÂન્દ્રય પદાર્થ છે. એટલે માટીમાં ભળી જાય પણ તે દૂષતિ વાયુઓ વાયુમંડળમાં ઉતપનન કરે.,શિકાર એ સેÂન્દ્રય પદાર્થ છે.,એટલે માટીમાં ભળી જાય પણ તે દૂષિત વાયુઓ વાયુમંડળમાં ઉત્પન્ન કરે. "જા કે દરેકેદરેક વાયુના સારા અને નરસા ગુણધરમો છે, પણ શકિારનાં હાડકાં તેનાં હાડપજિરો પૃથવી પર પ્રથમ કચરો હતો.",એટલે માટીમાં ભળી જાય પણ તે દૂષિત વાયુઓ વાયુમંડળમાં ઉત્પન્ન કરે.,"જા કે દરેકેદરેક વાયુના સારા અને નરસા ગુણધર્મો છે, પણ શિકારનાં હાડકાં તેનાં હાડપિંજરો પૃથ્વી પર પ્રથમ કચરો હતો." જીવંત પ્રાણીઓનાં હાડપજિરો પૃથવી પર બીજા કચરો હતો.,"જા કે દરેકેદરેક વાયુના સારા અને નરસા ગુણધર્મો છે, પણ શિકારનાં હાડકાં તેનાં હાડપિંજરો પૃથ્વી પર પ્રથમ કચરો હતો.",જીવંત પ્રાણીઓનાં હાડપિંજરો પૃથ્વી પર બીજા કચરો હતો. તે વરવું દૃશ્ય ઉતપનન કરે છે.,જીવંત પ્રાણીઓનાં હાડપિંજરો પૃથ્વી પર બીજા કચરો હતો.,તે વરવું દૃશ્ય ઉત્પન્ન કરે છે. આમ જીવંત વસતુઓનાં હાડપજિરો પૃથવી પરનો પરથમ કચરો હતો.,તે વરવું દૃશ્ય ઉત્પન્ન કરે છે.,આમ જીવંત વસ્તુઓનાં હાડપિંજરો પૃથ્વી પરનો પ્રથમ કચરો હતો. હાડકાં હજારો વરષ સુધી ઓગળતાં નથી.,આમ જીવંત વસ્તુઓનાં હાડપિંજરો પૃથ્વી પરનો પ્રથમ કચરો હતો.,હાડકાં હજારો વર્ષ સુધી ઓગળતાં નથી. માનવીના શરીરમાંના સેહૈનદ્રય પદાર્થો પૃથ્વીમાં ભળી જાય છે પણ હાડકાં નહીં.,હાડકાં હજારો વર્ષ સુધી ઓગળતાં નથી.,માનવીના શરીરમાંના સેÂન્દ્રય પદાર્થો પૃથ્વીમાં ભળી જાય છે પણ હાડકાં નહીં. આ હાડકાં ખરેખર અદ્ભુત વસતુ છે.,માનવીના શરીરમાંના સેÂન્દ્રય પદાર્થો પૃથ્વીમાં ભળી જાય છે પણ હાડકાં નહીં.,આ હાડકાં ખરેખર અદ્ભુત વસ્તુ છે. "આખા શરીરને તે ધારણ કરે છે, માટે તે કકણ હોય એ જરૂરી છે પણ નહીં ઓગળતાં હોઈ એક કચરો ગણાય, માટે બરહમાંડમાં પ્રથમ કચરો તે આપણા શરીરમાંથી જ ઉતપનન થાય છે.",આ હાડકાં ખરેખર અદ્ભુત વસ્તુ છે.,"આખા શરીરને તે ધારણ કરે છે, માટે તે કઠણ હોય એ જરૂરી છે પણ નહીં ઓગળતાં હોઈ એક કચરો ગણાય, માટે બ્રહ્માંડમાં પ્રથમ કચરો તે આપણા શરીરમાંથી જ ઉત્પન્ન થાય છે." ગુરુત્વાકર્ષણ જયાં ન હોય ત્યાં તે ભરભર ભૂકો થઈ જાય છે.,"આખા શરીરને તે ધારણ કરે છે, માટે તે કઠણ હોય એ જરૂરી છે પણ નહીં ઓગળતાં હોઈ એક કચરો ગણાય, માટે બ્રહ્માંડમાં પ્રથમ કચરો તે આપણા શરીરમાંથી જ ઉત્પન્ન થાય છે.",ગુરુત્વાકર્ષણ જ્યાં ન હોય ત્યાં તે ભરભર ભૂકો થઈ જાય છે. અંતરીકષમાં હાડકાં ઓગળે છે પણ પૃથવી પર નહીં.,ગુરુત્વાકર્ષણ જ્યાં ન હોય ત્યાં તે ભરભર ભૂકો થઈ જાય છે.,અંતરીક્ષમાં હાડકાં ઓગળે છે પણ પૃથ્વી પર નહીં. આ પણ કુદરતની કરામત છે.,અંતરીક્ષમાં હાડકાં ઓગળે છે પણ પૃથ્વી પર નહીં.,આ પણ કુદરતની કરામત છે. આ હાડકાં એટલે કેહલ્શયમ.,આ પણ કુદરતની કરામત છે.,આ હાડકાં એટલે કેÂલ્શયમ. હાડકારૂપી કચરાને નજર સમકષથી હઠાવવા શરીરને અ ગનદાહ દેવાનું કે જમીમાં દાટી દેવાનું શરૂ થયું.,આ હાડકાં એટલે કેÂલ્શયમ.,હાડકારૂપી કચરાને નજર સમક્ષથી હઠાવવા શરીરને અÂગ્નદાહ દેવાનું કે જમીમાં દાટી દેવાનું શરૂ થયું. નદીઓમાં વસિરજન કરવાનું શર્‌ કર્યું.,હાડકારૂપી કચરાને નજર સમક્ષથી હઠાવવા શરીરને અÂગ્નદાહ દેવાનું કે જમીમાં દાટી દેવાનું શરૂ થયું.,નદીઓમાં વિસર્જન કરવાનું શરૂ કર્યું. "હાડકાં સવિય કુદરતમાંથી જે ઉતપનન થાય છે તે બધો સેહૈનદ્રય પદારથ છે અને તેથી નુકસાનકારક નથી, માટીમાં ભળી જાય છે.",નદીઓમાં વિસર્જન કરવાનું શરૂ કર્યું.,"હાડકાં સિવાય કુદરતમાંથી જે ઉત્પન્ન થાય છે તે બધો સેÂન્દ્રય પદાર્થ છે અને તેથી નુકસાનકારક નથી, માટીમાં ભળી જાય છે." તે એક જાતની માટી જ છે.,"હાડકાં સિવાય કુદરતમાંથી જે ઉત્પન્ન થાય છે તે બધો સેÂન્દ્રય પદાર્થ છે અને તેથી નુકસાનકારક નથી, માટીમાં ભળી જાય છે.",તે એક જાતની માટી જ છે. હાડકાં માટી હોવા છતાં માટી નથી.,તે એક જાતની માટી જ છે.,હાડકાં માટી હોવા છતાં માટી નથી. તે આપણા શરીરમાં કે પરાણીઓના શરીરની કુદરતની એક કરામત છે.,હાડકાં માટી હોવા છતાં માટી નથી.,તે આપણા શરીરમાં કે પ્રાણીઓના શરીરની કુદરતની એક કરામત છે. ના ઘણા ઉપયોગો શોધી કાઢવામાં આવયાં છે અને તેનો ભુક્કો કરી જાત જાતની રીતોથી તે આપણને પાછા ખવડાવવામાં આવે છે.,તે આપણા શરીરમાં કે પ્રાણીઓના શરીરની કુદરતની એક કરામત છે.,હાડકાંના ઘણા ઉપયોગો શોધી કાઢવામાં આવ્યાં છે અને તેનો ભુક્કો કરી જાત જાતની રીતોથી તે આપણને પાછા ખવડાવવામાં આવે છે. મીઠાઈ પરનો વરખ વગેરે હાડકાંનો ભુકો છે.,હાડકાંના ઘણા ઉપયોગો શોધી કાઢવામાં આવ્યાં છે અને તેનો ભુક્કો કરી જાત જાતની રીતોથી તે આપણને પાછા ખવડાવવામાં આવે છે.,મીઠાઈ પરનો વરખ વગેરે હાડકાંનો ભુકો છે. માટે આવી બધી વસતુઓ ખાવી હતાવહ નથી.,મીઠાઈ પરનો વરખ વગેરે હાડકાંનો ભુકો છે.,માટે આવી બધી વસ્તુઓ ખાવી હિતાવહ નથી. ના કચરામાંથી તો છટકી શકાય તેમ નથી પણ પૃથવી પર બીજા કચરો કયો?,માટે આવી બધી વસ્તુઓ ખાવી હિતાવહ નથી.,હાડકાંના કચરામાંથી તો છટકી શકાય તેમ નથી પણ પૃથ્વી પર બીજા કચરો કયો? જા કે હાડકાં પણ બ્રહમાંડનો ભાગ છે.,હાડકાંના કચરામાંથી તો છટકી શકાય તેમ નથી પણ પૃથ્વી પર બીજા કચરો કયો?,જા કે હાડકાં પણ બ્રહ્માંડનો ભાગ છે. પૃથ્વી પર કે બરહમાંડમાં બીજા કચરો ઉતપન્‌ન થયો તે ધાતુઓનો.,જા કે હાડકાં પણ બ્રહ્માંડનો ભાગ છે.,પૃથ્વી પર કે બ્રહ્માંડમાં બીજા કચરો ઉત્પન્ન થયો તે ધાતુઓનો. ધાતુઓ જમીનમાંથી નીકળે છે.,પૃથ્વી પર કે બ્રહ્માંડમાં બીજા કચરો ઉત્પન્ન થયો તે ધાતુઓનો.,ધાતુઓ જમીનમાંથી નીકળે છે. "આપણા શરીરને પણ તે જરૂરી છે, પણ તેમાંથી પરકરયા કરી બનાવાતી ધાતુઓ પૃથવી પરનો બીજા કચરો છે.",ધાતુઓ જમીનમાંથી નીકળે છે.,"આપણા શરીરને પણ તે જરૂરી છે, પણ તેમાંથી પ્રક્રિયા કરી બનાવાતી ધાતુઓ પૃથ્વી પરનો બીજા કચરો છે." ધાતુઓ જે ખૂબ જ ઉપયોગી છે પણ તેનો ઘન કચરો આપણને નડે છે.,"આપણા શરીરને પણ તે જરૂરી છે, પણ તેમાંથી પ્રક્રિયા કરી બનાવાતી ધાતુઓ પૃથ્વી પરનો બીજા કચરો છે.",ધાતુઓ જે ખૂબ જ ઉપયોગી છે પણ તેનો ઘન કચરો આપણને નડે છે. "તેને રીપરોસેસ કરી શકાય છે તે સારી બાબત છે, પણ ધાતુઓને રીપ્રોસેસ કરવાથી વાયુમંડળમાં દૂષતિ વાયુઓ ફેલાય છે.",ધાતુઓ જે ખૂબ જ ઉપયોગી છે પણ તેનો ઘન કચરો આપણને નડે છે.,"તેને રીપ્રોસેસ કરી શકાય છે તે સારી બાબત છે, પણ ધાતુઓને રીપ્રોસેસ કરવાથી વાયુમંડળમાં દૂષિત વાયુઓ ફેલાય છે." "વાયુઓ દૂષતિ છે કે સારા એ તો તેનો ઉપયોગ, તેની પરહિસથત પર આધાર રાખે છે.","તેને રીપ્રોસેસ કરી શકાય છે તે સારી બાબત છે, પણ ધાતુઓને રીપ્રોસેસ કરવાથી વાયુમંડળમાં દૂષિત વાયુઓ ફેલાય છે.","વાયુઓ દૂષિત છે કે સારા એ તો તેનો ઉપયોગ, તેની પરિÂસ્થતિ પર આધાર રાખે છે." તેને દૂષતિ કહેવાં કે ન કહેવા એ જ મૂંઝવણ છે.,"વાયુઓ દૂષિત છે કે સારા એ તો તેનો ઉપયોગ, તેની પરિÂસ્થતિ પર આધાર રાખે છે.",તેને દૂષિત કહેવાં કે ન કહેવા એ જ મૂંઝવણ છે. "કાર્બનડાયોકસાઈડ ગ્લોબલ વો«્મગનો વધુ કારક છે, પણ તે જ આપણને હૂંફ આપે છે, તે જ આપણાં ખોરાક છે અને તે જ આપણું જીવન છે, તો તેને ખરાબ કેવી રીતે કહેવાય?",તેને દૂષિત કહેવાં કે ન કહેવા એ જ મૂંઝવણ છે.,"કાર્બનડાયોકસાઈડ ગ્લોબલ વો‹મગનો વધુ કારક છે, પણ તે જ આપણને હૂંફ આપે છે, તે જ આપણાં ખોરાક છે અને તે જ આપણું જીવન છે, તો તેને ખરાબ કેવી રીતે કહેવાય?" પેટમાં ગરબડ હોય તો સોડા પીવો કે સારું થઈ જાય.,"કાર્બનડાયોકસાઈડ ગ્લોબલ વો‹મગનો વધુ કારક છે, પણ તે જ આપણને હૂંફ આપે છે, તે જ આપણાં ખોરાક છે અને તે જ આપણું જીવન છે, તો તેને ખરાબ કેવી રીતે કહેવાય?",પેટમાં ગરબડ હોય તો સોડા પીવો કે સારું થઈ જાય. માનવીએ છેવટે પ્લા હસટકની શોધ કરી.,પેટમાં ગરબડ હોય તો સોડા પીવો કે સારું થઈ જાય.,માનવીએ છેવટે પ્લાÂસ્ટકની શોધ કરી. "પ્લા હસટક ખતરનાક કચરો છે, પણ આપણું જીવન આજે પ્લા &સટક વગર સંભવી શકે તેમ નથી.",માનવીએ છેવટે પ્લાÂસ્ટકની શોધ કરી.,"પ્લાÂસ્ટક ખતરનાક કચરો છે, પણ આપણું જીવન આજે પ્લાÂસ્ટક વગર સંભવી શકે તેમ નથી." તેની પણ નોંધ લેવી જરૂરી છે.,"પ્લાÂસ્ટક ખતરનાક કચરો છે, પણ આપણું જીવન આજે પ્લાÂસ્ટક વગર સંભવી શકે તેમ નથી.",તેની પણ નોંધ લેવી જરૂરી છે. તેનો નકિલ કેવી રીતે કરવો?,તેની પણ નોંધ લેવી જરૂરી છે.,તેનો નિકાલ કેવી રીતે કરવો? આપણા ઘરમાં ક્યાં પ્લા હૈસટક નથી.,ઈ-કચરો આ પ્લાÂસ્ટકની જ માયા છે.,આપણા ઘરમાં ક્્યાં પ્લાÂસ્ટક નથી. "તજવો કુદરતમાં રહે ત્યાં સુધી બરાબર પણ રૃપ ધારણ કરે તયારે મુસીબત ઉતપનન થાય છે, તે માનવીનું કાર્ય હોય છે.",આપણા ઘરમાં ક્્યાં પ્લાÂસ્ટક નથી.,"ત¥વો કુદરતમાં રહે ત્યાં સુધી બરાબર પણ રૂપ ધારણ કરે ત્યારે મુસીબત ઉત્પન્ન થાય છે, તે માનવીનું કાર્ય હોય છે." ઈ-કચરાનો કેવી રીતે નાશ કરવો કે ઉપયોગ કરવો કે તેને રીપરોસેસ કરવો તે જરૂરી છે.,"ત¥વો કુદરતમાં રહે ત્યાં સુધી બરાબર પણ રૂપ ધારણ કરે ત્યારે મુસીબત ઉત્પન્ન થાય છે, તે માનવીનું કાર્ય હોય છે.",ઈ-કચરાનો કેવી રીતે નાશ કરવો કે ઉપયોગ કરવો કે તેને રીપ્રોસેસ કરવો તે જરૂરી છે. પૃથ્વીવાસીઓ અંતરીકષમાં કૃત્રમિ ઉપગરહો છોડે છે.,ઈ-કચરાનો કેવી રીતે નાશ કરવો કે ઉપયોગ કરવો કે તેને રીપ્રોસેસ કરવો તે જરૂરી છે.,પૃથ્વીવાસીઓ અંતરીક્ષમાં કૃત્રિમ ઉપગ્રહો છોડે છે. ૧૯૫૭થી હાલ સુધીમાં એટલા તો કૃત્રમિ ઉપગ્રહો પૃથ્વીની ફરતે ચકકર મારે છે કે તેણે પૃથવી ફરતે કચરો કરી નાખયો છે,પૃથ્વીવાસીઓ અંતરીક્ષમાં કૃત્રિમ ઉપગ્રહો છોડે છે.,૧૯૫૭થી હાલ સુધીમાં એટલા તો કૃત્રિમ ઉપગ્રહો પૃથ્વીની ફરતે ચક્કર મારે છે કે તેણે પૃથ્વી ફરતે કચરો કરી નાખ્યો છે. ખોટવાઈ ગયેલા તેના કાર્યકાળ પછી રહેલા કૃતરમિ ઉપગ્રહો અને તેના ભાગોએ પૃથવી ફરતે મોટો ઉકરડો પેદા કરી દીધો છે.,૧૯૫૭થી હાલ સુધીમાં એટલા તો કૃત્રિમ ઉપગ્રહો પૃથ્વીની ફરતે ચક્કર મારે છે કે તેણે પૃથ્વી ફરતે કચરો કરી નાખ્યો છે.,ખોટવાઈ ગયેલા તેના કાર્યકાળ પછી રહેલા કૃત્રિમ ઉપગ્રહો અને તેના ભાગોએ પૃથ્વી ફરતે મોટો ઉકરડો પેદા કરી દીધો છે. ભવષિયમાં ઉપગ્રહોને છોડવામાં તે આડો આવે તેમ છે.,ખોટવાઈ ગયેલા તેના કાર્યકાળ પછી રહેલા કૃત્રિમ ઉપગ્રહો અને તેના ભાગોએ પૃથ્વી ફરતે મોટો ઉકરડો પેદા કરી દીધો છે.,ભવિષ્યમાં ઉપગ્રહોને છોડવામાં તે આડો આવે તેમ છે. તે કચરો ધાતુ અને પલા હસટકનો છે.,ભવિષ્યમાં ઉપગ્રહોને છોડવામાં તે આડો આવે તેમ છે.,તે કચરો ધાતુ અને પ્લાÂસ્ટકનો છે. "પૃથ્વીના પહાડો પર, નદીઓમાં માનવીઓએ કચરો ઉતપનન કરી નંદનવન જેમ પૃથવીને દૂષતિ કરી છે અને કરતાં જાય છે.",તે કચરો ધાતુ અને પ્લાÂસ્ટકનો છે.,"પૃથ્વીના પહાડો પર, નદીઓમાં માનવીઓએ કચરો ઉત્પન્ન કરી નંદનવન જેમ પૃથ્વીને દૂષિત કરી છે અને કરતાં જાય છે." જા આમને આમ ચાલુ રહેશે તો માનવી એક દવિસ કચરામાં જ દટાઈ જવાનો છે.,"પૃથ્વીના પહાડો પર, નદીઓમાં માનવીઓએ કચરો ઉત્પન્ન કરી નંદનવન જેમ પૃથ્વીને દૂષિત કરી છે અને કરતાં જાય છે.",જા આમને આમ ચાલુ રહેશે તો માનવી એક દિવસ કચરામાં જ દટાઈ જવાનો છે. "હમિલયની ચોટીઓને સાફ કરવાની નદીઓને કચરાથી મુક્ત કરવાની વાતો ચાલે છે, પણ એક વખત કચરો પેદા કરયા પછી તેને સાફ કરવાની, કામ સહેલું નથી.",જા આમને આમ ચાલુ રહેશે તો માનવી એક દિવસ કચરામાં જ દટાઈ જવાનો છે.,"હિમાલયની ચોટીઓને સાફ કરવાની નદીઓને કચરાથી મુક્ત કરવાની વાતો ચાલે છે, પણ એક વખત કચરો પેદા કર્યા પછી તેને સાફ કરવાની, કામ સહેલું નથી." પૃથ્વીની ફરતે જે ડેડ થઈ ગયેલા ઉપગ્રહોનો કચરો છે તે રોબો-હેનડની મદદથી કેવી રીતે સાફ કરી શકાય તેની યોજના વજિઞાનીઓ કરી રહયા છે તે સારી વાત છે.,"હિમાલયની ચોટીઓને સાફ કરવાની નદીઓને કચરાથી મુક્ત કરવાની વાતો ચાલે છે, પણ એક વખત કચરો પેદા કર્યા પછી તેને સાફ કરવાની, કામ સહેલું નથી.",પૃથ્વીની ફરતે જે ડેડ થઈ ગયેલા ઉપગ્રહોનો કચરો છે તે રોબો-હેન્ડની મદદથી કેવી રીતે સાફ કરી શકાય તેની યોજના વિજ્ઞાનીઓ કરી રહ્યા છે તે સારી વાત છે. હકીકતમાં સૌ પ્રથમ મનનો કચરો સાફ કરવાની જરૂર છે.,પૃથ્વીની ફરતે જે ડેડ થઈ ગયેલા ઉપગ્રહોનો કચરો છે તે રોબો-હેન્ડની મદદથી કેવી રીતે સાફ કરી શકાય તેની યોજના વિજ્ઞાનીઓ કરી રહ્યા છે તે સારી વાત છે.,હકીકતમાં સૌ પ્રથમ મનનો કચરો સાફ કરવાની જરૂર છે. માનવીના મગજની વફિત સાફ કરવાની જરૂર છે.,હકીકતમાં સૌ પ્રથમ મનનો કચરો સાફ કરવાની જરૂર છે.,માનવીના મગજની વિકૃતિ સાફ કરવાની જરૂર છે. "જા આ થાય તો બરહમાંડનો ઘણો કચરો સાફ થઈ શકે, અથવા તો તે પેદા થવામાં રોક લાગી જાય.",માનવીના મગજની વિકૃતિ સાફ કરવાની જરૂર છે.,"જા આ થાય તો બ્રહ્માંડનો ઘણો કચરો સાફ થઈ શકે, અથવા તો તે પેદા થવામાં રોક લાગી જાય." "તે માત્ર આધયાહતમકતા જ કરી શકે, માટે આધયા&ત્મકતાની જરૂર છે.","જા આ થાય તો બ્રહ્માંડનો ઘણો કચરો સાફ થઈ શકે, અથવા તો તે પેદા થવામાં રોક લાગી જાય.","તે માત્ર આધ્યાÂત્મકતા જ કરી શકે, માટે આધ્યાÂત્મકતાની જરૂર છે." આધયા/ત્મકતા તમને તમારી ફરજનું સતત ભાન કરાવે છે.,"તે માત્ર આધ્યાÂત્મકતા જ કરી શકે, માટે આધ્યાÂત્મકતાની જરૂર છે.",આધ્યાÂત્મકતા તમને તમારી ફરજનું સતત ભાન કરાવે છે. આધયા/ત્મકતા ઘણો કચરો રાતોરાત સાફ કરી શકે તેમ છે.,આધ્યાÂત્મકતા તમને તમારી ફરજનું સતત ભાન કરાવે છે.,આધ્યાÂત્મકતા ઘણો કચરો રાતોરાત સાફ કરી શકે તેમ છે. "વસુધૅવ કુટુંબકમ અથવા તો સમિપલ લવિગિ હાઈથકિગિના સદ્ધાંતો આપણને પૃથવીને નંદનવન બનાવી રાખવામાં મદદ કરી શકે છે, પણ તે નયિમો કે સદ્‌્ધાંતો કે સૂતરો આપણે પાળવા નથી.",આધ્યાÂત્મકતા ઘણો કચરો રાતોરાત સાફ કરી શકે તેમ છે.,"વસુધૈવ કુટુંબકમ અથવા તો સિમ્પલ લિવિંગ હાઈથિંકિંગના સિદ્ધાંતો આપણને પૃથ્વીને નંદનવન બનાવી રાખવામાં મદદ કરી શકે છે, પણ તે નિયમો કે સિદ્ધાંતો કે સૂત્રો આપણે પાળવા નથી." "જાનામ ધરમમ ન ચ મે પરવૃતત?, જાનામ અધર્મમ/ ન ચ મે નવિત્ત?િ એ આપણી દશા છે.","વસુધૈવ કુટુંબકમ અથવા તો સિમ્પલ લિવિંગ હાઈથિંકિંગના સિદ્ધાંતો આપણને પૃથ્વીને નંદનવન બનાવી રાખવામાં મદદ કરી શકે છે, પણ તે નિયમો કે સિદ્ધાંતો કે સૂત્રો આપણે પાળવા નથી.","જાનામિ ધર્મમ ન ચ મે પ્રવૃત્તિઃ, જાનામિ અધર્મમ/ ન ચ મે નિવૃત્તિઃ એ આપણી દશા છે." "માનવીની જીવાદોરી થઈ ગઈ છે, પણ તેનો કચરો તેટલો જ ભયંકર છે, જા એક અણુબૉમબનો વસિફોટ થાય તો તે કેટલો ગજબનાક કચરો પેદા કરે તે આપણે જાણીએ છીએ પણ દરેક દેશ તેમાંથી અટકતો નથી.",અણુઊર્જાનો ઉપયોગ તો ઘણો છે.,"માનવીની જીવાદોરી થઈ ગઈ છે, પણ તેનો કચરો તેટલો જ ભયંકર છે, જા એક અણુબોમ્બનો વિસ્ફોટ થાય તો તે કેટલો ગજબનાક કચરો પેદા કરે તે આપણે જાણીએ છીએ પણ દરેક દેશ તેમાંથી અટકતો નથી." : દરેક એમબયુલનસની સરેરાશ કમિત ૧૦ લાખ ગણીલો ૬૦-૭૦ લાખની સરકારી પ્રોપર્ટીને ધુળખાતી રાખી દેવા પાછળનો હેતુ શું હોય શકે ?,ની મર્યાદા પુરી થયેલ હોય તો હરરાજી કરીને વેચ્યા બાદ બે થી ત્રણ એમ્બ્યુલન્સ નવી ખરીદીની કાર્યવાહી શા માટે નથી કરાઇ?,: દરેક એમ્બ્યુલન્સની સરેરાશ કિમત ૧૦ લાખ ગણીલો ૬૦-૭૦ લાખની સરકારી પ્રોપર્ટીને ધુળખાતી રાખી દેવા પાછળનો હેતુ શું હોય શકે ? "હું સતય જોઉ છું - કમ સે કમ હું તેમાં કાંઇક તો જોઉ છું કે પરવિરતનની શરૂઆત એવા સતરે થવી જોઇએ કે જયાં સચેતન કે અચેતન મન ન પહોંચી શકે, કારણ કે મારી ચેતના પૂરેપૂરી અનુબંધતિ છે.",મારે પરિવર્તન કેવી રીતે કરવું?,"હું સત્ય જોઉં છું – કમ સે કમ હું તેમાં કાંઇક તો જોઉં છું કે પરિવર્તનની શરૂઆત એવા સ્તરે થવી જોઇએ કે જ્યાં સચેતન કે અચેતન મન ન પહોંચી શકે, કારણ કે મારી ચેતના પૂરેપૂરી અનુબંધિત છે." તો હવે મારે શું કરવું?,"હું સત્ય જોઉં છું – કમ સે કમ હું તેમાં કાંઇક તો જોઉં છું કે પરિવર્તનની શરૂઆત એવા સ્તરે થવી જોઇએ કે જ્યાં સચેતન કે અચેતન મન ન પહોંચી શકે, કારણ કે મારી ચેતના પૂરેપૂરી અનુબંધિત છે.",તો હવે મારે શું કરવું? હું એવી આશા રાખું છું કે હું સમસયાને સપષટ કરી રહયો છું.,તો હવે મારે શું કરવું?,હું એવી આશા રાખું છું કે હું સમસ્યાને સ્પષ્ટ કરી રહ્યો છું. "જો હું તેને બીજા શબદમાં કહું તો, શું મારું સચેતન કે અચેતન મન સમાજથી મુક્ત થઇ શકે?",હું એવી આશા રાખું છું કે હું સમસ્યાને સ્પષ્ટ કરી રહ્યો છું.,"જો હું તેને બીજા શબ્દમાં કહું તો, શું મારું સચેતન કે અચેતન મન સમાજથી મુક્ત થઇ શકે?" "માજ એટલે કે સઘળું શકિષણ, આ સંસકૃત એ માપદંડ, એ મૂલયો, એ ધોરણોથી મુક્ત થઇ શકે?","જો હું તેને બીજા શબ્દમાં કહું તો, શું મારું સચેતન કે અચેતન મન સમાજથી મુક્ત થઇ શકે?","સમાજ એટલે કે સઘળું શિક્ષણ, આ સંસ્કૃતિ, એ માપદંડ, એ મૂલ્યો, એ ધોરણોથી મુક્ત થઇ શકે?" "કારણ કે જો તે મુક્ત ન હોય તો તે પોતાની અંદર પરરિવતન માટે જે પ્રયતન કરે છે તે હજુ પણ મરયાદતિ જ છે, અને તેથી તે પરવિર્તન છે જ નહીં.","સમાજ એટલે કે સઘળું શિક્ષણ, આ સંસ્કૃતિ, એ માપદંડ, એ મૂલ્યો, એ ધોરણોથી મુક્ત થઇ શકે?","કારણ કે જો તે મુક્ત ન હોય તો તે પોતાની અંદર પરિર્વતન માટે જે પ્રયત્ન કરે છે તે હજુ પણ મર્યાદિત જ છે, અને તેથી તે પરિવર્તન છે જ નહીં." રાજુલાથી મહુલા 40 કલોમટીર થાય છે અને આ રોડની એવી અવદશા છે કે નાના-મોટા અનેક વાહનો આ રસતાઓથી પરેશાન થઈ રહ્‌ા છે અને 40 કલોમીટર મુસાફરી માટે દોઢથી બે કલાકનો સમય લાગે છે.,રાજુલાથી મહુવા નેશનલ હાઈવે નંબર 8 ઈ ના રોડ-રસ્‍તાઓની અતિ દયનીય હાલત બની ગઈ છે અને રસ્‍તાઓ પર પાવડરની જેમ ધુળની ડમરીઓ ઉડે છે.,રાજુલાથી મહુલા 40 કિલોમટીર થાય છે અને આ રોડની એવી અવદશા છે કે નાના-મોટા અનેક વાહનો આ રસ્‍તાઓથી પરેશાન થઈ રહૃાો છે અને 40 કિલોમીટર મુસાફરી માટે દોઢથી બે કલાકનો સમય લાગે છે. આ રોડ રીપેર કરવામાં પણ તંત્ર સમજતું નથી અને સોમનાથ- ભાવનગર નેશનલ હાઈવેનું કામ ર016થી શર્‌ થયું ત્યારથી વવાદમાં રહાં છે.,રાજુલાથી મહુલા 40 કિલોમટીર થાય છે અને આ રોડની એવી અવદશા છે કે નાના-મોટા અનેક વાહનો આ રસ્‍તાઓથી પરેશાન થઈ રહૃાો છે અને 40 કિલોમીટર મુસાફરી માટે દોઢથી બે કલાકનો સમય લાગે છે.,આ રોડ રીપેર કરવામાં પણ તંત્ર સમજતું નથી અને સોમનાથ- ભાવનગર નેશનલ હાઈવેનું કામ ર016થી શરૂ થયું ત્‍યારથી વિવાદમાં રહૃાું છે. અનેક નાના-મોટા ખાડાને કારણે વાહનચાલકો એટલા હેરાન-પરેશાન થઈ ગયા છે અને વારંવાર અકસમાત થઈ રહાં છે.,આ રોડ રીપેર કરવામાં પણ તંત્ર સમજતું નથી અને સોમનાથ- ભાવનગર નેશનલ હાઈવેનું કામ ર016થી શરૂ થયું ત્‍યારથી વિવાદમાં રહૃાું છે.,અનેક નાના-મોટા ખાડાને કારણે વાહનચાલકો એટલા હેરાન-પરેશાન થઈ ગયા છે અને વારંવાર અકસ્‍માત થઈ રહૃાાં છે. આ રોડને ખાડા પુરવા માટે કોન[ટ્રાકટ અપાયો હશે પરંતુ આ રોડના ખાડા એક પુરે અને તરણ ખાલી પડયા હોય છે.,અનેક નાના-મોટા ખાડાને કારણે વાહનચાલકો એટલા હેરાન-પરેશાન થઈ ગયા છે અને વારંવાર અકસ્‍માત થઈ રહૃાાં છે.,આ રોડને ખાડા પુરવા માટે કોન્‍ટ્રાકટ અપાયો હશે પરંતુ આ રોડના ખાડા એક પુરે અને ત્રણ ખાલી પડયા હોય છે. આ ખાડા પુરવાનો કોઈ અરથ જ નથી.,આ રોડને ખાડા પુરવા માટે કોન્‍ટ્રાકટ અપાયો હશે પરંતુ આ રોડના ખાડા એક પુરે અને ત્રણ ખાલી પડયા હોય છે.,આ ખાડા પુરવાનો કોઈ અર્થ જ નથી. આ ખાડા બુરતી વખતે કોઈ જવાબદાર વૂંયકતિ ત્‌ંયાં હાજર હોતાનથી અને આ રેઢીયાળ તંત્ર અને મજૂર લોકો જેમ ફાવેતેમ આવા ખાડા પુરીને સંતોષ માને છે.,આ ખાડા પુરવાનો કોઈ અર્થ જ નથી.,આ ખાડા બુરતી વખતે કોઈ જવાબદાર વ્‍યકિત ત્‍યાં હાજર હોતાનથી અને આ રેઢીયાળ તંત્ર અને મજૂર લોકો જેમ ફાવેતેમ આવા ખાડા પુરીને સંતોષ માને છે. અહી બીચારા વાહનચાલકો મુસાફરીથી ત્રાહીમામ પોકારી ગયા છે પરંતુ નેશનલ હાઈવે તો તમારે નથી બનાવવો.,શા માટે ખાડાઓ સરખા પુરવામાં આવતા નથી ?,અહી બીચારા વાહનચાલકો મુસાફરીથી ત્રાહીમામ પોકારી ગયા છે પરંતુ નેશનલ હાઈવે તો તમારે નથી બનાવવો. હવે વકિટરથી રાજુલા જવા માટે છેલલા પંદર દવિસથી આ રોડનું કામ બંધ હાલતમાં પડયું છે અને સાંભળવા મળે છે કે અમારી પાસે અતયારે ડામર નથી તો શું નેશનલ હાઈવે પાસે પૈસા નથી ?,તંત્રને ખાડા પુરવા માટે કોન્‍ટ્રાકટ અપાયો છે પણ મહુવાથી વિકટર સુધી ખાડા પુરવામાં આવ્‍યા છે પણ થોડા દિવસોમાં જ ખાડા ઉખડવા લાગ્‍યા છે.,હવે વિકટરથી રાજુલા જવા માટે છેલ્‍લા પંદર દિવસથી આ રોડનું કામ બંધ હાલતમાં પડયું છે અને સાંભળવા મળે છે કે અમારી પાસે અત્‍યારે ડામર નથી તો શું નેશનલ હાઈવે પાસે પૈસા નથી ? કારમાંથી ઉતરી હું બાળકો સાથે જઈ રહેલી સતરી પાસે ગઈ.,મેં મારા ડ્રાઈવરને કાર રોકવાની સુચના આપી.,કારમાંથી ઉતરી હું બાળકો સાથે જઈ રહેલી સ્ત્રી પાસે ગઈ. તેમને અટકાવી મે તેમને પુછયુ કે ક્યા જઈ રહ્યા છો?,કારમાંથી ઉતરી હું બાળકો સાથે જઈ રહેલી સ્ત્રી પાસે ગઈ.,તેમને અટકાવી મેં તેમને પુછ્યુ કે ક્યા જઈ રહ્યા છો? હું પોલીસ યુનફિરમમાં નહોતી પણ પોલીસની કારમાંથી ઉતરી હોવાને કારણે તેને અંદાજ આવી ગયો કે હું પોલીસ અધકારી છું.,તેમને અટકાવી મેં તેમને પુછ્યુ કે ક્યા જઈ રહ્યા છો?,હું પોલીસ યુનિફોર્મમાં ન્હોતી પણ પોલીસની કારમાંથી ઉતરી હોવાને કારણે તેને અંદાજ આવી ગયો કે હું પોલીસ અધિકારી છું. મહલિએ ડરતા ડરતા પોતાની સાત બાળકી તરફ અને પોતાની તરફ ઈશારો કરતા કહ્યુ બહુ ભુખ લાગી છે.,હું પોલીસ યુનિફોર્મમાં ન્હોતી પણ પોલીસની કારમાંથી ઉતરી હોવાને કારણે તેને અંદાજ આવી ગયો કે હું પોલીસ અધિકારી છું.,મહિલાએ ડરતા ડરતા પોતાની સાત બાળકી તરફ અને પોતાની તરફ ઈશારો કરતા કહ્યુ બહુ ભુખ લાગી છે. મેં તેને પુછયુ કે પૈસા છે?,મહિલાએ ડરતા ડરતા પોતાની સાત બાળકી તરફ અને પોતાની તરફ ઈશારો કરતા કહ્યુ બહુ ભુખ લાગી છે.,મેં તેને પુછ્યુ કે પૈસા છે? તેણે માથુ હલાવી ના પાડી.,મેં તેને પુછ્યુ કે પૈસા છે?,તેણે માથુ હલાવી ના પાડી. મેં પુછયુ કે તો જમવાનું કયાં મળશે?,તેણે માથુ હલાવી ના પાડી.,મેં પુછ્યુ કે તો જમવાનું ક્યાં મળશે? તેણે આકાશ તરફ જોયુ અને કહયુ ખબર નહીં.,મેં પુછ્યુ કે તો જમવાનું ક્યાં મળશે?,તેણે આકાશ તરફ જોયુ અને કહ્યુ ખબર નહીં. આ સાંભળી હું હચમચી ગઈ.,તેણે આકાશ તરફ જોયુ અને કહ્યુ ખબર નહીં.,આ સાંભળી હું હચમચી ગઈ. એક કષણ તો મને કંઈ જ સુઝયુ નહીં.,આ સાંભળી હું હચમચી ગઈ.,એક ક્ષણ તો મને કંઈ જ સુઝ્યુ નહીં. દાચ સાત સાત દીકરીઓ પછી દકિરાની અપેક્ષામાં આ સતરી ફરી ગર્ભવતી થઈ હશે તેવુ લાગ્યુ,એક ક્ષણ તો મને કંઈ જ સુઝ્યુ નહીં.,કદાચ સાત સાત દીકરીઓ પછી દિકરાની અપેક્ષામાં આ સ્ત્રી ફરી ગર્ભવતી થઈ હશે તેવુ લાગ્યુ. "તે ગરભવતી અને ભુખી હતી, તેની દીકરીઓ પણ ભુખી હતી.",કદાચ સાત સાત દીકરીઓ પછી દિકરાની અપેક્ષામાં આ સ્ત્રી ફરી ગર્ભવતી થઈ હશે તેવુ લાગ્યુ.,"તે ગર્ભવતી અને ભુખી હતી, તેની દીકરીઓ પણ ભુખી હતી." બધાને અ[રય હતું કે ઈનસપેકટરે આટલા બધા લોકોને અહીં કેમ ભેગા કર્યાં છે?,વહેલી સવારે એમણે મહેન્દ્રના આખા પરિવારને અને એની ફ્ેક્ટરીના કેટલાંક કર્મચારીઓને પોલીસ સ્ટેશને બોલાવી લીધા અને એક મોટા હોલમાં બેસાડયા.,બધાને આૃર્ય હતું કે ઈન્સ્પેક્ટરે આટલા બધા લોકોને અહીં કેમ ભેગા કર્યાં છે? "પણ પૂછયું માત્ર અનસૂયાએ, 'ઈન્સપેકટર શું વાત છે?",બધાને આૃર્ય હતું કે ઈન્સ્પેક્ટરે આટલા બધા લોકોને અહીં કેમ ભેગા કર્યાં છે?,"પણ પૂછયું માત્ર અનસૂયાએ, ‘ઈન્સ્પેક્ટર શું વાત છે?" અમને બધાને અહીં ભેગા શા માટે કરયાં છે?,"પણ પૂછયું માત્ર અનસૂયાએ, ‘ઈન્સ્પેક્ટર શું વાત છે?",અમને બધાને અહીં ભેગા શા માટે કર્યાં છે? "બીજી બાજુથી, વદદયાર્થીઓ પણ એમના શકિષકો પરત્‌યે ખૂબ જ આદરભાવ રાખે.",રાત અને દિવસ શિક્ષકો પોતાનો બધો સમય વિદ્યાર્થીઓ પાછળ જ ગાળે અને એમાં આનંદ માને.,"બીજી બાજુથી, વિદ્યાર્થીઓ પણ એમના શિક્ષકો પ્રત્યે ખૂબ જ આદરભાવ રાખે." શકિષકે પોતાના કુટુંબ પરતયેની ફરજ પછીનો બીજો બધો સમય શાળાકાર્યમાં જ આપવો જોઈએ.,"બીજી બાજુથી, વિદ્યાર્થીઓ પણ એમના શિક્ષકો પ્રત્યે ખૂબ જ આદરભાવ રાખે.",શિક્ષકે પોતાના કુટુંબ પ્રત્યેની ફરજ પછીનો બીજો બધો સમય શાળાકાર્યમાં જ આપવો જોઈએ. શકિષકને સૉંપાયેલાં બાળકો પરભુનાં છે.,"શિક્ષકના જીવનનો પ્રધાન રસ માત્ર બાળકોના શિક્ષણનો જ હોય, બીજો નહિ.",શિક્ષકને સોંપાયેલાં બાળકો પ્રભુનાં છે. માનવીમાતરમાં દવિયતા રહેલી છે.,શિક્ષકને સોંપાયેલાં બાળકો પ્રભુનાં છે.,માનવીમાત્રમાં દિવ્યતા રહેલી છે. એને પ્રગટાવવા મથવું એ શકિષકજીવનનો મહાન અધકિર અને ધરમ છે.,માનવીમાત્રમાં દિવ્યતા રહેલી છે.,એને પ્રગટાવવા મથવું એ શિક્ષકજીવનનો મહાન અધિકાર અને ધર્મ છે. શકિષણનો એ એક મહાન આદરશ છે.,એને પ્રગટાવવા મથવું એ શિક્ષકજીવનનો મહાન અધિકાર અને ધર્મ છે.,શિક્ષણનો એ એક મહાન આદર્શ છે. "આચાર્ય કે શકિષકનાં તરણ લકષણો છે: શીલવાન, પરજઞાવાન અને કરુણાવાન.",શિક્ષણનો એ એક મહાન આદર્શ છે.,"આચાર્ય કે શિક્ષકનાં ત્રણ લક્ષણો છેઃ શીલવાન, પ્રજ્ઞાવાન અને કરુણાવાન." - વનિબા તુલસીદાસે 'રામચરતિમાનસ' રચીને સંસકૃત સમજી શકનાર ગણયાગાંઠયા બરાહમણોની ઇજારાશાહી તોડી... બરાહમણોએ તુલસીદાસને પજવવામાં કશું બાકી ન રાખયું.,"પરંતુ આચાર્ય સાધુ, જ્ઞાની અને મા ત્રણેય હોય છે.",– વિનોબા તુલસીદાસે ‘રામચરિતમાનસ’ રચીને સંસ્કૃત સમજી શકનાર ગણ્યાગાંઠ્યા બ્રાહ્મણોની ઇજારાશાહી તોડી… બ્રાહ્મણોએ તુલસીદાસને પજવવામાં કશું બાકી ન રાખ્યું. "તુલસીદાસે આખરે જ્ઞાનના એ ઇજારદારોને સાફસાફ સંભળાવી દીધું : “મૂખયો રહીશ અને મસજદિને ઓટલે પડી રહીશ, પણ રામાયણ લખવાનું નથી છોડવાનો.",– વિનોબા તુલસીદાસે ‘રામચરિતમાનસ’ રચીને સંસ્કૃત સમજી શકનાર ગણ્યાગાંઠ્યા બ્રાહ્મણોની ઇજારાશાહી તોડી… બ્રાહ્મણોએ તુલસીદાસને પજવવામાં કશું બાકી ન રાખ્યું.,"તુલસીદાસે આખરે જ્ઞાનના એ ઇજારદારોને સાફસાફ સંભળાવી દીધું : ‘ભૂખ્યો રહીશ અને મસ્જિદને ઓટલે પડી રહીશ, પણ રામાયણ લખવાનું નથી છોડવાનો." ' - ગુણવંત શાહ સાચો કેળવણીકાર કોઈ એક જ ચીલાના કે એક જ પરકારના અનુકરણનો અવચિરી દાસ રહી શકતો નથી.,"તુલસીદાસે આખરે જ્ઞાનના એ ઇજારદારોને સાફસાફ સંભળાવી દીધું : ‘ભૂખ્યો રહીશ અને મસ્જિદને ઓટલે પડી રહીશ, પણ રામાયણ લખવાનું નથી છોડવાનો.",’ – ગુણવંત શાહ સાચો કેળવણીકાર કોઈ એક જ ચીલાના કે એક જ પ્રકારના અનુકરણનો અવિચારી દાસ રહી શકતો નથી. "તેની સવાભાવકિ પ્રજ્ઞા અને સહજ સૂઝ એને વધારે લોકહતાવહ કેળવણીની દશિ। શોધવા, એના અખતરા કરવા અને એમાં આવી પડતાં બધાં જ જોખમો સામે ટટાર ઊભવાની પરેરણા આપયા કરે છે.",’ – ગુણવંત શાહ સાચો કેળવણીકાર કોઈ એક જ ચીલાના કે એક જ પ્રકારના અનુકરણનો અવિચારી દાસ રહી શકતો નથી.,"તેની સ્વાભાવિક પ્રજ્ઞા અને સહજ સૂઝ એને વધારે લોકહિતાવહ કેળવણીની દિશા શોધવા, એના અખતરા કરવા અને એમાં આવી પડતાં બધાં જ જોખમો સામે ટટાર ઊભવાની પ્રેરણા આપ્યા કરે છે." -પંડતિ સુખલાલજી મુખય પ્રશન વદિયારથી નથી પણ શકિષણકાર છે.,"તેની સ્વાભાવિક પ્રજ્ઞા અને સહજ સૂઝ એને વધારે લોકહિતાવહ કેળવણીની દિશા શોધવા, એના અખતરા કરવા અને એમાં આવી પડતાં બધાં જ જોખમો સામે ટટાર ઊભવાની પ્રેરણા આપ્યા કરે છે.",–પંડિત સુખલાલજી મુખ્ય પ્રશ્ન વિદ્યાર્થી નથી પણ શિક્ષણકાર છે. જો આપણે બીજાને શકિષતિ કરવા શક્તમિાન થવું હોય તો આપણાં પોતાનાં હ્રદય અને મન સાફ કરવાં જોઈએ.,–પંડિત સુખલાલજી મુખ્ય પ્રશ્ન વિદ્યાર્થી નથી પણ શિક્ષણકાર છે.,જો આપણે બીજાને શિક્ષિત કરવા શક્તિમાન થવું હોય તો આપણાં પોતાનાં હ્રદય અને મન સાફ કરવાં જોઈએ. "જો શકિષણકાર પોતે વયગર, દગાબાજ, પોતાની ઈચછાઓના જંગલમાં ખોવાયેલો હોય તો તે કોઈને ડહાપણ કઈ રીતે આપી શકે ?",જો આપણે બીજાને શિક્ષિત કરવા શક્તિમાન થવું હોય તો આપણાં પોતાનાં હ્રદય અને મન સાફ કરવાં જોઈએ.,"જો શિક્ષણકાર પોતે વ્યગ્ર, દગાબાજ, પોતાની ઈચ્છાઓના જંગલમાં ખોવાયેલો હોય તો તે કોઈને ડહાપણ કઈ રીતે આપી શકે ?" કે અનયનો મારગ કઈ રીતે સરળ કરી શકે ?,"જો શિક્ષણકાર પોતે વ્યગ્ર, દગાબાજ, પોતાની ઈચ્છાઓના જંગલમાં ખોવાયેલો હોય તો તે કોઈને ડહાપણ કઈ રીતે આપી શકે ?",કે અન્યનો માર્ગ કઈ રીતે સરળ કરી શકે ? તરણે મારગોનો સંગમ એના પંથમાં હોવો જોઈએ.,"રવિશંકર મહારાજે શિક્ષકોને કહેલું કે સાચા શિક્ષક માટે ત્રણ ગુણ આવશ્યક છેઃ જ્ઞાન, કર્મ ને ભક્તિ.",ત્રણે માર્ગોનો સંગમ એના પંથમાં હોવો જોઈએ. "જઞાન તો જોઈએ ભણવાનું છે, શીખવવાનું છે, માટે જે શીખવવાનું છે અને તે બરાબર શીખવવા માટે જે બીજું ઘણું જોઈએ એનું પૂરું ને ચોક્કસ જઞાન શકિષકની પાસે હોવું જરૂરી છે.",ત્રણે માર્ગોનો સંગમ એના પંથમાં હોવો જોઈએ.,"જ્ઞાન તો જોઈએ ભણવાનું છે, શીખવવાનું છે, માટે જે શીખવવાનું છે અને તે બરાબર શીખવવા માટે જે બીજું ઘણું જોઈએ એનું પૂરું ને ચોક્કસ જ્ઞાન શિક્ષકની પાસે હોવું જરૂરી છે." પોતાને આવડતું ન હોય તો બીજાને બતાવશે કેવી રીતે ?,"જ્ઞાન તો જોઈએ ભણવાનું છે, શીખવવાનું છે, માટે જે શીખવવાનું છે અને તે બરાબર શીખવવા માટે જે બીજું ઘણું જોઈએ એનું પૂરું ને ચોક્કસ જ્ઞાન શિક્ષકની પાસે હોવું જરૂરી છે.",પોતાને આવડતું ન હોય તો બીજાને બતાવશે કેવી રીતે ? પોતે સમજયો ન હોય તો બીજાને સમજાવશે કેવી રીતે ?,પોતાને આવડતું ન હોય તો બીજાને બતાવશે કેવી રીતે ?,પોતે સમજ્યો ન હોય તો બીજાને સમજાવશે કેવી રીતે ? શકિષકને માટે જઞાન તો આવશયક જ છે.,પોતે સમજ્યો ન હોય તો બીજાને સમજાવશે કેવી રીતે ?,શિક્ષકને માટે જ્ઞાન તો આવશ્યક જ છે. "વષિય આવડ્યા પછી વરગની તૈયારી કરવી જોઈએ, તાલીમ લેવી જોઈએ, પ્રયોગ કરવા જોઈએ, શકિષકે ભણાવતાં પણ શીખવું જોઈએ.",જ્ઞાનઉપરાંતકર્મજોઈએ.,"વિષય આવડ્યા પછી વર્ગની તૈયારી કરવી જોઈએ, તાલીમ લેવી જોઈએ, પ્રયોગ કરવા જોઈએ, શિક્ષકે ભણાવતાં પણ શીખવું જોઈએ." જાન અને કર્મનો મેળ થાય તો શકિષણ જામે.,"વિષય આવડ્યા પછી વર્ગની તૈયારી કરવી જોઈએ, તાલીમ લેવી જોઈએ, પ્રયોગ કરવા જોઈએ, શિક્ષકે ભણાવતાં પણ શીખવું જોઈએ.",જ્ઞાન અને કર્મનો મેળ થાય તો શિક્ષણ જામે. પરંતુ એ જઞાન અને કરમ પૃરતાં નથી.,જ્ઞાન અને કર્મનો મેળ થાય તો શિક્ષણ જામે.,પરંતુ એ જ્ઞાન અને કર્મ પૂરતાં નથી. "અને શકિષકને માટે ભકત એટલે પરેમ, હૂંફ, ભાવના.","તે ઘણાંખરાં માણસોનો ઉદ્ધાર કરાવે છે, તે જ્ઞાન અને કર્મની ખોટ પણ પુરાવી દે છે, તે મુક્તિનું દ્વાર અને સાધનાની કૂંચી છે.","અને શિક્ષકને માટે ભક્તિ એટલે પ્રેમ, હૂંફ, ભાવના." "ભાવના એટલે દરેક વદ્‌યારથી માટે લાગણી, માન, કદર.","અને શિક્ષકને માટે ભક્તિ એટલે પ્રેમ, હૂંફ, ભાવના.","ભાવના એટલે દરેક વિદ્યાર્થી માટે લાગણી, માન, કદર." છોકરાને શું ભણાવવું એ જઞાન થયું.,"ભાવના એટલે દરેક વિદ્યાર્થી માટે લાગણી, માન, કદર.",છોકરાને શું ભણાવવું એ જ્ઞાન થયું. છોકરાને કેમ ભણાવવો એ કર્મ થયું.,છોકરાને શું ભણાવવું એ જ્ઞાન થયું.,છોકરાને કેમ ભણાવવો એ કર્મ થયું. એ ભક્તા હોય તો શકિષણ સપરશે.,એ ભક્તિનું કામ થયું.,એ ભક્તિ હોય તો શિક્ષણ સ્પર્શે. "અને એ ન હોય તો જગઞાન ને કરમ, આવડત ને મહેનત, ડીગરી ને તાલીમ, શસિત ને પરીક્ષા હોય તોપણ કેળવણી વાંઝણી રહેશે.",એ ભક્તિ હોય તો શિક્ષણ સ્પર્શે.,"અને એ ન હોય તો જ્ઞાન ને કર્મ, આવડત ને મહેનત, ડીગ્રી ને તાલીમ, શિસ્ત ને પરીક્ષા હોય તોપણ કેળવણી વાંઝણી રહેશે." "દાચ આજના શકિષકોમાં આ ગુણની વશિષ ખોટ હોય, અને કદાચ એ ખોટને લીધે આજના શકિષકોનું માન ઓછું હોય અને આજની કેળવણી કથળતી હોય.","અને એ ન હોય તો જ્ઞાન ને કર્મ, આવડત ને મહેનત, ડીગ્રી ને તાલીમ, શિસ્ત ને પરીક્ષા હોય તોપણ કેળવણી વાંઝણી રહેશે.","કદાચ આજના શિક્ષકોમાં આ ગુણની વિશેષ ખોટ હોય, અને કદાચ એ ખોટને લીધે આજના શિક્ષકોનું માન ઓછું હોય અને આજની કેળવણી કથળતી હોય." "એવો શકિષક વદ્યારથીને ભયાનક કે યમ જેવો નહ ભાસે, પણ પૂજ્ય છતાં પોતાની માતા કરતાંયે વધારે નકિટ લાગશે.",આદર્શ શિક્ષક વિદ્યાર્થીના અભ્યાસમાં જ નહિ પણ એના આખાયે જીવનમાં રસ લે અને એના હ્રદયમાં ઊતરવા પ્રયત્ન રહે.,"એવો શિક્ષક વિદ્યાર્થીને ભયાનક કે યમ જેવો નહિ ભાસે, પણ પૂજ્ય છતાં પોતાની માતા કરતાંયે વધારે નિકટ લાગશે." પોતાના વષિયમાં છેલલી માહતી એકઠી કરી તૈયાર થઈને જ વરગ લેવો જોઈએ.,શિક્ષકે પોતાની લાયકાત વધારવા હંમેશાં પ્રયત્નશીલ રહેવું જોઈએ.,પોતાના વિષયમાં છેલ્લી માહિતી એકઠી કરી તૈયાર થઈને જ વર્ગ લેવો જોઈએ. એટલે કે શકિષકે વદ્યારથી કરતાંયે વધારે સારું વદદયાર્થીજીવન ગાળવું જોઈએ અને અભયાસરત રહેવું જોઈએ.,પોતાના વિષયમાં છેલ્લી માહિતી એકઠી કરી તૈયાર થઈને જ વર્ગ લેવો જોઈએ.,એટલે કે શિક્ષકે વિદ્યાર્થી કરતાંયે વધારે સારું વિદ્યાર્થીજીવન ગાળવું જોઈએ અને અભ્યાસરત રહેવું જોઈએ. ૧૦૮૮માં ગુહાઇ જળાશય યોજના નરિમાણ થતાં છ ગામો ડૂબમાં ગયાં તયાંથી સથળાંતર કરીને બે વસાહતોમાં લોકો વસયાં જેને રામાયણ અને મહાભારત નામ અપાયું,મુસ્લિમ બહુમતી ધરાવતાં ગામનું નામ રામાયણ અને મહાભારત હોય તે કદાચ માનવામાં આવે નહીં પણ આ સત્ય હકીકત છે.,૧૦૮૮માં ગુહાઇ જળાશય યોજના નિર્માણ થતાં છ ગામો ડૂબમાં ગયાં ત્યાંથી સ્થળાંતર કરીને બે વસાહતોમાં લોકો વસ્યાં જેને રામાયણ અને મહાભારત નામ અપાયું. રામાયણ અને મહાભારત નામ રાખવા પાછળ પણ એક રસપ્રદ હકીકત છે.,"આ ગામોની વિશેષતા એછેકે, હિન્દુ મતદારો જ મુસ્લિમ સરપંચને ચૂંટી કાઢે છે અને ગ્રામ પંચાયતનો વહીવટ સોંપે છે.",રામાયણ અને મહાભારત નામ રાખવા પાછળ પણ એક રસપ્રદ હકીકત છે. "ગરામજનોનું કહેવું છેકે, ગુહાઇ જળાશય યોજનામાં સાબલી ગામ ડૂબમાં જતાં રહીશોએ તયાંથી સથળાંતર કરીને બે વસાહતો સથાપી.",રામાયણ અને મહાભારત નામ રાખવા પાછળ પણ એક રસપ્રદ હકીકત છે.,"ગ્રામજનોનું કહેવું છેકે, ગુહાઇ જળાશય યોજનામાં સાબલી ગામ ડૂબમાં જતાં રહીશોએ ત્યાંથી સ્થળાંતર કરીને બે વસાહતો સ્થાપી." તયાં એક ટેકરીને વરષોથી લોકો રામાયણના નામથી ઓળખતાં એટલે તે વસાહત રામાયણ તરીકે ઓળખાઇ જયારે અનય વસાહતના લોકોએ ખુદ જ મહાભારત નામ રાખી દીધુ.,"ગ્રામજનોનું કહેવું છેકે, ગુહાઇ જળાશય યોજનામાં સાબલી ગામ ડૂબમાં જતાં રહીશોએ ત્યાંથી સ્થળાંતર કરીને બે વસાહતો સ્થાપી.",ત્યાં એક ટેકરીને વર્ષોથી લોકો રામાયણના નામથી ઓળખતાં એટલે તે વસાહત રામાયણ તરીકે ઓળખાઇ જયારે અન્ય વસાહતના લોકોએ ખુદ જ મહાભારત નામ રાખી દીધુ. આજેય રામાયણના બોરડ સાથે એસટી બસ આ ગામમાં રોજ અવરજવર કરે છે.,ત્યાં એક ટેકરીને વર્ષોથી લોકો રામાયણના નામથી ઓળખતાં એટલે તે વસાહત રામાયણ તરીકે ઓળખાઇ જયારે અન્ય વસાહતના લોકોએ ખુદ જ મહાભારત નામ રાખી દીધુ.,આજેય રામાયણના બોર્ડ સાથે એસટી બસ આ ગામમાં રોજ અવરજવર કરે છે. લોકો રામાયણ અને મહાભારતના નામે જ પતર વ્યવહાર પણ કરે છે.,આજેય રામાયણના બોર્ડ સાથે એસટી બસ આ ગામમાં રોજ અવરજવર કરે છે.,લોકો રામાયણ અને મહાભારતના નામે જ પત્ર વ્યવહાર પણ કરે છે. "જોકે, આ બંનને ગામની પંચાયત તો પરતાપગઢના નામે છે.",લોકો રામાયણ અને મહાભારતના નામે જ પત્ર વ્યવહાર પણ કરે છે.,"જોકે, આ બંન્ને ગામની પંચાયત તો પ્રતાપગઢના નામે છે." હનિદુ કે મુસલમિના ધરમગુરૃનું ગામમાં આગમન થયું હોય તો બંનને કોમના લોકો અચૂક જઇને સવાગત કરે છે.,મેળો હોય તો પાર્કિગ સહિતના કામગીરીમાં સેવા આપે છે.,હિન્દુ કે મુસ્લિમના ધર્મગુરૃનું ગામમાં આગમન થયું હોય તો બંન્ને કોમના લોકો અચૂક જઇને સ્વાગત કરે છે. ગામમાં કોઇપણ વવાદ થાય ગ્રામજનો ભેગા મળીને પોલીસ કેસ ન થાય તે રીતે ઉકેલ લાવે છે.,હિન્દુ કે મુસ્લિમના ધર્મગુરૃનું ગામમાં આગમન થયું હોય તો બંન્ને કોમના લોકો અચૂક જઇને સ્વાગત કરે છે.,ગામમાં કોઇપણ વિવાદ થાય ગ્રામજનો ભેગા મળીને પોલીસ કેસ ન થાય તે રીતે ઉકેલ લાવે છે. "આ નામોએ અમારી એવી ઓળખ ઉભી કરી છેકે, આખાયે સાબરકાંઠામાં આટલું નામ લો તો તમે અહીં પહોંચી જાવ.","મુસ્લિમો કહે છેકે, રામાયણ - મહાભારત નામ હોય તો વાંધો શું છે.","આ નામોએ અમારી એવી ઓળખ ઉભી કરી છેકે, આખાયે સાબરકાંઠામાં આટલું નામ લો તો તમે અહીં પહોંચી જાવ." "ગરામજનો વજિળી વેરો, સફાઇ વેરો, પાણી વેરો સહતિના તમામ વેરા નયિમતિ રીતે ભરે છે.","આ નામોએ અમારી એવી ઓળખ ઉભી કરી છેકે, આખાયે સાબરકાંઠામાં આટલું નામ લો તો તમે અહીં પહોંચી જાવ.","ગ્રામજનો વિજળી વેરો, સફાઇ વેરો, પાણી વેરો સહિતના તમામ વેરા નિયમિત રીતે ભરે છે." ગામમાં પાણીનો બગાડ ન થાય તે માટે પાણી સમતી બનાવાઇ છે.,"ગ્રામજનો વિજળી વેરો, સફાઇ વેરો, પાણી વેરો સહિતના તમામ વેરા નિયમિત રીતે ભરે છે.",ગામમાં પાણીનો બગાડ ન થાય તે માટે પાણી સમિતી બનાવાઇ છે. આ જ પરમાણે સકુલ મોનરિટીંગ સમતી પણ બનાવાઇ છે જે શાળામાં કેવું બાળકોને શકિષણ અપાય છે તેનુ ધયાન રાખે છે.,ગામમાં પાણીનો બગાડ ન થાય તે માટે પાણી સમિતી બનાવાઇ છે.,આ જ પ્રમાણે સ્કુલ મોનિરટીંગ સમિતી પણ બનાવાઇ છે જે શાળામાં કેવું બાળકોને શિક્ષણ અપાય છે તેનુ ધ્યાન રાખે છે. મોટાભાગના મુસલમિ પરવિારો ખેતી અને પશુપાલન વયવસાય સાથે સંકળાયેલાં છે.,આ જ પ્રમાણે સ્કુલ મોનિરટીંગ સમિતી પણ બનાવાઇ છે જે શાળામાં કેવું બાળકોને શિક્ષણ અપાય છે તેનુ ધ્યાન રાખે છે.,મોટાભાગના મુસ્લિમ પરિવારો ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલાં છે. દુધ મંડળીમાં રોજ ત્રણ હજાર લટિર દૂધ ભરાવાય છે.,મોટાભાગના મુસ્લિમ પરિવારો ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલાં છે.,દુધ મંડળીમાં રોજ ત્રણ હજાર લિટર દૂધ ભરાવાય છે. "જોકે, ગામમાં રોડની સમસયા છે કેમકે, મહાકાળી મંદરિમાં મુલાકાતે મોટી સંખયામાં લોકો આવે છે પણ ઘણી રજૂઆતો છતાંયે રોડ વસાહત બનયાંના આટલા વરષો બાદ પણ બની શક્યો નથી.",દુધ મંડળીમાં રોજ ત્રણ હજાર લિટર દૂધ ભરાવાય છે.,"જોકે, ગામમાં રોડની સમસ્યા છે કેમકે, મહાકાળી મંદિરમાં મુલાકાતે મોટી સંખ્યામાં લોકો આવે છે પણ ઘણી રજૂઆતો છતાંયે રોડ વસાહત બન્યાંના આટલા વર્ષો બાદ પણ બની શક્યો નથી." "આમ, આ ગામ ખરા અરથમાં કોમી એકતાનું ઉદાહરણ બની રહયું છે.","જોકે, ગામમાં રોડની સમસ્યા છે કેમકે, મહાકાળી મંદિરમાં મુલાકાતે મોટી સંખ્યામાં લોકો આવે છે પણ ઘણી રજૂઆતો છતાંયે રોડ વસાહત બન્યાંના આટલા વર્ષો બાદ પણ બની શક્યો નથી.","આમ, આ ગામ ખરા અર્થમાં કોમી એકતાનું ઉદાહરણ બની રહ્યું છે." શરીરમાં આતમા કયાં આવેલો છે?,વળી આવી કોઈ ઈન્દ્રિય હોય તો એ શરીરના કયા ભાગમાં આવેલી હોય છે?,શરીરમાં આત્મા ક્યાં આવેલો છે? આમ થાય તો બેમાંથી કોને સાચો ગણવો?,એવોય પ્રશ્ન થાય કે કોઈ ચોક્કસ મુદ્દે કે પ્રશ્ને નિર્ણાયક હોય એવી બે ભિન્ન વ્યક્તિને પરસ્પર વિરોધી હોય એવા આત્માના અવાજો કઈ રીતે આવે?,આમ થાય તો બેમાંથી કોને સાચો ગણવો? વેદાંતની પરભાષાનો શબદ છે.,બીબે ભાત પાડી દઉં એટલે શુ?,વેદાંતની પરિભાષાનો શબ્દ છે. આતમાકાર વૃત્તનો સવીકાર અને અનાતમાકાર વૃત્તના તયાગ.,ત્રીજું સોપાન છે દેદિધ્યાસન એટલે શું?,આત્માકાર વૃત્તિનો સ્વીકાર અને અનાત્માકાર વૃત્તિનો ત્યાગ. "આપણા ચતિતમાં વૃત્ત ચાલે છે સંસારની, એ અનાતમાકાર વૃતતા છે, દેહનો વચાર, ભોજનનો, સંતાનનો, વાડીનો, દુકાનનો આવા આખો દવિસ કેટલા વચારો ચાલયા કરે છે એ અનાતમાકાર ચતિન છે.",આત્માકાર વૃત્તિનો સ્વીકાર અને અનાત્માકાર વૃત્તિનો ત્યાગ.,"આપણા ચિત્તમાં વૃત્તિ ચાલે છે સંસારની, એ અનાત્માકાર વૃત્તિ છે, દેહનો વિચાર, ભોજનનો, સંતાનનો, વાડીનો, દુકાનનો આવા આખો દિવસ કેટલા વિચારો ચાલ્યા કરે છે એ અનાત્માકાર ચિંતન છે." અને આતમામાં ચતિન જયારે સથરિ થાય તયારે તેને આતમાકાર વૃત્ત કહેવામાં આવે એ.,"આપણા ચિત્તમાં વૃત્તિ ચાલે છે સંસારની, એ અનાત્માકાર વૃત્તિ છે, દેહનો વિચાર, ભોજનનો, સંતાનનો, વાડીનો, દુકાનનો આવા આખો દિવસ કેટલા વિચારો ચાલ્યા કરે છે એ અનાત્માકાર ચિંતન છે.",અને આત્મામાં ચિંતન જ્યારે સ્થિર થાય ત્યારે તેને આત્માકાર વૃત્તિ કહેવામાં આવે એ. સંખયાબંધ કામ એવા હતા કે જે હજુ કાગળ પર જ રહયા છે.,એ તમામ સવાલો ઉઠાવ્યા હતા.,સંખ્યાબંધ કામ એવા હતા કે જે હજુ કાગળ પર જ રહ્યા છે. કમશિનર ઉપર જ ઢોળવાની નીતા પદાધકારીઓએ દાખવી હતી.,જો કે દોશનો ટોપલો મ્યુનિ.,કમિશનર ઉપર જ ઢોળવાની નીતિ પદાધિકારીઓએ દાખવી હતી. ખુદ પોતે જ ફૂલ ગુલાબી પરોજેકટ બજેટમાં ઉમેરયા હતા તે બાબતે કંઇ ચરચા કરી ન હતી.,કમિશનર ઉપર જ ઢોળવાની નીતિ પદાધિકારીઓએ દાખવી હતી.,ખુદ પોતે જ ફૂલ ગુલાબી પ્રોજેક્ટ બજેટમાં ઉમેર્યા હતા તે બાબતે કંઇ ચર્ચા કરી ન હતી. મોદીએ કરોડો યુવાનોને રોજગારી આપવાનું વચન આપયું હતુ પણ કેટલા યુવાનોને નોકરી મળી ?,"મુખ્યમંત્રી કમલનાથે વધુમાં એમ પણ જણાવ્યું કે, દેશમાં યુવાનોને નોકરીઓ આપવામાં પણ નિષ્ફળ ગયા છે.",મોદીએ કરોડો યુવાનોને રોજગારી આપવાનું વચન આપ્યું હતુ પણ કેટલા યુવાનોને નોકરી મળી ? કોના દવિસો સારા આવ્યા ?,મોદીએ કરોડો યુવાનોને રોજગારી આપવાનું વચન આપ્યું હતુ પણ કેટલા યુવાનોને નોકરી મળી ?,કોના દિવસો સારા આવ્યા ? મોદીએ કાળુ નાણુ પાછુ લાવવાનું વચન આપયું હતું.,કોના દિવસો સારા આવ્યા ?,મોદીએ કાળુ નાણુ પાછુ લાવવાનું વચન આપ્યું હતું. ક્યાં છે કાળુ નાણું ?,મોદીએ કાળુ નાણુ પાછુ લાવવાનું વચન આપ્યું હતું.,ક્યાં છે કાળુ નાણું ? "તેને પૂછયું, 'કેવું ચાલે છે?","મારી એક મિત્ર છે, જેના લગ્ન એક ફ્રેન્ચ સાથે થયા છે અને એ ફ્રાન્સમાં જ રહે છે.","મેં તેને પૂછ્યું, ‘કેવું ચાલે છે?" "આમ છતા આવી મહલાઓ તેમના પતમિહાશયની માનસકિ-શારીરકિ ગુલામી કેમ ચલાવી લે છે, એ સમજાતું નથી.",જાણીતાં બિઝનેસ વૂમન અને ઉદ્યોગસાહસિક કિરણ મજુમદાર શોનું કહેવું છે કે એકવીસમી સદીમાં મહિલાઓ વધુ શિક્ષિત થઈ છે અને આર્થિક રીતે વધુ સક્ષમ બનીને પુરુષોથી વધુ કમાતી થઈ છે.,"આમ છતા આવી મહિલાઓ તેમના પતિમહાશયની માનસિક-શારીરિક ગુલામી કેમ ચલાવી લે છે, એ સમજાતું નથી." કરિણ મજુમદાર શો પાવરફૂલ બઝિનેસ વૂમન છે.,"આમ છતા આવી મહિલાઓ તેમના પતિમહાશયની માનસિક-શારીરિક ગુલામી કેમ ચલાવી લે છે, એ સમજાતું નથી.",કિરણ મજુમદાર શો પાવરફૂલ બિઝનેસ વૂમન છે. તેઓ એકવીસમી સદીની વરકગિ વૂમનની વેદના અને બેડરુમની ચાર દીવાલોમાં અથડાતા ડુસકાંને સમજે છે.,કિરણ મજુમદાર શો પાવરફૂલ બિઝનેસ વૂમન છે.,તેઓ એકવીસમી સદીની વર્કિંગ વૂમનની વેદના અને બેડરુમની ચાર દીવાલોમાં અથડાતા ડુસકાંને સમજે છે. તેમણે કહયું છે કે આજની સતરી ભણેલી અને સારું કમાતી હોવા છતા શા માટે પોતાની ઉપર પતનિ જુલમ-સતિમ ચલાવી લે છે?,તેઓ એકવીસમી સદીની વર્કિંગ વૂમનની વેદના અને બેડરુમની ચાર દીવાલોમાં અથડાતા ડુસકાંને સમજે છે.,તેમણે કહ્યું છે કે આજની સ્ત્રી ભણેલી અને સારું કમાતી હોવા છતા શા માટે પોતાની ઉપર પતિના જુલમ-સિતમ ચલાવી લે છે? "સતરી-પુરુૃષ સમાનતાની, ઈકવાલટીની બધી વાતો વાસતવકિતાની દુનયિમાં હવા થઈ જાય છે, હવામાં ઓગળી જાય છે.",તેમણે કહ્યું છે કે આજની સ્ત્રી ભણેલી અને સારું કમાતી હોવા છતા શા માટે પોતાની ઉપર પતિના જુલમ-સિતમ ચલાવી લે છે?,"સ્ત્રી-પુરુષ સમાનતાની, ઈક્વાલિટીની બધી વાતો વાસ્તવિકતાની દુનિયામાં હવા થઈ જાય છે, હવામાં ઓગળી જાય છે." મેલ ડોમનિનટ સોસાયટી માટે આજની આધુનકિ નારી શું જવાબદાર નથી?,"સ્ત્રી-પુરુષ સમાનતાની, ઈક્વાલિટીની બધી વાતો વાસ્તવિકતાની દુનિયામાં હવા થઈ જાય છે, હવામાં ઓગળી જાય છે.",મેલ ડોમિનન્ટ સોસાયટી માટે આજની આધુનિક નારી શું જવાબદાર નથી? પહેલી નજરમાં આધુનકિ વચારસરણીવાળી યા મોડરન દેખાતી વરકગિ વૂમન હો કે હાઉસ વાઈવ્સ આખરે પોતાના પતનિ। શરણે જ રહેવાનું કેમ પસંદ કરે છે?,મેલ ડોમિનન્ટ સોસાયટી માટે આજની આધુનિક નારી શું જવાબદાર નથી?,પહેલી નજરમાં આધુનિક વિચારસરણીવાળી યા મોડર્ન દેખાતી વર્કિંગ વૂમન હો કે હાઉસ વાઈવ્સ આખરે પોતાના પતિના શરણે જ રહેવાનું કેમ પસંદ કરે છે? "પતા પ્રત્યે માન, આદર, વવિક અને સનમાન હોય એ તો સમજી શકાય, પરંતુ સામે ચાલીને ગુલામીની લગોલગ જદિગી કોઈક અપવાદ સવિય મોડરન વૂમન સામે ચાલીને પસંદ કરે છે, એનું લોજકિ શું છે?",પહેલી નજરમાં આધુનિક વિચારસરણીવાળી યા મોડર્ન દેખાતી વર્કિંગ વૂમન હો કે હાઉસ વાઈવ્સ આખરે પોતાના પતિના શરણે જ રહેવાનું કેમ પસંદ કરે છે?,"પતિ પ્રત્યે માન, આદર, વિવેક અને સન્માન હોય એ તો સમજી શકાય, પરંતુ સામે ચાલીને ગુલામીની લગોલગ જિંદગી કોઈક અપવાદ સિવાય મોડર્ન વૂમન સામે ચાલીને પસંદ કરે છે, એનું લોજિક શું છે?" પતપિતની બેઉ ડૉકટર છે અને બેઉ કધસલટનટ ફેમલી ફઝશિયિન તરીકે અલગ અલગ દવાખાના સંભાળે છે.,નિશા ભટ્ટની વાત કરીએ.,પતિ-પત્ની બેઉ ડૉક્ટર છે અને બેઉ ક્ધસલ્ટન્ટ ફેમિલી ફિઝિશિયન તરીકે અલગ અલગ દવાખાના સંભાળે છે. જેલ ખરી પણ પરેમની જેલ અને પોતે પસંદ કરેલી જેલ.,"પતિ પણ મહિને એટલું જ કમાય છે, પરંતુ જિંદગી જાણે એક બંદીવાન યા જેલના કેદી જેવી.",જેલ ખરી પણ પ્રેમની જેલ અને પોતે પસંદ કરેલી જેલ. ઘરથી દવાખાનું અને દવાખાનાથી ઘર.,એ પણ સમજવા જેવું છે.,ઘરથી દવાખાનું અને દવાખાનાથી ઘર. ટાઈમટેબલમાં જો પાંચ મનિટિ પણ ફેરફાર થાય તો પરતા મોબાઈલ કરીને પતનીને તેનું લોકેશન પૂછી લે.,ઘરથી દવાખાનું અને દવાખાનાથી ઘર.,ટાઈમટેબલમાં જો પાંચ મિનિટ પણ ફેરફાર થાય તો પતિ મોબાઈલ કરીને પત્નીને તેનું લોકેશન પૂછી લે. પત-પિતની બેઉ ડૉક્ટર હોય એટલે એકમેકની ફલિગિસ વધુ સારી રીતે સમજી શકે.,ટાઈમટેબલમાં જો પાંચ મિનિટ પણ ફેરફાર થાય તો પતિ મોબાઈલ કરીને પત્નીને તેનું લોકેશન પૂછી લે.,પતિ-પત્ની બેઉ ડૉક્ટર હોય એટલે એકમેકની ફિલિંગ્સ વધુ સારી રીતે સમજી શકે. એકમેકના પ્રોફેશનલ ફલિડના વરક-ટાસક સમજી શકે.,પતિ-પત્ની બેઉ ડૉક્ટર હોય એટલે એકમેકની ફિલિંગ્સ વધુ સારી રીતે સમજી શકે.,એકમેકના પ્રોફેશનલ ફિલ્ડના વર્ક-ટાસ્ક સમજી શકે. એકબીજાની ચેલેનજીસ પણ સમજી શકે એવું માનવામાં આવે છે.,એકમેકના પ્રોફેશનલ ફિલ્ડના વર્ક-ટાસ્ક સમજી શકે.,એકબીજાની ચેલેન્જીસ પણ સમજી શકે એવું માનવામાં આવે છે. "જોકે, હંમેશાં એવું બનતું નથી હોતું",એકબીજાની ચેલેન્જીસ પણ સમજી શકે એવું માનવામાં આવે છે.,"જોકે, હંમેશાં એવું બનતું નથી હોતું." આદર્શ અને વાસતવકિતાઓ ઉતતર અને દકષણિ ધરૃવ સમાન હોય છે.,"જોકે, હંમેશાં એવું બનતું નથી હોતું.",આદર્શ અને વાસ્તવિકતાઓ ઉત્તર અને દક્ષિણ ધ્રૂવ સમાન હોય છે. આ વાતનો અહેસાસ લગનના વરસો વીતતાં જાય તેમ તેમ ખબર પડતી જાય.,આદર્શ અને વાસ્તવિકતાઓ ઉત્તર અને દક્ષિણ ધ્રૂવ સમાન હોય છે.,આ વાતનો અહેસાસ લગ્નના વરસો વીતતાં જાય તેમ તેમ ખબર પડતી જાય. ઘર બહારની દુનયાવાળાને તો એમ જ લાગે કે આઈડથિલ કપલ છે.,આવાં દંપતીના જીવનમાં એવો તબક્કો આવે કે છૂટા પડવાનું મન હોય પણ સંતાનની દોરી છૂટા પડવા ના દે અને જકડી રાખે.,ઘર બહારની દુનિયાવાળાને તો એમ જ લાગે કે આઈડિયલ કપલ છે. "મોટા ભાગના કસિસામાં એવું હોતું જ નથી, જેવું બહારથી દેખાતું હોય છે.",જસ્ટ મેડ ફોર ઈચ અધર.,"મોટા ભાગના કિસ્સામાં એવું હોતું જ નથી, જેવું બહારથી દેખાતું હોય છે." પોતાની ગવર્મેન્ટ મેડકેલ ઓફસિર તરીકે મહનિ સવા લાખની પગારની આવક છે.,નંદિની શાહની પણ વાત કરીએ.,પોતાની ગવર્મેન્ટ મેડિકલ ઑફિસર તરીકે મહિને સવા લાખની પગારની આવક છે. નફિલ જગત પરચુરણ કધસલટગિ કરે છે.,એનેસ્થેટિસ્ટ પતિ ડૉ.,નિકુલ જગત પરચુરણ ક્ધસલ્ટિંગ કરે છે. છૂટક કમાણીમાં મહનિ ચાળીસ-પચાસ હજાર અથવા ક્યારેક પચચીસ-ત્રીસ હજાર મળે છે.,નિકુલ જગત પરચુરણ ક્ધસલ્ટિંગ કરે છે.,છૂટક કમાણીમાં મહિને ચાળીસ-પચાસ હજાર અથવા ક્યારેક પચ્ચીસ-ત્રીસ હજાર મળે છે. પતનિ પોતાની ઓછી આવક હોવાથી ઈગો પરોબલેમ થાય.,છૂટક કમાણીમાં મહિને ચાળીસ-પચાસ હજાર અથવા ક્યારેક પચ્ચીસ-ત્રીસ હજાર મળે છે.,પતિને પોતાની ઓછી આવક હોવાથી ઈગો પ્રોબ્લેમ થાય. મનદુ:ખ અથવા અણબનાવની શરુઆત પત ડૉ.,પતિને પોતાની ઓછી આવક હોવાથી ઈગો પ્રોબ્લેમ થાય.,મનદુ:ખ અથવા અણબનાવની શરુઆત પતિ ડૉ. ઘરનો તમામ ખરચ પતની ઉઠાવે.,નંદિની શાહના પતિને દેખાવ વિશે પણ ઈગો પ્રોબ્લેમ થાય.,ઘરનો તમામ ખર્ચ પત્ની ઉઠાવે. [નોને ભણાવવાની ફી વગેરે ખરચ પત્નીની સેલરીમાંથી થાય.,ઘરનો તમામ ખર્ચ પત્ની ઉઠાવે.,સંતાનોને ભણાવવાની ફી વગેરે ખર્ચ પત્નીની સેલરીમાંથી થાય. લોનથી લીધેલા મકાન માટે બૅનકનો માસકિ હપતો પણ પત્નીએ ભરવાનો.,સંતાનોને ભણાવવાની ફી વગેરે ખર્ચ પત્નીની સેલરીમાંથી થાય.,લોનથી લીધેલા મકાન માટે બૅન્કનો માસિક હપતો પણ પત્નીએ ભરવાનો. "ઘરખર્ચ, લાઈટ બલિ, ટૅક્સ અને અનાજ-કરયિાણું વગેરે તમામ ખરચ પતની જ કરે.",લોનથી લીધેલા મકાન માટે બૅન્કનો માસિક હપતો પણ પત્નીએ ભરવાનો.,"ઘરખર્ચ, લાઈટ બિલ, ટૅક્સ અને અનાજ-કરિયાણું વગેરે તમામ ખર્ચ પત્ની જ કરે." તો પછી પતઅએ શું કરવાનું?,"ઘરખર્ચ, લાઈટ બિલ, ટૅક્સ અને અનાજ-કરિયાણું વગેરે તમામ ખર્ચ પત્ની જ કરે.",તો પછી પતિએ શું કરવાનું? એણે ઘરની કોઈ જવાબદારી નહીં ઉપાડવાની?,તો પછી પતિએ શું કરવાનું?,એણે ઘરની કોઈ જવાબદારી નહીં ઉપાડવાની? શૅરબજારમાં સટ્ટો રમવો એટલે રૂપા ગુમાવવાનો જ ધંધો.,નંદિની શાહના પતિ માત્ર પોતાના અંગત ખર્ચમાં પોતાની આવક વાપરે અને રકમ વધે તો શેર-સટ્ટામાં પોતાની કમાણી ખર્ચ કરે.,શૅરબજારમાં સટ્ટો રમવો એટલે રૂપિયા ગુમાવવાનો જ ધંધો. તેઓ ઘરખરચ માટે પતનીને એક રૂપયિા પણ ના આપે.,શૅરબજારમાં સટ્ટો રમવો એટલે રૂપિયા ગુમાવવાનો જ ધંધો.,તેઓ ઘરખર્ચ માટે પત્નીને એક રૂપિયો પણ ના આપે. અઠવાડયિામાં ચાર-પાંચ વાર પતા પોતે પતનીને લેવા-મૂકવા માટે જાય.,પત્નીએ સમયસર નોકરીએ જવાનું અને સમયસર ઘરે પાછા આવવાનું.,અઠવાડિયામાં ચાર-પાંચ વાર પતિ પોતે પત્નીને લેવા-મૂકવા માટે જાય. પતનીને જો દસ મનિટિ પણ મોડું થાય તો પત જાતજાતના સવાલો કરે,અઠવાડિયામાં ચાર-પાંચ વાર પતિ પોતે પત્નીને લેવા-મૂકવા માટે જાય.,પત્નીને જો દસ મિનિટ પણ મોડું થાય તો પતિ જાતજાતના સવાલો કરે. "અરે, દવિસમાં દર એક કલાકે પતનીને મોબાઈલ કરીને પૂછતાછ પણ કરે.",પત્નીને જો દસ મિનિટ પણ મોડું થાય તો પતિ જાતજાતના સવાલો કરે.,"અરે, દિવસમાં દર એક કલાકે પત્નીને મોબાઈલ કરીને પૂછતાછ પણ કરે." "પતઅએ પત્નીની આવકમાંથી કાર લીધી, પણ પતનીને ચલાવવા ના આપે.","લોકોને એમ દેખાય કે પતિ-પત્ની વચ્ચે સરસ પ્રેમ છે, પરંતુ પત્ની જાણતી હોય એક પ્રકારની બંદીવાન સ્થિતિ.","પતિએ પત્નીની આવકમાંથી કાર લીધી, પણ પત્નીને ચલાવવા ના આપે." વધુ કમાતી પતની બચિરી ટુ-વહલિર વાપરે.,"પતિએ પત્નીની આવકમાંથી કાર લીધી, પણ પત્નીને ચલાવવા ના આપે.",વધુ કમાતી પત્ની બિચારી ટુ-વ્હિલર વાપરે. "એવું બોલી બોલીને ઈમોશનલી ટોર્ચર કરે કે, તને ટ્રાફકિમાં બરાબર ચલાવતા ક્યાં આવડે છે?","જોકે, ચલાવવા દે નહિ.","એવું બોલી બોલીને ઈમોશનલી ટોર્ચર કરે કે, તને ટ્રાફિકમાં બરાબર ચલાવતા ક્યાં આવડે છે?" ઘરની ચાર દીવાલોમાં પતનીનાં ડુસકાં કોણ સાંભળે?,"એવું બોલી બોલીને ઈમોશનલી ટોર્ચર કરે કે, તને ટ્રાફિકમાં બરાબર ચલાવતા ક્યાં આવડે છે?",ઘરની ચાર દીવાલોમાં પત્નીનાં ડુસકાં કોણ સાંભળે? એ કોને કહેવા જાય કે પતનો માનસકિ ત્રાસ છે?,ઘરની ચાર દીવાલોમાં પત્નીનાં ડુસકાં કોણ સાંભળે?,એ કોને કહેવા જાય કે પતિનો માનસિક ત્રાસ છે? બહારની દુનયાના લોકોને તો આ પત-પિતની હેપી કપલ જ લાગે.,એ કોને કહેવા જાય કે પતિનો માનસિક ત્રાસ છે?,બહારની દુનિયાના લોકોને તો આ પતિ-પત્ની હેપી કપલ જ લાગે. ડુંગર દૂરથી રળયિમણાં.,બહારની દુનિયાના લોકોને તો આ પતિ-પત્ની હેપી કપલ જ લાગે.,ડુંગર દૂરથી રળિયામણાં. આ કહેવત અનુસાર હેપી કપલ દૂરથી જ દેખાય.,ડુંગર દૂરથી રળિયામણાં.,આ કહેવત અનુસાર હેપી કપલ દૂરથી જ દેખાય. "અંગત રીતે કેવું જીવન છે, એ તો તેઓ જ જાણતાં હોય.",આ કહેવત અનુસાર હેપી કપલ દૂરથી જ દેખાય.,"અંગત રીતે કેવું જીવન છે, એ તો તેઓ જ જાણતાં હોય." મેડકિ-કપલનું ઉદાહરણ આધુનકિ યા મોડર્ન કપલ તરીકે આપી શકાય.,"અંગત રીતે કેવું જીવન છે, એ તો તેઓ જ જાણતાં હોય.",મેડિકો-કપલનું ઉદાહરણ આધુનિક યા મોડર્ન કપલ તરીકે આપી શકાય. તબીબપત મુક્ત આચારવાચારવાળા.,મેઘના શાહની વાત કરીએ.,તબીબપતિ મુક્ત આચારવિચારવાળા. પત_પિત્‌ની બેઉ સરકારી નોકરીમાં એટલે મહનિ એક-એક લાખથી વધુ પગાર.,તબીબપતિ મુક્ત આચારવિચારવાળા.,પતિ-પત્ની બેઉ સરકારી નોકરીમાં એટલે મહિને એક-એક લાખથી વધુ પગાર. તા પતા લગન કર્યા ત્યારથી ઘરમાં એક રૂપયિા ના આપે.,પતિ-પત્ની બેઉ સરકારી નોકરીમાં એટલે મહિને એક-એક લાખથી વધુ પગાર.,છતા પતિ લગ્ન કર્યા ત્યારથી ઘરમાં એક રૂપિયો ના આપે. પત્નીએ જ ઘર-પરવારની તમામ જવાબદારીઓનું વહન કરવાનું રહે.,છતા પતિ લગ્ન કર્યા ત્યારથી ઘરમાં એક રૂપિયો ના આપે.,પત્નીએ જ ઘર-પરિવારની તમામ જવાબદારીઓનું વહન કરવાનું રહે. પરતા પોતાના પગારની રકમ એશોઆરામ માટે જ ખરચી નાખે.,પત્નીએ જ ઘર-પરિવારની તમામ જવાબદારીઓનું વહન કરવાનું રહે.,પતિ પોતાના પગારની રકમ એશોઆરામ માટે જ ખર્ચી નાખે. એકથી વધુ મહલાઓ સાથેના સંબંધ પણ ખરા.,પતિ પોતાના પગારની રકમ એશોઆરામ માટે જ ખર્ચી નાખે.,એકથી વધુ મહિલાઓ સાથેના સંબંધ પણ ખરા. માનય રીતે પતનિં પરસતરીંગમન કોઈ પણ પતની ચલાવી ના લે.,એકથી વધુ મહિલાઓ સાથેના સંબંધ પણ ખરા.,સામાન્ય રીતે પતિનું પરસ્ત્રીગમન કોઈ પણ પત્ની ચલાવી ના લે. પતનીના લગનબાહય સંબંધો પણ પતા ના ચલાવે.,સામાન્ય રીતે પતિનું પરસ્ત્રીગમન કોઈ પણ પત્ની ચલાવી ના લે.,પત્નીના લગ્નબાહ્ય સંબંધો પણ પતિ ના ચલાવે. પત્નીએ સહન કરવાનું અને ચલાવી લેવાનું આવે.,મેઘના શાહની નજર સામે પતિ પોતાની સ્ત્રીમિત્રને આમંત્રિત પણ કરે.,પત્નીએ સહન કરવાનું અને ચલાવી લેવાનું આવે. બે સંતાનોના ચહેરા નજર સમક્ષ હોય એટલે પત્નીને છૂટાછેડા લેવાનો વચાર પણ ના આવે.,પત્નીએ સહન કરવાનું અને ચલાવી લેવાનું આવે.,બે સંતાનોના ચહેરા નજર સમક્ષ હોય એટલે પત્નીને છૂટાછેડા લેવાનો વિચાર પણ ના આવે. બહારની દુનયા માટે આ કપલ આદરશ યુગલ જ દેખાય.,બે સંતાનોના ચહેરા નજર સમક્ષ હોય એટલે પત્નીને છૂટાછેડા લેવાનો વિચાર પણ ના આવે.,બહારની દુનિયા માટે આ કપલ આદર્શ યુગલ જ દેખાય. બીજી તરફ ઘરની ચાર દીવાલોમાં પતની ચોધાર આંસુએ રડતી હોય.,બહારની દુનિયા માટે આ કપલ આદર્શ યુગલ જ દેખાય.,બીજી તરફ ઘરની ચાર દીવાલોમાં પત્ની ચોધાર આંસુએ રડતી હોય. સહજ પણ વરિધનો સૂર-અવાજ કાઢે ત્યારે પતની ડૉ.,બીજી તરફ ઘરની ચાર દીવાલોમાં પત્ની ચોધાર આંસુએ રડતી હોય.,સહેજ પણ વિરોધનો સૂર-અવાજ કાઢે ત્યારે પત્ની ડૉ. મેઘના શાહને તબીબ પત ઢોરની માફક મારે અને રૂમમાં પણ પૂરી દે.,સહેજ પણ વિરોધનો સૂર-અવાજ કાઢે ત્યારે પત્ની ડૉ.,મેઘના શાહને તબીબ પતિ ઢોરની માફક મારે અને રૂમમાં પણ પૂરી દે. આદરશ નારી તરીકે તબીબ પતની પતનિ પરમેશરવર તરીકે સવીકારે.,મેઘના શાહને તબીબ પતિ ઢોરની માફક મારે અને રૂમમાં પણ પૂરી દે.,આદર્શ નારી તરીકે તબીબ પત્ની પતિને પરમેશ્ર્વર તરીકે સ્વીકારે. તેની મારઝુડ જાણે પતનીને મન પરસાદ.,આદર્શ નારી તરીકે તબીબ પત્ની પતિને પરમેશ્ર્વર તરીકે સ્વીકારે.,તેની મારઝુડ જાણે પત્નીને મન પ્રસાદ. જીવનમાં સંવાદતાનું સંગીત રેલાય એનું નામ સુખ.,સમાજની આ વિડંબના છે.,જીવનમાં સંવાદિતાનું સંગીત રેલાય એનું નામ સુખ. તૃપ્તા અને આનંદની સૂરાવલી ભીતરથી છલકતી રહે એનું નામ સુખ.,જીવનમાં સંવાદિતાનું સંગીત રેલાય એનું નામ સુખ.,તૃપ્તિ અને આનંદની સૂરાવલી ભીતરથી છલકતી રહે એનું નામ સુખ. આ સુખ સહુના નસીબમાં હોતું નથી.,તૃપ્તિ અને આનંદની સૂરાવલી ભીતરથી છલકતી રહે એનું નામ સુખ.,આ સુખ સહુના નસીબમાં હોતું નથી. તે પછી ખેડૂતની હાલત સુધારવા શું કરવાનું રહેશે?,પણ વસતિ સ્થિર થયા પછી અને સિંચાઈની શક્યતા સ્થિર થયા પછી ખેડૂતની હાલત તો ત્યાંની ત્યાં નહિ હોય?,તે પછી ખેડૂતની હાલત સુધારવા શું કરવાનું રહેશે? તે પછી પણ એ જ સવાલ આવીને ઊભો રહેવાનો છે કે ખેતી પર વધારે પડતા મનુષયોનો આધાર છે.,તે પછી ખેડૂતની હાલત સુધારવા શું કરવાનું રહેશે?,તે પછી પણ એ જ સવાલ આવીને ઊભો રહેવાનો છે કે ખેતી પર વધારે પડતા મનુષ્યોનો આધાર છે. "વસ્તા સથરિ અને ખેતીનું ઉત્પાદન પણ સથરિ થયા પછી ખેડૂતોની સથતિવશિ આ જ મુદ્દે વચિરવું પડશે, તો અતયારથી જ શા માટે તે દશિમાં ના વચિરવું?",તે પછી પણ એ જ સવાલ આવીને ઊભો રહેવાનો છે કે ખેતી પર વધારે પડતા મનુષ્યોનો આધાર છે.,"વસતિ સ્થિર અને ખેતીનું ઉત્પાદન પણ સ્થિર થયા પછી ખેડૂતોની સ્થિતિ વિશે આ જ મુદ્દે વિચારવું પડશે, તો અત્યારથી જ શા માટે તે દિશામાં ના વિચારવું?" બનને આરોપીઓને કોરટમાં રજૂ કરી તેમના રમાનડ મેળવવામાં આવશે.,અગાઉ પકડાયેલા આરોપી મનોજ ભગત અને મોહંમદ સલમાન ઉર્ફે અમનને ડ્રગ્સનું જથ્થો અન્ના અને પ્રવીણ જ આપતા હતા.,બન્ને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી તેમના રિમાન્ડ મેળવવામાં આવશે. જેમાં ડ્રગ્સ કયાંથી લાવતા હતાં?,બન્ને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી તેમના રિમાન્ડ મેળવવામાં આવશે.,જેમાં ડ્રગ્સ ક્યાંથી લાવતા હતાં? ", કોણ કોણ આ ગુનામાં સામેલ છે?",", ક્યાં બનાવતાં હતાં?",", કોણ કોણ આ ગુનામાં સામેલ છે?" કમયુનકિશનમાં એ કડી ખૂટતી હતી.,એમાં લોકલ સ્તરની વાત હોતી નથી.,કમ્યુનિકેશનમાં એ કડી ખૂટતી હતી. એ દવિસે મને લાગયું કે વાહ! આ માઇકરોફોન જેના પર હું બોલી રહયો છું એની તો તાકાત જ જુદી છે.,ત્યારે મેં તાત્કાલિક કમિશનરસાહેબને ફોન કર્યો અને સાતમી મિનિટે ઝાડ કપાતાં અટકી ગયાં.,એ દિવસે મને લાગ્યું કે વાહ! આ માઇક્રોફોન જેના પર હું બોલી રહ્યો છું એની તો તાકાત જ જુદી છે. એ પછી રસિંશન આવયું અને ઘણાબધા લોકોની નોકરી જતી રહી હતી.,એ દિવસે મને લાગ્યું કે વાહ! આ માઇક્રોફોન જેના પર હું બોલી રહ્યો છું એની તો તાકાત જ જુદી છે.,એ પછી રિસેશન આવ્યું અને ઘણાબધા લોકોની નોકરી જતી રહી હતી. રેડયિોના માધ્યમથી મેં ઘણા લોકોને નોકરી અપાવડાવી.,એ પછી રિસેશન આવ્યું અને ઘણાબધા લોકોની નોકરી જતી રહી હતી.,રેડિયોના માધ્યમથી મેં ઘણા લોકોને નોકરી અપાવડાવી. બાકી ૨૦૦૫થી દર ચોમાસે હું આખા અમદાવાદમાં વૃક્ષ રોપાવું છું.,રેડિયોના માધ્યમથી મેં ઘણા લોકોને નોકરી અપાવડાવી.,બાકી ૨૦૦૫થી દર ચોમાસે હું આખા અમદાવાદમાં વૃક્ષ રોપાવું છું. આને એક પીપલસ મૂવમેન્ટ તમે કહી શકો જેને કારણે આજ સુધીમાં આખા અમદાવાદમાં પ્રાઇવેટ લૅનડ પર એક લાખ જેટલાં વૃકષો વાવવામાં આવયાં છે.,બાકી ૨૦૦૫થી દર ચોમાસે હું આખા અમદાવાદમાં વૃક્ષ રોપાવું છું.,આને એક પીપલ્સ મૂવમેન્ટ તમે કહી શકો જેને કારણે આજ સુધીમાં આખા અમદાવાદમાં પ્રાઇવેટ લૅન્ડ પર એક લાખ જેટલાં વૃક્ષો વાવવામાં આવ્યાં છે. ' આ પરકારની પીપલસ મૃવમેનટ ટીવી કે છાપાં દ્વારા આટલી સફળ રીતે પાર પાડી શકાતી નથી એવું કેમ?,આને એક પીપલ્સ મૂવમેન્ટ તમે કહી શકો જેને કારણે આજ સુધીમાં આખા અમદાવાદમાં પ્રાઇવેટ લૅન્ડ પર એક લાખ જેટલાં વૃક્ષો વાવવામાં આવ્યાં છે.,’ આ પ્રકારની પીપલ્સ મૂવમેન્ટ ટીવી કે છાપાં દ્વારા આટલી સફળ રીતે પાર પાડી શકાતી નથી એવું કેમ? રેડયિામાં આ પ્રકારની મૂવમેન્ટ સરળ કઈ રીતે બને છે?,’ આ પ્રકારની પીપલ્સ મૂવમેન્ટ ટીવી કે છાપાં દ્વારા આટલી સફળ રીતે પાર પાડી શકાતી નથી એવું કેમ?,રેડિયોમાં આ પ્રકારની મૂવમેન્ટ સરળ કઈ રીતે બને છે? "આ પ્રશનોનો જવાબ આપતાં ધવનતિ કહે છે, 'એક રીતે એ ઘણું જ અઘરું છે કે તમે ફક્ત અવાજથી લોકોના મન સુધી પહોંચો અને એમના જીવન પર અસર કરી શકો.",રેડિયોમાં આ પ્રકારની મૂવમેન્ટ સરળ કઈ રીતે બને છે?,"આ પ્રશ્નોનો જવાબ આપતાં ધ્વનિત કહે છે, ‘એક રીતે એ ઘણું જ અઘરું છે કે તમે ફક્ત અવાજથી લોકોના મન સુધી પહોંચો અને એમના જીવન પર અસર કરી શકો." પરંતુ હકીકત એ છે કે રેડયો અત્યંત જીવંત માધયમ છે.,"આ પ્રશ્નોનો જવાબ આપતાં ધ્વનિત કહે છે, ‘એક રીતે એ ઘણું જ અઘરું છે કે તમે ફક્ત અવાજથી લોકોના મન સુધી પહોંચો અને એમના જીવન પર અસર કરી શકો.",પરંતુ હકીકત એ છે કે રેડિયો અત્યંત જીવંત માધ્યમ છે. "ટીવીમાં ગમે તેટલું લાઇવ બતાવો, પણ એમાં રેકૉર્ડેડ જેવી જ ફીલ આવયા કરે.",પરંતુ હકીકત એ છે કે રેડિયો અત્યંત જીવંત માધ્યમ છે.,"ટીવીમાં ગમે તેટલું લાઇવ બતાવો, પણ એમાં રેકૉર્ડેડ જેવી જ ફીલ આવ્યા કરે." રેડયાની જીવંતતાને કારણે જ લોકો આટલી સરળતાથી એની સાથે જોડાય છે અને કોઈ પણ પરકારની પીપલસ મૂવમેનટ કે જાગૃત લાવવી શક્ય બનતી હોય છે.,"ટીવીમાં ગમે તેટલું લાઇવ બતાવો, પણ એમાં રેકૉર્ડેડ જેવી જ ફીલ આવ્યા કરે.",રેડિયોની જીવંતતાને કારણે જ લોકો આટલી સરળતાથી એની સાથે જોડાય છે અને કોઈ પણ પ્રકારની પીપલ્સ મૂવમેન્ટ કે જાગૃતિ લાવવી શક્ય બનતી હોય છે. ' રેડયો એક બરૉડકાસટર-ડ્રવિન મીડયિમ રહયું છે.,રેડિયોની જીવંતતાને કારણે જ લોકો આટલી સરળતાથી એની સાથે જોડાય છે અને કોઈ પણ પ્રકારની પીપલ્સ મૂવમેન્ટ કે જાગૃતિ લાવવી શક્ય બનતી હોય છે.,’ રેડિયો એક બ્રૉડકાસ્ટર-ડ્રિવન મીડિયમ રહ્યું છે. "જે વ્યકત એને પરેઝનટ કરી રહી છે એનું મહતતવ ઘણું છે, કારણ કે રેડમિામાં શરોતાઓ અવાજને ઓળખે છે.",’ રેડિયો એક બ્રૉડકાસ્ટર-ડ્રિવન મીડિયમ રહ્યું છે.,"જે વ્યક્તિ એને પ્રેઝન્ટ કરી રહી છે એનું મહત્ત્વ ઘણું છે, કારણ કે રેડિયોમાં શ્રોતાઓ અવાજને ઓળખે છે." પહેલાં જેટલું ધયાન આજકાલ લોકો આપતા નથી - પછી એ કોઈની વાતમાં હોય કે કોઈ વાંચનમાં કે પછી જીવનના કોઈ પણ પહેલુમાં.,"જોકે એ વ્યક્તિ પર એટલી જ રિસ્પૉન્સિબિલિટી રહેલી હોય છે એ વાત સમજાવતાં ધ્વનિત કહે છે, ‘સમયની સાથે લોકો અને માધ્યમો પણ બદલાય છે.",પહેલાં જેટલું ધ્યાન આજકાલ લોકો આપતા નથી - પછી એ કોઈની વાતમાં હોય કે કોઈ વાંચનમાં કે પછી જીવનના કોઈ પણ પહેલુમાં. મોટા પાયે લોકોના જીવનમાંથી ધયાન ઓછું થઈ ગયું છે તયારે તમને કોઈ સાંભળે એ અપેક્ષા અઘરી છે.,પહેલાં જેટલું ધ્યાન આજકાલ લોકો આપતા નથી - પછી એ કોઈની વાતમાં હોય કે કોઈ વાંચનમાં કે પછી જીવનના કોઈ પણ પહેલુમાં.,મોટા પાયે લોકોના જીવનમાંથી ધ્યાન ઓછું થઈ ગયું છે ત્યારે તમને કોઈ સાંભળે એ અપેક્ષા અઘરી છે. જો એવું કરવું હોય તો તમારે કન્ટેન્ટ સટરૉનગ રાખવું ખૂબ જરૂરી છે.,મોટા પાયે લોકોના જીવનમાંથી ધ્યાન ઓછું થઈ ગયું છે ત્યારે તમને કોઈ સાંભળે એ અપેક્ષા અઘરી છે.,જો એવું કરવું હોય તો તમારે કન્ટેન્ટ સ્ટ્રૉન્ગ રાખવું ખૂબ જરૂરી છે. "કેટલું બોલવું, કેમ બોલવું અને શું બોલવું એ બધી જ બાબતોનું મહતતવ છે.",જો એવું કરવું હોય તો તમારે કન્ટેન્ટ સ્ટ્રૉન્ગ રાખવું ખૂબ જરૂરી છે.,"કેટલું બોલવું, કેમ બોલવું અને શું બોલવું એ બધી જ બાબતોનું મહત્ત્વ છે." "લોકો આજે પણ રેડયિ સાંભળે છે, પણ એમના ફોનમાં કે ફોનમાં ડાઉનલોડ થયેલી અપમાં સાંભળે છે.","આ પ્રશ્નનો મુદ્દાસર જવાબ આપતાં ધ્વનિત કહે છે, ‘પહેલાં તો આપણે એ સમજવાનું છે કે હાર્ડવેરનું અસ્તિત્વ જોખમાય શકે છે, સૉફ્ટવેરનું નહીં.","લોકો આજે પણ રેડિયો સાંભળે છે, પણ એમના ફોનમાં કે ફોનમાં ડાઉનલોડ થયેલી ઍપમાં સાંભળે છે." લોકોને આજે પણ શરાવ્ય મીડયિમ પસંદ છે એનો દાખલો છે આપણા દેશમાં હાલમાં નવી ચાલુ થયેલી પોડકાસટ ફૉરમેટ.,"લોકો આજે પણ રેડિયો સાંભળે છે, પણ એમના ફોનમાં કે ફોનમાં ડાઉનલોડ થયેલી ઍપમાં સાંભળે છે.",લોકોને આજે પણ શ્રાવ્ય મીડિયમ પસંદ છે એનો દાખલો છે આપણા દેશમાં હાલમાં નવી ચાલુ થયેલી પોડકાસ્ટ ફૉર્મેટ. "પોડકાસટ બીજું કંઈ નથી, રેડયોની જેમ એક શરાવય માધયમ છે.",લોકોને આજે પણ શ્રાવ્ય મીડિયમ પસંદ છે એનો દાખલો છે આપણા દેશમાં હાલમાં નવી ચાલુ થયેલી પોડકાસ્ટ ફૉર્મેટ.,"પોડકાસ્ટ બીજું કંઈ નથી, રેડિયોની જેમ એક શ્રાવ્ય માધ્યમ છે." આમ જો કોઈ કહે કે રેડયાો નહીં રહે તો એમ કહી શકાય કે ભવષિયમાં કદાચ રેડયિનું શરીર બદલાઈ જાય પણ આતમા તો જળવાઈ જ રહેશે.,"પોડકાસ્ટ બીજું કંઈ નથી, રેડિયોની જેમ એક શ્રાવ્ય માધ્યમ છે.",આમ જો કોઈ કહે કે રેડિયો નહીં રહે તો એમ કહી શકાય કે ભવિષ્યમાં કદાચ રેડિયોનું શરીર બદલાઈ જાય પણ આત્મા તો જળવાઈ જ રહેશે. તાં પણ એ સમજવું જરૂરી છે કે સમય સાથે સતત બદલાતું મીડયિમ જ ટકી શકે છે.,આમ જો કોઈ કહે કે રેડિયો નહીં રહે તો એમ કહી શકાય કે ભવિષ્યમાં કદાચ રેડિયોનું શરીર બદલાઈ જાય પણ આત્મા તો જળવાઈ જ રહેશે.,છતાં પણ એ સમજવું જરૂરી છે કે સમય સાથે સતત બદલાતું મીડિયમ જ ટકી શકે છે. તેથી સમયને માન આપીને ચાલવું જરૂરી છે.,છતાં પણ એ સમજવું જરૂરી છે કે સમય સાથે સતત બદલાતું મીડિયમ જ ટકી શકે છે.,તેથી સમયને માન આપીને ચાલવું જરૂરી છે. "જોકે અહીં સમજવા જેવું એ છે કે રેડયોનો અર્ત મહત્ત્વનો ભાગ જે મયુઝકિ છે એ બધે એકસરખું, પૉપ્યુલર, બૉલીવુડી મયુઝકિ વગાડવામાં આવે છે.","એટલે જ રાજકોટમાં કાઠિયાવાડી, અમદાવાદમાં પાક્કા અમદાવાદી, દક્ષિણ ગુજરાતમાં સુરતી કે કચ્છમાં કચ્છી લહેજામાં વાત કરતા રેડિયો જૉકી જોવા મળે છે.","જોકે અહીં સમજવા જેવું એ છે કે રેડિયોનો અતિ મહત્ત્વનો ભાગ જે મ્યુઝિક છે એ બધે એકસરખું, પૉપ્યુલર, બૉલીવુડી મ્યુઝિક વગાડવામાં આવે છે." "એનો સપષ્ટ જવાબ આપતાં ધવન તિ કહે છે, 'ઘણાં રેડયો-સૂટેશનોએ એ પ્રયાસ કરયા છે, પણ એ સફળ રહયા નથી.",ગુજરાત અને ગુજરાતીઓમાં ગુજરાતી લોકસંગીત કે સુગમ સંગીત પણ એટલું જ પૉપ્યુલર છે છતાં રેડિયો પર એ કેમ વગાડવામાં નથી આવતું?,"એનો સ્પષ્ટ જવાબ આપતાં ધ્વનિત કહે છે, ‘ઘણાં રેડિયો-સ્ટેશનોએ એ પ્રયાસ કર્યા છે, પણ એ સફળ રહ્યા નથી." પ્રાઇવેટ રેડયા-સટેશન માટે કમાણી પણ અગતયની જ વસતુ છે.,"એનો સ્પષ્ટ જવાબ આપતાં ધ્વનિત કહે છે, ‘ઘણાં રેડિયો-સ્ટેશનોએ એ પ્રયાસ કર્યા છે, પણ એ સફળ રહ્યા નથી.",પ્રાઇવેટ રેડિયો-સ્ટેશન માટે કમાણી પણ અગત્યની જ વસ્તુ છે. પ્રાઇવેટ ચૅનલસનું ટારગેટ ઓડયિનસ યુથ છે - ૧૮થી ૩૦ વરષના લોકો.,પ્રાઇવેટ રેડિયો-સ્ટેશન માટે કમાણી પણ અગત્યની જ વસ્તુ છે.,પ્રાઇવેટ ચૅનલ્સનું ટાર્ગેટ ઑડિયન્સ યુથ છે - ૧૮થી ૩૦ વર્ષના લોકો. તેમના પર થયેલા રસિર્ચમાં એ જ જાણવા મળે છે કે તેમને પૉપ્યુલર બૉલીવુડ મયુઝકિ જ સાંભળાવું છે.,પ્રાઇવેટ ચૅનલ્સનું ટાર્ગેટ ઑડિયન્સ યુથ છે - ૧૮થી ૩૦ વર્ષના લોકો.,તેમના પર થયેલા રિસર્ચમાં એ જ જાણવા મળે છે કે તેમને પૉપ્યુલર બૉલીવુડ મ્યુઝિક જ સાંભળાવું છે. એક રસિપૉનસબિલ માધયમ તરીકે અમારે બીજું સારું મયુઝકે પણ વગાડવું જોઈએ જેથી લોકોને બીજું કંઈ પણ સાંભળવાની આદત પડે.,તેમના પર થયેલા રિસર્ચમાં એ જ જાણવા મળે છે કે તેમને પૉપ્યુલર બૉલીવુડ મ્યુઝિક જ સાંભળાવું છે.,એક રિસ્પૉન્સિબલ માધ્યમ તરીકે અમારે બીજું સારું મ્યુઝિક પણ વગાડવું જોઈએ જેથી લોકોને બીજું કંઈ પણ સાંભળવાની આદત પડે. આ માધયમે તને શું શીખવ્યું?,આ એ માધ્યમ છે જેના દ્વારા તે લોકોના મન સુધી પહોંચે છે.,આ માધ્યમે તને શું શીખવ્યું? "આ પ્રશનનો જવાબ આપતાં ધવનતિ કહે છે, 'રેડયિો થકી હું મારી જાતને ઓળખતાં શીખયો.",આ માધ્યમે તને શું શીખવ્યું?,"આ પ્રશ્નનો જવાબ આપતાં ધ્વનિત કહે છે, ‘રેડિયો થકી હું મારી જાતને ઓળખતાં શીખ્યો." "હું જેટલું બોલતો ગયો એટલું જ જાતને સમજતો ગયો, ઓળખતો ગયો.","આ પ્રશ્નનો જવાબ આપતાં ધ્વનિત કહે છે, ‘રેડિયો થકી હું મારી જાતને ઓળખતાં શીખ્યો.","હું જેટલું બોલતો ગયો એટલું જ જાતને સમજતો ગયો, ઓળખતો ગયો." રેડયિને કારણે મારા વ્યક્તતિવનાં ઘણાં જુદાં-જુદાં બધાં જ પાસાં મે જોયાં.,"હું જેટલું બોલતો ગયો એટલું જ જાતને સમજતો ગયો, ઓળખતો ગયો.",રેડિયોને કારણે મારા વ્યક્તિત્વનાં ઘણાં જુદાં-જુદાં બધાં જ પાસાં મેં જોયાં. મને ખુદને મળાવવા માટે હું રેડયાનો ત્ર4ણી રહીશ.,રેડિયોને કારણે મારા વ્યક્તિત્વનાં ઘણાં જુદાં-જુદાં બધાં જ પાસાં મેં જોયાં.,મને ખુદને મળાવવા માટે હું રેડિયોનો ઋણી રહીશ. તેઓ હાલમાં ૨૦૧૭માં જ રટિયર્ડ થયા.,’ આ શબ્દો છે વિવિધ ભારતીના અત્યંત લોકપ્રિય એવા સિનિયર અનાઉન્સર કમલ શર્માના.,તેઓ હાલમાં ૨૦૧૭માં જ રિટાયર્ડ થયા. ૧૯૮૩માં તેમણે આકાશવાણી રાયપુરથી પોતાની શરૂઆત કરી અને ૧૯૯૨માં તેઓ મુંબઈ વવિધિ ભારતીમાં જોડાયા.,તેઓ હાલમાં ૨૦૧૭માં જ રિટાયર્ડ થયા.,૧૯૮૩માં તેમણે આકાશવાણી રાયપુરથી પોતાની શરૂઆત કરી અને ૧૯૯૨માં તેઓ મુંબઈ વિવિધ ભારતીમાં જોડાયા. "વવિધિ ભારતીના 'તરવૈણી', 'છાયાગીત', 'ચત્રિભારતી', 'પતરાવલી', 'ઉજાલે ઉનકી યાદોં કે' અને 'હેલ્‌લો ફરમાઇશ' જેવા કાર્યક્રમો કમલ શરમા થકી જ જાણીતા બનેલા કાર્યકરમો છે એમ કહી શકાય.",૧૯૮૩માં તેમણે આકાશવાણી રાયપુરથી પોતાની શરૂઆત કરી અને ૧૯૯૨માં તેઓ મુંબઈ વિવિધ ભારતીમાં જોડાયા.,"વિવિધ ભારતીના ‘ત્રિવેણી’, ‘છાયાગીત’, ‘ચિત્રભારતી’, ‘પત્રાવલી’, ‘ઉજાલે ઉનકી યાદોં કે’ અને ‘હેલ્લો ફરમાઇશ’ જેવા કાર્યક્રમો કમલ શર્મા થકી જ જાણીતા બનેલા કાર્યક્રમો છે એમ કહી શકાય." આ કારયકરમમાં એક દવિસ મને એક મલિટેરી હૉસપટિલમાંથી ફોન આવયો હતો.,"આ કાર્યક્રમમાં આપણા સૈનિકો, તેમના ઘરના લોકો, છૂટીછવાઈ છાવણીમાં રહેલા સિપાઈઓ અમને સંદેશ મોકલતા, ચિઠ્ઠી લખતા કે પછી ફોન કરતા.",આ કાર્યક્રમમાં એક દિવસ મને એક મિલિટરી હૉસ્પિટલમાંથી ફોન આવ્યો હતો. તયાં અમે આપણા જવાનો સાથે વાત કરી.,આ કાર્યક્રમમાં એક દિવસ મને એક મિલિટરી હૉસ્પિટલમાંથી ફોન આવ્યો હતો.,ત્યાં અમે આપણા જવાનો સાથે વાત કરી. મને એ દવિસે લાગયું કે મારી નોકરી સાર્થક થઈ ગઈ.,અમે આ વાત સાંભળીને ગદ્ગદ થઈ ગયા હતા.,મને એ દિવસે લાગ્યું કે મારી નોકરી સાર્થક થઈ ગઈ. તેમણે કહયું કે તેમણે ખાસ ધનયવાદ કહેવા માટે ફોન કરેલો.,એક દિવસ હું મારા સ્ટુડિયોમાં હતો ત્યારે મને એક મૅડમનો ફોન આવ્યો.,તેમણે કહ્યું કે તેમણે ખાસ ધન્યવાદ કહેવા માટે ફોન કરેલો. તેઓ એક દવિસ આતમહતયા કરવા જઈ રહયાં હતાં અને તરવૈણી સાંભળીને રોકાઈ ગયાં.,તેમણે કહ્યું કે તેમણે ખાસ ધન્યવાદ કહેવા માટે ફોન કરેલો.,તેઓ એક દિવસ આત્મહત્યા કરવા જઈ રહ્યાં હતાં અને ત્રિવેણી સાંભળીને રોકાઈ ગયાં. તેમના જીવનને બચાવવા બદલ તેઓ રેડયિનાં ત્કણી હતાં.,તેઓ એક દિવસ આત્મહત્યા કરવા જઈ રહ્યાં હતાં અને ત્રિવેણી સાંભળીને રોકાઈ ગયાં.,તેમના જીવનને બચાવવા બદલ તેઓ રેડિયોનાં ઋણી હતાં. આવો જ એક બીજો કસિસો છે જેમાં બાંદરામાં રહેતાં એક બહન તેમની લંડનમાં રહતી મતિરિ માટે અહીં અમારા પરસારતિ પરોગરામ રેકૉરડ કરતાં.,તેમના જીવનને બચાવવા બદલ તેઓ રેડિયોનાં ઋણી હતાં.,આવો જ એક બીજો કિસ્સો છે જેમાં બાંદરામાં રહેતાં એક બહેન તેમની લંડનમાં રહેતી મિત્ર માટે અહીં અમારા પ્રસારિત પ્રોગ્રામ રેકૉર્ડ કરતાં. એ રેકૉરડ પહેલાં હૉનગકૉન્‌્ગ મોકલતાં અને પછી તયાંથી એ લંડન પહોંચાડતાં.,આવો જ એક બીજો કિસ્સો છે જેમાં બાંદરામાં રહેતાં એક બહેન તેમની લંડનમાં રહેતી મિત્ર માટે અહીં અમારા પ્રસારિત પ્રોગ્રામ રેકૉર્ડ કરતાં.,એ રેકૉર્ડ પહેલાં હૉન્ગકૉન્ગ મોકલતાં અને પછી ત્યાંથી એ લંડન પહોંચાડતાં. એનું કારણ એ હતું કે તેમની મતિરિને કૅનસર હતું અને એની સામે લડવા માટે અમારા પરોગરામસ તેમને મદદરૃપ થતા હતા.,એ રેકૉર્ડ પહેલાં હૉન્ગકૉન્ગ મોકલતાં અને પછી ત્યાંથી એ લંડન પહોંચાડતાં.,એનું કારણ એ હતું કે તેમની મિત્રને કૅન્સર હતું અને એની સામે લડવા માટે અમારા પ્રોગ્રામ્સ તેમને મદદરૂપ થતા હતા. ' એ સમયના રેડયાની આજની તારીખે સરખામણી કરીએ તો એક જ સટેશન હતું.,એનું કારણ એ હતું કે તેમની મિત્રને કૅન્સર હતું અને એની સામે લડવા માટે અમારા પ્રોગ્રામ્સ તેમને મદદરૂપ થતા હતા.,’ એ સમયના રેડિયોની આજની તારીખે સરખામણી કરીએ તો એક જ સ્ટેશન હતું. ફકત સરકારી રેડમિા જ હતો.,’ એ સમયના રેડિયોની આજની તારીખે સરખામણી કરીએ તો એક જ સ્ટેશન હતું.,ફક્ત સરકારી રેડિયો જ હતો. લોકો પાસે સાંભળવાના અને એનટરટેઇનમેનટના સરોત ખૂબ ઓછા હતા.,ફક્ત સરકારી રેડિયો જ હતો.,લોકો પાસે સાંભળવાના અને એન્ટરટેઇનમેન્ટના સ્રોત ખૂબ ઓછા હતા. તો શું એ સમયે રેડયિમાં કામ કરવું સહેલું હતું એમ માની શકાય?,લોકો પાસે સાંભળવાના અને એન્ટરટેઇનમેન્ટના સ્રોત ખૂબ ઓછા હતા.,તો શું એ સમયે રેડિયોમાં કામ કરવું સહેલું હતું એમ માની શકાય? "આ પ્રશનના જવાબમાં હસીને કમલ શરમા કહે છે, 'હરીફાઈ નહોતી, પરંતુ ચૅલેનજસિ ખૂબ હતી.",તો શું એ સમયે રેડિયોમાં કામ કરવું સહેલું હતું એમ માની શકાય?,"આ પ્રશ્નના જવાબમાં હસીને કમલ શર્મા કહે છે, ‘હરીફાઈ નહોતી, પરંતુ ચૅલેન્જિસ ખૂબ હતી." એ પણ ટેકનકિલ ચૅલેનજાસિ.,"આ પ્રશ્નના જવાબમાં હસીને કમલ શર્મા કહે છે, ‘હરીફાઈ નહોતી, પરંતુ ચૅલેન્જિસ ખૂબ હતી.",એ પણ ટેક્નિકલ ચૅલેન્જિસ. આજના જેવી સગવડ નહોતી.,એ પણ ટેક્નિકલ ચૅલેન્જિસ.,આજના જેવી સગવડ નહોતી. બધું કમપયુટરાઇઝડ નહોતું એટલે બધું મૅનયુઅલ હતું અને યાદ રાખવું પડતું હતું.,આજના જેવી સગવડ નહોતી.,બધું કમ્પ્યુટરાઇઝ્ડ નહોતું એટલે બધું મૅન્યુઅલ હતું અને યાદ રાખવું પડતું હતું. પહેલાં વવિધિ ભારતીમાં ફકત રેકૉર્ડેડ પરોગ્રામ જ ચાલતા હતા.,બધું કમ્પ્યુટરાઇઝ્ડ નહોતું એટલે બધું મૅન્યુઅલ હતું અને યાદ રાખવું પડતું હતું.,પહેલાં વિવિધ ભારતીમાં ફક્ત રેકૉર્ડેડ પ્રોગ્રામ જ ચાલતા હતા. એ માટે એક ટેપ પર રેકૉરડ થતું.,પહેલાં વિવિધ ભારતીમાં ફક્ત રેકૉર્ડેડ પ્રોગ્રામ જ ચાલતા હતા.,એ માટે એક ટેપ પર રેકૉર્ડ થતું. એવી ૧૮૦૦થી ર૦૦૦ કૉપી રેકૉરડ બનાવવામાં આવતી અને એને ભારતના દરેક ખૂણે પહોંચાડવામાં આવતી જેથી એકસાથે બધાં સટેશનો પર પૂરા ભારતમાં એકસરખા પરોગરામો આવી શકે.,એ માટે એક ટેપ પર રેકૉર્ડ થતું.,એવી ૧૮૦૦થી ૨૦૦૦ કૉપી રેકૉર્ડ બનાવવામાં આવતી અને એને ભારતના દરેક ખૂણે પહોંચાડવામાં આવતી જેથી એકસાથે બધાં સ્ટેશનો પર પૂરા ભારતમાં એકસરખા પ્રોગ્રામો આવી શકે. આ અતયંત મહેનત માગી લેતું અને સાથે-સાથે ખર્ચાળ પણ એટલું જ હતું.,એવી ૧૮૦૦થી ૨૦૦૦ કૉપી રેકૉર્ડ બનાવવામાં આવતી અને એને ભારતના દરેક ખૂણે પહોંચાડવામાં આવતી જેથી એકસાથે બધાં સ્ટેશનો પર પૂરા ભારતમાં એકસરખા પ્રોગ્રામો આવી શકે.,આ અત્યંત મહેનત માગી લેતું અને સાથે-સાથે ખર્ચાળ પણ એટલું જ હતું. આજે ફકત એક લનિક અપલોડ કરવાની હોય છે.,આ અત્યંત મહેનત માગી લેતું અને સાથે-સાથે ખર્ચાળ પણ એટલું જ હતું.,આજે ફક્ત એક લિન્ક અપલોડ કરવાની હોય છે. "વળી ફક્ત યુવાનો જ નહીં; સત્રીઓ, બાળકો, ઘરડાઓ, સૈનકિ, ખેડૂતો, વદદયાર્થીઓ એમ સમાજના બધા જ વરગો માટે એ રેડયિામાં જગયા હતી.",એ સમયનો રેડિયો ઇન્ફોટેઇનમેન્ટથી ચાલતો જેમાં ઇન્ફર્મેશન અને એન્ટરટેઇનમેન્ટ બન્ને મહત્ત્વનાં હતાં.,"વળી ફક્ત યુવાનો જ નહીં; સ્ત્રીઓ, બાળકો, ઘરડાઓ, સૈનિકો, ખેડૂતો, વિદ્યાર્થીઓ એમ સમાજના બધા જ વર્ગો માટે એ રેડિયોમાં જગ્યા હતી." ધાને ધ્યાનમાં લઈને જ પરોગરામસ બનતા અને એટલે જ દર અઠવાડયિ દસેક હજાર ચઠિઠીઓ દેશના જુદા-જુદા ભાગમાંથી અમારી પાસે આવતી જેમાં દરેક વયકતએ પોતાનું દલિ ખોલીને મૂકી દીધું હતું.,"વળી ફક્ત યુવાનો જ નહીં; સ્ત્રીઓ, બાળકો, ઘરડાઓ, સૈનિકો, ખેડૂતો, વિદ્યાર્થીઓ એમ સમાજના બધા જ વર્ગો માટે એ રેડિયોમાં જગ્યા હતી.",બધાને ધ્યાનમાં લઈને જ પ્રોગ્રામ્સ બનતા અને એટલે જ દર અઠવાડિયે દસેક હજાર ચિઠ્ઠીઓ દેશના જુદા-જુદા ભાગમાંથી અમારી પાસે આવતી જેમાં દરેક વ્યક્તિએ પોતાનું દિલ ખોલીને મૂકી દીધું હતું. ' આજના સમયના રેડયિથી તમને કોઈ ફરયિાદ ખરી?,બધાને ધ્યાનમાં લઈને જ પ્રોગ્રામ્સ બનતા અને એટલે જ દર અઠવાડિયે દસેક હજાર ચિઠ્ઠીઓ દેશના જુદા-જુદા ભાગમાંથી અમારી પાસે આવતી જેમાં દરેક વ્યક્તિએ પોતાનું દિલ ખોલીને મૂકી દીધું હતું.,’ આજના સમયના રેડિયોથી તમને કોઈ ફરિયાદ ખરી? "આ પ્રશનનો જવાબ આપતાં કમલ શરમા કહે છે, “આજના લોકો પણ ખૂબ મહેનત કરે છે અને એટલે જ આટલા લોકપ્રમિ છે.",’ આજના સમયના રેડિયોથી તમને કોઈ ફરિયાદ ખરી?,"આ પ્રશ્નનો જવાબ આપતાં કમલ શર્મા કહે છે, ‘આજના લોકો પણ ખૂબ મહેનત કરે છે અને એટલે જ આટલા લોકપ્રિય છે." લોકપ્રયિતા એમ ને એમ નથી મળતી.,"આ પ્રશ્નનો જવાબ આપતાં કમલ શર્મા કહે છે, ‘આજના લોકો પણ ખૂબ મહેનત કરે છે અને એટલે જ આટલા લોકપ્રિય છે.",લોકપ્રિયતા એમ ને એમ નથી મળતી. જોકે તેઓ ફક્ત યુથને ટારગેટ રાખે છે એ મને યોગય લાગતું નથી.,લોકપ્રિયતા એમ ને એમ નથી મળતી.,જોકે તેઓ ફક્ત યુથને ટાર્ગેટ રાખે છે એ મને યોગ્ય લાગતું નથી. એમાં પણ જાણે કે રાષ્ટ્રીય સમસયા પ્રેમ જ હોય એમ એના પર જ વાતચીત ચાલતી હોય છે.,જોકે તેઓ ફક્ત યુથને ટાર્ગેટ રાખે છે એ મને યોગ્ય લાગતું નથી.,એમાં પણ જાણે કે રાષ્ટ્રીય સમસ્યા પ્રેમ જ હોય એમ એના પર જ વાતચીત ચાલતી હોય છે. મારું માનવું છે કે રેડયા ફક્ત યુવાનો સાંભળતા નથી.,એમાં પણ જાણે કે રાષ્ટ્રીય સમસ્યા પ્રેમ જ હોય એમ એના પર જ વાતચીત ચાલતી હોય છે.,મારું માનવું છે કે રેડિયો ફક્ત યુવાનો સાંભળતા નથી. છતાં જો યુવાનો માટે જ કાર્યક્રમ કરતા હો તો પણ એનું કનટેન્ટ થોડું રચિ રહે એવી મારી અપેક્ષા છે.,મારું માનવું છે કે રેડિયો ફક્ત યુવાનો સાંભળતા નથી.,છતાં જો યુવાનો માટે જ કાર્યક્રમ કરતા હો તો પણ એનું કન્ટેન્ટ થોડું રિચ રહે એવી મારી અપેક્ષા છે. ટેક્નકિલી આજનો રેડયિ ખૂબ સરસ છે.,છતાં જો યુવાનો માટે જ કાર્યક્રમ કરતા હો તો પણ એનું કન્ટેન્ટ થોડું રિચ રહે એવી મારી અપેક્ષા છે.,ટેક્નિકલી આજનો રેડિયો ખૂબ સરસ છે. "જોકે આ એના જેવું છે કે રસોડું તમે એકદમ સેવનસટાર ફૅસલિટીવાળું રાખો છો, પણ રસોઇયામાં કંઈ દમ નથી તો એનો શું અરથ?",ટેક્નિકલી આજનો રેડિયો ખૂબ સરસ છે.,"જોકે આ એના જેવું છે કે રસોડું તમે એકદમ સેવનસ્ટાર ફૅસિલિટીવાળું રાખો છો, પણ રસોઇયામાં કંઈ દમ નથી તો એનો શું અર્થ?" આજના રેડયિનું કનટેન્ટ થોડું સુધરે એવી આશા રાખી શકાય.,"જોકે આ એના જેવું છે કે રસોડું તમે એકદમ સેવનસ્ટાર ફૅસિલિટીવાળું રાખો છો, પણ રસોઇયામાં કંઈ દમ નથી તો એનો શું અર્થ?",આજના રેડિયોનું કન્ટેન્ટ થોડું સુધરે એવી આશા રાખી શકાય. ' જો રેડયાએ ટકી રહેવું હશે તો એણે કઈ બાબતો પર ધયાન કેનદ્રાતિ કરવું પડશે?,આજના રેડિયોનું કન્ટેન્ટ થોડું સુધરે એવી આશા રાખી શકાય.,’ જો રેડિયોએ ટકી રહેવું હશે તો એણે કઈ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે? "આ પ્રશનનો જવાબ આપતાં કમલ શરમા કહે છે, 'જુનો યુગ સુવર્ણ હતો એ બાબતે કોઈ શંકા નથી, પરંતુ એને પકડીને આગળ નહીં વધી શકાય.",’ જો રેડિયોએ ટકી રહેવું હશે તો એણે કઈ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે?,"આ પ્રશ્નનો જવાબ આપતાં કમલ શર્મા કહે છે, ‘જુનો યુગ સુવર્ણ હતો એ બાબતે કોઈ શંકા નથી, પરંતુ એને પકડીને આગળ નહીં વધી શકાય." "એમાંથી ચોકકસ ઘણું શીખી શકાય, પરંતુ બદલાવ દરેક માધયમ માટે જરૂરી છે એ ન ભૂલીએ.","આ પ્રશ્નનો જવાબ આપતાં કમલ શર્મા કહે છે, ‘જુનો યુગ સુવર્ણ હતો એ બાબતે કોઈ શંકા નથી, પરંતુ એને પકડીને આગળ નહીં વધી શકાય.","એમાંથી ચોક્કસ ઘણું શીખી શકાય, પરંતુ બદલાવ દરેક માધ્યમ માટે જરૂરી છે એ ન ભૂલીએ." "લોકો બદલાય છે, એમની જરૂરતો પણ બદલાય છે અને એ જ આધારે માધયમે પણ બદલાવું જ રહયું.","એમાંથી ચોક્કસ ઘણું શીખી શકાય, પરંતુ બદલાવ દરેક માધ્યમ માટે જરૂરી છે એ ન ભૂલીએ.","લોકો બદલાય છે, એમની જરૂરતો પણ બદલાય છે અને એ જ આધારે માધ્યમે પણ બદલાવું જ રહ્યું." "નવું કન્ટેન્ટ, નવા વચારો, નવી ટેક્નકિ અને નવી શૈલીઓ સતત અપનાવતાં-અપનાવતાં સમયની સાથે ચાલતા રહીશું તો ચોકકસ ટકી શકીશું એવી મને આશા છે.","લોકો બદલાય છે, એમની જરૂરતો પણ બદલાય છે અને એ જ આધારે માધ્યમે પણ બદલાવું જ રહ્યું.","નવું કન્ટેન્ટ, નવા વિચારો, નવી ટેક્નિક અને નવી શૈલીઓ સતત અપનાવતાં-અપનાવતાં સમયની સાથે ચાલતા રહીશું તો ચોક્કસ ટકી શકીશું એવી મને આશા છે." શું મમતા બેનરજીની ફરજ નથી કે આ કેસની પ્રામાણકિતાથી તપાસ થાય?,"કોલકાતાના પોલીસ કમિશનરની સીબીઆઇ પૂછપરછની પરવાનગીને સરકારનો નૈતિક વિજય ગણાવતા કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે, મમતા સીબીઆઇની તપાસમાં અવરોધ સર્જી રહ્યાં છે.",શું મમતા બેનરજીની ફરજ નથી કે આ કેસની પ્રામાણિકતાથી તપાસ થાય? મમતા બેનરજી પોલીસ કમશિનરને કેમ બચાવવા માગે છે?,શું મમતા બેનરજીની ફરજ નથી કે આ કેસની પ્રામાણિકતાથી તપાસ થાય?,મમતા બેનરજી પોલીસ કમિશનરને કેમ બચાવવા માગે છે? આ અમારો મહત્તવનો સવાલ છે.,મમતા બેનરજી પોલીસ કમિશનરને કેમ બચાવવા માગે છે?,આ અમારો મહત્ત્વનો સવાલ છે. હું આજના કોર્ટના નરિણય પર કોઇ ટપિપણી કરવા માગતો નથી.,આ અમારો મહત્ત્વનો સવાલ છે.,હું આજના કોર્ટના નિર્ણય પર કોઇ ટિપ્પણી કરવા માગતો નથી. મારો એક રાજકીય સવાલ એ છે કે કોલકાતાના પોલીસ કમશિનર શા માટે સીબીઆઇ સમકષ હાજર થતા નહોતા?,હું આજના કોર્ટના નિર્ણય પર કોઇ ટિપ્પણી કરવા માગતો નથી.,મારો એક રાજકીય સવાલ એ છે કે કોલકાતાના પોલીસ કમિશનર શા માટે સીબીઆઇ સમક્ષ હાજર થતા નહોતા? સીબીઆઇને તેમની પૂછપરછ માટે કોલકાતા શા માટે જવુ પડયું?,મારો એક રાજકીય સવાલ એ છે કે કોલકાતાના પોલીસ કમિશનર શા માટે સીબીઆઇ સમક્ષ હાજર થતા નહોતા?,સીબીઆઇને તેમની પૂછપરછ માટે કોલકાતા શા માટે જવુ પડયું? આ પહેલાં રાજીવ કુમારને સીબીઆઇ દ્વારા 3-૪ વાર સમનસ પાઠવાયા હતા.,સીબીઆઇને તેમની પૂછપરછ માટે કોલકાતા શા માટે જવુ પડયું?,આ પહેલાં રાજીવ કુમારને સીબીઆઇ દ્વારા ૩-૪ વાર સમન્સ પાઠવાયા હતા. "પરસાદે જણાવયું હતું કે, ચતાની વાત એ છે કે દેશના ઇતહિાસમાં પહેલીવાર કમશિનર લેવલના પોલીસ અધકોરી ધરણા પર બેસી ગયા હતા.",આ પહેલાં રાજીવ કુમારને સીબીઆઇ દ્વારા ૩-૪ વાર સમન્સ પાઠવાયા હતા.,"પ્રસાદે જણાવ્યું હતું કે, ચિંતાની વાત એ છે કે દેશના ઇતિહાસમાં પહેલીવાર કમિશનર લેવલના પોલીસ અધિકારી ધરણા પર બેસી ગયા હતા." આ દેશના શાસન માટે ચતાનો વષિય છે.,"પ્રસાદે જણાવ્યું હતું કે, ચિંતાની વાત એ છે કે દેશના ઇતિહાસમાં પહેલીવાર કમિશનર લેવલના પોલીસ અધિકારી ધરણા પર બેસી ગયા હતા.",આ દેશના શાસન માટે ચિંતાનો વિષય છે. શું આ બંધારણનું ઉલ્લંઘન નથી?,આ દેશના શાસન માટે ચિંતાનો વિષય છે.,શું આ બંધારણનું ઉલ્લંઘન નથી? મંત્રીએ કહ્યું કે તેમણે એક દવિસ અગાઉ જુલાઈ મહનિ માટે રસીની ઉપલબધતા સંબંધતિ તથયો રજૂ કરયા હતા.,શું તેઓ સમજી શકતા નથી?,મંત્રીએ કહ્યું કે તેમણે એક દિવસ અગાઉ જુલાઈ મહિના માટે રસીની ઉપલબ્ધતા સંબંધિત તથ્યો રજૂ કર્યા હતા. હું એક મુસલમિ યુવકને પરેમ કરતી હતી.,"એક ઇન્ટરવ્યૂમાં સુનૈનાએ કહ્યું કે, હું મારા બોયફ્રેન્ડ રુહૈલને ગત વર્ષે મળી હતી.",હું એક મુસ્લિમ યુવકને પ્રેમ કરતી હતી. તેથી મારા પતાએ મને લાફો મા,હું એક મુસ્લિમ યુવકને પ્રેમ કરતી હતી.,તેથી મારા પિતાએ મને લાફો માર્યો હતો. રતિકિ રોશનની બહેન સુનેના રોશન તેની પર્સનલ લાઇફને લઇને ચરચામાં આવી ગઇ છે.,તેથી મારા પિતાએ મને લાફો માર્યો હતો.,રિતિક રોશનની બહેન સુનૈના રોશન તેની પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં આવી ગઇ છે. સુનૈનાએ આરોપ લગાવયો છે કે તે એક મુસલમાન યુવકને પરેમ કરે છે.,રિતિક રોશનની બહેન સુનૈના રોશન તેની પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં આવી ગઇ છે.,સુનૈનાએ આરોપ લગાવ્યો છે કે તે એક મુસલમાન યુવકને પ્રેમ કરે છે. આ કારણે તેનું જીવન દુષ્કર થઇ ગયુ છે.,સુનૈનાએ આરોપ લગાવ્યો છે કે તે એક મુસલમાન યુવકને પ્રેમ કરે છે.,આ કારણે તેનું જીવન દુષ્કર થઇ ગયુ છે. તે નરકમાં જીવી રહી છે.,આ કારણે તેનું જીવન દુષ્કર થઇ ગયુ છે.,તે નર્કમાં જીવી રહી છે. મીડયિ રપિરટ્સની માનીયે તો તે યુવકનું નામ રહેલ અમીન છે.,તે નર્કમાં જીવી રહી છે.,મીડિયા રિપોર્ટ્સની માનીયે તો તે યુવકનું નામ રુહૈલ અમીન છે. તે એક જરનાલાસ્‌ટ છે.,મીડિયા રિપોર્ટ્સની માનીયે તો તે યુવકનું નામ રુહૈલ અમીન છે.,તે એક જર્નાલિસ્ટ છે. સુનૈના તેને ડેટ કરી રહી છે.,તે એક જર્નાલિસ્ટ છે.,સુનૈના તેને ડેટ કરી રહી છે. રહલ કાશમીરી જરનાલસિટ છે.,સુનૈના તેને ડેટ કરી રહી છે.,રુહૈલ કાશ્મીરી જર્નાલિસ્ટ છે. તે પહેલેથી જ પરણીત છે.,રુહૈલ કાશ્મીરી જર્નાલિસ્ટ છે.,તે પહેલેથી જ પરણીત છે. તે નોર્થ કાશમીરનો રહેનારો છે.,તે પહેલેથી જ પરણીત છે.,તે નોર્થ કાશ્મીરનો રહેનારો છે. અને દલિહીમાં કોઇ નયૂઝ ઓરગેનાઇઝેશન સાથે કામ કરે છે.,તે નોર્થ કાશ્મીરનો રહેનારો છે.,અને દિલ્હીમાં કોઇ ન્યૂઝ ઓર્ગેનાઇઝેશન સાથે કામ કરે છે. "એક ઇનટરવ્યૂમાં સુનૈનાએ કહ્યું કે, 'હું મારા બોયફ્રેનડ રુરહેલ'ને ગત વરષે મળી હતી.",અને દિલ્હીમાં કોઇ ન્યૂઝ ઓર્ગેનાઇઝેશન સાથે કામ કરે છે.,"એક ઇન્ટરવ્યૂમાં સુનૈનાએ કહ્યું કે, 'હું મારા બોયફ્રેન્ડ રુહૈલ'ને ગત વર્ષે મળી હતી." હું એક મુસલમિ યુવકને પરેમ કરુ છું.,"એક ઇન્ટરવ્યૂમાં સુનૈનાએ કહ્યું કે, 'હું મારા બોયફ્રેન્ડ રુહૈલ'ને ગત વર્ષે મળી હતી.",હું એક મુસલિમ યુવકને પ્રેમ કરુ છું. તેથી મારા પતાએ મને લાફો મા,હું એક મુસલિમ યુવકને પ્રેમ કરુ છું.,તેથી મારા પિતાએ મને લાફો માર્યો હતો. "કહ્યું હતું કે, તે એક આતંકવાદી છે.",તેથી મારા પિતાએ મને લાફો માર્યો હતો.,"કહ્યું હતું કે, તે એક આતંકવાદી છે." "કે, રહેલને તમે અપનાવી લો.","કહ્યું હતું કે, તે એક આતંકવાદી છે.","હું ઇચ્છુ છુ કે, રુહૈલને તમે અપનાવી લો." લગન અંગે હું કંઇ કહેતી નથી.,"હું ઇચ્છુ છુ કે, રુહૈલને તમે અપનાવી લો.",લગ્ન અંગે હું કંઇ કહેતી નથી. "મીડયિા રપિરટ્સ મુજબ સુનૈના કહે છે, 'હું રૂહેલને તેની ઓફસિ દ્વારા મળી હતી.",પણ હાલમાં હું તેની સાથે રહેવા ઇચ્છુ છું.,"મીડિયા રિપોર્ટ્સ મુજબ સુનૈના કહે છે, 'હું રુહેલને તેની ઓફિસ દ્વારા મળી હતી." આ વશિ હું વધુ વાત કરવાં ઇચછતી નથી.,"મીડિયા રિપોર્ટ્સ મુજબ સુનૈના કહે છે, 'હું રુહેલને તેની ઓફિસ દ્વારા મળી હતી.",આ વિશે હું વધુ વાત કરવાં ઇચ્છતી નથી. "પણ ઇચછુ છું કે, ઘરવાળા રુરહેલને અપનાવી લે.",આ વિશે હું વધુ વાત કરવાં ઇચ્છતી નથી.,"પણ ઇચ્છુ છું કે, ધરવાળા રુહૈલને અપનાવી લે." કારણ કે આ જ મુદ્દે તેમને મારું જીવન નરક બનાવી દીધુ છે અને હું તેને બરદાશત નથી કરી શકતી.,"પણ ઇચ્છુ છું કે, ધરવાળા રુહૈલને અપનાવી લે.",કારણ કે આ જ મુદ્દે તેમને મારું જીવન નરક બનાવી દીધુ છે અને હું તેને બર્દાશ્ત નથી કરી શકતી. તેઓ ઇચછે છે કે હું રહૈલને ન મળું.,કારણ કે આ જ મુદ્દે તેમને મારું જીવન નરક બનાવી દીધુ છે અને હું તેને બર્દાશ્ત નથી કરી શકતી.,તેઓ ઇચ્છે છે કે હું રુહૈલને ન મળું. તે મુસલમાન છે ફકત એટલે ઘરવાળા તેને અપનાવવા તૈયાર નથઈ.,તેઓ ઇચ્છે છે કે હું રુહૈલને ન મળું.,તે મુસલમાન છે ફક્ત એટલે ઘરવાળા તેને અપનાવવા તૈયાર નથઈ. જો તે આતંકી હોત તો મીડયિામાં સૌની સામે કેમ હોત?,તે મુસલમાન છે ફક્ત એટલે ઘરવાળા તેને અપનાવવા તૈયાર નથઈ.,જો તે આતંકી હોત તો મીડિયામાં સૌની સામે કેમ હોત? તેની જાણકારી ગૂગલ પર દરેક જગયાએ કેમ હોત?,જો તે આતંકી હોત તો મીડિયામાં સૌની સામે કેમ હોત?,તેની જાણકારી ગૂગલ પર દરેક જગ્યાએ કેમ હોત? "' જયારે સુનેનાને પુછવામાં આવ્યું કે, આ વશિ તારા ભાઇ રતિકિનું શું કહેવું છે?",તેની જાણકારી ગૂગલ પર દરેક જગ્યાએ કેમ હોત?,"' જ્યારે સુનૈનાને પુછવામાં આવ્યું કે, આ વિશે તારા ભાઇ રિતિકનું શું કહેવું છે?" "તો તેણે કહ્યું કે, રતિકિ આ વશિ કંઇ વચિરતો નથી.","' જ્યારે સુનૈનાને પુછવામાં આવ્યું કે, આ વિશે તારા ભાઇ રિતિકનું શું કહેવું છે?","તો તેણે કહ્યું કે, રિતિક આ વિશે કંઇ વિચારતો નથી." કારણ કે તે હાલમાં પાપાની ગા [ઇડેન્સમાં છે.,"તો તેણે કહ્યું કે, રિતિક આ વિશે કંઇ વિચારતો નથી.",કારણ કે તે હાલમાં પાપાની ગાઇડેન્સમાં છે. કોઇ મારા સંબંધથી ખુશ નથી.,કારણ કે તે હાલમાં પાપાની ગાઇડેન્સમાં છે.,કોઇ મારા સંબંધથી ખુશ નથી. તે રતિકિ હોય કે પાપા.,કોઇ મારા સંબંધથી ખુશ નથી.,તે રિતિક હોય કે પાપા. ૧૫ કરોડના સેસ કેસ કૌભાંડમાં કેટલા આરોપીઓ સામે સરકારે શું કાર્યવાહી કરી અને રાજ્યભરની એપીએમસીમાં આવા કૌભાંડો થતાં અટકાવવા સરકારે શું પગલાં ભર્યા?,વર્ષ ૨૦૨૦ના વર્ષમાં ઊંઝા એપીએમસીમાં થયેલા રૂ.,૧૫ કરોડના સેસ કેસ કૌભાંડમાં કેટલા આરોપીઓ સામે સરકારે શું કાર્યવાહી કરી અને રાજ્યભરની એપીએમસીમાં આવા કૌભાંડો થતાં અટકાવવા સરકારે શું પગલાં ભર્યા? "તેવો સવાલ શુકરવારે ગુજરાત વધાનસભા ગૃહમાં પૂછાયો હતો, કોંગરેસના આ સવાલના જવાબમાં રાજ્યના સહકાર મંત્રીએ લેખતિ જવાબમાં જણાવયું હતું કે, અત્યારે આ કેસમાં તપાસ ચાલુ છે.",૧૫ કરોડના સેસ કેસ કૌભાંડમાં કેટલા આરોપીઓ સામે સરકારે શું કાર્યવાહી કરી અને રાજ્યભરની એપીએમસીમાં આવા કૌભાંડો થતાં અટકાવવા સરકારે શું પગલાં ભર્યા?,"તેવો સવાલ શુક્રવારે ગુજરાત વિધાનસભા ગૃહમાં પૂછાયો હતો, કોંગ્રેસના આ સવાલના જવાબમાં રાજ્યના સહકાર મંત્રીએ લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, અત્યારે આ કેસમાં તપાસ ચાલુ છે." "બીજી તરફ સવાલો એ ઊભા થાય છે કે, લાંબો સમય વીત્યા પછીયે મંથરગતએ કેમ તપાસ ચાલી રહી છે?","તેવો સવાલ શુક્રવારે ગુજરાત વિધાનસભા ગૃહમાં પૂછાયો હતો, કોંગ્રેસના આ સવાલના જવાબમાં રાજ્યના સહકાર મંત્રીએ લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, અત્યારે આ કેસમાં તપાસ ચાલુ છે.","બીજી તરફ સવાલો એ ઊભા થાય છે કે, લાંબો સમય વીત્યા પછીયે મંથરગતિએ કેમ તપાસ ચાલી રહી છે?" શું સરકારને આરોપીઓ સામે કડક પગલાં ભરવામાં રસ નથી?,"બીજી તરફ સવાલો એ ઊભા થાય છે કે, લાંબો સમય વીત્યા પછીયે મંથરગતિએ કેમ તપાસ ચાલી રહી છે?",શું સરકારને આરોપીઓ સામે કડક પગલાં ભરવામાં રસ નથી? જાહેરમાં માતર પારરદશિતાની વાતો કરવાની ને વાસતવમાં આરોપીઓ પર રહેમ નજર રાખવાની?,શું સરકારને આરોપીઓ સામે કડક પગલાં ભરવામાં રસ નથી?,જાહેરમાં માત્ર પારર્દિશતાની વાતો કરવાની ને વાસ્તવમાં આરોપીઓ પર રહેમ નજર રાખવાની? તયાંથી કોઈ કલાયન્ટ મળવા આવવાનો છે?,"‘અને સર, તમે આ સામે આવેલા કપૂર મહલને એકદમ એકાગ્રતાથી કેમ જોઈ રહ્યા હતા?",ત્યાંથી કોઈ ક્લાયન્ટ મળવા આવવાનો છે? કોઈની વાટ જોઈ રહયા હતા?,ત્યાંથી કોઈ ક્લાયન્ટ મળવા આવવાનો છે?,કોઈની વાટ જોઈ રહ્યા હતા? ' દરયા પરથી ઠંડો પવન આવતો હતો.,કોઈની વાટ જોઈ રહ્યા હતા?,’ દરિયા પરથી ઠંડો પવન આવતો હતો. તેમ છતાં એ અડવોકેટને આ પરશન સાંભળતા પસીનો છૂટી ગયો.,’ દરિયા પરથી ઠંડો પવન આવતો હતો.,તેમ છતાં એ ઍડ્વોકેટને આ પ્રશ્ન સાંભળતા પસીનો છૂટી ગયો. આંખે અંધારાં આવી ગયાં.,તેમ છતાં એ ઍડ્વોકેટને આ પ્રશ્ન સાંભળતા પસીનો છૂટી ગયો.,આંખે અંધારાં આવી ગયાં. મરીન ડ્રાઇવની ફૂટપાથ ઉપર લટાર મારતા લોકો એમને ઝાંખા દેખાવા લાગયા.,આંખે અંધારાં આવી ગયાં.,મરીન ડ્રાઇવની ફૂટપાથ ઉપર લટાર મારતા લોકો એમને ઝાંખા દેખાવા લાગ્યા. શું તમે થોડી રાહત આપવા માંગો છો અને વ્યક્તનિ તમે તેના વશે વચિરી શકો છો?,શું તમે કોઈ બીમાર કે ઇજાગ્રસ્ત વ્યક્તિને જાણો છો?,શું તમે થોડી રાહત આપવા માંગો છો અને વ્યક્તિને તમે તેના વિશે વિચારી શકો છો? શું તમે એક સારી કારડ મેળવી શકો છો?,શું તમે થોડી રાહત આપવા માંગો છો અને વ્યક્તિને તમે તેના વિશે વિચારી શકો છો?,શું તમે એક સારી કાર્ડ મેળવી શકો છો? માતાનું નામ રોશન કરવાનું હોય.,માતા પર ઉપકારો ન કરવાના હોય.,માતાનું નામ રોશન કરવાનું હોય. "એવું કામ કરીએ, એ કક્ષાનું કામ કરીએ કે બીજી ભાષાવાળા લોકો મૉંમાં આંગળાં નાખીને કહેવા લાગે કે અરે વાહ, ગુજરાતી ભાષામાં આટલા ઊંચા સતરની ફલિમો બને છે?",માતાનું નામ રોશન કરવાનું હોય.,"એવું કામ કરીએ, એ કક્ષાનું કામ કરીએ કે બીજી ભાષાવાળા લોકો મોંમાં આંગળાં નાખીને કહેવા લાગે કે અરે વાહ, ગુજરાતી ભાષામાં આટલા ઊંચા સ્તરની ફિલ્મો બને છે?" આટલાં ઊંચાં સતરનાં પુસતકો-છાપાં-મેગેઝનો પબલશિ થાય છે?,ગીત-સંગીત સર્જાય છે?,આટલાં ઊંચાં સ્તરનાં પુસ્તકો-છાપાં-મેગેઝિનો પબ્લિશ થાય છે? પણ એકલ-દોકલ આવા વરોધની કોઈ અસર સરકાર પર દેખાતી નથી.,ક્યાંક કોઈ સરકારની આંખો ખોલવા માટે પ્રયત્ન કર્યા કરે છે.,પણ એકલ-દોકલ આવા વિરોધની કોઈ અસર સરકાર પર દેખાતી નથી. લોકો 21 મી સદીમાં આટલા ભણેલા હોવા છતાં એ વાત સમજી સકતા જ નથી કે કોરોના ફક્ત લોકોના કાર્યકર્મ થી જ કેવી રીતે ફેલાય છે?,પણ એકલ-દોકલ આવા વિરોધની કોઈ અસર સરકાર પર દેખાતી નથી.,લોકો 21 મી સદીમાં આટલા ભણેલા હોવા છતાં એ વાત સમજી સકતા જ નથી કે કોરોના ફક્ત લોકોના કાર્યકર્મ થી જ કેવી રીતે ફેલાય છે? બંધારણ ના કાયદા પરજા માટે અને નેતા માટે કેપ અલગ થઈ રહ્યા છે?,લોકો 21 મી સદીમાં આટલા ભણેલા હોવા છતાં એ વાત સમજી સકતા જ નથી કે કોરોના ફક્ત લોકોના કાર્યકર્મ થી જ કેવી રીતે ફેલાય છે?,બંધારણ ના કાયદા પ્રજા માટે અને નેતા માટે કેમ અલગ થઈ રહ્યા છે? "પ્રજાને તકલીફ છે,સમસયા છે તો પરજાના પરશનો સરકાર સામે મુકવા અને સરકારને અરીસો બતાવવો એ દેશદ્રોહ કેવી રીતે થઇ જાય છે?",બંધારણ ના કાયદા પ્રજા માટે અને નેતા માટે કેમ અલગ થઈ રહ્યા છે?,"પ્રજાને તકલીફ છે,સમસ્યા છે તો પ્રજાના પ્રશ્નો સરકાર સામે મુકવા અને સરકારને અરીસો બતાવવો એ દેશદ્રોહ કેવી રીતે થઇ જાય છે?" "વાચકમતિરો વચારશે કે આ તો ભલા શબદરમત થઈ, દવિસ કહો કે તારીખ કહો શો ફરક પડે ! જી હા, ફરક પડે અને તે જ અતરે આપ સૌને સમજાવવાનો પરયતન કરીશ.","આજે મારો જન્મદિવસ છે, એમ કહેવા કરતાં આજની સાતમી જુલાઈ એ મારી જન્મતારીખ છે એમ કહેવાનું હું વધારે પસંદ કરીશ.","વાચકમિત્રો વિચારશે કે આ તો ભલા શબ્દરમત થઈ, દિવસ કહો કે તારીખ કહો શો ફરક પડે ! જી હા, ફરક પડે અને તે જ અત્રે આપ સૌને સમજાવવાનો પ્રયત્ન કરીશ." જે પળે ઉરધવતા તરફ આગળ વધો એ તમારો પુનરજનમ અને પાછા હઠો એ મરણ બની રહે.,જો આવી ઘટનાઓને સ્મશાનવૈરાગ્ય જેવી ગણી લેવામાં આવે તો જીવનમાં પરિવર્તન ન પણ આવે ! કોઈપણ માનવીની આત્મિક ઉન્નતિ કે અવગતિની તો કોઈ તવારિખો ન હોય.,જે પળે ઉર્ધ્વતા તરફ આગળ વધો એ તમારો પુનર્જનમ અને પાછા હઠો એ મરણ બની રહે. આવા આતમકિ અનેક જનમો અને એવાં અનેક મરણો જીવનભર ચાલયા કરતાં હોય છે.,જે પળે ઉર્ધ્વતા તરફ આગળ વધો એ તમારો પુનર્જનમ અને પાછા હઠો એ મરણ બની રહે.,આવા આત્મિક અનેક જન્મો અને એવાં અનેક મરણો જીવનભર ચાલ્યા કરતાં હોય છે. "અનેક મર્યાદાઓ વચચે જીવતો સંસારીજીવ પૂર્ણતા સુધી ભલે ન પહોંચે, પણ પૂરણતાની દશિ।માં ભલે એક જ ડગલું વધે તો તેને પણ સાફલ્ય સમજવું રહયું.",આવા આત્મિક અનેક જન્મો અને એવાં અનેક મરણો જીવનભર ચાલ્યા કરતાં હોય છે.,"અનેક મર્યાદાઓ વચ્ચે જીવતો સંસારીજીવ પૂર્ણતા સુધી ભલે ન પહોંચે, પણ પૂર્ણતાની દિશામાં ભલે એક જ ડગલું વધે તો તેને પણ સાફલ્ય સમજવું રહ્યું." ખાસ ઘટનાઓ ઉપર આધારતિ દૈહકિ પુનરજનમો તો આપણને સમજાતા હોય છે અને યાદ પણ રહેતા હોય છે.,"અનેક મર્યાદાઓ વચ્ચે જીવતો સંસારીજીવ પૂર્ણતા સુધી ભલે ન પહોંચે, પણ પૂર્ણતાની દિશામાં ભલે એક જ ડગલું વધે તો તેને પણ સાફલ્ય સમજવું રહ્યું.",ખાસ ઘટનાઓ ઉપર આધારિત દૈહિક પુનર્જન્મો તો આપણને સમજાતા હોય છે અને યાદ પણ રહેતા હોય છે. પરંતુ એવા અનેક જનમદવિસો આપણને નદિરાતયાગ પછી જાગૃતાવસથામાં આવતાં પણ મળતા રહેતા હોય છે.,ખાસ ઘટનાઓ ઉપર આધારિત દૈહિક પુનર્જન્મો તો આપણને સમજાતા હોય છે અને યાદ પણ રહેતા હોય છે.,પરંતુ એવા અનેક જન્મદિવસો આપણને નિદ્રાત્યાગ પછી જાગૃતાવસ્થામાં આવતાં પણ મળતા રહેતા હોય છે. "બસ, આવી પ્રતયેક સવાર એ આપણો નવીન જન્‌મદવિસ બની રહે છે.","આમ આપણે આપણી સુખશય્યામાંથી આળસ મરડીને બેઠા થઈએ, ત્યારે સમજવું રહ્યું કે આપણને પુનર્જીવન પ્રાપ્ત થયું.","બસ, આવી પ્રત્યેક સવાર એ આપણો નવીન જન્મદિવસ બની રહે છે." "આપણે દવિસે પણ ઊંઘનારાઓમાંના હોઈએ અને જીવતા બેઠા થઈએ, તો તેને આપણે જે તે દવિસનું બોનસ જીવતદાન સમજવું પડે.","બસ, આવી પ્રત્યેક સવાર એ આપણો નવીન જન્મદિવસ બની રહે છે.","આપણે દિવસે પણ ઊંઘનારાઓમાંના હોઈએ અને જીવતા બેઠા થઈએ, તો તેને આપણે જે તે દિવસનું બોનસ જીવતદાન સમજવું પડે." "આટલા સુધી તો જનમદવિસોની વાત થઈ, પણ આપણને જન્‌મપળો પણ પરાપત થતી હોય છે.","આપણે દિવસે પણ ઊંઘનારાઓમાંના હોઈએ અને જીવતા બેઠા થઈએ, તો તેને આપણે જે તે દિવસનું બોનસ જીવતદાન સમજવું પડે.","આટલા સુધી તો જન્મદિવસોની વાત થઈ, પણ આપણને જન્મપળો પણ પ્રાપ્ત થતી હોય છે." "જીવમાત્ર બેમાંથી કોઈ એક રીતે અવસાન પામે છે, કાં તો છેલલો શવાસ લઈને અથવા છેલ્લો શ્વાસ છોડી દઈને.","આટલા સુધી તો જન્મદિવસોની વાત થઈ, પણ આપણને જન્મપળો પણ પ્રાપ્ત થતી હોય છે.","જીવમાત્ર બેમાંથી કોઈ એક રીતે અવસાન પામે છે, કાં તો છેલ્લો શ્વાસ લઈને અથવા છેલ્લો શ્વાસ છોડી દઈને." વયકત જીવતિ હોવાની સાબતી એ ગણાય છે કે તેના શવાસોચછવાસ ચાલુ છે.,"જીવમાત્ર બેમાંથી કોઈ એક રીતે અવસાન પામે છે, કાં તો છેલ્લો શ્વાસ લઈને અથવા છેલ્લો શ્વાસ છોડી દઈને.",વ્યક્તિ જીવિત હોવાની સાબિતી એ ગણાય છે કે તેના શ્વાસોચ્છ્વાસ ચાલુ છે. હવે આ ચરખો થંભે તયારે જીવન અંત પામતું હોય છે.,વ્યક્તિ જીવિત હોવાની સાબિતી એ ગણાય છે કે તેના શ્વાસોચ્છ્વાસ ચાલુ છે.,હવે આ ચરખો થંભે ત્યારે જીવન અંત પામતું હોય છે. ગુણવત્તાસભર જીવન એ જ તો આયુષ્યનું સાચું મૂલયાંકન હોય છે.,"એ કાવ્યનો મધ્યવર્તી વિચાર એ છે કે આપણે કેટલું લાંબુ જીવીએ છીએ તેનો કોઈ મતલબ નથી, પણ આપણે કેવી રીતે જીવીએ છીએ તેનું જ મહત્ત્વ હોય છે.",ગુણવત્તાસભર જીવન એ જ તો આયુષ્યનું સાચું મૂલ્યાંકન હોય છે. શરીરગર્‌ જીવન ચંદ રોજ ટકે છે.,"સંદેશ એ કે, દરરોજ સવારે જન્મ અને રાતે મડદાની જેમ સૂઈ શકે – એ મહા સુખી.",શરીરગર્ જીવન ચંદ રોજ ટકે છે. આવડો મોટો હોંશયિાર વૈદ્ય લુકમાન ! એ પણ અંતે મરી ગયો.,શરીરગર્ જીવન ચંદ રોજ ટકે છે.,આવડો મોટો હોંશિયાર વૈદ્ય લુકમાન ! એ પણ અંતે મરી ગયો. "આ જદિગીમાં જો કાંઇ ખાસ કરવાપણું હોય, તો તે મરણ પછીની આપણી યાતરા માટેનું ભાથું તૈયાર કરવું એ જ છે.",આવડો મોટો હોંશિયાર વૈદ્ય લુકમાન ! એ પણ અંતે મરી ગયો.,"આ જિંદગીમાં જો કાંઇ ખાસ કરવાપણું હોય, તો તે મરણ પછીની આપણી યાત્રા માટેનું ભાથું તૈયાર કરવું એ જ છે." "વરષ વધે છે, અનુભવ વધે છે, સદ્િધીઓ વધે છે અને સવજનો વધે છે! ઘટતાં હોય તો કેવળ ગયા જનમનાં ત્રણાનુબંધ! આને તો પરમાતમાની પરસાદી ગણવી રહી.","આ શારીરિક જીવનની દોસ્તી ટૂંકી છે, પણ સામાજિક જીવનની હસ્તી દીર્ઘકાલીન હોય છે.","વર્ષ વધે છે, અનુભવ વધે છે, સિદ્ધીઓ વધે છે અને સ્વજનો વધે છે! ઘટતાં હોય તો કેવળ ગયા જન્મનાં ઋણાનુબંધ! આને તો પરમાત્માની પ્રસાદી ગણવી રહી." આપના જનમ દનિ આપના વૃદ્ધી પામેલા પરવારના દૂર દેશમાં રહેતા સવજનના અભનિંદન.,"વર્ષ વધે છે, અનુભવ વધે છે, સિદ્ધીઓ વધે છે અને સ્વજનો વધે છે! ઘટતાં હોય તો કેવળ ગયા જન્મનાં ઋણાનુબંધ! આને તો પરમાત્માની પ્રસાદી ગણવી રહી.",આપના જન્મ દિને આપના વૃદ્ધી પામેલા પરિવારના દૂર દેશમાં રહેતા સ્વજનના અભિનંદન. મારે તો આપના આ લેખ બદલ ધનયવાદ કહેવું હતું.,"આ હિસાબે પ્રત્યેક દિવસ લગભગ આપણો જન્મદિવસ જ હોય છે! ખેર, આ તો વળી યાદ આવ્યું એટલે લખાઈ ગયું.",મારે તો આપના આ લેખ બદલ ધન્યવાદ કહેવું હતું. "આપ આમ જ સવસથ રહો, લખતા રહો એવી પરભુપરારથના.",મારે તો આપના આ લેખ બદલ ધન્યવાદ કહેવું હતું.,"આપ આમ જ સ્વસ્થ રહો, લખતા રહો એવી પ્રભુપ્રાર્થના." "સૂતી વખતે પ્રાર્થના કરવાનો આશય એ જ હોઈ શકે કે ફરી પાછા જાગવાની કોઈ ખાત્રી નથી, માટે એને છેલલી સતુતા સમજા લેવી.",લગભગ બધા જ ધર્મો અને વિજ્ઞાનના મત સાથે ઊંઘ દરમિયાન જીવના ફરવા જવાની વાત સુસંગત નથી.,"સૂતી વખતે પ્રાર્થના કરવાનો આશય એ જ હોઈ શકે કે ફરી પાછા જાગવાની કોઈ ખાત્રી નથી, માટે એને છેલ્લી સ્તુતિ સમજી લેવી." આમ છતાંય તત્ત્વજઞાનીય વવિધિ મતો હોઈ કોઈએ આપે જણાવયું તેમ લખયું પણ હોય ! સરસ લખવા માંડ્યા હોં કે ! તમારી તબષિત કેમ છે ?,"સૂતી વખતે પ્રાર્થના કરવાનો આશય એ જ હોઈ શકે કે ફરી પાછા જાગવાની કોઈ ખાત્રી નથી, માટે એને છેલ્લી સ્તુતિ સમજી લેવી.",આમ છતાંય તત્ત્વજ્ઞાનીય વિવિધ મતો હોઈ કોઈએ આપે જણાવ્યું તેમ લખ્યું પણ હોય ! સરસ લખવા માંડ્યા હોં કે ! તમારી તબિયત કેમ છે ? "ભલા માણસ, અમે તમને ગાંધીનગર મળવા આવયા હતા; પણ તમે અમદાવાદ આવયા નહ! ફરી ક્યારે આવો છો ?",આમ છતાંય તત્ત્વજ્ઞાનીય વિવિધ મતો હોઈ કોઈએ આપે જણાવ્યું તેમ લખ્યું પણ હોય ! સરસ લખવા માંડ્યા હોં કે ! તમારી તબિયત કેમ છે ?,"ભલા માણસ, અમે તમને ગાંધીનગર મળવા આવ્યા હતા; પણ તમે અમદાવાદ આવ્યા નહિ ! ફરી ક્યારે આવો છો ?" "' યા “બારણું બંધ કર, અથવા 'લાઈટ બંધ કર' અથવા “નજીક આવ' અથવા 'બાળકો સૂઈ ગયા?",પ્રપોઝલ મૂકતી વખતે પુરૂષો ક્યારેક ‘આજે ટાઈમ છે?,"’ યા ‘બારણું બંધ કર’, અથવા ‘લાઈટ બંધ કર’ અથવા ‘નજીક આવ’ અથવા ‘બાળકો સૂઈ ગયા?" તો સ્ત્રીઓ પણ 'જરા પગ દબાવી દો ને!' યા તો 'પેલો રેશમી ગાઉન પહેરી લઉ?,’ જેવા અર્ધદગ્ધ શબ્દો ય પ્રયોજી જાણે છે.,તો સ્ત્રીઓ પણ ‘જરા પગ દબાવી દો ને!’ યા તો ‘પેલો રેશમી ગાઉન પહેરી લઉં? "' યા તો 'આજે નદિર નથી આવતી' અથવા 'હંડી લાગે છે, જરા નજીક આવી જાવ ને!' જેવો આડકતરા, ઈગતોભર્યા શબદો પરપોઝ કરી જુએ છે.",તો સ્ત્રીઓ પણ ‘જરા પગ દબાવી દો ને!’ યા તો ‘પેલો રેશમી ગાઉન પહેરી લઉં?,"’ યા તો ‘આજે નિંદર નથી આવતી’ અથવા ‘ઠંડી લાગે છે, જરા નજીક આવી જાવ ને!’ જેવો આડકતરા, ઈંગિતોભર્યા શબ્દો પ્રપોઝ કરી જુએ છે." અથવા શું તમે માતર બીજી જોડી ખરીદવા માટે ખાતરી કરી હતી કે તમે સોદો મેળવી રહયા છો?,પરંતુ શું તમારે વાસ્તવમાં બે જોડીને જિન્સની જરૂર હતી?,અથવા શું તમે માત્ર બીજી જોડી ખરીદવા માટે ખાતરી કરી હતી કે તમે સોદો મેળવી રહ્યા છો? અને શું તમે અનય સટોરસને તપાસો તે જોવા માટે કે શું તે જ જનિસ ૬ 25 જેટલી જોડીમાં ઓફર કરવામાં આવી હતી?,અથવા શું તમે માત્ર બીજી જોડી ખરીદવા માટે ખાતરી કરી હતી કે તમે સોદો મેળવી રહ્યા છો?,અને શું તમે અન્ય સ્ટોર્સને તપાસો તે જોવા માટે કે શું તે જ જિન્સ $ 25 જેટલી જોડીમાં ઓફર કરવામાં આવી હતી? "કોઈપણ રીતે, ડબલ સોદાથી સાવચેત રહો.",અને શું તમે અન્ય સ્ટોર્સને તપાસો તે જોવા માટે કે શું તે જ જિન્સ $ 25 જેટલી જોડીમાં ઓફર કરવામાં આવી હતી?,"કોઈપણ રીતે, ડબલ સોદાથી સાવચેત રહો." તેઓ તમને જરૂર કરતાં વધુ ખરચ કરે છે.,"કોઈપણ રીતે, ડબલ સોદાથી સાવચેત રહો.",તેઓ તમને જરૂર કરતાં વધુ ખર્ચ કરે છે. "ચેમપષિનશપિની મેચો, આવા ઝેક રપિબલકિ માં પાંચમા વભાગ તરીકે, હેઠળ ખેલાડીઓ માટે ફૂટબોલ લીગ 15 રશયિમાં વરષ અને હોકી ટુર્નામેનટ આઇસ દસ બધા આ પલેટફોર્મ પોરસિ માટે અસામાન્ય નથી .",રમતોમાં પ્રતિભાવની મહત્વની ક્ષણો અમુક નંબર પણ ઓળંગે 1000 જે પોરિસ ક્ષેત્રના વિશ્વ માટે એક રેકોર્ડ છે.,"ચેમ્પિયનશિપની મેચો, આવા ઝેક રિપબ્લિક માં પાંચમા વિભાગ તરીકે, હેઠળ ખેલાડીઓ માટે ફૂટબોલ લીગ 15 રશિયામાં વર્ષ અને હોકી ટુર્નામેન્ટ આઇસ દસ બધા આ પ્લેટફોર્મ પોરિસ માટે અસામાન્ય નથી ." શું પણ વધુ રસપ્રદ છે કે એક સામાનય કલાપરેમી પાંચમા ડવિઝિનના ચેક રપિબ્લકિ આ પૃષઠ રમત કરતાં અનય જુગાર ઓફર આપણને વધુ છે 180 પોરસિ વવિધિ વકિલપો.,"ચેમ્પિયનશિપની મેચો, આવા ઝેક રિપબ્લિક માં પાંચમા વિભાગ તરીકે, હેઠળ ખેલાડીઓ માટે ફૂટબોલ લીગ 15 રશિયામાં વર્ષ અને હોકી ટુર્નામેન્ટ આઇસ દસ બધા આ પ્લેટફોર્મ પોરિસ માટે અસામાન્ય નથી .",શું પણ વધુ રસપ્રદ છે કે એક સામાન્ય કલાપ્રેમી પાંચમા ડિવિઝનના ચેક રિપબ્લિક આ પૃષ્ઠ રમત કરતાં અન્ય જુગાર ઓફર આપણને વધુ છે 180 પોરિસ વિવિધ વિકલ્પો. શું લાગે છે નથી કે આ બુકમેકર કારણ કે તે તેમને નફો માર્જનિ પર મૂકે ઉદાસીન રહેવા માટે મતભેદ યોગ્ય રીતે સુયોજતિ છે તેથી જો ઘણી ઘટનાઓ અને પલેટફોર્મ બજારો સમાવવા માટે પરવડી શકે છે.,શું પણ વધુ રસપ્રદ છે કે એક સામાન્ય કલાપ્રેમી પાંચમા ડિવિઝનના ચેક રિપબ્લિક આ પૃષ્ઠ રમત કરતાં અન્ય જુગાર ઓફર આપણને વધુ છે 180 પોરિસ વિવિધ વિકલ્પો.,શું લાગે છે નથી કે આ બુકમેકર કારણ કે તે તેમને નફો માર્જિન પર મૂકે ઉદાસીન રહેવા માટે મતભેદ યોગ્ય રીતે સુયોજિત છે તેથી જો ઘણી ઘટનાઓ અને પ્લેટફોર્મ બજારો સમાવવા માટે પરવડી શકે છે. "તેના બદલે, તકો લાઈવ પોરસિ શ્રેણી અહીં મેચ પહેલા પોરસ શરેણી તે લગભગ તરીકે ઊંચા છે.",શું લાગે છે નથી કે આ બુકમેકર કારણ કે તે તેમને નફો માર્જિન પર મૂકે ઉદાસીન રહેવા માટે મતભેદ યોગ્ય રીતે સુયોજિત છે તેથી જો ઘણી ઘટનાઓ અને પ્લેટફોર્મ બજારો સમાવવા માટે પરવડી શકે છે.,"તેના બદલે, તકો લાઈવ પોરિસ શ્રેણી અહીં મેચ પહેલા પોરિસ શ્રેણી તે લગભગ તરીકે ઊંચા છે." "સપર્‌ધકો સરખામણીમાં આ સેવાનો મુખય લાભ તયાં પણ છે, તમે આ રમત અનુસરવા માટે થાપણ જરૂર નથી.",અમે નિષ્ફળ ન જઈ શકે હકીકત ઉલ્લેખ છે કે રમતગમતની ઘટનાઓ 3-અંકની સંખ્યા પાનું દરરોજ ત્યાં પણ લાઇવ સ્ટ્રીમિંગ સર્વિસ જાહેર જનતા માટે ઉપલબ્ધ છે.,"સ્પર્ધકો સરખામણીમાં આ સેવાનો મુખ્ય લાભ ત્યાં પણ છે, તમે આ રમત અનુસરવા માટે થાપણ જરૂર નથી." બુકમેકર પ્રાયોજતિ તરણ ડઝન પહેલાં રમતો છે.,"ઘટનાઓ એક નાની સંખ્યા રેખા પડી, મુખ્યત્વે લોકપ્રિય રમતો અને ઈ-રમતો.",બુકમેકર પ્રાયોજિત ત્રણ ડઝન પહેલાં રમતો છે. યાદી ખૂબ ઊંડા નથી; ઘણા બજારોમાં આ બુકમેકર માટે દુર્લભતા છે.,બુકમેકર પ્રાયોજિત ત્રણ ડઝન પહેલાં રમતો છે.,યાદી ખૂબ ઊંડા નથી; ઘણા બજારોમાં આ બુકમેકર માટે દુર્લભતા છે. ઘટનાઓ ખેલાડીઓ કે ટીમ દ્વારા ગરાફકિસ માહતી અને આંકડાકીય ગણતરીઓ સાથે આવે.,યાદી ખૂબ ઊંડા નથી; ઘણા બજારોમાં આ બુકમેકર માટે દુર્લભતા છે.,ઘટનાઓ ખેલાડીઓ કે ટીમ દ્વારા ગ્રાફિક્સ માહિતી અને આંકડાકીય ગણતરીઓ સાથે આવે. "લાઇવ સકોર ઈનટરફેસ ખૂબ અનુકળ છે, પ્લેટફોર્મ સથરિ છે.",ઘટનાઓ ખેલાડીઓ કે ટીમ દ્વારા ગ્રાફિક્સ માહિતી અને આંકડાકીય ગણતરીઓ સાથે આવે.,"લાઇવ સ્કોર ઈન્ટરફેસ ખૂબ અનુકૂળ છે, પ્લેટફોર્મ સ્થિર છે." અપડેટ અવતરણ અને પુટ બડિ વલિંબ વગર હાથ ઘરવામાં.,"લાઇવ સ્કોર ઈન્ટરફેસ ખૂબ અનુકૂળ છે, પ્લેટફોર્મ સ્થિર છે.",અપડેટ અવતરણ અને પુટ બિડ વિલંબ વગર હાથ ધરવામાં. ઓનલાઇન બુકમેકર રમતો તમામ નવા વપરાશકર્તાઓ માટે બોનસ સવાગત આપે.,નુકસાન લાઇવ વિડિઓ અભાવ બુકિંગ પ્રસારણ છે.,ઓનલાઇન બુકમેકર રમતો તમામ નવા વપરાશકર્તાઓ માટે બોનસ સ્વાગત આપે. "રમત એકાઉનટ અને ભરવા સલિક રૅકોરડગિ કરયા પછી, સારી જરૂરયાતો પૂરી જગ્યાએ પોરસિ ઇંગલશિ રકમ કવોલફિય € 10 અથવા વધારે.",ઓનલાઇન બુકમેકર રમતો તમામ નવા વપરાશકર્તાઓ માટે બોનસ સ્વાગત આપે.,"રમત એકાઉન્ટ અને ભરવા સિલક રૅકોર્ડિંગ કર્યા પછી, સારી જરૂરિયાતો પૂરી જગ્યાએ પોરિસ ઇંગલિશ રકમ ક્વોલિફાય € 10 અથવા વધારે." "આ કરવા માટે, ફક્ત એક એકાઉનટ બનાવો અને તમારી સાથે રજૂ કરવામાં આવશે 130 યુરો.",ડોન મફત મૂકીને એક શરત અંદર તેનો ઉપયોગ કરવો જોઈએ 7 સંચય એકાઉન્ટીંગ દિવસોમાં.,"આ કરવા માટે, ફક્ત એક એકાઉન્ટ બનાવો અને તમારી સાથે રજૂ કરવામાં આવશે 130 યુરો." "રેકોર્ડીંગ સટુડીઓ લીડ્ઝ કરવામાં આવે છે, અને પ્રસારણ સાથે સંયોજનમાં સંભવતિ ખેલાડીઓ માટે અનનય સેવા બનાવવામાં બુકીઓ છે.",કંપની હાલમાં તેની બુકીઓ સીધા વિતરિત.,"રેકોર્ડીંગ સ્ટુડીઓ લીડ્ઝ કરવામાં આવે છે, અને પ્રસારણ સાથે સંયોજનમાં સંભવિત ખેલાડીઓ માટે અનન્ય સેવા બનાવવામાં બુકીઓ છે." સતતાવાર વેબસાઇટ પર પોરસિ બંને સપોન્સરશપિ પહેલાં કરી શકાય છે (પોરસિ ઓનલાઇન) અને રીઅલ-ટાઇમ (લાઇવ પોરસિ મેચ).,"રેકોર્ડીંગ સ્ટુડીઓ લીડ્ઝ કરવામાં આવે છે, અને પ્રસારણ સાથે સંયોજનમાં સંભવિત ખેલાડીઓ માટે અનન્ય સેવા બનાવવામાં બુકીઓ છે.",સત્તાવાર વેબસાઇટ પર પોરિસ બંને સ્પોન્સરશિપ પહેલાં કરી શકાય છે (પોરિસ ઓનલાઇન) અને રીઅલ-ટાઇમ (લાઇવ પોરિસ મેચ). "વયાપક રેખાઓ રમતોના કાર્યક્રમો અંગે રજૂ કરવામાં આવી છે; તેમ છતાં, અમે જોઈ શકો છો કે તેઓ સંપૂર્ણપણે રજૂ કરવામાં ન આવે.","અલબત્ત, ત્યાં વૈકલ્પિક દરખાસ્ત છે (રાજકારણ, ટેલિવિઝન શો), પરંતુ તેઓ ખૂબ જ નાના રેખાઓ દ્વારા રજૂ થાય છે – ત્યાં લગભગ પસંદ કરવા માટે કશું જ નથી.","વ્યાપક રેખાઓ રમતોના કાર્યક્રમો અંગે રજૂ કરવામાં આવી છે; તેમ છતાં, અમે જોઈ શકો છો કે તેઓ સંપૂર્ણપણે રજૂ કરવામાં ન આવે." "આમ, ફૂટબોલમાં, દાખલા તરીકે, તમામ વભિગોમાં રજૂ થાય છે.","વ્યાપક રેખાઓ રમતોના કાર્યક્રમો અંગે રજૂ કરવામાં આવી છે; તેમ છતાં, અમે જોઈ શકો છો કે તેઓ સંપૂર્ણપણે રજૂ કરવામાં ન આવે.","આમ, ફૂટબોલમાં, દાખ્લા તરીકે, તમામ વિભાગોમાં રજૂ થાય છે." ઘટનાઓ ખેલાડીઓ કે ટીમ માટે ગરાફકિસ માહતી અને આંકડાકીય ગણતરીઓ સાથે આવે.,"ઘટનાઓ એક નાની સંખ્યા રેખા પડી, મુખ્યત્વે લોકપ્રિય રમતો અને ઈ-રમતો.",ઘટનાઓ ખેલાડીઓ કે ટીમ માટે ગ્રાફિક્સ માહિતી અને આંકડાકીય ગણતરીઓ સાથે આવે. "લાઇવ સકોર ઈનટરફેસ ખૂબ અનુકળ છે, પ્લેટફોર્મ સથરિ છે.",ઘટનાઓ ખેલાડીઓ કે ટીમ માટે ગ્રાફિક્સ માહિતી અને આંકડાકીય ગણતરીઓ સાથે આવે.,"લાઇવ સ્કોર ઈન્ટરફેસ ખૂબ અનુકૂળ છે, પ્લેટફોર્મ સ્થિર છે." અપડેટ અવતરણ અને પુટ બડિ વલિંબ વગર હાથ ઘરવામાં.,"લાઇવ સ્કોર ઈન્ટરફેસ ખૂબ અનુકૂળ છે, પ્લેટફોર્મ સ્થિર છે.",અપડેટ અવતરણ અને પુટ બિડ વિલંબ વગર હાથ ધરવામાં. "લાઈવ, ઓફસિ રોકડ સહેલો પોરસિ શરૂઆતના બંધ માટે આયોજન કરવામાં આવયું છે.",અપડેટ અવતરણ અને પુટ બિડ વિલંબ વગર હાથ ધરવામાં.,"લાઈવ, ઓફિસ રોકડ સહેલો પોરિસ શરૂઆતના બંધ માટે આયોજન કરવામાં આવ્યું છે." "યાદી બજારમાં સંખયામાં મેચ પહેલા લીટી સમાન છે, અને સહગુણાંકો પૂર્વ રમત કરતાં કંઈક અંશે ઓછી હોય છે.","લાઈવ, ઓફિસ રોકડ સહેલો પોરિસ શરૂઆતના બંધ માટે આયોજન કરવામાં આવ્યું છે.","યાદી બજારમાં સંખ્યામાં મેચ પહેલા લીટી સમાન છે, અને સહગુણાંકો પૂર્વ રમત કરતાં કંઈક અંશે ઓછી હોય છે." નુક્સાન લાઇવ વડિઓ પ્રસારણ અભાવ છે.,"યાદી બજારમાં સંખ્યામાં મેચ પહેલા લીટી સમાન છે, અને સહગુણાંકો પૂર્વ રમત કરતાં કંઈક અંશે ઓછી હોય છે.",નુકસાન લાઇવ વિડિઓ પ્રસારણ અભાવ છે. "પાંચ અલગ અલગ ચલણ બરટેશિ કોલંબયામાં એક રમત એકાઉનટ ના ઉદઘાટન માટે યોગ્ય: યુરો, અમેરીકી ડોલર, બરટિશિ પાઉન્ડ, ડેનશિ અને સવીડશિ કરોના.",નુકસાન લાઇવ વિડિઓ પ્રસારણ અભાવ છે.,"પાંચ અલગ અલગ ચલણ બ્રિટિશ કોલંબિયામાં એક રમત એકાઉન્ટ ના ઉદઘાટન માટે યોગ્ય: યુરો, અમેરીકી ડોલર, બ્રિટિશ પાઉન્ડ, ડેનિશ અને સ્વીડિશ ક્રોના." પ્ર-ગેમ ઓનલાઇન બુકમેકર પરમાણમાં સારું પેઇન્ટગિ સાથે સંખયાબંધ રમતો રમું સમાવેશ.,પૂર્વે ઓનલાઇન નવા નિશાળીયા માટે આગ્રહણીય કરી શકાઈ નથી.,પ્રિ-ગેમ ઓનલાઇન બુકમેકર પ્રમાણમાં સારું પેઇન્ટિંગ સાથે સંખ્યાબંધ રમતો રમું સમાવેશ. "લાઇવ કલમ પણ એક સારો અભયાસ છે, જોકે જીવંત કારયકરમો ગેરહાજરી એકંદર સકોર ઘટાડો.",પ્રિ-ગેમ ઓનલાઇન બુકમેકર પ્રમાણમાં સારું પેઇન્ટિંગ સાથે સંખ્યાબંધ રમતો રમું સમાવેશ.,"લાઇવ કલમ પણ એક સારો અભ્યાસ છે, જોકે જીવંત કાર્યક્રમો ગેરહાજરી એકંદર સ્કોર ઘટાડો." "કેટલીક સમીક્ષાઓ વઝિયુઅલ તતવો છે, ફોન્ટ્સ, અને ભાષા સથાનકીકરણ ગુણવત્તા, પરંતુ આ ગાબડા નરિણયાતમક ભૂમકિ ભજવે નથી.","લાઇવ કલમ પણ એક સારો અભ્યાસ છે, જોકે જીવંત કાર્યક્રમો ગેરહાજરી એકંદર સ્કોર ઘટાડો.","કેટલીક સમીક્ષાઓ વિઝ્યુઅલ તત્વો છે, ફોન્ટ્સ, અને ભાષા સ્થાનિકીકરણ ગુણવત્તા, પરંતુ આ ગાબડા નિર્ણયાત્મક ભૂમિકા ભજવે નથી." ઈન્ટરફેસ સાઇટ અને કાર્યક્રમો બંને મુખય સરનામે અનુકૂળ છે.,"કેટલીક સમીક્ષાઓ વિઝ્યુઅલ તત્વો છે, ફોન્ટ્સ, અને ભાષા સ્થાનિકીકરણ ગુણવત્તા, પરંતુ આ ગાબડા નિર્ણયાત્મક ભૂમિકા ભજવે નથી.",ઈન્ટરફેસ સાઇટ અને કાર્યક્રમો બંને મુખ્ય સરનામે અનુકૂળ છે. વખત જ્યારે બુકી તમારા પોરસિ સવીકારી શકતા નથી અને તેને જીતનારી અથવા કારણો સમજાવતી વગર તેના કદ અથવા કદ લાભો બદલી છે.,ઈન્ટરફેસ સાઇટ અને કાર્યક્રમો બંને મુખ્ય સરનામે અનુકૂળ છે.,વખત જ્યારે બુકી તમારા પોરિસ સ્વીકારી શકતા નથી અને તેને જીતનારી અથવા કારણો સમજાવતી વગર તેના કદ અથવા કદ લાભો બદલી છે. "આવા ગેરસમજ ટાળવા માટે, તમે ચોક્કસપણે સવીકારી પોરસિ અને જીતેલી ચુકવણી માટે મૂળભૂત નયિમો સાથે જાતે પરચિતિ કરીશું.",વખત જ્યારે બુકી તમારા પોરિસ સ્વીકારી શકતા નથી અને તેને જીતનારી અથવા કારણો સમજાવતી વગર તેના કદ અથવા કદ લાભો બદલી છે.,"આવા ગેરસમજ ટાળવા માટે, તમે ચોક્કસપણે સ્વીકારી પોરિસ અને જીતેલી ચુકવણી માટે મૂળભૂત નિયમો સાથે જાતે પરિચિત કરીશું." "આમ, સાઇટ પર આગંતુકો માટે, બુકમેકર એક સુખદ આશચર્ય તૈયાર કરી છે - € 130 એકાઉનટમાં, તમે કૃપન કોડ હોય તો.",સાઇટ વિવિધ બોનસ આપે છે.,"આમ, સાઇટ પર આગંતુકો માટે, બુકમેકર એક સુખદ આશ્ચર્ય તૈયાર કરી છે – € 130 એકાઉન્ટમાં, તમે કૂપન કોડ હોય તો." "ડપિઝટિ માટે / ભંડોળના ઉપાડ, તમે લોકપ્રયિ ઇલેકટરોનકિ ચુકવણી સેવાઓનો ઉપયોગ કરી શકો.","આમ, સાઇટ પર આગંતુકો માટે, બુકમેકર એક સુખદ આશ્ચર્ય તૈયાર કરી છે – € 130 એકાઉન્ટમાં, તમે કૂપન કોડ હોય તો.","ડિપોઝિટ માટે / ભંડોળના ઉપાડ, તમે લોકપ્રિય ઇલેક્ટ્રોનિક ચુકવણી સેવાઓનો ઉપયોગ કરી શકો." "પ્લસ, તમે કરેડટે કારડ સાથે તમારા એકાઉન્ટને રંચારજ કરી શકો છો, મોબાઇલ એકાઉન્ટ અથવા વૉલેટ.","ડિપોઝિટ માટે / ભંડોળના ઉપાડ, તમે લોકપ્રિય ઇલેક્ટ્રોનિક ચુકવણી સેવાઓનો ઉપયોગ કરી શકો.","પ્લસ, તમે ક્રેડિટ કાર્ડ સાથે તમારા એકાઉન્ટને રિચાર્જ કરી શકો છો, મોબાઇલ એકાઉન્ટ અથવા વૉલેટ." ડપિઝટિ / ભંડોળના ઉપાડ સસિટમ દ્વારા કરવામાં આવે છે અને ખાતું જમા દરશાવતું પહેરવામાં આવે છે 1 મનિટિ.,"પ્લસ, તમે ક્રેડિટ કાર્ડ સાથે તમારા એકાઉન્ટને રિચાર્જ કરી શકો છો, મોબાઇલ એકાઉન્ટ અથવા વૉલેટ.",ડિપોઝિટ / ભંડોળના ઉપાડ સિસ્ટમ દ્વારા કરવામાં આવે છે અને ખાતું જમા દર્શાવતું પહેરવામાં આવે છે 1 મિનિટ. "મહત્‌્તમ બીઇટી માપ બુકમેકર દ્વારા સેટ કરવામાં આવે છે, પરંતુ મૂળભૂત રીતે તે સરેરાશથી વધુ છે.",ડિપોઝિટ / ભંડોળના ઉપાડ સિસ્ટમ દ્વારા કરવામાં આવે છે અને ખાતું જમા દર્શાવતું પહેરવામાં આવે છે 1 મિનિટ.,"મહત્તમ બીઇટી માપ બુકમેકર દ્વારા સેટ કરવામાં આવે છે, પરંતુ મૂળભૂત રીતે તે સરેરાશથી વધુ છે." તમે પરણામ તમે રસ છે તેના પર કર્સર ખસેડીને મહત્તમ કદ શોધી શકો છો.,"મહત્તમ બીઇટી માપ બુકમેકર દ્વારા સેટ કરવામાં આવે છે, પરંતુ મૂળભૂત રીતે તે સરેરાશથી વધુ છે.",તમે પરિણામ તમે રસ છે તેના પર કર્સર ખસેડીને મહત્તમ કદ શોધી શકો છો. "કારાત્મક બાજુએ, સકરીન અડધા ભાગ પર બેનરો અભાવ નોંધયું કરી શકાય છે.",કાર્યક્રમો કાર્યક્ષમતા મર્યાદિત છે તમારી વેબસાઇટ વધારવા સરખામણીમાં: ત્યાં પોરિસ રમતો પોરિસ વિનિમય અને ઓનલાઇન કસિનો અને પોકર માટે અલગ અલગ આવૃત્તિઓ છે.,"સકારાત્મક બાજુએ, સ્ક્રીન અડધા ભાગ પર બેનરો અભાવ નોંધ્યું કરી શકાય છે." કેવી રીતે બીઇટી મૂકવા?,ઉપલબ્ધ – આઠ યુરોપિયન ભાષાઓ.,કેવી રીતે બીઇટી મૂકવા? "નોંધણી દરમયાન, પરમાણભૂત સવરપ ભરવામાં આવે છે.",કેવી રીતે બીઇટી મૂકવા?,"નોંધણી દરમિયાન, પ્રમાણભૂત સ્વરૂપ ભરવામાં આવે છે." "તે અટક સૂચવવા માટે જરૂરી છે, પરથમ નામ, નવિાસ વસિતાર, રમત ચલણ પસંદ, અને ફોન નંબર અને ઈ-મેઈલ સૂચવી.","નોંધણી દરમિયાન, પ્રમાણભૂત સ્વરૂપ ભરવામાં આવે છે.","તે અટક સૂચવવા માટે જરૂરી છે, પ્રથમ નામ, નિવાસ વિસ્તાર, રમત ચલણ પસંદ, અને ફોન નંબર અને ઈ-મેઈલ સૂચવી." મામ ડેટા ચકાસવામાં આવયું છે.,"તે અટક સૂચવવા માટે જરૂરી છે, પ્રથમ નામ, નિવાસ વિસ્તાર, રમત ચલણ પસંદ, અને ફોન નંબર અને ઈ-મેઈલ સૂચવી.",તમામ ડેટા ચકાસવામાં આવ્યું છે. વધુ અને વધુ લોકોને પ્રસારણ રમતો બાસકેટબોલ લાઇવ જોઈ છે અને તેમની મનપસંદ ટીમો અને ખેલાડીઓ જોવાનું વધુ સમય વતિવે છે.,"તાજેતરના વર્ષોમાં, ઈ-રમતો ઉદ્યોગ વોલ્યુમ નોંધપાત્ર રીતે વિકાસ થયો છે.",વધુ અને વધુ લોકોને પ્રસારણ રમતો બાસ્કેટબોલ લાઇવ જોઈ છે અને તેમની મનપસંદ ટીમો અને ખેલાડીઓ જોવાનું વધુ સમય વિતાવે છે. "તમે એક સામાનય શરત બનાવો છો, તો, શું તમને લાગે છે અને તમામ વજન આ સમય નથી સમય હોય છે જયારે તે વાસતવકિ સમય પોરસિ માટે આવે.","લાઇવ પોરિસ માટે, તમે માત્ર ઘણી રમતો જાણવું જોઈએ, પોરિસ અને બુકીઓ, પરંતુ પ્રતિક્રિયા અને ક્ષમતા નિર્ણયો તરત બનાવવા માટે.","તમે એક સામાન્ય શરત બનાવો છો, તો, શું તમને લાગે છે અને તમામ વજન આ સમય નથી સમય હોય છે જ્યારે તે વાસ્તવિક સમય પોરિસ માટે આવે." આજે રમતો માટે તૈયાર કરવા દેખાવ કેવી રીતે કરીએ આ વયૂહ મુજબ.,તે સમજવા માટે તમે માત્ર વ્યૂહરચના મૂળભૂત સિદ્ધાંતો અનુસરે છે આજના રમત માટે ખૂબ જ સરળ છે.,આજે રમતો માટે તૈયાર કરવા દેખાવ કેવી રીતે કરીએ આ વ્યૂહ મુજબ. "આ યુઇએફએ અને કટ મહાન ચેમપષિન ફુટબોલ મેચો હોવી જોઈએ, જયાં પરફિરડ વદિશીઓ માટે અવતરણ 1.",આજે રમતો માટે તૈયાર કરવા દેખાવ કેવી રીતે કરીએ આ વ્યૂહ મુજબ.,"આ યુઇએફએ અને કટ મહાન ચેમ્પિયન ફુટબોલ મેચો હોવી જોઈએ, જ્યાં પ્રિફર્ડ વિદેશીઓ માટે અવતરણ 1." તયાં ઘણા કારણો શા માટે લોકો બાસકેટબોલ પ્રસારણ જોવા છે.,રેડિયો માત્ર ટીનેજરો પણ પુખ્ત પ્રાપ્ત કરવા માટે એક માર્ગ બન્યા.,ત્યાં ઘણા કારણો શા માટે લોકો બાસ્કેટબોલ પ્રસારણ જોવા છે. "આ વષિયમાં, જુઓ લાઇવ લીગ મદદ તમે એક ખેલાડી જીતવાની તકો આકારણી અને તયાર બાદ તે જમણી નરિણય અને એક વજિતા બીઇટી બનાવવા.","તમે લાઇવ રમતો પર શરત શરૂ કરવા માટે યોજના ઘડી રહ્યા હોય તો, પછી તમે ચોક્કસપણે શ્રેષ્ઠ ટીમો અને ખેલાડીઓ રમત અભ્યાસ કરીશું.","આ વિષયમાં, જુઓ લાઇવ લીગ મદદ તમે એક ખેલાડી જીતવાની તકો આકારણી અને ત્યાર બાદ તે જમણી નિર્ણય અને એક વિજેતા બીઇટી બનાવવા." "4, અને બીજા ગુમાવયા બાદ પહેલાથી જ વધારો થયો 1.","ઘણીવાર, ત્યાં આવા કિસ્સાઓમાં છે, ગુણાંક કદ પ્રથમ શ્રેણીના પછી બરાબર હતી 1.","4, અને બીજા ગુમાવ્યા બાદ પહેલાથી જ વધારો થયો 1." "ફૂટબૉલ સારી એવી પડકાર માટે યોગય છે, કારણ કે રમતોમાં, થોડા ગોલ સામાનય સકોર કરવામાં આવે.",બીઇટી આ પ્રકારની ગોલની સંખ્યા નક્કી કરે છે અને ઓફર કરવામાં આવે છે “કુલ સ્કોર / હેઠળ” બંધારણમાં.,"ફૂટબૉલ સારી એવી પડકાર માટે યોગ્ય છે, કારણ કે રમતોમાં, થોડા ગોલ સામાન્ય સ્કોર કરવામાં આવે." "સરેરાશ સાથે, તે શરત ઉલ્લેખનીય છે “બંને સકોર કરશે.","સરેરાશ બંને મેચ એકંદર પરિણામ પર મૂકી શકાય છે, અને બીજી ટીમ.","સરેરાશ સાથે, તે શરત ઉલ્લેખનીય છે “બંને સ્કોર કરશે." ” ગેઇન કસિસામાં તદ્દન સવાભાવકિ છે: બંને ટીમો પરતાસિપરધી સામે ફટકારી જ જોઈએ ઓછામાં ઓછા એક ગોલ.,"સરેરાશ સાથે, તે શરત ઉલ્લેખનીય છે “બંને સ્કોર કરશે.",” ગેઇન કિસ્સામાં તદ્દન સ્વાભાવિક છે: બંને ટીમો પ્રતિસ્પર્ધી સામે ફટકારી જ જોઈએ ઓછામાં ઓછા એક ગોલ. "પરણિમે, તયાં ફૂટબોલ મેચ પર પોરસિ એક વશિાળ શરેણી છે, જે મોટા નાણાં બનાવવા મહાન તકો ખોલે.",” ગેઇન કિસ્સામાં તદ્દન સ્વાભાવિક છે: બંને ટીમો પ્રતિસ્પર્ધી સામે ફટકારી જ જોઈએ ઓછામાં ઓછા એક ગોલ.,"પરિણામે, ત્યાં ફૂટબોલ મેચ પર પોરિસ એક વિશાળ શ્રેણી છે, જે મોટા નાણાં બનાવવા મહાન તકો ખોલે." મેચ સીધા સથતિમાં ખાસ કરીને ઝડપી વધારો થયો હતો.,"પ્રથમ, તે તદ્દન ગતિશીલ અને અણધારી છે.",મેચ સીધા સ્થિતિમાં ખાસ કરીને ઝડપી વધારો થયો હતો. "બીજું, તે એથ્લેટ્સ અને ચેમપયિનશપિ વશિની માહતિીના નાના રકમ કારણે રમત પરણામ આગાહી કરવી મુશકેલ છે.",મેચ સીધા સ્થિતિમાં ખાસ કરીને ઝડપી વધારો થયો હતો.,"બીજું, તે એથ્લેટ્સ અને ચેમ્પિયનશિપ વિશેની માહિતીના નાના રકમ કારણે રમત પરિણામ આગાહી કરવી મુશ્કેલ છે." "પણ, કયારેક મશિર પરકારના દંપતઓ વચચે સપરધા થાય છે - જયારે ટીમો વવિધિ જાતા ખેલાડીઓ બનેલા છે.",રમતો સિંગલ અને ડબલ બંને રાખવામાં આવે છે.,"પણ, ક્યારેક મિશ્ર પ્રકારના દંપતિઓ વચ્ચે સ્પર્ધા થાય છે – જ્યારે ટીમો વિવિધ જાતિ ખેલાડીઓ બનેલા છે." ખેલાડીઓ કરણ દશિ।માં સટયિરીંગ વહીલ ચાલુ કરવા માટે ઉપયોગમાં.,"પણ, ક્યારેક મિશ્ર પ્રકારના દંપતિઓ વચ્ચે સ્પર્ધા થાય છે – જ્યારે ટીમો વિવિધ જાતિ ખેલાડીઓ બનેલા છે.",ખેલાડીઓ કર્ણ દિશામાં સ્ટિયરીંગ વ્હીલ ચાલુ કરવા માટે ઉપયોગમાં. જમણી બાજુ પર સેવા આપતા અથવા ડાબી પણ અને વચિતિર પોઇન્ટ પર આધાર રાખે છે.,ખેલાડીઓ કર્ણ દિશામાં સ્ટિયરીંગ વ્હીલ ચાલુ કરવા માટે ઉપયોગમાં.,જમણી બાજુ પર સેવા આપતા અથવા ડાબી પણ અને વિચિત્ર પોઇન્ટ પર આધાર રાખે છે. "એક પ્રતસિપર્‌ધી સટયિરીંગ વહીલ સાથે ચોખખી હટિ છે, તો, કષેતર અથવા દૂર તેમાંથી તેના બાજુ પર પડી, બીજા ખેલાડી પોઇનટ મેળવે.",જમણી બાજુ પર સેવા આપતા અથવા ડાબી પણ અને વિચિત્ર પોઇન્ટ પર આધાર રાખે છે.,"એક પ્રતિસ્પર્ધી સ્ટિયરીંગ વ્હીલ સાથે ચોખ્ખી હિટ છે, તો, ક્ષેત્ર અથવા દૂર તેમાંથી તેના બાજુ પર પડી, બીજા ખેલાડી પોઇન્ટ મેળવે." ક્યારેક તમે વચિતિરિ પરયાપ્ત મતભેદ નોટસિ.,"આ કરવા માટે, ખેલાડીઓ સ્રોત સામગ્રી ઉપયોગ કરવો ન જોઇએ, પરંતુ કેટલીક.",ક્યારેક તમે વિચિત્ર પર્યાપ્ત મતભેદ નોટિસ. "પરંતુ તમને ખબર નથી, અમે કહી શકશો કે શા માટે તેઓ.",ક્યારેક તમે વિચિત્ર પર્યાપ્ત મતભેદ નોટિસ.,"પરંતુ તમને ખબર નથી, અમે કહી શકશો કે શા માટે તેઓ." આ સસિટમ તરીકે ઓછામાં ઓછા એક અનય ધયેય એક દ્વંદ્વયુદ્ધ માં સકોર આવશે કે કેમ તે યોગય તકો વરીધીઓ આકારણી પર આધારતિ છે.,અમે પોરિસ એક સરળ સિસ્ટમ ઓફર કરી શકે છે.,આ સિસ્ટમ તરીકે ઓછામાં ઓછા એક અન્ય ધ્યેય એક દ્વંદ્વયુદ્ધ માં સ્કોર આવશે કે કેમ તે યોગ્ય તકો વિરોધીઓ આકારણી પર આધારિત છે. "અને તે માટે, તમે એક મજબૂત ધીરજ હોવી જ જોઈએ.",આ સિસ્ટમ તરીકે ઓછામાં ઓછા એક અન્ય ધ્યેય એક દ્વંદ્વયુદ્ધ માં સ્કોર આવશે કે કેમ તે યોગ્ય તકો વિરોધીઓ આકારણી પર આધારિત છે.,"અને તે માટે, તમે એક મજબૂત ધીરજ હોવી જ જોઈએ." "આ સમયગાળા દરમયાન, ખેલાડીઓ ફેરફારો એકાઉનટ પર તેમના લાઇવ પોરંસિ કરી શકો છો.","અલબત્ત, ત્યાં રમત અનેક કિસ્સાઓમાં હોઈ શકે છે, પરંતુ એક વસ્તુ સ્પષ્ટ છે: ટીમ ઓફ ધ મેચ અંતિમ મિનિટમાં વિજય માટે સ્પર્ધા કરશે, અથવા ઓછામાં ઓછું સરખું ખાતે.","આ સમયગાળા દરમિયાન, ખેલાડીઓ ફેરફારો એકાઉન્ટ પર તેમના લાઇવ પોરિસ કરી શકો છો." "બીજા શબદો માં, તેઓ શરત છે કે ટીમો ઉપર ફટકારી 0.","આ સમયગાળા દરમિયાન, ખેલાડીઓ ફેરફારો એકાઉન્ટ પર તેમના લાઇવ પોરિસ કરી શકો છો.","બીજા શબ્દો માં, તેઓ શરત છે કે ટીમો ઉપર ફટકારી 0." "મારું દર કરતાં વધુ ન હોવી જોઈએ 5% તમારા સમગ્ર બેંક ઓફ, તે જ, જો તમારી બેંક માપ છે 100,000 યુરો, સીધા દર કરતાં વધુ ન હોવી જોઈએ 5000 દરેક ઘટના માટે યુરો.",5 ગોલ – તે માતાનો સ્કોર કોઈપણ ગોલ જેમ કશું).,"તમારું દર કરતાં વધુ ન હોવી જોઈએ 5% તમારા સમગ્ર બેંક ઓફ, તે જ, જો તમારી બેંક માપ છે 100,000 યુરો, સીધા દર કરતાં વધુ ન હોવી જોઈએ 5000 દરેક ઘટના માટે યુરો." "તમે શરત કદ વધારવા માટે પ્રયાસ તો, આ નુકશાન દોરી જશે.","તમારું દર કરતાં વધુ ન હોવી જોઈએ 5% તમારા સમગ્ર બેંક ઓફ, તે જ, જો તમારી બેંક માપ છે 100,000 યુરો, સીધા દર કરતાં વધુ ન હોવી જોઈએ 5000 દરેક ઘટના માટે યુરો.","તમે શરત કદ વધારવા માટે પ્રયાસ તો, આ નુકશાન દોરી જશે." એકથી વધુ વાર સાબતિ! લાઈવ પોરસિ ચોકકસ સંકુચતિતાના જરૂરી.,"તમે શરત કદ વધારવા માટે પ્રયાસ તો, આ નુકશાન દોરી જશે.",એકથી વધુ વાર સાબિત! લાઈવ પોરિસ ચોક્કસ સંકુચિતતાના જરૂરી. પોરસિ રમત 65 મનિટિમાં જ કરવી જોઇએ (પરંતુ પાછળથી) અનય ધયેય કરતાં વધુ માટે કુલ મેચમાં અને મેચ 30 મી મનિટિમાં ગોલ નોંધાવયો હતો છે કે 1.,એકથી વધુ વાર સાબિત! લાઈવ પોરિસ ચોક્કસ સંકુચિતતાના જરૂરી.,પોરિસ રમત 65 મિનિટમાં જ કરવી જોઇએ (પરંતુ પાછળથી) અન્ય ધ્યેય કરતાં વધુ માટે કુલ મેચમાં અને મેચ 30 મી મિનિટમાં ગોલ નોંધાવ્યો હતો છે કે 1. પરંતુ ત્યાં પણ તે સમયે કે તમે ગુણાંક સાથે બીઇટી બનાવવા માટે જરૂર છે 1.,", ખેલાડીઓ તેથી ધૈર્ય રાખો અને ગુણાંક હિલચાલ મોનીટર જ જોઈએ.",પરંતુ ત્યાં પણ તે સમયે કે તમે ગુણાંક સાથે બીઇટી બનાવવા માટે જરૂર છે 1. "65, અને કયારેક તો એક ગુણાંક સાથે 1.",પરંતુ ત્યાં પણ તે સમયે કે તમે ગુણાંક સાથે બીઇટી બનાવવા માટે જરૂર છે 1.,"65, અને ક્યારેક તો એક ગુણાંક સાથે 1." તમે ધીરજ ધરો અને રમતની પરસિથતિનો કયાસ જ જોઈએ.,"આવી સ્થિતિમાં આવતા હોય છે અને તાત્કાલિક દર જરૂર પડે, તો, જેથી નથી લાગતું નથી: તમે આમ તરત જ કરવું જોઇએ.",તમે ધીરજ ધરો અને રમતની પરિસ્થિતિનો ક્યાસ જ જોઈએ. "અંતમાં, ઝઘડા અસામાનય નથી, હેતુઓ કારણ કે, સામાનય રીતે, નથી “ગંધ”.",તમે ધીરજ ધરો અને રમતની પરિસ્થિતિનો ક્યાસ જ જોઈએ.,"અંતમાં, ઝઘડા અસામાન્ય નથી, હેતુઓ કારણ કે, સામાન્ય રીતે, નથી “ગંધ”." તમે જે એકાઉનટ્સ કુલ પર હોડ કરવા માટે જરૂર 0.,"અંતમાં, ઝઘડા અસામાન્ય નથી, હેતુઓ કારણ કે, સામાન્ય રીતે, નથી “ગંધ”.",તમે જે એકાઉન્ટ્સ કુલ પર હોડ કરવા માટે જરૂર 0. "5 (તે જ, એક દ્વંદ્વયુદ્ધ માં અનય ધયેય): 0-1, 1-0, 1-2, 2-1, તે જ, દ્વંદ્વયુદ્ધ જયાં ટીમ ધયેય હતો, અને બીજા પુનઃપરાપત કરશે.",તમે જે એકાઉન્ટ્સ કુલ પર હોડ કરવા માટે જરૂર 0.,"5 (તે જ, એક દ્વંદ્વયુદ્ધ માં અન્ય ધ્યેય): 0-1, 1-0, 1-2, 2-1, તે જ, દ્વંદ્વયુદ્ધ જ્યાં ટીમ ધ્યેય હતો, અને બીજા પુનઃપ્રાપ્ત કરશે." "પરંતુ અમે ગણતરી આ યુકત ઉપયોગ કરવાની ભલામણ નથી: 0 - 0 0 - 2, 2-0, 3-0 અને તેથી, તે જ, જયારે લડાઈમાં ષડયંત્ર ખૂબ ઊંચો નથી, અને ટીમો પ્રેરણા કંઈક ખૂટે બદલવા માટે હોય છે.",આંકડા કહે છે કે આ પ્રકારની લડાઇઓમાં છે કે ફેવરિટ બોલ અથવા બોલમાં ફટકારી 80 અંતિમ વ્હીસલ ના મિનિટ.,"પરંતુ અમે ગણતરી આ યુક્તિ ઉપયોગ કરવાની ભલામણ નથી: 0 – 0 0 – 2, 2-0, 3-0 અને તેથી, તે જ, જ્યારે લડાઈમાં ષડયંત્ર ખૂબ ઊંચો નથી, અને ટીમો પ્રેરણા કંઈક ખૂટે બદલવા માટે હોય છે." તમે કરતાં વધુ કુલ પર વશિવાસ મૂકીએ ન જોઈએ 3.,"પરંતુ અમે ગણતરી આ યુક્તિ ઉપયોગ કરવાની ભલામણ નથી: 0 – 0 0 – 2, 2-0, 3-0 અને તેથી, તે જ, જ્યારે લડાઈમાં ષડયંત્ર ખૂબ ઊંચો નથી, અને ટીમો પ્રેરણા કંઈક ખૂટે બદલવા માટે હોય છે.",તમે કરતાં વધુ કુલ પર વિશ્વાસ મૂકીએ ન જોઈએ 3. ફકત કેટલાક બુકીઓ એક સારા રેખા અને જીવંત ચતિર ગરવ લઇ શકે છે.,"દર વર્ષે, વૃદ્ધિ તકો બુકીઓ છે, પરંતુ હવે તેમની સ્પોન્સરશીપ પહેલાં રેખા નીચે લાઈવ કૂવામાં રેખા સુધી.",ફક્ત કેટલાક બુકીઓ એક સારા રેખા અને જીવંત ચિત્ર ગર્વ લઇ શકે છે. "વા નશિ।ળીયા માટે, આ આંકડાઓ ખૂબ સવીકાર્ય છે, પરંતુ તમે વ્યાવસાયકિ પોરસિ સાથે વ્યવહાર જો, પછી આ ન સંપૂરણપણે જરૂરી માતરામાં છે.",તે કરતાં વધુ આપવા અશક્ય છે $ 10-20 કેટલાક બજારોમાં.,"નવા નિશાળીયા માટે, આ આંકડાઓ ખૂબ સ્વીકાર્ય છે, પરંતુ તમે વ્યાવસાયિક પોરિસ સાથે વ્યવહાર જો, પછી આ ન સંપૂર્ણપણે જરૂરી માત્રામાં છે." "તમે શરત લાગે તો, તમે સરળતાથી નફાકારક તકો ચૂકી કરી શકો છો.",ખેલાડી ખૂબ થોડો સમય અધિકાર નિર્ણય છે.,"તમે શરત લાગે તો, તમે સરળતાથી નફાકારક તકો ચૂકી કરી શકો છો." ખેલાડી નયિંત્રતિ અને ઘણી વખત અવચિરી નરિણયો લઇ શકાય ચાલુ રહે છે,"લાઇવ નાટક, ખેલાડી એડ્રેનાલાઇનમાં સ્તર ફક્ત રોલ્સ.",ખેલાડી નિયંત્રિત અને ઘણી વખત અવિચારી નિર્ણયો લઇ શકાય ચાલુ રહે છે. "આ અનેક લોસટ પોરસિ પછી ખાસ કરીને નોંધપાત્ર છે, જયારે ખેલાડી સમગ્ર બેંક શરત જોખમ માટે તૈયાર છે.",ખેલાડી નિયંત્રિત અને ઘણી વખત અવિચારી નિર્ણયો લઇ શકાય ચાલુ રહે છે.,"આ અનેક લોસ્ટ પોરિસ પછી ખાસ કરીને નોંધપાત્ર છે, જ્યારે ખેલાડી સમગ્ર બેંક શરત જોખમ માટે તૈયાર છે." એણે બહુ સરસ વાત કહી હતી : 'એક છેલલો રાઉનડ લડી લો.,જેમ્સ કૉરબેટ હેવી વેઈટ કુસ્તીનો ચૅમ્પિયન હતો.,એણે બહુ સરસ વાત કહી હતી : ‘એક છેલ્લો રાઉન્ડ લડી લો. "જયારે તમારા પગ એટલા થાકી જાય કે તમારે રગિની વચચે લથડતે પગે જવું પડે, ત્યારે એક વધુ રાઉનડ લડી લો.",એણે બહુ સરસ વાત કહી હતી : ‘એક છેલ્લો રાઉન્ડ લડી લો.,"જ્યારે તમારા પગ એટલા થાકી જાય કે તમારે રિંગની વચ્ચે લથડતે પગે જવું પડે, ત્યારે એક વધુ રાઉન્ડ લડી લો." તમારા હાથ સાવ થાકીને ઢીલા થઈ જાય તયારે એક વધુ રાઉનડ લડી લો.,"જ્યારે તમારા પગ એટલા થાકી જાય કે તમારે રિંગની વચ્ચે લથડતે પગે જવું પડે, ત્યારે એક વધુ રાઉન્ડ લડી લો.",તમારા હાથ સાવ થાકીને ઢીલા થઈ જાય ત્યારે એક વધુ રાઉન્ડ લડી લો. "તમારા નાકમાંથી લોહી નીકળે, આંખ કાળી પડી જાય અને તમને લાગે કે તમારો હરીફ તમારું જડબું તોડી હમણાં જ તમને પછાડીને ખલાસ કરી નાખશે, તયારે પણ એક વધુ રાઉનડ લડી લો.",તમારા હાથ સાવ થાકીને ઢીલા થઈ જાય ત્યારે એક વધુ રાઉન્ડ લડી લો.,"તમારા નાકમાંથી લોહી નીકળે, આંખ કાળી પડી જાય અને તમને લાગે કે તમારો હરીફ તમારું જડબું તોડી હમણાં જ તમને પછાડીને ખલાસ કરી નાખશે, ત્યારે પણ એક વધુ રાઉન્ડ લડી લો." કારણ કે તમને ખબર નથી કે સફળતા તમારી કેટલી હાથવેતમાં છે!' જે લોકો આવી રીતે હાર્યા વગર-નરિશ થયા વગર છેલ્લી ક્ષણ સુધી ઝઝ્મતા રહૈ છે એમને જ અંતે વજિય મળે છે.,"તમારા નાકમાંથી લોહી નીકળે, આંખ કાળી પડી જાય અને તમને લાગે કે તમારો હરીફ તમારું જડબું તોડી હમણાં જ તમને પછાડીને ખલાસ કરી નાખશે, ત્યારે પણ એક વધુ રાઉન્ડ લડી લો.",કારણ કે તમને ખબર નથી કે સફળતા તમારી કેટલી હાથવેંતમાં છે!’ જે લોકો આવી રીતે હાર્યા વગર-નિરાશ થયા વગર છેલ્લી ક્ષણ સુધી ઝઝૂમતા રહે છે એમને જ અંતે વિજય મળે છે. એને પાછા ફરવું પડ્યું હતું.,શિખર પર એ પહોંચી ન શક્યો.,એને પાછા ફરવું પડ્યું હતું. થોડાક સમય પછી ઈગ્લેનડમાં એક પરતષિઠતિ ક્લબ તરફથી એને વયાખયાન આપવા માટે આમંત્રણ મળયું.,એને પાછા ફરવું પડ્યું હતું.,થોડાક સમય પછી ઈંગ્લેન્ડમાં એક પ્રતિષ્ઠિત ક્લબ તરફથી એને વ્યાખ્યાન આપવા માટે આમંત્રણ મળ્યું. "હમિલય તરફ જોયું અને એણે મોટેથી પડકાર ફેંકયો, “માઉન્ટ એવરેસટ ! તે મને પ્રથમ વખત હરાવયો છે પણ હું જરા પણ હાર્યો નથી.",સ્ટેજની એક બાજુએ બૉર્ડ પર હિમાલયનું ચિત્ર મૂકેલું હતું.,"હિમાલય તરફ જોયું અને એણે મોટેથી પડકાર ફેંક્યો, ‘માઉન્ટ એવરેસ્ટ ! તેં મને પ્રથમ વખત હરાવ્યો છે પણ હું જરા પણ હાર્યો નથી." બીજી વખત હું તને હરાવીને જ રહીશ.,"હિમાલય તરફ જોયું અને એણે મોટેથી પડકાર ફેંક્યો, ‘માઉન્ટ એવરેસ્ટ ! તેં મને પ્રથમ વખત હરાવ્યો છે પણ હું જરા પણ હાર્યો નથી.",બીજી વખત હું તને હરાવીને જ રહીશ. ' આ પરસંગ પછી બીજે જ વરષે એટલે કે તા.,બીજી વખત હું તને હરાવીને જ રહીશ.,’ આ પ્રસંગ પછી બીજે જ વર્ષે એટલે કે તા. "ર૯મી મે, ૧૯૫૩ને દનિ એડમંડ હલિરી માઉન્ટ એવરેસટનો પ્રથમ આરોહક બનયો ! એની આ મહાન સફળતાનું રહસય શું છે ?",’ આ પ્રસંગ પછી બીજે જ વર્ષે એટલે કે તા.,"૨૯મી મે, ૧૯૫૩ને દિને એડમંડ હિલેરી માઉન્ટ એવરેસ્ટનો પ્રથમ આરોહક બન્યો ! એની આ મહાન સફળતાનું રહસ્ય શું છે ?" એ નષિફળતાથી ડરયો નહીં અને ડગયો પણ નહીં.,"૨૯મી મે, ૧૯૫૩ને દિને એડમંડ હિલેરી માઉન્ટ એવરેસ્ટનો પ્રથમ આરોહક બન્યો ! એની આ મહાન સફળતાનું રહસ્ય શું છે ?",એ નિષ્ફળતાથી ડર્યો નહીં અને ડગ્યો પણ નહીં. એણે ઉપાડેલું કામ છોડ્યું નહીં.,એ નિષ્ફળતાથી ડર્યો નહીં અને ડગ્યો પણ નહીં.,એણે ઉપાડેલું કામ છોડ્યું નહીં. "એક વદિ્વાન બરાહમણનો પુતર એને પોતાને પ્રખર વદ્વાન બનવું હતું, પણ એને શબ્દોની અને ભાષાની જટલિતા સમજાતી નહોતી.",એણે ઉપાડેલું કામ છોડ્યું નહીં.,"એક વિદ્વાન બ્રાહ્મણનો પુત્ર એને પોતાને પ્રખર વિદ્વાન બનવું હતું, પણ એને શબ્દોની અને ભાષાની જટિલતા સમજાતી નહોતી." એને પોતાના અભયાસથી સંતોષ નહોતો.,"એક વિદ્વાન બ્રાહ્મણનો પુત્ર એને પોતાને પ્રખર વિદ્વાન બનવું હતું, પણ એને શબ્દોની અને ભાષાની જટિલતા સમજાતી નહોતી.",એને પોતાના અભ્યાસથી સંતોષ નહોતો. એના મગજમાં ઘણું ઘૂસતું નહોતું,એને પોતાના અભ્યાસથી સંતોષ નહોતો.,એના મગજમાં ઘણું ઘૂસતું નહોતું. એને થયું સંસકૃત ભાષાનું વ્યાકરણ બરાબર નથી.,એના મગજમાં ઘણું ઘૂસતું નહોતું.,એને થયું સંસ્કૃત ભાષાનું વ્યાકરણ બરાબર નથી. એનું 'સટાનડરડ' વયાકરણ હોવું જોઈએ.,એને થયું સંસ્કૃત ભાષાનું વ્યાકરણ બરાબર નથી.,એનું ‘સ્ટાન્ડર્ડ’ વ્યાકરણ હોવું જોઈએ. આવી ગડમથલ ચાલયા કરતી હતી તયાં એક દવિસ એને એક જયોતષી મળી ગયો.,એનું ‘સ્ટાન્ડર્ડ’ વ્યાકરણ હોવું જોઈએ.,આવી ગડમથલ ચાલ્યા કરતી હતી ત્યાં એક દિવસ એને એક જ્યોતિષી મળી ગયો. એણે પોતાનો હાથ બતાવયો.,આવી ગડમથલ ચાલ્યા કરતી હતી ત્યાં એક દિવસ એને એક જ્યોતિષી મળી ગયો.,એણે પોતાનો હાથ બતાવ્યો. "જયોતષિીએ એનો હાથ જોઈ કહ્યું, “બેટા, તારા હાથમાં વદદયાની રેખા બહુ ટૂંકી છે.",એણે પોતાનો હાથ બતાવ્યો.,"જ્યોતિષીએ એનો હાથ જોઈ કહ્યું, ‘બેટા, તારા હાથમાં વિદ્યાની રેખા બહુ ટૂંકી છે." તને વદ્યા પ્રાપ્ત નહીં થાય.,"જ્યોતિષીએ એનો હાથ જોઈ કહ્યું, ‘બેટા, તારા હાથમાં વિદ્યાની રેખા બહુ ટૂંકી છે.",તને વિદ્યા પ્રાપ્ત નહીં થાય. તું ઝાઝું ભણવાનો નથી.,તને વિદ્યા પ્રાપ્ત નહીં થાય.,તું ઝાઝું ભણવાનો નથી. આ સાંભળી છોકરો ઊભો થઈ ગયો.,કેટલી ટૂંકી છે !’ જ્યોતિષીએ હાથની રેખા બતાવતાં કહ્યું.,આ સાંભળી છોકરો ઊભો થઈ ગયો. પાસે એક ચપપુ પડ્યું હતું.,આ સાંભળી છોકરો ઊભો થઈ ગયો.,પાસે એક ચપ્પુ પડ્યું હતું. એણે એ ઉઠાવયું અને એનાથી વદિયાની રેખા પર લાંબો ચીરો કરયો.,પાસે એક ચપ્પુ પડ્યું હતું.,એણે એ ઉઠાવ્યું અને એનાથી વિદ્યાની રેખા પર લાંબો ચીરો કર્યો. આશસચરયની વાત તો એ છે કે જે છોકરાના હાથમાં વદયાની રેખા નાની હતી તે જ આગળ જતાં મહાન પંડતિ બનયો ! 'સદિધાંત કૌમુદી'ના ગ્રંથ દ્વારા એણે સંસકૃત ભાષાનું વ્યાકરણ આપયું.,એણે એ ઉઠાવ્યું અને એનાથી વિદ્યાની રેખા પર લાંબો ચીરો કર્યો.,આશ્ચર્યની વાત તો એ છે કે જે છોકરાના હાથમાં વિદ્યાની રેખા નાની હતી તે જ આગળ જતાં મહાન પંડિત બન્યો ! ‘સિદ્ધાંત કૌમુદી’ના ગ્રંથ દ્વારા એણે સંસ્કૃત ભાષાનું વ્યાકરણ આપ્યું. એ છોકરો બીજો કોઈ નહીં પણ આપણે સૌ જેને ભગવાન પાણનિનિ। નામે ઓળખીએ છીએ તે ! વ્યાકરણકાર ભગવાન પાણનિ1! સાચું જ કહયું છે ને આપણે જ આપણા ઘડવૈયા થવાનું છે ! આપણું ભાવા આપણે જ ઘડવાનું છે.,આશ્ચર્યની વાત તો એ છે કે જે છોકરાના હાથમાં વિદ્યાની રેખા નાની હતી તે જ આગળ જતાં મહાન પંડિત બન્યો ! ‘સિદ્ધાંત કૌમુદી’ના ગ્રંથ દ્વારા એણે સંસ્કૃત ભાષાનું વ્યાકરણ આપ્યું.,એ છોકરો બીજો કોઈ નહીં પણ આપણે સૌ જેને ભગવાન પાણિનિના નામે ઓળખીએ છીએ તે ! વ્યાકરણકાર ભગવાન પાણિનિ ! સાચું જ કહ્યું છે ને આપણે જ આપણા ઘડવૈયા થવાનું છે ! આપણું ભાવિ આપણે જ ઘડવાનું છે. કોઈ પણ મહત્વનું કાર્ય કરવા માટે આદર્શ વખત જીવનમાં આવતો નથી.,એ છોકરો બીજો કોઈ નહીં પણ આપણે સૌ જેને ભગવાન પાણિનિના નામે ઓળખીએ છીએ તે ! વ્યાકરણકાર ભગવાન પાણિનિ ! સાચું જ કહ્યું છે ને આપણે જ આપણા ઘડવૈયા થવાનું છે ! આપણું ભાવિ આપણે જ ઘડવાનું છે.,કોઈ પણ મહત્વનું કાર્ય કરવા માટે આદર્શ વખત જીવનમાં આવતો નથી. એવા સમયની રાહ જોવા બેસીએ તો સમય અને તક બંને સરકી જવાનાં અને આપણે હાથ ઘસતાં રહી જઈએ.,કોઈ પણ મહત્વનું કાર્ય કરવા માટે આદર્શ વખત જીવનમાં આવતો નથી.,એવા સમયની રાહ જોવા બેસીએ તો સમય અને તક બંને સરકી જવાનાં અને આપણે હાથ ઘસતાં રહી જઈએ. "જે લોકો તકની રાહ જોતાં બેસી નથી રહેતાં, પણ તકને જોઈ લે છે અને પછી સમગર શકતથિી એની પાછળ રાત દવિસ જોયાં વગર પુરુષારથ કરતા રહે છે, તેઓ જ જીવનમાં કશુંક મૂલ્યવાન પામતા હોય છે.",એવા સમયની રાહ જોવા બેસીએ તો સમય અને તક બંને સરકી જવાનાં અને આપણે હાથ ઘસતાં રહી જઈએ.,"જે લોકો તકની રાહ જોતાં બેસી નથી રહેતાં, પણ તકને જોઈ લે છે અને પછી સમગ્ર શક્તિથી એની પાછળ રાત દિવસ જોયાં વગર પુરુષાર્થ કરતા રહે છે, તેઓ જ જીવનમાં કશુંક મૂલ્યવાન પામતા હોય છે." "કોઈ પણ મુશકેલ, મહત્વનું કે મહાન કામ હોય તો તે અઘરું હોવાનું જ.","જે લોકો તકની રાહ જોતાં બેસી નથી રહેતાં, પણ તકને જોઈ લે છે અને પછી સમગ્ર શક્તિથી એની પાછળ રાત દિવસ જોયાં વગર પુરુષાર્થ કરતા રહે છે, તેઓ જ જીવનમાં કશુંક મૂલ્યવાન પામતા હોય છે.","કોઈ પણ મુશ્કેલ, મહત્વનું કે મહાન કામ હોય તો તે અઘરું હોવાનું જ." પડકારરૂપ પણ હોવાનું જ.,"કોઈ પણ મુશ્કેલ, મહત્વનું કે મહાન કામ હોય તો તે અઘરું હોવાનું જ.",પડકારરૂપ પણ હોવાનું જ. એ કરવાનો મારગ કપરો હોવાનો.,પડકારરૂપ પણ હોવાનું જ.,એ કરવાનો માર્ગ કપરો હોવાનો. મારાથી નહીં પહોંચાય.,"ચાલતાં પગને છાલાં પડવાનાં-શરીરે ઉઝરડાં પડવાના, લોહી નીકળવાનું, એક પગલું આગળ ચાલવાનું દોહ્યલું બનવાનું પણ તે વખતે આપણને થશે, હવે બસ થઈ ગયું.",મારાથી નહીં પહોંચાય. તે વખતે આપણે થાકી-હારી આપણું લકષય અધુરું છોડી પાછા ફરીશું ?,મારાથી નહીં પહોંચાય.,તે વખતે આપણે થાકી-હારી આપણું લક્ષ્ય અધૂરું છોડી પાછા ફરીશું ? આવા કટોકટીની નરિણયાતમક પળે આપણે યાદ કરીએ કે શા માટે - ક્યા હેતુ માટે આ કાર્ય ઉપાડ્યું હતું ?,તે વખતે આપણે થાકી-હારી આપણું લક્ષ્ય અધૂરું છોડી પાછા ફરીશું ?,આવા કટોકટીની નિર્ણયાત્મક પળે આપણે યાદ કરીએ કે શા માટે – ક્યા હેતુ માટે આ કાર્ય ઉપાડ્યું હતું ? એ પૂરણ કરવું જ રહયું એવું વચારશો તો ફરી નવો ઉત્સાહ તમારામાં આવશે.,"એની પાછળ આપણને આપણાં અસ્તિત્વનો આનંદ અને સાર્થકતા લાગતા હોય હોય, સુખ અને પરિતૃપ્તિ લાગતી હોય તો એને કેમ છોડાય ?",એ પૂર્ણ કરવું જ રહ્યું એવું વિચારશો તો ફરી નવો ઉત્સાહ તમારામાં આવશે. તમે નવી ધગશથી એ કામ ચાલુ રાખી શકશો.,એ પૂર્ણ કરવું જ રહ્યું એવું વિચારશો તો ફરી નવો ઉત્સાહ તમારામાં આવશે.,તમે નવી ધગશથી એ કામ ચાલુ રાખી શકશો. "પ્રયતનનું પૂરું ફળ ત્યારે જ મળે છે, જ્યારે માનવી અધુરું છોડતો નથી.",તમે નવી ધગશથી એ કામ ચાલુ રાખી શકશો.,"પ્રયત્નનું પૂરું ફળ ત્યારે જ મળે છે, જ્યારે માનવી અધૂરું છોડતો નથી." આવા સંકલપને પરારથનાનું બળ મળતું હોય છે.,"પ્રયત્નનું પૂરું ફળ ત્યારે જ મળે છે, જ્યારે માનવી અધૂરું છોડતો નથી.",આવા સંકલ્પને પ્રાર્થનાનું બળ મળતું હોય છે. ઈશ્વર સફળતા પ્રદાન કરે છે.,આવા સંકલ્પને પ્રાર્થનાનું બળ મળતું હોય છે.,ઈશ્વર સફળતા પ્રદાન કરે છે. સફળતા નશિચતિ હતી તયારે બધાં સંશોધનોની ફાઈલોવાળી એડસિનની પરયોગશાળામાં આગ લાગી હતી ! મારકોનીના ટેલગિરાફકિ સટેશનમાં પણ આગથી બધું ભસમીભૂત થયું હતું.,કાર્ય પૂરું થવા આવ્યું હતું.,સફળતા નિશ્ચિત હતી ત્યારે બધાં સંશોધનોની ફાઈલોવાળી એડિસનની પ્રયોગશાળામાં આગ લાગી હતી ! માર્કોનીના ટેલિગ્રાફિક સ્ટેશનમાં પણ આગથી બધું ભસ્મીભૂત થયું હતું. મેડમ ક્યુરી અને એમના પત પઅિરી કયુરી બંને સાથે જ સંશોધન કરી રહયાં હતાં.,સફળતા નિશ્ચિત હતી ત્યારે બધાં સંશોધનોની ફાઈલોવાળી એડિસનની પ્રયોગશાળામાં આગ લાગી હતી ! માર્કોનીના ટેલિગ્રાફિક સ્ટેશનમાં પણ આગથી બધું ભસ્મીભૂત થયું હતું.,મેડમ ક્યુરી અને એમના પતિ પિઅરી ક્યુરી બંને સાથે જ સંશોધન કરી રહ્યાં હતાં. પણ એમણે હમિત અને આતમસંયમ ગુમાવયાં નહીં.,પિઅરીનું માર્ગ અકસ્માતમાં અવસાન થયું ! મેડમ ક્યુરી પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.,પણ એમણે હિંમત અને આત્મસંયમ ગુમાવ્યાં નહીં. આદરેલું કામ અધુરું મુક્યું નહીં.,પણ એમણે હિંમત અને આત્મસંયમ ગુમાવ્યાં નહીં.,આદરેલું કામ અધૂરું મુક્યું નહીં. અંતે એમણે માનવજાતનિ રેડયિમની ખૂબ જ મહતવની ભેટ આપી.,આદરેલું કામ અધૂરું મુક્યું નહીં.,અંતે એમણે માનવજાતિને રેડિયમની ખૂબ જ મહત્વની ભેટ આપી. આ લખતાં લખતાં મને એક પરેરક કાવ્યરચના યાદ આવે છે.,અંતે એમણે માનવજાતિને રેડિયમની ખૂબ જ મહત્વની ભેટ આપી.,આ લખતાં લખતાં મને એક પ્રેરક કાવ્યરચના યાદ આવે છે. બાળકોની દોડવાની સપરધા હતી.,ગ્રોબર્ગના એક સુંદર કાવ્ય ‘ધ રેસ’માં આઠ-દસ વર્ષના છોકરાના ભગીરથ પુરુષાર્થની હ્રદયસ્પર્શી વાત છે.,બાળકોની દોડવાની સ્પર્ધા હતી. "દરેક છોકરાના દહિમાં થતું હતું, “રસમાં જીતીને હું મારા પતિને બતાવી આપું કે હું રેસમાં જીતી શકું છું.",બાળકોની દોડવાની સ્પર્ધા હતી.,"દરેક છોકરાના દિલમાં થતું હતું, ‘રેસમાં જીતીને હું મારા પિતાને બતાવી આપું કે હું રેસમાં જીતી શકું છું." છાકરાઆ દાડવા લાગ્યા.,સિસોટી વાગી અને સ્પર્ધા શરૂ થઈ.,છોકરાઓ દોડવા લાગ્યા. એક છોકરો ગરિદીમાં એના પતા ઊભા હતા તેની નજીક આવી પહોંચયો.,છોકરાઓ દોડવા લાગ્યા.,એક છોકરો ગિરદીમાં એના પિતા ઊભા હતા તેની નજીક આવી પહોંચ્યો. જીતવા માટે એણે વધુ ઝડપથી દોડવા માંડ્યું પણ તયાં અચાનક એને જોરથી ઠોકર વાગી અને એ પડ્યો.,એક છોકરો ગિરદીમાં એના પિતા ઊભા હતા તેની નજીક આવી પહોંચ્યો.,જીતવા માટે એણે વધુ ઝડપથી દોડવા માંડ્યું પણ ત્યાં અચાનક એને જોરથી ઠોકર વાગી અને એ પડ્યો. લોકોને એને પડતો જોઈ હસવું આવયું.,જીતવા માટે એણે વધુ ઝડપથી દોડવા માંડ્યું પણ ત્યાં અચાનક એને જોરથી ઠોકર વાગી અને એ પડ્યો.,લોકોને એને પડતો જોઈ હસવું આવ્યું. "છોકરાને થયું, હવે શું થશે ?",લોકોને એને પડતો જોઈ હસવું આવ્યું.,"છોકરાને થયું, હવે શું થશે ?" મારે દોડવું જ નથી કારણ કે હવે જીતવાની કોઈ આશા જ નથી.,"એને વિચાર આવ્યો, આ રેસમાંથી નીકળી જ જાઉં.",મારે દોડવું જ નથી કારણ કે હવે જીતવાની કોઈ આશા જ નથી. તયાં તો એના પતા એની પાસે આવીને ઊભા.,મારે દોડવું જ નથી કારણ કે હવે જીતવાની કોઈ આશા જ નથી.,ત્યાં તો એના પિતા એની પાસે આવીને ઊભા. એમણે સનેહ અને વશિવાસથી એના મોં સામે જોયું,ત્યાં તો એના પિતા એની પાસે આવીને ઊભા.,એમણે સ્નેહ અને વિશ્વાસથી એના મોં સામે જોયું. "એને થયું, એના પતા એને કહી રહયા છે, 'ઊભો થઈ જા, દોડવા માંડ અને રેસ જીતી જા.",એમણે સ્નેહ અને વિશ્વાસથી એના મોં સામે જોયું.,"એને થયું, એના પિતા એને કહી રહ્યા છે, ‘ઊભો થઈ જા, દોડવા માંડ અને રેસ જીતી જા." ' છોકરાને શરીરે ખાસ ઈજા થઈ નહોતી.,"એને થયું, એના પિતા એને કહી રહ્યા છે, ‘ઊભો થઈ જા, દોડવા માંડ અને રેસ જીતી જા.",’ છોકરાને શરીરે ખાસ ઈજા થઈ નહોતી. એણે તો એકદમ ઝડપથી દોડવા માડ્યુ.,’ છોકરાને શરીરે ખાસ ઈજા થઈ નહોતી.,એણે તો એકદમ ઝડપથી દોડવા માંડ્યું. એ થોડોક પાછળ પડી ગયો એટલે એણે પોતાની ઝડપ વધારી અને પૂરી તાકાતથી એણે દોડવા માંડ્યું.,એણે તો એકદમ ઝડપથી દોડવા માંડ્યું.,એ થોડોક પાછળ પડી ગયો એટલે એણે પોતાની ઝડપ વધારી અને પૂરી તાકાતથી એણે દોડવા માંડ્યું. "એના પગ લથડ્યા અને પાછો પડ્યો ! એને થયું, હવે તો મારે માટે દોડવાનો કોઈ અર્થ જ રહયો નથી.",ખૂબ જ ઝડપથી દોડવાને કારણે એ થાક્યો હતો.,"એના પગ લથડ્યા અને પાછો પડ્યો ! એને થયું, હવે તો મારે માટે દોડવાનો કોઈ અર્થ જ રહ્યો નથી." "એ છોડી દેવા તૈયાર થાય છે, તયાં એને એના પતા ફરી દેખાયા.","એના પગ લથડ્યા અને પાછો પડ્યો ! એને થયું, હવે તો મારે માટે દોડવાનો કોઈ અર્થ જ રહ્યો નથી.","એ છોડી દેવા તૈયાર થાય છે, ત્યાં એને એના પિતા ફરી દેખાયા." "એના કાનમાં પતાજીના શબદો સંભળાવા લાગયા, 'ઊભો થા ! દોડવા માંડ અને રેસમાં જીત.","એ છોડી દેવા તૈયાર થાય છે, ત્યાં એને એના પિતા ફરી દેખાયા.","એના કાનમાં પિતાજીના શબ્દો સંભળાવા લાગ્યા, ‘ઊભો થા ! દોડવા માંડ અને રેસમાં જીત." ' ફરી દોડવા માંડયું.,"એના કાનમાં પિતાજીના શબ્દો સંભળાવા લાગ્યા, ‘ઊભો થા ! દોડવા માંડ અને રેસમાં જીત.",’ ફરી દોડવા માંડયું. થોડુંક દોડ્યો તયાં ગબડી પડ્યો ! ત્રણ તરણ વખત એ પડ્યો.,’ ફરી દોડવા માંડયું.,થોડુંક દોડ્યો ત્યાં ગબડી પડ્યો ! ત્રણ ત્રણ વખત એ પડ્યો. "દરેક વખતે એને એના પતાના વશિવાસથી ભરેલા શબદો સંભળાયા, 'ઊઠ, ઊભો થા, દોડવા માંડ, રેસમાં જીત.",થોડુંક દોડ્યો ત્યાં ગબડી પડ્યો ! ત્રણ ત્રણ વખત એ પડ્યો.,"દરેક વખતે એને એના પિતાના વિશ્વાસથી ભરેલા શબ્દો સંભળાયા, ‘ઊઠ, ઊભો થા, દોડવા માંડ, રેસમાં જીત." "એના પતાએ એને પરેમથી કહયું, 'તું રેસમાં જીત્યો જ છે, કારણ કે દરેક વખતે તું પડીને ઊભો થયો છે.","એ રેસમાં છેલ્લો આવ્યો હતો ! એ નીચે મોંએ ઊભો રહ્યો, પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે લોકોએ તેને સૌથી વધુ તાળીથી વધાવ્યો.","એના પિતાએ એને પ્રેમથી કહ્યું, ‘તું રેસમાં જીત્યો જ છે, કારણ કે દરેક વખતે તું પડીને ઊભો થયો છે." તે રેસમાં દોડવાનું છોડ્યું નહીં !' “આ લખતાં લખતાં મને એક પરેરક કાવ્યરચના યાદ આવે છે.,"એના પિતાએ એને પ્રેમથી કહ્યું, ‘તું રેસમાં જીત્યો જ છે, કારણ કે દરેક વખતે તું પડીને ઊભો થયો છે.",તે રેસમાં દોડવાનું છોડ્યું નહીં !’ “આ લખતાં લખતાં મને એક પ્રેરક કાવ્યરચના યાદ આવે છે. ” ઉપરની લાઇન આવી તયાંસુધી પરેરણાદાયક હતું પણ બાળકોની દોડવાની સપરધા વાળી વાતનું પરણામ વાંચયા પછી થોડા ઢીલા થઇ જવાણું.,ગ્રોબર્ગના એક સુંદર કાવ્ય ‘ધ રેસ’માં આઠ-દસ વર્ષના છોકરાના ભગીરથ પુરુષાર્થની હ્રદયસ્પર્શી વાત છે.,” ઉપરની લાઇન આવી ત્યાંસુધી પ્રેરણાદાયક હતું પણ બાળકોની દોડવાની સ્પર્ધા વાળી વાતનું પરિણામ વાંચ્યા પછી થોડા ઢીલા થઇ જવાણું. સરસ પ્રેરણાદાયક લેખ્‌.,” ઉપરની લાઇન આવી ત્યાંસુધી પ્રેરણાદાયક હતું પણ બાળકોની દોડવાની સ્પર્ધા વાળી વાતનું પરિણામ વાંચ્યા પછી થોડા ઢીલા થઇ જવાણું.,સરસ પ્રેર્ણાદાયક લેખ્. આવ લેખો ન આજે ખુબ જરર છે.,સરસ પ્રેર્ણાદાયક લેખ્.,આવ લેખો નિ આજે ખુબ જરુર છે. નરિશા ને ખનખેર અને જોશ પેદા કરવા ન ખુબ જરર છે.,આવ લેખો નિ આજે ખુબ જરુર છે.,નિરાશા ને ખન્ખેરિ અને જોશ પેદા કર્વા નિ ખુબ જરુર છે. ૮ 1ગણવાડા।માં પોષકષ મ આહા ર આપવામા આવ 7.,૭ �ગણવાડ�માં વીજળ�ની �ુિવધા છે?,૮ �ગણવાડ�માં પોષક્ષ મ આહા ર આપવામા ં આવ 7. ૧ થી પ ધરાવતી પરાથમિક શાળા ?,પ્રાથિમક િશ ૯ ગામમાં ધો.,૧ થી પ ધરાવતી પ્રાથિમક શાળા ? શુ તમે તમારા લાપરવાહીભરયા વ્યવહારથી મારાં જીવનમાં થનાર નુક્સાન માટે જવાબદાર છો?,"મુનમુને લખ્યું છે કે, ‘મિડિયા અને એની ઝીરો વિશ્વસનીયતાવાળા પત્રકારત્વને, સહમતિ મેળવ્યા વગર કોઈના ખાનગી જીવન વિશે કાલ્પનિક પોસ્ટ કરવાનો અધિકાર કોણે આપ્યો છે?",શું તમે તમારા લાપરવાહીભર્યા વ્યવહારથી મારાં જીવનમાં થનાર નુકસાન માટે જવાબદાર છો? "તમે એક એવી શોકગરસત મહલિનાં ચહેરા પરથી તમારો કેમેરો હટાવતા નથી જેણે પોતાનો પયાર ગુમાવી દીધો છે, પોતાનો દીકરો ગુમાવી દીધો છે.",શું તમે તમારા લાપરવાહીભર્યા વ્યવહારથી મારાં જીવનમાં થનાર નુકસાન માટે જવાબદાર છો?,"તમે એક એવી શોકગ્રસ્ત મહિલાનાં ચહેરા પરથી તમારો કેમેરો હટાવતા નથી જેણે પોતાનો પ્યાર ગુમાવી દીધો છે, પોતાનો દીકરો ગુમાવી દીધો છે." તમે લોકો સનસનાટીભરયા લેખ અને હેડગિ લખવા માટે ગમે તેવા સતરે નીચા જઈ શકો છો.,"તમે એક એવી શોકગ્રસ્ત મહિલાનાં ચહેરા પરથી તમારો કેમેરો હટાવતા નથી જેણે પોતાનો પ્યાર ગુમાવી દીધો છે, પોતાનો દીકરો ગુમાવી દીધો છે.",તમે લોકો સનસનાટીભર્યા લેખ અને હેડિંગ લખવા માટે ગમે તેવા સ્તરે નીચા જઈ શકો છો. શું તમે કોઈનાં જીવનમાં ઉતપાત મચાવવાની જવાબદારી લીધી છે?,તમે લોકો સનસનાટીભર્યા લેખ અને હેડિંગ લખવા માટે ગમે તેવા સ્તરે નીચા જઈ શકો છો.,શું તમે કોઈનાં જીવનમાં ઉત્પાત મચાવવાની જવાબદારી લીધી છે? "જો ના, તો તમને તમારી જાત પર શરમ આવવી જોઈએ.",શું તમે કોઈનાં જીવનમાં ઉત્પાત મચાવવાની જવાબદારી લીધી છે?,"જો ના, તો તમને તમારી જાત પર શરમ આવવી જોઈએ." "' ઉલ્લેખનીય છે કે, રાજ અનડકટે પણ એનું નામ મુનમુન સાથે જોડતી અફવાઓનું ખંડન કર્યું છે અને સોશયિલ મડિયા પર લખયું છે કે, ભગવાન આવા લોકોને સદદબુદ્ધાં આપે.","જો ના, તો તમને તમારી જાત પર શરમ આવવી જોઈએ.","’ ઉલ્લેખનીય છે કે, રાજ અનડકટે પણ એનું નામ મુનમુન સાથે જોડતી અફવાઓનું ખંડન કર્યું છે અને સોશિયલ મિડિયા પર લખ્યું છે કે, ભગવાન આવા લોકોને સદ્દબુદ્ધિ આપે." પરંતુ શયાળા વશિ શું?,"વસંત, ઉનાળો અને પતન માટે અમે યાર્ડમાં દ્રશ્ય રસ આપવા માટે લેન્ડસ્કેપ વૃક્ષોની ભૂમિકાને સંબોધિત કરી છે.",પરંતુ શિયાળા વિશે શું? "જયારે રંગીન પતનની પર્ણસમૂહ જતી રહી છે, ત્યારે તમારા નમુનાઓને કાંઈ બાકી છે જે આપે છે?",પરંતુ શિયાળા વિશે શું?,"જ્યારે રંગીન પતનની પર્ણસમૂહ જતી રહી છે, ત્યારે તમારા નમુનાઓને કાંઈ બાકી છે જે આપે છે?" "હા, તેઓ કરે છે - જો તમે તેમને કુશળતાપૂરવક પસંદ કરયા છે જયારે ઓલડ મૅન વનિટર તમારા દરવાજાને ઘેરા પાડે છે, તે સદાબહાર વૃક્ષો ચમકવા માટે સમય છે.","જ્યારે રંગીન પતનની પર્ણસમૂહ જતી રહી છે, ત્યારે તમારા નમુનાઓને કાંઈ બાકી છે જે આપે છે?","હા, તેઓ કરે છે - જો તમે તેમને કુશળતાપૂર્વક પસંદ કર્યા છે જયારે ઓલ્ડ મૅન વિન્ટર તમારા દરવાજાને ઘેરા પાડે છે, તે સદાબહાર વૃક્ષો ચમકવા માટે સમય છે." "હમણાં પૂરતું, શા માટે તમે તહેવારોની મોસમમાંથી તમારા કયૂને લેતા નથી અને તે કરસિમસ કલાસકિ, વાદળી સપરુસ વૃક્ષો શા માટે રોપયાં છો?","હા, તેઓ કરે છે - જો તમે તેમને કુશળતાપૂર્વક પસંદ કર્યા છે જયારે ઓલ્ડ મૅન વિન્ટર તમારા દરવાજાને ઘેરા પાડે છે, તે સદાબહાર વૃક્ષો ચમકવા માટે સમય છે.","હમણાં પૂરતું, શા માટે તમે તહેવારોની મોસમમાંથી તમારા કયૂને લેતા નથી અને તે ક્રિસમસ ક્લાસિક, વાદળી સ્પ્રુસ વૃક્ષો શા માટે રોપ્યાં છો?" એમને થયું કે રઘુકુળમાં અમે ચારે ભાઈઓ સાથે રમયા ને મોટા થયા છીએ તો કેવળ મને જ રાજયાભપિક માટે શા માટે પસંદ કરવામાં આવે છે ?,રામને એની માહિતી મળી ત્યારે એમને એ વાતનો ઉલ્લાસ ના થયો.,એમને થયું કે રઘુકુળમાં અમે ચારે ભાઈઓ સાથે રમ્યા ને મોટા થયા છીએ તો કેવળ મને જ રાજ્યાભિષેક માટે શા માટે પસંદ કરવામાં આવે છે ? "એવી તટસથ, અનાસક્ત, મોહરહતિ, લાલસાવ[હીન અવસથા શ્રીરામ સવિય બીજા કોનામાં હોઈ શકે ?",એમને થયું કે રઘુકુળમાં અમે ચારે ભાઈઓ સાથે રમ્યા ને મોટા થયા છીએ તો કેવળ મને જ રાજ્યાભિષેક માટે શા માટે પસંદ કરવામાં આવે છે ?,"એવી તટસ્થ, અનાસક્ત, મોહરહિત, લાલસાવિહીન અવસ્થા શ્રીરામ સિવાય બીજા કોનામાં હોઈ શકે ?" એમની વવૈકશક્તા એવી જ અચળ રહે છે.,સહજ રીતે સાંપડનારો રાજ્યાભિષેક પણ એમને સુખ પ્રદાન નથી કરી શકતો કે માદક નથી બનાવતો.,એમની વિવેકશક્તિ એવી જ અચળ રહે છે. "તે અજાત બાળક નુકસાન નથી, કારણ કે દવા સલામત છે?","જ્યારે એક મહિલા ગર્ભવતી છે, દવાઓ ઉપયોગ પ્રશ્ન ઘણીવાર ચિંતા છે.","તે અજાત બાળક નુકસાન નથી, કારણ કે દવા સલામત છે?" "કહેવું ખોટું છે, તેમની સાથે સંકળાયેલ કોઇપણ અગવડતા?",આ દવા સામાન્ય અનુનાસિક ભીડ લક્ષણો રાહત માટે સૂચવવામાં આવે છે.,"કહેવું ખોટું છે, તેમની સાથે સંકળાયેલ કોઇપણ અગવડતા?" "આ લાગણી હવા અભાવ, અને અકષમતા ઊંઘી, અને માથાનો દુખાવો, અને અનુનાસકિ સરાવ.","કહેવું ખોટું છે, તેમની સાથે સંકળાયેલ કોઇપણ અગવડતા?","આ લાગણી હવા અભાવ, અને અક્ષમતા ઊંઘી, અને માથાનો દુખાવો, અને અનુનાસિક સ્રાવ." આ લાઇન પાણી પુરવઠા બોરડની કે પાલકિ ?,દામનગર શહેરમાં પાણી પુરવઠા અને પાલિકા તંત્રની ધોરબેદરકારી ઘનશ્યામનગર સર્વિસ રોડ ઉપર એક માસ કરતા વધુ સમયથી પીવાના મીઠા પાણીની લાઇન લીકેજ.,આ લાઇન પાણી પુરવઠા બોર્ડની કે પાલિકા ? તે રામ જાણે પણ કરોડોનું કેપટિલ એસેટ બજેટ વાપરી સરકાર જળ બચાવો મુહમિ ચલાવી પાણી ની બચત કરતી ઝુંબેશો ચલાવે છે.,આ લાઇન પાણી પુરવઠા બોર્ડની કે પાલિકા ?,તે રામ જાણે પણ કરોડોનું કેપિટલ એસેટ બજેટ વાપરી સરકાર જળ બચાવો મુહિમ ચલાવી પાણી ની બચત કરતી ઝુંબેશો ચલાવે છે. તયારે સથાનકિ તંતરની આળસ કે બેદરકારી જે હોય તે પણ છેલ્લા એક માસ કરતા વધુ સમયથી બેફામ મીઠા પાણીની રોડ ઉપર રેલમ છેલ થાય છે.,તે રામ જાણે પણ કરોડોનું કેપિટલ એસેટ બજેટ વાપરી સરકાર જળ બચાવો મુહિમ ચલાવી પાણી ની બચત કરતી ઝુંબેશો ચલાવે છે.,ત્યારે સ્થાનિક તંત્રની આળસ કે બેદરકારી જે હોય તે પણ છેલ્લા એક માસ કરતા વધુ સમયથી બેફામ મીઠા પાણીની રોડ ઉપર રેલમ છેલ થાય છે. આ લાઇન પાણી પુરવઠા બોરડના ઓવરહેડથી ગ્રામયમાં જાય છે કે પાલકિ તંત્રની છે ?,ત્યારે સ્થાનિક તંત્રની આળસ કે બેદરકારી જે હોય તે પણ છેલ્લા એક માસ કરતા વધુ સમયથી બેફામ મીઠા પાણીની રોડ ઉપર રેલમ છેલ થાય છે.,આ લાઇન પાણી પુરવઠા બોર્ડના ઓવરહેડથી ગ્રામ્યમાં જાય છે કે પાલિકા તંત્રની છે ? "પાણી પુરવઠાના કર્મચારીઓ જયાં રહે છે, તયાં આવી બેદરકારી જોવા મળી રહી છે.",આ લાઇન પાણી પુરવઠા બોર્ડના ઓવરહેડથી ગ્રામ્યમાં જાય છે કે પાલિકા તંત્રની છે ?,"પાણી પુરવઠાના કર્મચારીઓ જ્યાં રહે છે, ત્યાં આવી બેદરકારી જોવા મળી રહી છે." જલિલા મધયસથ બેક સામે સથાનકિ રહીશોના જણાવયા મુજબ ઘનશયામનગર અને જે.,"પાણી પુરવઠાના કર્મચારીઓ જ્યાં રહે છે, ત્યાં આવી બેદરકારી જોવા મળી રહી છે.",જિલ્લા મધ્યસ્થ બેંક સામે સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ ઘનશ્યામનગર અને જે. ડી પારકના નામે ઓળખાતી સોસાયટીઓમાં ગરામયમાં જતી લાઈનોમાંથી જાતે ખૂબ મોટા કનેકશનો મેળવી ર૪ કલાક પાણી મળે તેવા ઇરાદે કનેકશન મેળવતા ઈસમોની વણ નોંધાયેલ લાઈનો છે કે કેમ ?,જિલ્લા મધ્યસ્થ બેંક સામે સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ ઘનશ્યામનગર અને જે.,ડી પાર્કના નામે ઓળખાતી સોસાયટીઓમાં ગ્રામ્યમાં જતી લાઈનોમાંથી જાતે ખૂબ મોટા કનેક્શનો મેળવી ૨૪ કલાક પાણી મળે તેવા ઇરાદે કનેક્શન મેળવતા ઈસમોની વણ નોંધાયેલ લાઈનો છે કે કેમ ? જે હોય તે પણ પીવાના મીઠા પાણીનો વ્યય અટકશે ?,ડી પાર્કના નામે ઓળખાતી સોસાયટીઓમાં ગ્રામ્યમાં જતી લાઈનોમાંથી જાતે ખૂબ મોટા કનેક્શનો મેળવી ૨૪ કલાક પાણી મળે તેવા ઇરાદે કનેક્શન મેળવતા ઈસમોની વણ નોંધાયેલ લાઈનો છે કે કેમ ?,જે હોય તે પણ પીવાના મીઠા પાણીનો વ્યય અટકશે ? છેલ્લા એક માસ કરતા વધુ સમય થી ઘનશયામનગરના સરવસિ રોડ ઉપર પીવાના મીઠા પાણી નું લીકેજ ર૪ કલાક શરૂ રહે છે.,જે હોય તે પણ પીવાના મીઠા પાણીનો વ્યય અટકશે ?,છેલ્લા એક માસ કરતા વધુ સમય થી ઘનશ્યામનગરના સર્વિસ રોડ ઉપર પીવાના મીઠા પાણી નું લીકેજ ૨૪ કલાક શરૂ રહે છે. આ લાઇન માંથી કોણે કેટલા કનેકશનો જાતે મેળવીયા છે?,છેલ્લા એક માસ કરતા વધુ સમય થી ઘનશ્યામનગરના સર્વિસ રોડ ઉપર પીવાના મીઠા પાણી નું લીકેજ ૨૪ કલાક શરૂ રહે છે.,આ લાઇન માંથી કોણે કેટલા કનેક્શનો જાતે મેળવીયા છે? કોની કૃપા થી ગેરકાયદેસર કનેકશનો પાણી પુરવઠાની ગ્રામયમાં જતી લાઈનોમાંથી લેવાયા છે.,આ લાઇન માંથી કોણે કેટલા કનેક્શનો જાતે મેળવીયા છે?,કોની કૃપા થી ગેરકાયદેસર કનેક્શનો પાણી પુરવઠાની ગ્રામ્યમાં જતી લાઈનોમાંથી લેવાયા છે. આ અંગે તંતર દ્વારા પાણી પુરવઠા અધકિષક અને કાર્યપાલક ઈજનેર દ્વારા તપાસ કરી આ પાણી ચોરી અને લકીજ અટકાવવું જરરી છે.,કોની કૃપા થી ગેરકાયદેસર કનેક્શનો પાણી પુરવઠાની ગ્રામ્યમાં જતી લાઈનોમાંથી લેવાયા છે.,આ અંગે તંત્ર દ્વારા પાણી પુરવઠા અધિક્ષક અને કાર્યપાલક ઈજનેર દ્વારા તપાસ કરી આ પાણી ચોરી અને લિકીજ અટકાવવું જરૂરી છે. કપલિ સબિબલે કહ્યું છે કે જે લોકો ગુનેગાર છે તે અમને શીખવાડશે કે અમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ?,નવી દિલ્લી: કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેંદ્રીય મંત્રી કપિલ સિબ્બલે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પર પલટવાર કર્યો છે.,કપિલ સિબ્બલે કહ્યું છે કે જે લોકો ગુનેગાર છે તે અમને શીખવાડશે કે અમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ? જેના વરિદ્ધ હત્યાનો કેસ છે તેવા લોકો અમારા મૂળમાં ખોટ કાઢી રહ્યા છે?,કપિલ સિબ્બલે કહ્યું છે કે જે લોકો ગુનેગાર છે તે અમને શીખવાડશે કે અમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ?,જેના વિરુદ્ધ હત્યાનો કેસ છે તેવા લોકો અમારા મૂળમાં ખોટ કાઢી રહ્યા છે? હવે તડીપાર લોકો અમને બતાવશે કે અમારે શું કહેવું જોઈએ?,જેના વિરુદ્ધ હત્યાનો કેસ છે તેવા લોકો અમારા મૂળમાં ખોટ કાઢી રહ્યા છે?,હવે તડીપાર લોકો અમને બતાવશે કે અમારે શું કહેવું જોઈએ? મેં કયારેય નહોતું વચિર્યું કે બીજેપી આટલે સુધી હદ વટાવશે.,હવે તડીપાર લોકો અમને બતાવશે કે અમારે શું કહેવું જોઈએ?,મેં ક્યારેય નહોતું વિચાર્યું કે બીજેપી આટલે સુધી હદ વટાવશે. અમતિ શાહના 'રાહુલના મૂળમાં ખોટ' વાળા નવિદન પર ભડકેલા કપલિ સબ્‌બલ આટલે રોકાયા નહોતા.,મેં ક્યારેય નહોતું વિચાર્યું કે બીજેપી આટલે સુધી હદ વટાવશે.,અમિત શાહના ‘રાહુલના મૂળમાં ખોટ’ વાળા નિવેદન પર ભડકેલા કપિલ સિબ્બલ આટલે રોકાયા નહોતા. "તેમને કહયું મેં તે વચિર્યું હતું કે 2014માં નવી સરકાર આવી છે, તેને શાસનનો અનુભવ નથી.",અમિત શાહના ‘રાહુલના મૂળમાં ખોટ’ વાળા નિવેદન પર ભડકેલા કપિલ સિબ્બલ આટલે રોકાયા નહોતા.,"તેમને કહ્યું મેં તે વિચાર્યું હતું કે 2014માં નવી સરકાર આવી છે, તેને શાસનનો અનુભવ નથી." પરંતુ આજે ખબર પડી કે તેમને (અમતિ શાહ) નવિદનબાજીનો પણ અનુભવ નથી.,"તેમને કહ્યું મેં તે વિચાર્યું હતું કે 2014માં નવી સરકાર આવી છે, તેને શાસનનો અનુભવ નથી.",પરંતુ આજે ખબર પડી કે તેમને (અમિત શાહ) નિવેદનબાજીનો પણ અનુભવ નથી. "તેમને વધુમાં કહયું કે, નેહરૂ અને તે લોકોએ દેશને આઝાદી અપાવી, તેવા લોકો પર ઈશારા કરી રહયા છે કે તેમાં ખોટ છે.",પરંતુ આજે ખબર પડી કે તેમને (અમિત શાહ) નિવેદનબાજીનો પણ અનુભવ નથી.,"તેમને વધુમાં કહ્યું કે, નેહરૂ અને તે લોકોએ દેશને આઝાદી અપાવી, તેવા લોકો પર ઈશારા કરી રહ્યા છે કે તેમાં ખોટ છે." શું ઈદરિજીમાં ખોટ હતી?,"તેમને વધુમાં કહ્યું કે, નેહરૂ અને તે લોકોએ દેશને આઝાદી અપાવી, તેવા લોકો પર ઈશારા કરી રહ્યા છે કે તેમાં ખોટ છે.",શું ઈંદિરાજીમાં ખોટ હતી? ઈદરિજીની તો ખુદ બીજેપીના અટલજીએ પણ પરશંસા કરી હતી.,શું ઈંદિરાજીમાં ખોટ હતી?,ઈંદિરાજીની તો ખુદ બીજેપીના અટલજીએ પણ પ્રશંસા કરી હતી. આ નવિદનબાજી થઈ રહી છે.,ઈંદિરાજીની તો ખુદ બીજેપીના અટલજીએ પણ પ્રશંસા કરી હતી.,આ નિવેદનબાજી થઈ રહી છે. આ મુદ્દા પર મોદીજી પોતે નવિદન આપે.,આ નિવેદનબાજી થઈ રહી છે.,આ મુદ્દા પર મોદીજી પોતે નિવેદન આપે. પોતાના અધયકષને કહે કે આવી નવિદનબાજી બરોબર નથી.,આ મુદ્દા પર મોદીજી પોતે નિવેદન આપે.,પોતાના અધ્યક્ષને કહે કે આવી નિવેદનબાજી બરોબર નથી. "કદાચ... પરંતુ તયાં અનકિતની મમમીનો નીચેથી અવાજ આવયો, 'અન. કેટલી વાર?",આ ભાવસમાધિનો ન જાણે કયારે ભંગ થાત?,"કદાચ… પરંતુ ત્યાં અનિકેતની મમ્મીનો નીચેથી અવાજ આવ્યો, ‘અનિ, કેટલી વાર?" "સટફાઇ સુટ્સ, ડ્રાય ક્લનિગિ એપોઇનટમેન્ટ, હાઇ હીલસ અને ચુસત કોલર ભૂલી જાવ.","કેટલીક રીતે, આ પેર્ક છે.","સ્ટફાઇ સુટ્સ, ડ્રાય ક્લિનિંગ એપોઇન્ટમેન્ટ, હાઇ હીલ્સ અને ચુસ્ત કોલર ભૂલી જાવ." "પરંતુ, વધુ સવતંતરતા સવારે તૈયાર કરવા વધુ મુશકેલ બની શકે છે.","સ્ટફાઇ સુટ્સ, ડ્રાય ક્લિનિંગ એપોઇન્ટમેન્ટ, હાઇ હીલ્સ અને ચુસ્ત કોલર ભૂલી જાવ.","પરંતુ, વધુ સ્વતંત્રતા સવારે તૈયાર કરવા વધુ મુશ્કેલ બની શકે છે." "જયારે કોઈ કંપની ડ્રેસ કોડ નથી, તયારે તમે કામ કરવા માટે શું પહેરે છે?","પરંતુ, વધુ સ્વતંત્રતા સવારે તૈયાર કરવા વધુ મુશ્કેલ બની શકે છે.","જ્યારે કોઈ કંપની ડ્રેસ કોડ નથી, ત્યારે તમે કામ કરવા માટે શું પહેરે છે?" સવેપ પેનટ્સ વશિ શું?,સેન્ડલ સ્વીકાર્ય છે?,સ્વેપ પેન્ટ્સ વિશે શું? "જો એવું ના હોતે તો, હક્કને બાતીલથી અલગ ના તારવી શકાત.","અલ્લાહ, શક્તિશાળી અને અઝીમ, ચોક્કસપણે પૃથ્વીને ઈમામ વગર છોડતો નથી.","જો એવું ના હોતે તો, હક્કને બાતીલથી અલગ ના તારવી શકાત." ઈમામની અનવિાર્યતા વષિ હીશામ ઇબને હકમ (અ.,"જો એવું ના હોતે તો, હક્કને બાતીલથી અલગ ના તારવી શકાત.",ઈમામની અનિવાર્યતા વિષે હીશામ ઇબ્ને હકમ (અ. "પછી તેમણે અમરને પૂછ્યું, શું તમને હૃદય છે (રૂહ અને ખયાલનું કેન૬ર)?",) નો અમ્ર ઇબ્ને ઉબય્દ સાથેનો પ્રખ્યાત મુનાઝેરો પણ આ પ્રકરણમાં પ્રસ્તુત છે.,"પછી તેમણે અમ્રને પૂછ્યું, શું તમને હૃદય છે (રૂહ અને ખયાલનું કેન્દ્ર)?" અમરે જવાબ આપયો : હા.,"પછી તેમણે અમ્રને પૂછ્યું, શું તમને હૃદય છે (રૂહ અને ખયાલનું કેન્દ્ર)?",અમ્રે જવાબ આપ્યો : હા. હીશામે કહ્યું: તમે તેનાથી શું કરો છો?,અમ્રે જવાબ આપ્યો : હા.,હીશામે કહ્યું: તમે તેનાથી શું કરો છો? તેણે જવાબ આપયો : મારા શરીરના અંગો અને ઇનદ્રયો સમકષ જે પ્રસતુત થાય છે તેમના વચચે તફાવત કરું છું.,હીશામે કહ્યું: તમે તેનાથી શું કરો છો?,તેણે જવાબ આપ્યો : મારા શરીરના અંગો અને ઇન્દ્રિયો સમક્ષ જે પ્રસ્તુત થાય છે તેમના વચ્ચે તફાવત કરું છું. "હીશામે પૂછ્યું : શું તમે, આ શરીરના અંગો હોવા છતાં, તમારા હૃદયની જરૂરીયાત વનિના નથી?",તેણે જવાબ આપ્યો : મારા શરીરના અંગો અને ઇન્દ્રિયો સમક્ષ જે પ્રસ્તુત થાય છે તેમના વચ્ચે તફાવત કરું છું.,"હીશામે પૂછ્યું : શું તમે, આ શરીરના અંગો હોવા છતાં, તમારા હૃદયની જરૂરીયાત વિનાના નથી?" હીશામે કહ્યું : આ કેવી રીતે શકય છે જ્યારે કે તે બધા સાલીમ અને તંદુરસત છે?,અમ્રે જવાબ આપ્યો: ના.,હીશામે કહ્યું : આ કેવી રીતે શક્ય છે જ્યારે કે તે બધા સાલીમ અને તંદુરસ્ત છે? "અમરે જવાબ આપયો : મારા દીકરા! જયારે શરીરના અંગોને કોઈ બાબતે શંકા હોય છે જે તેમણે સૂંઘયુ, ચાખયું કે સાંભળયું હોય, તે તેને હૃદયને રજુ કરે અને શંકા દુર કરી યકીન મેળવે છે.",હીશામે કહ્યું : આ કેવી રીતે શક્ય છે જ્યારે કે તે બધા સાલીમ અને તંદુરસ્ત છે?,"અમ્રે જવાબ આપ્યો : મારા દીકરા! જ્યારે શરીરના અંગોને કોઈ બાબતે શંકા હોય છે જે તેમણે સૂંઘયુ, ચાખ્યું કે સાંભળ્યું હોય, તે તેને હૃદયને રજુ કરે અને શંકા દુર કરી યકીન મેળવે છે." "પછી હીશામે દલીલ કરી કે સરવશકતશાળીએ આ શરીરને હૃદય રૃપી હીદાયત કરનાર અને ઈમામ વગર નથી રાખયું, તો આ બરહમાંડને ઈમામ અને હાદી વગર કેવી રીતે રાખી શકે.","અમ્રે જવાબ આપ્યો : મારા દીકરા! જ્યારે શરીરના અંગોને કોઈ બાબતે શંકા હોય છે જે તેમણે સૂંઘયુ, ચાખ્યું કે સાંભળ્યું હોય, તે તેને હૃદયને રજુ કરે અને શંકા દુર કરી યકીન મેળવે છે.","પછી હીશામે દલીલ કરી કે સર્વશક્તિશાળીએ આ શરીરને હૃદય રૂપી હીદાયત કરનાર અને ઈમામ વગર નથી રાખ્યું, તો આ બ્રહ્માંડને ઈમામ અને હાદી વગર કેવી રીતે રાખી શકે." "અહીં, હૃદયથી મુરાદ આપણા ગોશતનો ટુકડો નથી કારણ કે પોતાનીજાતમાં તે આપણા કોઈ અંગને કામનું નથી.","પછી હીશામે દલીલ કરી કે સર્વશક્તિશાળીએ આ શરીરને હૃદય રૂપી હીદાયત કરનાર અને ઈમામ વગર નથી રાખ્યું, તો આ બ્રહ્માંડને ઈમામ અને હાદી વગર કેવી રીતે રાખી શકે.","અહીં, હૃદયથી મુરાદ આપણા ગોશ્તનો ટુકડો નથી કારણ કે પોતાનીજાતમાં તે આપણા કોઈ અંગને કામનું નથી." તે લતીફ દલિની વાત છે જે અલ્લાહે આ ગોશતના હકડામા મુક્યુ છે.,"અહીં, હૃદયથી મુરાદ આપણા ગોશ્તનો ટુકડો નથી કારણ કે પોતાનીજાતમાં તે આપણા કોઈ અંગને કામનું નથી.",તે લતીફ દિલની વાત છે જે અલ્લાહે આ ગોશ્તના ટુકડામાં મુક્યું છે. તે એવું છે જેને દ્રષ્ટી પામી નથી શકત ના તેને સપરશી શકાય છે ના મેળવી શકાય છે.,તે લતીફ દિલની વાત છે જે અલ્લાહે આ ગોશ્તના ટુકડામાં મુક્યું છે.,તે એવું છે જેને દ્રષ્ટી પામી નથી શક્તિ ના તેને સ્પર્શી શકાય છે ના મેળવી શકાય છે. તેનું અસતતિવ ફકત તે જ હકીકત પરથી સમજી શકાય છે કે તેના દ્વારા કોઈ પણ સાચા અને ખોટા વચચેનો તફાવત પારખી શકાય છે અને અનય શારીરકિ અવયવો પર નયિંત્રણ મેળવી શકાય છે.,તે એવું છે જેને દ્રષ્ટી પામી નથી શક્તિ ના તેને સ્પર્શી શકાય છે ના મેળવી શકાય છે.,તેનું અસ્તિત્વ ફક્ત તે જ હકીકત પરથી સમજી શકાય છે કે તેના દ્વારા કોઈ પણ સાચા અને ખોટા વચ્ચેનો તફાવત પારખી શકાય છે અને અન્ય શારીરિક અવયવો પર નિયંત્રણ મેળવી શકાય છે. અને આ મહત્વપૂર્ણ અંગની ગેરહાજરી શરીરના આખા તંત્રને અવયવસથતિ કરે છે.,તેનું અસ્તિત્વ ફક્ત તે જ હકીકત પરથી સમજી શકાય છે કે તેના દ્વારા કોઈ પણ સાચા અને ખોટા વચ્ચેનો તફાવત પારખી શકાય છે અને અન્ય શારીરિક અવયવો પર નિયંત્રણ મેળવી શકાય છે.,અને આ મહત્વપૂર્ણ અંગની ગેરહાજરી શરીરના આખા તંત્રને અવ્યવસ્થિત કરે છે. "આ ઉપરાંત, જેવી રીતે આ લતીફ તતવ શારીરકિ અવયવોને નયિંત્રતિ કરવા માટે જેટલું શક્તતશાળી છે, તે જ રીતે ગાયબ ઇમામ (અ.",અને આ મહત્વપૂર્ણ અંગની ગેરહાજરી શરીરના આખા તંત્રને અવ્યવસ્થિત કરે છે.,"આ ઉપરાંત, જેવી રીતે આ લતીફ તત્વ શારીરિક અવયવોને નિયંત્રિત કરવા માટે જેટલું શક્તિશાળી છે, તે જ રીતે ગાયબ ઇમામ (અ." અલ્લાહ આપણા । ઈમામ (અ,") અથવા હુજ્જતે ખુદા, જે ગયબતમાં છે, મખ્લુકના માર્ગદર્શન અને યોગ્ય નિયંત્રણની ખાતરી કરવા માટે પૂરતા છે.",અલ્લાહ આપણા ઈમામ (અ. તે દવિસ જલદી આવે જયારે આ ભરમાંડના નયિંતરણ કરનારનો ઝહુર થાય અને આપણને તેઓ (અ.,) નું તેઓની ગયબતમાં રક્ષણ કરે.,તે દિવસ જલ્દી આવે જયારે આ ભ્રમાંડના નિયંત્રણ કરનારનો ઝહુર થાય અને આપણને તેઓ (અ. "ઠીક છે, મોટાભાગના રાજયોમાં પરવિહનના આ બધા મોડસને મોટાભાગના સમય વીમાની આવશયકતા છે.",કેવી રીતે આરવી વિશે?,"ઠીક છે, મોટાભાગના રાજ્યોમાં પરિવહનના આ બધા મોડ્સને મોટાભાગના સમય વીમાની આવશ્યકતા છે." તું છોડીને કયાં ચાલયો ગયો?,"""મારા દીકરા તને કોણે મારી નાખ્યો?",તું છોડીને ક્યાં ચાલ્યો ગયો? "તારી દીકરી તારો મારગ નીહાળી રહી છે, તારા વનિ અમે કેવી રીતે જીવીશું?",તું છોડીને ક્યાં ચાલ્યો ગયો?,"તારી દીકરી તારો માર્ગ નીહાળી રહી છે, તારા વિના અમે કેવી રીતે જીવીશું?" ભાજપના કાર્યકર ફદિ હુસૈનનાં માતા શકીલાબાનો પોતાના દીકરાને યાદ કરીને છાતી પીટીને રોઈ રહયાં હતાં.,"તારી દીકરી તારો માર્ગ નીહાળી રહી છે, તારા વિના અમે કેવી રીતે જીવીશું?",""" ભાજપના કાર્યકર ફિદા હુસૈનનાં માતા શકીલાબાનો પોતાના દીકરાને યાદ કરીને છાતી પીટીને રોઈ રહ્યાં હતાં." ચાલો એક અલગ દ્રષટકોણથી તેને જોવા દો.,"કલ્પના શું વિશ્વ વિશ્વ સાહિત્ય, ચિત્ર, સ્થાપત્ય, મહાન કામ કરે છે મહાન અને અદ્ભુત સંગીતકાર વગર વગર હશે?",ચાલો એક અલગ દ્રષ્ટિકોણથી તેને જોવા દો. સંપૂરણતાની - તે કોણ છે?,ચાલો એક અલગ દ્રષ્ટિકોણથી તેને જોવા દો.,સંપૂર્ણતાની - તે કોણ છે? "આ માણસ સરજનાતમકતા, સર્જક, સર્જક.",સંપૂર્ણતાની - તે કોણ છે?,"આ માણસ સર્જનાત્મકતા, સર્જક, સર્જક." અમુક અસંવેદનશીલ લોકોની ભૂલની સજા અમે શું કામ ભોગવીએ?,મારી સાથે પરીક્ષા આપી ચુકેલા બીજા સ્ટુડન્ટ્સ સિવાય અન્ય કોઈ વ્યક્તિ મારું દુઃખ નહીં સમજી શકે.,અમુક અસંવેદનશીલ લોકોની ભૂલની સજા અમે શું કામ ભોગવીએ? શું કોઈ એ વાતની ગેરંટી આપી શકે છે કે ફરીથી આવું નહીં થાય?,અમુક અસંવેદનશીલ લોકોની ભૂલની સજા અમે શું કામ ભોગવીએ?,શું કોઈ એ વાતની ગેરંટી આપી શકે છે કે ફરીથી આવું નહીં થાય? ફરીથી પેપર લીક નહીં થાય?,શું કોઈ એ વાતની ગેરંટી આપી શકે છે કે ફરીથી આવું નહીં થાય?,ફરીથી પેપર લીક નહીં થાય? હાલ અમારી સથતિ એવી બલિકુલ નથી કે અમે ફરીથી આ પીડામાંથી પસાર થઈએ.,ફરીથી પેપર લીક નહીં થાય?,હાલ અમારી સ્થિતિ એવી બિલકુલ નથી કે અમે ફરીથી આ પીડામાંથી પસાર થઈએ. અમને બલીના બકરા બનાવવામાં આવી રહયા છે.,હાલ અમારી સ્થિતિ એવી બિલકુલ નથી કે અમે ફરીથી આ પીડામાંથી પસાર થઈએ.,અમને બલીના બકરા બનાવવામાં આવી રહ્યા છે. જો એ બહાર આવે તો કોઈના સંપરકમાં આવેને?,એમને ઘરની બહાર આવવા ન દેવાય.,જો એ બહાર આવે તો કોઈના સંપર્કમાં આવેને? ઘરની બહાર જ ન આવે તો કયાંથી કોઈ એમના સંપરકમાં આવે?,જો એ બહાર આવે તો કોઈના સંપર્કમાં આવેને?,ઘરની બહાર જ ન આવે તો ક્યાંથી કોઈ એમના સંપર્કમાં આવે? અને પછી આપણા ઘરમાં કોઈ તકલીફ પણ કયાંથી ઊભી થાય?,ઘરની બહાર જ ન આવે તો ક્યાંથી કોઈ એમના સંપર્કમાં આવે?,અને પછી આપણા ઘરમાં કોઈ તકલીફ પણ ક્યાંથી ઊભી થાય? એવું પણ થઈ શકે છે કે તમને માથાનો દુખાવો થાય,અથવા ફક્ત ચિંતા કરવાની આદત છે?,એવું પણ થઈ શકે છે કે તમને માથાનો દુખાવો થાય છે. એવું નથી કે તમે માનસકિ ખલેલને કારણે આખી રાત પોઝશિન બદલતા જ રહો.,એવું પણ થઈ શકે છે કે તમને માથાનો દુખાવો થાય છે.,એવું નથી કે તમે માનસિક ખલેલને કારણે આખી રાત પોઝિશન બદલતા જ રહો. "ચાલો, તે ગમે તે હોય, ચાલો તમને તમારા મનને શાંત રાખવાની 5 સંયુકત રીતો જણાવીએ.",એવું નથી કે તમે માનસિક ખલેલને કારણે આખી રાત પોઝિશન બદલતા જ રહો.,"ચાલો, તે ગમે તે હોય, ચાલો તમને તમારા મનને શાંત રાખવાની 5 સંયુક્ત રીતો જણાવીએ." આ સરળતાથી શીખી શકાય છે.,"આ ત્રણ પ્રાણાયામ કરો: ચંદ્રભેદી, સૂર્યભેદી અને ભ્રમરી પ્રાણાયામને તમારી દિનચર્યાનો ભાગ બનાવો.",આ સરળતાથી શીખી શકાય છે. "સૌ પરથમ, પેટ સુધી ઠંડા શ્વાસ લો.","શ્વાસ ઉદ્ગારવાચક શબ્દ: જો તમે ઉપરોક્ત કંઈ કરી શકતા નથી, તો શ્વાસ બહાર કાઢવાનું આ પગલું ભરો.","સૌ પ્રથમ, પેટ સુધી ઠંડા શ્વાસ લો." પછી તેને બમણા લાંબા સમય સુધી પકડી રાખો અને અંત સુધી તમે તેને તયાં સુધી છોડી દો.,"સૌ પ્રથમ, પેટ સુધી ઠંડા શ્વાસ લો.",પછી તેને બમણા લાંબા સમય સુધી પકડી રાખો અને અંત સુધી તમે તેને ત્યાં સુધી છોડી દો. ઓછામાં ઓછું 10 વાર આ કરો.,પછી તેને બમણા લાંબા સમય સુધી પકડી રાખો અને અંત સુધી તમે તેને ત્યાં સુધી છોડી દો.,ઓછામાં ઓછું 10 વાર આ કરો. માનવ સરજતિ આગ અને ભાજપ સરકારનું આ કૌભાંડ હોવાના વપિકષી નેતા પરેશ ધાનાણી સૌરાષટર-કચછના પાંચ ગોડાઉનમાં જયાં આગ લાગી હતી તયાં ઉપવાસ શરુ કર્યા છે.,જામનગરમાં હાપા વિસ્તારમાં ગત માર્ચ મહિનામાં સેન્ટ્રલ વેર હાઉસના બે ગોડાઉનોમાં સંગ્રહ કરવામાં આવેલ મગફળીના જથ્થમાં સંકાસ્પદ આગ લાગી હતી અને લગભગ ૪૩ લાખ જેટલું નુકસાન થયું હતું.,માનવ સર્જિત આગ અને ભાજપ સરકારનું આ કૌભાંડ હોવાના વિપક્ષી નેતા પરેશ ધાનાણી સૌરાષ્ટ્ર-કચ્છના પાંચ ગોડાઉનમાં જ્યાં આગ લાગી હતી ત્યાં ઉપવાસ શરુ કર્યા છે. આજે જામનગર ખાતે ધાનાણીએ ઉપવાસ કરયા હતા.,માનવ સર્જિત આગ અને ભાજપ સરકારનું આ કૌભાંડ હોવાના વિપક્ષી નેતા પરેશ ધાનાણી સૌરાષ્ટ્ર-કચ્છના પાંચ ગોડાઉનમાં જ્યાં આગ લાગી હતી ત્યાં ઉપવાસ શરુ કર્યા છે.,આજે જામનગર ખાતે ધાનાણીએ ઉપવાસ કર્યા હતા. "આ સમયે સરકાર સામે આક્ષેપ કરતા તેઓએ જણાવયું હતું કે, “ચુંટણી સમયે રાજકીય રોટલા શેકવા માટે સરકારી તજિરીમાંથી ચાર હજાર કરોડ રૂપયિાની લૂંટી આચરવામાં આવેલ મગફળી કૌભાંડ ઉજાગર થયું છે.",આજે જામનગર ખાતે ધાનાણીએ ઉપવાસ કર્યા હતા.,"આ સમયે સરકાર સામે આક્ષેપ કરતા તેઓએ જણાવ્યું હતું કે, “ચુંટણી સમયે રાજકીય રોટલા શેકવા માટે સરકારી તિજોરીમાંથી ચાર હજાર કરોડ રૂપિયાની લૂંટી આચરવામાં આવેલ મગફળી કૌભાંડ ઉજાગર થયું છે." "આ ચાર હજાર કરોડની મગફળી કયા ઘર કરી ગઈ, કોણ આ મગફળી ચરી ગયુ, કોણે આચર્યું છે કૌભાંડ, કેટલું છે કૌભાંડ, કેમ પગલા નથી ભર્યા?","આ સમયે સરકાર સામે આક્ષેપ કરતા તેઓએ જણાવ્યું હતું કે, “ચુંટણી સમયે રાજકીય રોટલા શેકવા માટે સરકારી તિજોરીમાંથી ચાર હજાર કરોડ રૂપિયાની લૂંટી આચરવામાં આવેલ મગફળી કૌભાંડ ઉજાગર થયું છે.","આ ચાર હજાર કરોડની મગફળી ક્યા ઘર કરી ગઈ, કોણ આ મગફળી ચરી ગયુ, કોણે આચર્યું છે કૌભાંડ, કેટલું છે કૌભાંડ, કેમ પગલા નથી ભર્યા?" રાજયની જનતા જવાબ માંગે છે શા માટે તમામ કૌભાંડની ફરયિાદ નથી થતી?,"આ ચાર હજાર કરોડની મગફળી ક્યા ઘર કરી ગઈ, કોણ આ મગફળી ચરી ગયુ, કોણે આચર્યું છે કૌભાંડ, કેટલું છે કૌભાંડ, કેમ પગલા નથી ભર્યા?",રાજ્યની જનતા જવાબ માંગે છે શા માટે તમામ કૌભાંડની ફરિયાદ નથી થતી? પુરાવાઓનો નાશ કરવામાં સરકાર સફળ થઇ છે.,રાજ્યની જનતા જવાબ માંગે છે શા માટે તમામ કૌભાંડની ફરિયાદ નથી થતી?,પુરાવાઓનો નાશ કરવામાં સરકાર સફળ થઇ છે. તયારે અનય ગોડાઉનોને સીલ કેમ નથી કરતા?,પુરાવાઓનો નાશ કરવામાં સરકાર સફળ થઇ છે.,ત્યારે અન્ય ગોડાઉનોને સીલ કેમ નથી કરતા? નયાયકિ તપાસ કરતા સરકાર શા માટે ડરી રહી છે?,ત્યારે અન્ય ગોડાઉનોને સીલ કેમ નથી કરતા?,ન્યાયિક તપાસ કરતા સરકાર શા માટે ડરી રહી છે? ળા ચાર લાખ ટન મગફળી ક્યા ગઈ?,ન્યાયિક તપાસ કરતા સરકાર શા માટે ડરી રહી છે?,સાળા ચાર લાખ ટન મગફળી ક્યાં ગઈ ? ખુબ નાની કહી શકાય એવી તરઘડીની મંડળીને કોને ખરીદવાની છૂટ આપી?,સાળા ચાર લાખ ટન મગફળી ક્યાં ગઈ ?,ખુબ નાની કહી શકાય એવી તરઘડીની મંડળીને કોને ખરીદવાની છૂટ આપી? "વાયરલ થયેલી ઓડયિ ક્લીપમાં મુખય મંતરી, પૂર્વ અને વરતમાન કૃષ મંતરી, સાંસદ, ભાજપના સંગઠનના નેતાઓના નામ આવયા છે, કેમ મગફળી કૌભાડ આચરવામાં આવયું છે ?",ખુબ નાની કહી શકાય એવી તરઘડીની મંડળીને કોને ખરીદવાની છૂટ આપી?,"વાયરલ થયેલી ઓડિયો ક્લીપમાં મુખ્ય મંત્રી, પૂર્વ અને વર્તમાન કૃષિ મંત્રી, સાંસદ, ભાજપના સંગઠનના નેતાઓના નામ આવ્યા છે, કેમ મગફળી કૌભાડ આચરવામાં આવ્યું છે ?" કરોડો રૂપયાની મલાઈ કોણ તારવી ગયું?,"વાયરલ થયેલી ઓડિયો ક્લીપમાં મુખ્ય મંત્રી, પૂર્વ અને વર્તમાન કૃષિ મંત્રી, સાંસદ, ભાજપના સંગઠનના નેતાઓના નામ આવ્યા છે, કેમ મગફળી કૌભાડ આચરવામાં આવ્યું છે ?",કરોડો રૂપિયાની મલાઈ કોણ તારવી ગયું? રાજયની રૂપાણી સરકાર કે કેન્દ્રીની મોદી સરકાર?,કરોડો રૂપિયાની મલાઈ કોણ તારવી ગયું?,રાજ્યની રૂપાણી સરકાર કે કેન્દ્રીની મોદી સરકાર? તયારે તરઘડીની નાની મંડળીના પ્રમુખને સમગર સૌરાષટરમાં ગોડાઉનો ઊંચા ભાવે લેવાનો અધકિર કોને આપયો?,રાજ્યની રૂપાણી સરકાર કે કેન્દ્રીની મોદી સરકાર?,ત્યારે તરઘડીની નાની મંડળીના પ્રમુખને સમગ્ર સૌરાષ્ટ્રમાં ગોડાઉનો ઊંચા ભાવે લેવાનો અધિકાર કોને આપ્યો? "બહારથી દરવાજો ખટખટાવીને પૂછયું: “અમતિ, કયા હુઆ?",હ્ય્ષિકેશ મુખરજી અકળાઈને અમિતાભના મેકઅપ રૂમ પાસે ગયા.,"બહારથી દરવાજો ખટખટાવીને પૂછયું: ‘અમિત, કયા હુઆ?" ' અંદરથી અમતાભ કહેઃ “વો ફેટો...' હ્યષકિશ મુખરજી કહેઃ “તું કહેવા શું માગે છે?,"બહારથી દરવાજો ખટખટાવીને પૂછયું: ‘અમિત, કયા હુઆ?",’ અંદરથી અમિતાભ કહેઃ ‘વો ફેટો…’ હ્ય્ષિકેશ મુખરજી કહેઃ ‘તું કહેવા શું માગે છે? તુમકો બોલા થા ના... તે જ આ રોલ પસંદ કરયો છે.,’ અંદરથી અમિતાભ કહેઃ ‘વો ફેટો…’ હ્ય્ષિકેશ મુખરજી કહેઃ ‘તું કહેવા શું માગે છે?,તુમકો બોલા થા ના… તેં જ આ રોલ પસંદ કર્યો છે. હવે તું છેલલી ઘડીએ નાટક કરે તે કેમ ચાલે?,તુમકો બોલા થા ના… તેં જ આ રોલ પસંદ કર્યો છે.,હવે તું છેલ્લી ઘડીએ નાટક કરે તે કેમ ચાલે? અરજદાર પૂલને સાંકળવા માટે મેનેજરો કઈ માહતીનો ઉપયાંગ કરે છે?,એમ્પ્લોયર નોકરીદાતાઓને કેવી અરજદારોને ઇન્ટરવ્યુ અને ભાડે આપવા તે નક્કી કરવા માટે નોકરીદાતાઓને સ્ક્રીન પર કેવી રીતે કામ કરે છે?,અરજદાર પૂલને સાંકળવા માટે મેનેજરો કઈ માહિતીનો ઉપયોગ કરે છે? શું નોકરીદાતાઓને રોજગારી માટે ઉમેદવારોની સકરીનીંગ કરતી વખતે પાલન કરવું જરૂરી છે?,અરજદાર પૂલને સાંકળવા માટે મેનેજરો કઈ માહિતીનો ઉપયોગ કરે છે?,શું નોકરીદાતાઓને રોજગારી માટે ઉમેદવારોની સ્ક્રીનીંગ કરતી વખતે પાલન કરવું જરૂરી છે? "આટલું બધું થઈ ગયું, ને મને ખબરેય ન પડી?","” મને આઘાત લાગ્યો, ”વાઇફ્… બાળકો… આ બધું ક્યારે, કેમ કરતાં થયું?","આટલું બધું થઈ ગયું, ને મને ખબરેય ન પડી?" "વળી ઉંઝા શહેરમાં તો વવિધિ વસિતારોમાં અગણતિ મકાનો, દુકાનો, શો રૂ મ-કેબીનો, લારીઓ, ધારમકિ સથળો આગમાં ભસમ ભુત થઈ ગયા હતા, વળી ઘરમાં શું ન હોય ?",ત્યાં આ સર્વે કરવાનું હતુ.,"વળી ઉંઝા શહેરમાં તો વિવિધ વિસ્તારોમાં અગણિત મકાનો, દુકાનો, શો રૂ મ-કેબીનો, લારીઓ, ધાર્મિક સ્થળો આગમાં ભસ્મિ ભુત થઈ ગયા હતા, વળી ઘરમાં શું ન હોય ?" "ટીવી, ફ્રીજ કપડા, રસોઈનો સામાન, અભયાસના પુસતકો, પોત પોતાની હોબીનું કલેકશન , કેવો વલોપાત થતો હશે ભોગ બનનારાઓને ?","વળી ઉંઝા શહેરમાં તો વિવિધ વિસ્તારોમાં અગણિત મકાનો, દુકાનો, શો રૂ મ-કેબીનો, લારીઓ, ધાર્મિક સ્થળો આગમાં ભસ્મિ ભુત થઈ ગયા હતા, વળી ઘરમાં શું ન હોય ?","ટીવી, ફ્રીજ કપડા, રસોઈનો સામાન, અભ્યાસના પુસ્તકો, પોત પોતાની હોબીનું કલેકશન , કેવો વલોપાત થતો હશે ભોગ બનનારાઓને ?" જો કે રોકડ નાણુ અને ઝર ઝવેરાતના કમિતી દાગીના તો સાથે જ લઈ ગયા હતા.,"ટીવી, ફ્રીજ કપડા, રસોઈનો સામાન, અભ્યાસના પુસ્તકો, પોત પોતાની હોબીનું કલેકશન , કેવો વલોપાત થતો હશે ભોગ બનનારાઓને ?",જો કે રોકડ નાણુ અને ઝર ઝવેરાતના કિંમતી દાગીના તો સાથે જ લઈ ગયા હતા. "આવા વશિાળ વસિતાર ગુરૂ મહારાજ ચોક લાલ દરવાજા, ઉમીયા માતા ચોક વગિરે",જો કે રોકડ નાણુ અને ઝર ઝવેરાતના કિંમતી દાગીના તો સાથે જ લઈ ગયા હતા.,"આવા વિશાળ વિસ્તાર ગુરૂ મહારાજ ચોક લાલ દરવાજા, ઉમીયા માતા ચોક વિગેરે." "જગ્‌યાઓએ અસંખય મકાનો સળગી ગયેલ તેમાં વધારામાં ગ્રામય વસિતારો, સવાર સુધીમાં આ સરવે શકય હતો! કે જયારે ત્યાં કોઈ ભોગ બનનાર જ હાજર ન હતા ?","આવા વિશાળ વિસ્તાર ગુરૂ મહારાજ ચોક લાલ દરવાજા, ઉમીયા માતા ચોક વિગેરે.","જગ્યાઓએ અસંખ્ય મકાનો સળગી ગયેલ તેમાં વધારામાં ગ્રામ્ય વિસ્તારો, સવાર સુધીમાં આ સર્વે શકય હતો! કે જયારે ત્યાં કોઈ ભોગ બનનાર જ હાજર ન હતા ?" "વળી સવારનો બંદોબસત તો તૈયાર જ ઉભો હતો, જયદેવને થયુ કયારે આ બધુ અટકશે ?","જગ્યાઓએ અસંખ્ય મકાનો સળગી ગયેલ તેમાં વધારામાં ગ્રામ્ય વિસ્તારો, સવાર સુધીમાં આ સર્વે શકય હતો! કે જયારે ત્યાં કોઈ ભોગ બનનાર જ હાજર ન હતા ?","વળી સવારનો બંદોબસ્ત તો તૈયાર જ ઉભો હતો, જયદેવને થયુ કયારે આ બધુ અટકશે ?" "દાચ કાલે મળીએ ન મળીએ, ભેગાં થઇએ ન થઇએ પણ એટલુ કહી દઉ છું કે મેં તને ચાહી છે...ચાહતો રહીશ...બોલ તું આપી શકીશ એનું મૂલય?",હું એટલે કહું છું કે એ શુકન જ સાચવવા હોય તો મને કહી દે કે મને તારી વાત મંજુર છે! અત્યાર સુધી હૈયામાં ગોપિત રાખેલી વાત છેડી છે.,"કદાચ કાલે મળીએ ન મળીએ, ભેગાં થઇએ ન થઇએ પણ એટલુ કહી દઉ છું કે મેં તને ચાહી છે…ચાહતો રહીશ…બોલ તું આપી શકીશ એનું મૂલ્ય?" 'કુમાર વચિારી રહ્યો એ આંસુ દુ:ખનાં હશે કે સુખના?,"કદાચ કાલે મળીએ ન મળીએ, ભેગાં થઇએ ન થઇએ પણ એટલુ કહી દઉ છું કે મેં તને ચાહી છે…ચાહતો રહીશ…બોલ તું આપી શકીશ એનું મૂલ્ય?",’કુમાર વિચારી રહ્યો એ આંસુ દુ:ખનાં હશે કે સુખના? 'ઉરમનિં હશે કે તૂટેલા સવપનનાં?,’કુમાર વિચારી રહ્યો એ આંસુ દુ:ખનાં હશે કે સુખના?,‘ઉર્મિનાં હશે કે તૂટેલા સ્વપ્નનાં? કૈયૂરીએ ઉત્સુકતાથી પૂછયું.,હવે કહો તો ખરા કે કોની સાથે ક્યારે લગ્ન કરવાનાં છો?,કેયૂરીએ ઉત્સુકતાથી પૂછયું. "શકિષણ, આરોગય, રોજગારી,મોંઘવારી બાબતે કેટલો સુધારો થયો?","છેલ્લાં સાત વર્ષમાં મજૂરો, કામદારો, ગરીબી રેખા નીચે જીવનારાં લોકોમાંથી કેટલાની હાલતમાં સુધારો થયો?","શિક્ષણ, આરોગ્ય, રોજગારી,મોંઘવારી બાબતે કેટલો સુધારો થયો?" સુધારો થયો કે જે હતું તેમાં બગાડો થયો?,"શિક્ષણ, આરોગ્ય, રોજગારી,મોંઘવારી બાબતે કેટલો સુધારો થયો?",સુધારો થયો કે જે હતું તેમાં બગાડો થયો? આવા અનેક પ્રશનો વર્તમાન સરકારની નીત ઓ સામે છે.,સુધારો થયો કે જે હતું તેમાં બગાડો થયો?,આવા અનેક પ્રશ્નો વર્તમાન સરકારની નીતિઓ સામે છે. આમ જનતાને બતાવેલાં સપનાંઓ પૈકી કેટલાં સાચાં પડ્યાં એ ગંભીરતાથી વચિરવું પડે એમ છે.,આવા અનેક પ્રશ્નો વર્તમાન સરકારની નીતિઓ સામે છે.,આમ જનતાને બતાવેલાં સપનાંઓ પૈકી કેટલાં સાચાં પડ્યાં એ ગંભીરતાથી વિચારવું પડે એમ છે. નમિન અને નમિન મધયમવરગ તો બાપડો વર્ષોથી પીડાતો આવયો છે.,આમ જનતાને બતાવેલાં સપનાંઓ પૈકી કેટલાં સાચાં પડ્યાં એ ગંભીરતાથી વિચારવું પડે એમ છે.,નિમ્ન અને નિમ્ન મધ્યમવર્ગ તો બાપડો વર્ષોથી પીડાતો આવ્યો છે. "આ પક્ષની સરકાર કે તે પક્ષની સરકાર હોય, પ્રજાલકષી નરિણયો લેવામાં શું અડચણ આવે છે તે જ સમજાતું નથી.",નિમ્ન અને નિમ્ન મધ્યમવર્ગ તો બાપડો વર્ષોથી પીડાતો આવ્યો છે.,"આ પક્ષની સરકાર કે તે પક્ષની સરકાર હોય, પ્રજાલક્ષી નિર્ણયો લેવામાં શું અડચણ આવે છે તે જ સમજાતું નથી." "શું તમારા બાળકને તમને જરૂર છે પરંતુ તમારી પાસે એક મહત્ત્વની વ્યવસાય કોલ પરથમ વસતુ છે, તેથી તેમને પાંચ મનિટિની આલગિન આપવાને બદલે તમે બારણું બહાર લઇ ગયા છો?",તમારી દોષ પર લાવવામાં આવી શકે છે કારણ કે તમે ખરાબ પસંદગી કરી છે.,"શું તમારા બાળકને તમને જરૂર છે પરંતુ તમારી પાસે એક મહત્ત્વની વ્યવસાય કોલ પ્રથમ વસ્તુ છે, તેથી તેમને પાંચ મિનિટની આલિંગન આપવાને બદલે તમે બારણું બહાર લઇ ગયા છો?" "પછી, હા, તમે તમારા બાળકને પહેલાં કામ કરવા માટે દોષતિ છો, પરતુ જો તમે ખોટું કર્યુહ હોય તો તે તમારી કૉલ છે.","શું તમારા બાળકને તમને જરૂર છે પરંતુ તમારી પાસે એક મહત્ત્વની વ્યવસાય કોલ પ્રથમ વસ્તુ છે, તેથી તેમને પાંચ મિનિટની આલિંગન આપવાને બદલે તમે બારણું બહાર લઇ ગયા છો?","પછી, હા, તમે તમારા બાળકને પહેલાં કામ કરવા માટે દોષિત છો, પરંતુ જો તમે ખોટું કર્યું હોય તો તે તમારી કૉલ છે." તે ક્ષણે તમારી ટોચની અગરતા શું હતી?,"પછી, હા, તમે તમારા બાળકને પહેલાં કામ કરવા માટે દોષિત છો, પરંતુ જો તમે ખોટું કર્યું હોય તો તે તમારી કૉલ છે.",તે ક્ષણે તમારી ટોચની અગ્રતા શું હતી? શું બઝિનેસ કોલ મહત્વનો હતો અથવા તમે થોડી મનિટિ માટે કોમેન્ટ કરી શકયા હોત?,તે ક્ષણે તમારી ટોચની અગ્રતા શું હતી?,શું બિઝનેસ કોલ મહત્વનો હતો અથવા તમે થોડી મિનિટો માટે કોમેન્ટ કરી શક્યા હોત? "છેક અતયાર સુધી હું માનતો હતો કે, મને ફમિસસિ જેવી કોઈ બીમારી થઈ છે, પરંતુ હું સરળતાથી મારા પેનસિની ફોર્સકનિને પાછળ ખેંચી શકું છું.",પ્રશ્નઃ હું 35 વર્ષનો મેન છું.,"છેક અત્યાર સુધી હું માનતો હતો કે, મને ફિમોસિસ જેવી કોઈ બીમારી થઈ છે, પરંતુ હું સરળતાથી મારા પેનિસની ફોર્સ્કિનને પાછળ ખેંચી શકું છું." "જોકે, સેક્સ દરમયિન ક્યારેક ગ્લાન્સ પરની સકનિ ખૂબ જ ટાઇટ થઈ જાય છે અને હું ફીલ કરું છું કે, હું એને પાછળ ખેંચી નહ શકું.","છેક અત્યાર સુધી હું માનતો હતો કે, મને ફિમોસિસ જેવી કોઈ બીમારી થઈ છે, પરંતુ હું સરળતાથી મારા પેનિસની ફોર્સ્કિનને પાછળ ખેંચી શકું છું.","જોકે, સેક્સ દરમિયાન ક્યારેક ગ્લાન્સ પરની સ્કિન ખૂબ જ ટાઇટ થઈ જાય છે અને હું ફીલ કરું છું કે, હું એને પાછળ ખેંચી નહિ શકું." આ ડરની મારી સેક્સ લાઇફ પર અસર થઈ રહી છે.,"જોકે, સેક્સ દરમિયાન ક્યારેક ગ્લાન્સ પરની સ્કિન ખૂબ જ ટાઇટ થઈ જાય છે અને હું ફીલ કરું છું કે, હું એને પાછળ ખેંચી નહિ શકું.",આ ડરની મારી સેક્સ લાઇફ પર અસર થઈ રહી છે. શું મારે કોઈ ડૉક્ટરને કન્સલટ કરવું જોઈએ એમ તમે મને સજેસટ કરો છો?,અને મારે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ દરમિયાન વધારે કાળજી રાખવી જોઈએ?,શું મારે કોઈ ડૉક્ટરને કન્સલ્ટ કરવું જોઈએ એમ તમે મને સજેસ્ટ કરો છો? આ સૃષ્ટા પર ચાર યુગ છે.,કેમ રાત્રિનાં જ બાર વાગ્યે?,આ સૃષ્ટિ પર ચાર યુગ છે. "સતયુગ, તરેતાયુગ, દ્વાપરયુગ, કલયિગ.",આ સૃષ્ટિ પર ચાર યુગ છે.,"સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ, કલિયુગ." "સતયુગ સવાર, તરેતાયુગ બપોર, દ્વાપર યુગ સાંજ તો કલિંગ રાતર છે.","સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ, કલિયુગ.","સતયુગ સવાર, ત્રેતાયુગ બપોર, દ્વાપર યુગ સાંજ તો કલિયુગ રાત્રિ છે." કલયિગ પૂરો થવાનો સમય એટલે યુગોના ચક્રમાં રાત્રનાં બાર વાગ્યે અને સતયુગ રૃપી સવારની શરૃઆત થતા પહેલાં.,"સતયુગ સવાર, ત્રેતાયુગ બપોર, દ્વાપર યુગ સાંજ તો કલિયુગ રાત્રિ છે.",કલિયુગ પૂરો થવાનો સમય એટલે યુગોના ચક્રમાં રાત્રિનાં બાર વાગ્યે અને સતયુગ રૃપી સવારની શરૃઆત થતા પહેલાં. ગોવાના બીચ પર મોડી રાતે પણ શરાબ અને શરાબની મહૈફલિ જામે છે.,ગોવાની ખ્યાતિ ભારતના રેપ કેપિટલ તરીકેની છે.,ગોવાના બીચ પર મોડી રાતે પણ શરાબ અને શરાબની મહેફિલ જામે છે. "ગોવામાં દર વર્ષે ૭૦ લાખ ટુરસિટો આવે છે, જેમાં પાંચ લાખ વદિશી ટુરસિટો પણ હોય છે.",ગોવાના બીચ પર મોડી રાતે પણ શરાબ અને શરાબની મહેફિલ જામે છે.,"ગોવામાં દર વર્ષે ૭૦ લાખ ટુરિસ્ટો આવે છે, જેમાં પાંચ લાખ વિદેશી ટુરિસ્ટો પણ હોય છે." "ગોવાના દરયિાકનિરે આવેલી ઝૂંપડીઓમાં મસાજ પાર્લરો ચાલતા હોય છે, જેમાં ગેરકાયદે દેહના સોદા પણ પડતા હોય છે.","ગોવામાં દર વર્ષે ૭૦ લાખ ટુરિસ્ટો આવે છે, જેમાં પાંચ લાખ વિદેશી ટુરિસ્ટો પણ હોય છે.","ગોવાના દરિયાકિનારે આવેલી ઝૂંપડીઓમાં મસાજ પાર્લરો ચાલતા હોય છે, જેમાં ગેરકાયદે દેહના સોદા પણ પડતા હોય છે." જો આવા માહોલમાં કોઈ માબાપ પોતાની ૧૪ વરષની નાદાન કનયાને તેના મતિરો સાથે આખી રાત પાર્ટી કરવા બીચ પર મોકલે અને તેના પર ગેન્ગરેપ થાય તો તેમાં કોનો વાંક?,"ગોવાના દરિયાકિનારે આવેલી ઝૂંપડીઓમાં મસાજ પાર્લરો ચાલતા હોય છે, જેમાં ગેરકાયદે દેહના સોદા પણ પડતા હોય છે.",જો આવા માહોલમાં કોઈ માબાપ પોતાની ૧૪ વર્ષની નાદાન કન્યાને તેના મિત્રો સાથે આખી રાત પાર્ટી કરવા બીચ પર મોકલે અને તેના પર ગેન્ગરેપ થાય તો તેમાં કોનો વાંક? "બેશક, જે પુરૂષોએ માસૂમ કનયા પર ગેનગરેપ કર્યો, તેઓ તો ગુનેગાર છે જ, પણ પોતાની વહાલસોયી દીકરીને આખી રાત બીચ પર પાર્ટી કરવાની પરવાનગી આપતાં માબાપોનો કોઈ વાંક નહીં?",જો આવા માહોલમાં કોઈ માબાપ પોતાની ૧૪ વર્ષની નાદાન કન્યાને તેના મિત્રો સાથે આખી રાત પાર્ટી કરવા બીચ પર મોકલે અને તેના પર ગેન્ગરેપ થાય તો તેમાં કોનો વાંક?,"બેશક, જે પુરૂષોએ માસૂમ કન્યા પર ગેન્ગરેપ કર્યો, તેઓ તો ગુનેગાર છે જ, પણ પોતાની વહાલસોયી દીકરીને આખી રાત બીચ પર પાર્ટી કરવાની પરવાનગી આપતાં માબાપોનો કોઈ વાંક નહીં?" આવો સવાલ પૂછવા બદલ ગોવાના મુખય પ્રધાન પરમોદ સાવંત પર વપિકષો દ્વારા પસતાળ પાડવામાં આવી રહી છે.,"બેશક, જે પુરૂષોએ માસૂમ કન્યા પર ગેન્ગરેપ કર્યો, તેઓ તો ગુનેગાર છે જ, પણ પોતાની વહાલસોયી દીકરીને આખી રાત બીચ પર પાર્ટી કરવાની પરવાનગી આપતાં માબાપોનો કોઈ વાંક નહીં?",આવો સવાલ પૂછવા બદલ ગોવાના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંત પર વિપક્ષો દ્વારા પસ્તાળ પાડવામાં આવી રહી છે. "જે માબાપો પોતાની કનયાને આ રીતે બીચ પર દારૃની પાર્ટી કરવાની પરવાનગી આપતા હોય છે, તેમને પણ સજા કરવી જોઈએ કે નહીં?",આવો સવાલ પૂછવા બદલ ગોવાના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંત પર વિપક્ષો દ્વારા પસ્તાળ પાડવામાં આવી રહી છે.,"જે માબાપો પોતાની કન્યાને આ રીતે બીચ પર દારૂની પાર્ટી કરવાની પરવાનગી આપતા હોય છે, તેમને પણ સજા કરવી જોઈએ કે નહીં?" - ચતિનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ |,તને કેમ મારામાં કંઈ સારું દેખાતું જ નથી?,– ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ | ચતિનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ “એને બસ બધામાં મારો જ વાંક દેખાય છે.,– ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ |,ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ ‘એને બસ બધામાં મારો જ વાંક દેખાય છે. જે કંઈ થાય છે એના માટે જવાબદાર હું જ છું! એને પોતાના વશિ ક્યારેય કંઈ વચાર જ નથી આવતો.,ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ ‘એને બસ બધામાં મારો જ વાંક દેખાય છે.,જે કંઈ થાય છે એના માટે જવાબદાર હું જ છું! એને પોતાના વિશે ક્યારેય કંઈ વિચાર જ નથી આવતો. હું એના વાંક કાઢવા બેસું તો ઘણા બધા વાંક કાઢી શકું એમ છું.,જે કંઈ થાય છે એના માટે જવાબદાર હું જ છું! એને પોતાના વિશે ક્યારેય કંઈ વિચાર જ નથી આવતો.,હું એના વાંક કાઢવા બેસું તો ઘણા બધા વાંક કાઢી શકું એમ છું. એ મારી કોઈ વાત સમજવા જ તૈયાર નથી.,હું એના વાંક કાઢવા બેસું તો ઘણા બધા વાંક કાઢી શકું એમ છું.,એ મારી કોઈ વાત સમજવા જ તૈયાર નથી. આપણે એના ઇગોને પેમપર કરતા રહેવાનું.,દરેક વાતમાં મારે જ જતું કરી દેવાનું! એણે કંઈ જ કરવાનું નહીં.,આપણે એના ઇગોને પેમ્પર કરતા રહેવાનું. એની હામાં હા પુરાવીએ તો આપણે સારા.,આપણે એના ઇગોને પેમ્પર કરતા રહેવાનું.,એની હામાં હા પુરાવીએ તો આપણે સારા. ના પાડીએ કે દલીલ કરીએ એટલે આપણે ખરાબ અને ખોટા.,એની હામાં હા પુરાવીએ તો આપણે સારા.,ના પાડીએ કે દલીલ કરીએ એટલે આપણે ખરાબ અને ખોટા. ' સંબંધો સવાલ કરતા હોય છે.,"મારામાં તો જાણે કંઈ બુદ્ધિ જ નથી! બધી સમજ, બધી આવડત અને બધી હોશિયારી તેનામાં જ છે.",’ સંબંધો સવાલ કરતા હોય છે. સંબંધો ફરયાદ જગાવતા હોય છે.,’ સંબંધો સવાલ કરતા હોય છે.,સંબંધો ફરિયાદ જગાવતા હોય છે. સંબંધો આપણને વચારતા કરી દે છે કે આ શું થઈ રહયું છે?,સંબંધો ફરિયાદ જગાવતા હોય છે.,સંબંધો આપણને વિચારતા કરી દે છે કે આ શું થઈ રહ્યું છે? ક્યારેક એવો પણ વચિાર આવે છે કે જે કંઈ થઈ રહયું છે એમાં મારો તો કયાંય વાંક નથી ને?,સંબંધો આપણને વિચારતા કરી દે છે કે આ શું થઈ રહ્યું છે?,ક્યારેક એવો પણ વિચાર આવે છે કે જે કંઈ થઈ રહ્યું છે એમાં મારો તો ક્યાંય વાંક નથી ને? "પોતાનો વાંક શોધવાનો વચિાર આવે છે, પણ એ મળતો નથી.",ક્યારેક એવો પણ વિચાર આવે છે કે જે કંઈ થઈ રહ્યું છે એમાં મારો તો ક્યાંય વાંક નથી ને?,"પોતાનો વાંક શોધવાનો વિચાર આવે છે, પણ એ મળતો નથી." આપણને સરવાળે એ જ મળતું હોય છે જે આપણે શોધવું હોય છે.,"પોતાનો વાંક શોધવાનો વિચાર આવે છે, પણ એ મળતો નથી.",આપણને સરવાળે એ જ મળતું હોય છે જે આપણે શોધવું હોય છે. એક દંપતી ફલિાસોફર પાસે ગયું,આપણને સરવાળે એ જ મળતું હોય છે જે આપણે શોધવું હોય છે.,એક દંપતી ફિલોસોફર પાસે ગયું. "તેણે કહ્યું કે, અમારી વચચે રોજ ઝઘડા થાય છે.",એક દંપતી ફિલોસોફર પાસે ગયું.,"તેણે કહ્યું કે, અમારી વચ્ચે રોજ ઝઘડા થાય છે." રોજની માથાફૂટથી અમે કંટાળી ગયા છીએ.,"તેણે કહ્યું કે, અમારી વચ્ચે રોજ ઝઘડા થાય છે.",રોજની માથાકૂટથી અમે કંટાળી ગયા છીએ. ફલિસોફરે બંનેને એક એક કાગળ અને પેન આપયાં.,રોજની માથાકૂટથી અમે કંટાળી ગયા છીએ.,ફિલોસોફરે બંનેને એક એક કાગળ અને પેન આપ્યાં. "બંનેને કહ્યું કે, તયે અલગ-અલગ રૂમમાં જાવ.",ફિલોસોફરે બંનેને એક એક કાગળ અને પેન આપ્યાં.,"બંનેને કહ્યું કે, તમે અલગ-અલગ રૂમમાં જાવ." તમને એકબીજામાં જે પરોબલેમ લાગતા હોય એની એક યાદી બનાવો.,"બંનેને કહ્યું કે, તમે અલગ-અલગ રૂમમાં જાવ.",તમને એકબીજામાં જે પ્રોબ્લેમ લાગતા હોય એની એક યાદી બનાવો. બંને પાસે પોતપોતાનું લાંબું લસિટ હતું.,થોડી વાર પછી પાછા આવ્યાં.,બંને પાસે પોતપોતાનું લાંબું લિસ્ટ હતું. "ફલિસોફરે કહ્યું, હું આ યાદી જોઉ તયાં સુધીમાં તમે એક બીજું કામ કરો.",બંને પાસે પોતપોતાનું લાંબું લિસ્ટ હતું.,"ફિલોસોફરે કહ્યું, હું આ યાદી જોઉં ત્યાં સુધીમાં તમે એક બીજું કામ કરો." ફલિસોફરે બંનેને પાછો એક-એક કાગળ આપયો.,"ફિલોસોફરે કહ્યું, હું આ યાદી જોઉં ત્યાં સુધીમાં તમે એક બીજું કામ કરો.",ફિલોસોફરે બંનેને પાછો એક-એક કાગળ આપ્યો. "તેણે કહ્યું કે, હવે તમે બંને આ કાગળ પર એકબીજાની સારી બાબતોની યાદી બનાવો.",ફિલોસોફરે બંનેને પાછો એક-એક કાગળ આપ્યો.,"તેણે કહ્યું કે, હવે તમે બંને આ કાગળ પર એકબીજાની સારી બાબતોની યાદી બનાવો." આખરે ફલિસોફર બંનેને મળવા ગયા.,"ઘણો સમય થયો, પણ પાછા જ ન આવ્યાં.",આખરે ફિલોસોફર બંનેને મળવા ગયા. "તેણે પૂછ્યું, કેમ કંઈ નથી મળતું?",આખરે ફિલોસોફર બંનેને મળવા ગયા.,"તેણે પૂછ્યું, કેમ કંઈ નથી મળતું?" એકબીજામાં કંઈ જ સારું નથી?,"તેણે પૂછ્યું, કેમ કંઈ નથી મળતું?",એકબીજામાં કંઈ જ સારું નથી? "એવું તો હોઈ જ ન શકે! ફલિાસોફરે કહયું કે, તમને સારી વાત એટલે જ નથી મળતી, કારણ કે તમે એ શોધવાનો તો કયારેય પ્રયાસ જ નથી કર્યો.",એકબીજામાં કંઈ જ સારું નથી?,"એવું તો હોઈ જ ન શકે! ફિલોસોફરે કહ્યું કે, તમને સારી વાત એટલે જ નથી મળતી, કારણ કે તમે એ શોધવાનો તો ક્યારેય પ્રયાસ જ નથી કર્યો." તમે તો એકબીજાના વાંક કાઢવામાંથી નવરાં જ નથી પડ્યાં.,"એવું તો હોઈ જ ન શકે! ફિલોસોફરે કહ્યું કે, તમને સારી વાત એટલે જ નથી મળતી, કારણ કે તમે એ શોધવાનો તો ક્યારેય પ્રયાસ જ નથી કર્યો.",તમે તો એકબીજાના વાંક કાઢવામાંથી નવરાં જ નથી પડ્યાં. માણસે પોતાની વયક્તમિં સારું શું છે એ જાણવા અને સમજવા માટે પણ પ્રયાસ કરતા રહેવું જોઈએ.,તમે તો એકબીજાના વાંક કાઢવામાંથી નવરાં જ નથી પડ્યાં.,માણસે પોતાની વ્યક્તિમાં સારું શું છે એ જાણવા અને સમજવા માટે પણ પ્રયાસ કરતા રહેવું જોઈએ. આ પ્રયતન તમે પણ કરી જુઓ.,માણસે પોતાની વ્યક્તિમાં સારું શું છે એ જાણવા અને સમજવા માટે પણ પ્રયાસ કરતા રહેવું જોઈએ.,આ પ્રયત્ન તમે પણ કરી જુઓ. "તમારી વયક્તની સારી બાબતો, સારી આદતો અને સારા ઇરાદાઓની યાદી તો બનાવી જુઓ.",આ પ્રયત્ન તમે પણ કરી જુઓ.,"તમારી વ્યક્તિની સારી બાબતો, સારી આદતો અને સારા ઇરાદાઓની યાદી તો બનાવી જુઓ." યાદ રાખવા જેવું આપણે યાદ રાખતા નથી એટલે જે ભૂલવા જેવું હ હોય એ આપણે ભૂલી શકતા નથી.,"તમારી વ્યક્તિની સારી બાબતો, સારી આદતો અને સારા ઇરાદાઓની યાદી તો બનાવી જુઓ.",યાદ રાખવા જેવું આપણે યાદ રાખતા નથી એટલે જે ભૂલવા જેવું હોય એ આપણે ભૂલી શકતા નથી. સુખી જીવન માટે એ નકકી કરવું જરૂરી હોય છે કે શું યાદ રાખવું અને શું ભૂલી જવું.,યાદ રાખવા જેવું આપણે યાદ રાખતા નથી એટલે જે ભૂલવા જેવું હોય એ આપણે ભૂલી શકતા નથી.,સુખી જીવન માટે એ નક્કી કરવું જરૂરી હોય છે કે શું યાદ રાખવું અને શું ભૂલી જવું. એક પત-પિતની વચચે ઝઘડો થયો.,સુખી જીવન માટે એ નક્કી કરવું જરૂરી હોય છે કે શું યાદ રાખવું અને શું ભૂલી જવું.,એક પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો. "પતથી એક વાત બોલાઈ ગઈ હતી, જે પતનીનાં મગજમાંથી ખસતી જ નહોતી.",એક પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો.,"પતિથી એક વાત બોલાઈ ગઈ હતી, જે પત્નીનાં મગજમાંથી ખસતી જ નહોતી." દર વખતે કંઈ થાય એટલે પત્ની એ જ વાત કાઢીને બેસતી કે તેં આવું કહ્યું હતું મને.,"પતિથી એક વાત બોલાઈ ગઈ હતી, જે પત્નીનાં મગજમાંથી ખસતી જ નહોતી.",દર વખતે કંઈ થાય એટલે પત્ની એ જ વાત કાઢીને બેસતી કે તેં આવું કહ્યું હતું મને. તારાથી આવું કહી જ કેમ શકાય?,દર વખતે કંઈ થાય એટલે પત્ની એ જ વાત કાઢીને બેસતી કે તેં આવું કહ્યું હતું મને.,તારાથી આવું કહી જ કેમ શકાય? હું તને આ વાત માટે તો કોઈ દવિસ માફ કરવાની નથી.,તારાથી આવું કહી જ કેમ શકાય?,હું તને આ વાત માટે તો કોઈ દિવસ માફ કરવાની નથી. પતનીની એક ફરેનડ તેને મળવા આવી.,હું તને આ વાત માટે તો કોઈ દિવસ માફ કરવાની નથી.,પત્નીની એક ફ્રેન્ડ તેને મળવા આવી. પર્તા સાથેની રલૈશનશપિની વાતો થઈ.,પત્નીની એક ફ્રેન્ડ તેને મળવા આવી.,પતિ સાથેની રિલેશનશિપની વાતો થઈ. મારા પતએ આ વાત કરી જે મારા મગજમાંથી નીકળતી જ નથી.,પતિ સાથેની રિલેશનશિપની વાતો થઈ.,મારા પતિએ આ વાત કરી જે મારા મગજમાંથી નીકળતી જ નથી. "તેની ફરેન્‌ડે કહ્યું, તમારી આટલા વર્ષની મેરેજ લાઇફમાં આ એક જ વાત થઈ છે?",મારા પતિએ આ વાત કરી જે મારા મગજમાંથી નીકળતી જ નથી.,"તેની ફ્રેન્ડે કહ્યું, તમારી આટલા વર્ષની મેરેજ લાઇફમાં આ એક જ વાત થઈ છે?" એને તારે કાઢવી હતી અને આ વાતને તારે જ કાઢવી નથી.,સારી વાતો પણ થઈ જ હશે! એ બધી કેમ મગજમાંથી નીકળી ગઈ?,એને તારે કાઢવી હતી અને આ વાતને તારે જ કાઢવી નથી. સારું હોય એ યાદ રાખવું વધુ જરૂરી છે.,એને તારે કાઢવી હતી અને આ વાતને તારે જ કાઢવી નથી.,સારું હોય એ યાદ રાખવું વધુ જરૂરી છે. માણસથી કયારેક ભૂલ થતી હોય છે.,સારું હોય એ યાદ રાખવું વધુ જરૂરી છે.,માણસથી ક્યારેક ભૂલ થતી હોય છે. માણસથી કયારેક ન બોલવું જોઈએ એવું બોલાઈ જતું હોય છે.,માણસથી ક્યારેક ભૂલ થતી હોય છે.,માણસથી ક્યારેક ન બોલવું જોઈએ એવું બોલાઈ જતું હોય છે. ક્યારેક અયોગ્‌ય વર્તન પણ થઈ જતું હોય છે.,માણસથી ક્યારેક ન બોલવું જોઈએ એવું બોલાઈ જતું હોય છે.,ક્યારેક અયોગ્ય વર્તન પણ થઈ જતું હોય છે. "એ વાત કે વર્તનથી નારાજગી થાય, ગુસ્સો આવે એ પણ સવાભાવકિ છે.",ક્યારેક અયોગ્ય વર્તન પણ થઈ જતું હોય છે.,"એ વાત કે વર્તનથી નારાજગી થાય, ગુસ્સો આવે એ પણ સ્વાભાવિક છે." ગુસસો વ્યક્ત કરી દેવામાં પણ કંઈ વાંધો નથી.,"એ વાત કે વર્તનથી નારાજગી થાય, ગુસ્સો આવે એ પણ સ્વાભાવિક છે.",ગુસ્સો વ્યક્ત કરી દેવામાં પણ કંઈ વાંધો નથી. એ વાતનો પછી અંત આવવો જોઈએ.,ગુસ્સો વ્યક્ત કરી દેવામાં પણ કંઈ વાંધો નથી.,એ વાતનો પછી અંત આવવો જોઈએ. આપણે તો ભૂલતા પણ નથી અને આપણી વયકત નિ ભૂલવા પણ દેતા નથી.,એ વાતનો પછી અંત આવવો જોઈએ.,આપણે તો ભૂલતા પણ નથી અને આપણી વ્યક્તિને ભૂલવા પણ દેતા નથી. આપણે સતત એને એની ભૂલનું ભાન કરાવવું હોય છે.,આપણે તો ભૂલતા પણ નથી અને આપણી વ્યક્તિને ભૂલવા પણ દેતા નથી.,આપણે સતત એને એની ભૂલનું ભાન કરાવવું હોય છે. એવું કરવામાં આપણે ઘણી વખત આપણો સંબંધ દાવ પર લગાડી દેતા હોઈએ છીએ.,આપણે સતત એને એની ભૂલનું ભાન કરાવવું હોય છે.,એવું કરવામાં આપણે ઘણી વખત આપણો સંબંધ દાવ પર લગાડી દેતા હોઈએ છીએ. કોઈ સંબંધ એક વાતથી તૂટતો નથી.,એવું કરવામાં આપણે ઘણી વખત આપણો સંબંધ દાવ પર લગાડી દેતા હોઈએ છીએ.,કોઈ સંબંધ એક વાતથી તૂટતો નથી. કૃહાડીના એક ઘાથી ઝાડ પડી જતું નથી.,કોઈ સંબંધ એક વાતથી તૂટતો નથી.,કુહાડીના એક ઘાથી ઝાડ પડી જતું નથી. આપણે વાતોને મૂકતા નથી.,કુહાડીના એક ઘાથી ઝાડ પડી જતું નથી.,આપણે વાતોને મૂકતા નથી. ઘાને રુઝાવવા દેતા નથી.,આપણે વાતોને મૂકતા નથી.,ઘાને રુઝાવવા દેતા નથી. જરાક રુઝાય તયાં પાછો ખોતરીએ છીએ.,ઘાને રુઝાવવા દેતા નથી.,જરાક રુઝાય ત્યાં પાછો ખોતરીએ છીએ. મોટાભાગના સંબંધો ભૂતકાળમાં બનેલા બનાવોને સતત વાગોળયા રાખવાથી અંત પામે છે.,જરાક રુઝાય ત્યાં પાછો ખોતરીએ છીએ.,મોટાભાગના સંબંધો ભૂતકાળમાં બનેલા બનાવોને સતત વાગોળ્યા રાખવાથી અંત પામે છે. "આપણે સારી યાદોને સાચવીએ છીએ, પણ માતર ફોટાના આલબમમાં કે પછી મોબાઇલની ગેલેરીમાં.",મોટાભાગના સંબંધો ભૂતકાળમાં બનેલા બનાવોને સતત વાગોળ્યા રાખવાથી અંત પામે છે.,"આપણે સારી યાદોને સાચવીએ છીએ, પણ માત્ર ફોટાના આલ્બમમાં કે પછી મોબાઇલની ગેલેરીમાં." મનમાં શું સાચવીએ છીએ?,"આપણે સારી યાદોને સાચવીએ છીએ, પણ માત્ર ફોટાના આલ્બમમાં કે પછી મોબાઇલની ગેલેરીમાં.",મનમાં શું સાચવીએ છીએ? કઈ વાત મનમાંથી નીકળતી નથી?,મનમાં શું સાચવીએ છીએ?,કઈ વાત મનમાંથી નીકળતી નથી? જે કાઢી નાખવા જેવી હોય એ જ વાત.,કઈ વાત મનમાંથી નીકળતી નથી?,જે કાઢી નાખવા જેવી હોય એ જ વાત. "જદિગીની અમુક ઘટનાઓ એવી હોય છે, જે આપણા દલિ પર ભાર ઊભો કરતી હોય છે.",જે કાઢી નાખવા જેવી હોય એ જ વાત.,"જિંદગીની અમુક ઘટનાઓ એવી હોય છે, જે આપણા દિલ પર ભાર ઊભો કરતી હોય છે." "કોઈ વાત, કોઈ સમરણ કે કોઈ વર્તન આપણને અંદરથી કોરી ખાતું હોય છે.","જિંદગીની અમુક ઘટનાઓ એવી હોય છે, જે આપણા દિલ પર ભાર ઊભો કરતી હોય છે.","કોઈ વાત, કોઈ સ્મરણ કે કોઈ વર્તન આપણને અંદરથી કોરી ખાતું હોય છે." એક વાત યાદ રાખવા જેવી એ છે કે જે વયક્તનિ કારણે આવું થયું હોય એ આપણા દલિનો ભાર હળવો કરવા આવવાની નથી.,"કોઈ વાત, કોઈ સ્મરણ કે કોઈ વર્તન આપણને અંદરથી કોરી ખાતું હોય છે.",એક વાત યાદ રાખવા જેવી એ છે કે જે વ્યક્તિના કારણે આવું થયું હોય એ આપણા દિલનો ભાર હળવો કરવા આવવાની નથી. એ તો આપણે જ હટાવવો પડે.,એક વાત યાદ રાખવા જેવી એ છે કે જે વ્યક્તિના કારણે આવું થયું હોય એ આપણા દિલનો ભાર હળવો કરવા આવવાની નથી.,એ તો આપણે જ હટાવવો પડે. કંઈક ન ભૂલીને પીડાતા તો આપણે જ હોઈએ છીએ ને?,એ તો આપણે જ હટાવવો પડે.,કંઈક ન ભૂલીને પીડાતા તો આપણે જ હોઈએ છીએ ને? એક છોકરા અને છોકરીનું બરેકઅપ થયું.,કંઈક ન ભૂલીને પીડાતા તો આપણે જ હોઈએ છીએ ને?,એક છોકરા અને છોકરીનું બ્રેકઅપ થયું. છોકરાને આ વાતથી બહુ આઘાત લાગયો.,એક છોકરા અને છોકરીનું બ્રેકઅપ થયું.,છોકરાને આ વાતથી બહુ આઘાત લાગ્યો. એને કયાંય મજા આવતી નહોતી.,છોકરાને આ વાતથી બહુ આઘાત લાગ્યો.,એને ક્યાંય મજા આવતી નહોતી. મતિરિએ બધી જ વાત શાંતથિ સાંભળી.,તેના એક મિત્રને કહ્યું કે યાર મારો તો કંઈ જ વાંક ન હતો.,મિત્રએ બધી જ વાત શાંતિથી સાંભળી. છેલ્લે એ મતિરિએ કહ્યું કે તું સાવ સાચો છે.,મિત્રએ બધી જ વાત શાંતિથી સાંભળી.,છેલ્લે એ મિત્રએ કહ્યું કે તું સાવ સાચો છે. "બરેકઅપ થયું એમાં તારો કંઈ જ વાંક નથી, પણ બરેકઅપ થયા પછી તું જે દુ:ખી થાય છે, ઉદાસ રહે છે એમાં તો માતર ને માત્ર તારો જ વાંક છે.",છેલ્લે એ મિત્રએ કહ્યું કે તું સાવ સાચો છે.,"બ્રેકઅપ થયું એમાં તારો કંઈ જ વાંક નથી, પણ બ્રેકઅપ થયા પછી તું જે દુ:ખી થાય છે, ઉદાસ રહે છે એમાં તો માત્ર ને માત્ર તારો જ વાંક છે." તને કોઈએ કહયું નથી કે તું દુ:ખી થજે.,"બ્રેકઅપ થયું એમાં તારો કંઈ જ વાંક નથી, પણ બ્રેકઅપ થયા પછી તું જે દુ:ખી થાય છે, ઉદાસ રહે છે એમાં તો માત્ર ને માત્ર તારો જ વાંક છે.",તને કોઈએ કહ્યું નથી કે તું દુ:ખી થજે. એ બધું તો તું જ કરી રહયો છે.,તારા નસીબને કોસતો રહેજે.,એ બધું તો તું જ કરી રહ્યો છે. આપણે એવું જ કરતા હોઈએ છીએ.,એ બધું તો તું જ કરી રહ્યો છે.,આપણે એવું જ કરતા હોઈએ છીએ. "મારો તો કંઈ વાંક નથી, તોયે એણે મારી સાથે આવું કર્યું?",આપણે એવું જ કરતા હોઈએ છીએ.,"મારો તો કંઈ વાંક નથી, તોયે એણે મારી સાથે આવું કર્યું?" આપણો વાંક ન હોય તો પછી આપણે શેની ચતા કરતા હોઈએ છીએ?,"મારો તો કંઈ વાંક નથી, તોયે એણે મારી સાથે આવું કર્યું?",આપણો વાંક ન હોય તો પછી આપણે શેની ચિંતા કરતા હોઈએ છીએ? આપણે કેમ ઘૂંટાતા રહીએ છીએ?,આપણો વાંક ન હોય તો પછી આપણે શેની ચિંતા કરતા હોઈએ છીએ?,આપણે કેમ ઘૂંટાતા રહીએ છીએ? આપણે કોઈનાથી મુક્ત થવાની સાથે આપણાથી પણ થોડુંક મુકત થવાની જરૂર હોય છે.,આપણે કેમ ઘૂંટાતા રહીએ છીએ?,આપણે કોઈનાથી મુક્ત થવાની સાથે આપણાથી પણ થોડુંક મુક્ત થવાની જરૂર હોય છે. ક્યારેક તો આપણને કોઈક કંઈ કહી જાય પછી આપણે આપણા વશિ અભપિરાય બાંધી લેતા હોઈએ છીએ.,આપણે કોઈનાથી મુક્ત થવાની સાથે આપણાથી પણ થોડુંક મુક્ત થવાની જરૂર હોય છે.,ક્યારેક તો આપણને કોઈક કંઈ કહી જાય પછી આપણે આપણા વિશે અભિપ્રાય બાંધી લેતા હોઈએ છીએ. તારામાં કંઈ સમજ જ નથી.,ક્યારેક તો આપણને કોઈક કંઈ કહી જાય પછી આપણે આપણા વિશે અભિપ્રાય બાંધી લેતા હોઈએ છીએ.,તારામાં કંઈ સમજ જ નથી. તને કંઈ આવડતું જ નથી.,તારામાં કંઈ સમજ જ નથી.,તને કંઈ આવડતું જ નથી. તું કંઈ કરી શકવાનો જ નથી.,તને કંઈ આવડતું જ નથી.,તું કંઈ કરી શકવાનો જ નથી. "આવું જેણે કહેવું હોય છે એ તો કહી દે છે, પણ પછી આપણે શું કરીએ છીએ?",તારું મોઢું જોયું છે?,"આવું જેણે કહેવું હોય છે એ તો કહી દે છે, પણ પછી આપણે શું કરીએ છીએ?" એક છોકરાને તેના મતિરિએ આવું બધું કહયું એટલે તે પોતાના વડીલને પૂછવા ગયો કે શું હું ખરેખર આવો છું?,"આવું જેણે કહેવું હોય છે એ તો કહી દે છે, પણ પછી આપણે શું કરીએ છીએ?",એક છોકરાને તેના મિત્રએ આવું બધું કહ્યું એટલે તે પોતાના વડીલને પૂછવા ગયો કે શું હું ખરેખર આવો છું? મારામાં કંઈ જ આવડત નથી?,એક છોકરાને તેના મિત્રએ આવું બધું કહ્યું એટલે તે પોતાના વડીલને પૂછવા ગયો કે શું હું ખરેખર આવો છું?,મારામાં કંઈ જ આવડત નથી? "વડીલે એટલું જ કહયું કે, તું જે છે એને સમજવાની એની દૃષટા નથી.",મારામાં કંઈ જ આવડત નથી?,"વડીલે એટલું જ કહ્યું કે, તું જે છે એને સમજવાની એની દૃષ્ટિ નથી." "તું તારી આવડત વશિ શંકા ન કર, એવું વચિાર કે એનામાં એવી સમજ નથી કે તારામાં કંઈ સારું જોઈ શકે.","વડીલે એટલું જ કહ્યું કે, તું જે છે એને સમજવાની એની દૃષ્ટિ નથી.","તું તારી આવડત વિશે શંકા ન કર, એવું વિચાર કે એનામાં એવી સમજ નથી કે તારામાં કંઈ સારું જોઈ શકે." દુનયિમાં તમને પરેરણા આપનારી વ્યક્ત ઓ કરતાં તમને નબળા દેખાડવાનો પરયાસ કરનારા વધુ જ હોવાના.,"તું તારી આવડત વિશે શંકા ન કર, એવું વિચાર કે એનામાં એવી સમજ નથી કે તારામાં કંઈ સારું જોઈ શકે.",દુનિયામાં તમને પ્રેરણા આપનારી વ્યક્તિઓ કરતાં તમને નબળા દેખાડવાનો પ્રયાસ કરનારા વધુ જ હોવાના. જે સારું જોતા હોય એને સમજવા અને સવીકારવાની જરૂર હોય છે.,સારું બહુ ઓછા લોકો જોઈ શકે છે.,જે સારું જોતા હોય એને સમજવા અને સ્વીકારવાની જરૂર હોય છે. "આપણે જે ખરાબ, ખોટું કે નબળું બોલતા હોય છે એને જ મગજમાં રાખતા હોઈએ છીએ.",જે સારું જોતા હોય એને સમજવા અને સ્વીકારવાની જરૂર હોય છે.,"આપણે જે ખરાબ, ખોટું કે નબળું બોલતા હોય છે એને જ મગજમાં રાખતા હોઈએ છીએ." મારો અભપિરાય તમે જ બાંધો.,"આપણે જે ખરાબ, ખોટું કે નબળું બોલતા હોય છે એને જ મગજમાં રાખતા હોઈએ છીએ.",તમારો અભિપ્રાય તમે જ બાંધો. કોઈ નબળા કહે એટલે તમે નબળા નથી થઈ જતા.,તમારો અભિપ્રાય તમે જ બાંધો.,કોઈ નબળા કહે એટલે તમે નબળા નથી થઈ જતા. સારી વાત કહો અને તમારી વયકતની સારી વાતોને જ યાદ રાખો.,કોઈ નબળા કહે એટલે તમે નબળા નથી થઈ જતા.,સારી વાત કહો અને તમારી વ્યક્તિની સારી વાતોને જ યાદ રાખો. પોતાની વયકત ઉપર તો જ પરેમ આવશે જો એ તમને સારી લાગશે.,સારી વાત કહો અને તમારી વ્યક્તિની સારી વાતોને જ યાદ રાખો.,પોતાની વ્યક્તિ ઉપર તો જ પ્રેમ આવશે જો એ તમને સારી લાગશે. સારી તો જ લાગશે જો તમે એની સારી વાતો યાદ રાખશો.,પોતાની વ્યક્તિ ઉપર તો જ પ્રેમ આવશે જો એ તમને સારી લાગશે.,સારી તો જ લાગશે જો તમે એની સારી વાતો યાદ રાખશો. ખોટી અને નબળી વાતો ભૂલી જશો.,સારી તો જ લાગશે જો તમે એની સારી વાતો યાદ રાખશો.,ખોટી અને નબળી વાતો ભૂલી જશો. આંખની આડે એક કાળો પથથર રાખી દેશોને,ખોટી અને નબળી વાતો ભૂલી જશો.,આંખની આડે એક કાળો પથ્થર રાખી દેશોને તો બધું કાળું જ દેખાશે. એ પથથર પાછળ સુંદર રંગીન ચતિર છે.,આંખની આડે એક કાળો પથ્થર રાખી દેશોને તો બધું કાળું જ દેખાશે.,એ પથ્થર પાછળ સુંદર રંગીન ચિત્ર છે. એ જોવા માટે કાળો પથથર હટાવવો પડે.,એ પથ્થર પાછળ સુંદર રંગીન ચિત્ર છે.,એ જોવા માટે કાળો પથ્થર હટાવવો પડે. "જદિગીમાંથી હટાવવા જેવું હટાવી દો, એ પછી જે રહેશે એ રાખવા જેવું, સાચવવા જેવું અને જીવવા જેવું જ હશે! કોઈના વાંક કાઢવા બહુ સહેલા છે.",એ જોવા માટે કાળો પથ્થર હટાવવો પડે.,"જિંદગીમાંથી હટાવવા જેવું હટાવી દો, એ પછી જે રહેશે એ રાખવા જેવું, સાચવવા જેવું અને જીવવા જેવું જ હશે! કોઈના વાંક કાઢવા બહુ સહેલા છે." સહેલું હોય એ આપણને બહુ ફાવતું હોય છે.,"જિંદગીમાંથી હટાવવા જેવું હટાવી દો, એ પછી જે રહેશે એ રાખવા જેવું, સાચવવા જેવું અને જીવવા જેવું જ હશે! કોઈના વાંક કાઢવા બહુ સહેલા છે.",સહેલું હોય એ આપણને બહુ ફાવતું હોય છે. સાવ સહેલું હોય એનાથી સાવચેત રહેવું જોઈએ.,સહેલું હોય એ આપણને બહુ ફાવતું હોય છે.,સાવ સહેલું હોય એનાથી સાવચેત રહેવું જોઈએ. શું પરતા હેકટર માતર 13000નું જ ખેડૂતોને નુકસાન થયું છે ?,રાજ્ય સરકારે ચાર જિલ્લામાં જ સહાયની જાહેરાત કેમ કરી ?,શું પ્રતિ હેક્ટર માત્ર 13000નું જ ખેડૂતોને નુકસાન થયું છે ? શું ગુજરાતમાં માત્ર ચાર જલિલાઓનાં 21 તાલુકાઓના 682 ગામમાં જ અતવિષટથિ નુકશાન થયું છે.,શું પ્રતિ હેક્ટર માત્ર 13000નું જ ખેડૂતોને નુકસાન થયું છે ?,શું ગુજરાતમાં માત્ર ચાર જિલ્લાઓનાં 21 તાલુકાઓના 682 ગામમાં જ અતિવૃષ્ટિથી નુકશાન થયું છે. શું ખેડૂતોને ખેતરમાં 5000 જેટલું જ નુકસાન થયું છે ?,શું ગુજરાતમાં માત્ર ચાર જિલ્લાઓનાં 21 તાલુકાઓના 682 ગામમાં જ અતિવૃષ્ટિથી નુકશાન થયું છે.,શુંં ખેડૂતોને ખેતરમાં 5000 જેટલું જ નુકસાન થયું છે ? "હાલ ખેડૂતોને બયારણ, ખાતર, ડીઝલ-પેટ્રોલ બધુ જ મોંઘુ છે.",શુંં ખેડૂતોને ખેતરમાં 5000 જેટલું જ નુકસાન થયું છે ?,"હાલ ખેડૂતોને બિયારણ, ખાતર, ડીઝલ-પેટ્રોલ બધુ જ મોંઘુ છે." તયારે રાજ્ય સરકાર દવારા 5000ની સહાય ખેડૂતોને કેટલી મદદરુપ થશે ?,"હાલ ખેડૂતોને બિયારણ, ખાતર, ડીઝલ-પેટ્રોલ બધુ જ મોંઘુ છે.",ત્યારે રાજ્ય સરકાર દ્વારા 5000ની સહાય ખેડૂતોને કેટલી મદદરુપ થશે ? આ પરકરયામાં કોઈ કચરો છે?,એમાં કેટલો સમય લાગશે?,આ પ્રક્રિયામાં કોઈ કચરો છે? રીઅલ-ટાઇમ મેટ્રકિસને માપવા માટે સાધનો પૂરા પાડે છે જે તમને તમારા દૈનકિ થરુપુટમાં દસથી પચચીસ ટકા સુધી સુધારવામાં સહાય કરે છે?,આ પ્રક્રિયામાં કોઈ કચરો છે?,રીઅલ-ટાઇમ મેટ્રિક્સને માપવા માટે સાધનો પૂરા પાડે છે જે તમને તમારા દૈનિક થ્રુપુટમાં દસથી પચ્ચીસ ટકા સુધી સુધારવામાં સહાય કરે છે? કોમરસની વધિરથનિ છું.,શેના શાહ મારું નામ છે.,કોમર્સની વિધાર્થિની છું. મજાક મજાકમાં શરૂ થયેલી એક ઘટનાએ આજે મને મુસીબતમાં મૂકી દીધી છે.,કોમર્સની વિધાર્થિની છું.,મજાક મજાકમાં શરૂ થયેલી એક ધટનાએ આજે મને મુસીબતમાં મૂકી દીધી છે. મારા પપપા એક મોટી કંપનીમાં સીઇઓ છે અને મમમી કોલેજમાં પ્રોફેસર છે.,મજાક મજાકમાં શરૂ થયેલી એક ધટનાએ આજે મને મુસીબતમાં મૂકી દીધી છે.,મારા પપ્પા એક મોટી કંપનીમાં સીઇઓ છે અને મમ્મી કોલેજમાં પ્રોફેસર છે. એમની એકની એક દીકરી હોવાથી પાણી માગું તયાં દૂધ હાજર કરે છે.,મારા પપ્પા એક મોટી કંપનીમાં સીઇઓ છે અને મમ્મી કોલેજમાં પ્રોફેસર છે.,એમની એકની એક દીકરી હોવાથી પાણી માગું ત્યાં દૂધ હાજર કરે છે. પપપા--મમમીએ મને હમણાં જ બરથડે ગફિટમાં આઇ ફોન ૧૦ ગફિટ કરયો.,એમની એકની એક દીકરી હોવાથી પાણી માગું ત્યાં દૂધ હાજર કરે છે.,પપ્પા—મમ્મીએ મને હમણાં જ બર્થઽે ગિફટમાં આઇ ફોન ૧૦ ગિફટ કર્યો. મને ફોન વગર ચાલે જ નહીં.,પપ્પા—મમ્મીએ મને હમણાં જ બર્થઽે ગિફટમાં આઇ ફોન ૧૦ ગિફટ કર્યો.,મને ફોન વગર ચાલે જ નહીં. ફેસબુકમાં ૩૦૦૦ થી પણ વધારે ફ્રેન્ડસ છે.,મને ફોન વગર ચાલે જ નહીં.,ફેસબુકમાં ૩૦૦૦ થી પણ વધારે ફ્રેન્ઽસ છે. એક મલાન કરીને છોકરાની ફરેનડ રકિવેસ્ટ આવી અને પંદર દવિસમાં અમે લવ બડ્રસ બની ગયાં.,ફેસબુકમાં ૩૦૦૦ થી પણ વધારે ફ્રેન્ઽસ છે.,એક મિલાન કરીને છોકરાની ફ્રેન્ઽ રિકવેસ્ટ આવી અને પંદર દિવસમાં અમે લવ બઽ્‌ર્સ બની ગયાં. મને લાગતું હતું આજ મારો પ્રનિસ ચાર્મ છે.,એક મિલાન કરીને છોકરાની ફ્રેન્ઽ રિકવેસ્ટ આવી અને પંદર દિવસમાં અમે લવ બઽ્‌ર્સ બની ગયાં.,મને લાગતું હતું આજ મારો પ્રિન્સ ચાર્મ છે. "પછી તો અમે બહુવાર હોટલમાં પણ મળયાં, બે દવિસ માટે દમણ પણ રહી આવયાં અને એ દરમયાન મારા થોડા ઓપન ફોટા પણ પાડી લીધા અને હવે મને બ્લેક મેલ કરે છે.",મને લાગતું હતું આજ મારો પ્રિન્સ ચાર્મ છે.,"પછી તો અમે બહુવાર હોટલમાં પણ મળ્યાં, બે દિવસ માટે દમણ પણ રહી આવ્યાં અને એ દરમિયાન મારા થોઽા ઓપન ફોટા પણ પાઽી લીધા અને હવે મને બ્લેક મેલ કરે છે." મને બહુ જ ડર લાગે છે.,"પછી તો અમે બહુવાર હોટલમાં પણ મળ્યાં, બે દિવસ માટે દમણ પણ રહી આવ્યાં અને એ દરમિયાન મારા થોઽા ઓપન ફોટા પણ પાઽી લીધા અને હવે મને બ્લેક મેલ કરે છે.",મને બહુ જ ઽર લાગે છે. "મારી ઇચછા સીએ થવાની છે, પણ પૂરો દવિસ યુ ટ્યૂબ પર ગીતો અને મૂવી જોવામાં અને વોટસએપ, ફેસબુક, ઇનસટરાગરામમાં જ જતો રહે છે.",મને બહુ જ ઽર લાગે છે.,"મારી ઇચ્છા સીએ થવાની છે, પણ પૂરો દિવસ યુ ટયૂબ પર ગીતો અને મૂવી જોવામાં અને વોટસએપ, ફેસબુક, ઇન્સ્ટ્રાગ્રામમાં જ જતો રહે છે." હવે મલિનની ધમકીથી બહુ જ ડર લાગે છે.,"મારી ઇચ્છા સીએ થવાની છે, પણ પૂરો દિવસ યુ ટયૂબ પર ગીતો અને મૂવી જોવામાં અને વોટસએપ, ફેસબુક, ઇન્સ્ટ્રાગ્રામમાં જ જતો રહે છે.",હવે મિલાનની ધમકીથી બહુ જ ઽર લાગે છે. પપ્‌પા--મમમીને ખબર પડશે તો શું થશે ?,હવે મિલાનની ધમકીથી બહુ જ ઽર લાગે છે.,પપ્પા—મમ્મીને ખબર પઽશે તો શું થશે ? અને હવે મને રલૈશનશપિ પરથી વશિવાસ જ ઊઠી ગયો છે.,પપ્પા—મમ્મીને ખબર પઽશે તો શું થશે ?,અને હવે મને રિલેશનશિપ પરથી વિશ્વાસ જ ઊઠી ગયો છે. રાત રાત હું ફેસબુક જ કરતી હતી.,અને હવે મને રિલેશનશિપ પરથી વિશ્વાસ જ ઊઠી ગયો છે.,રાત રાત હું ફેસબુક જ કરતી હતી. પપપા-- મમમીને એમકે હું હું કેટલું વાચુ છુ.,રાત રાત હું ફેસબુક જ કરતી હતી.,પપ્પા—મમ્મીને એમ કે હું કેટલું વાંચું છું. હવે મને બહુ જ ટેન્શન થાય છે.,પપ્પા—મમ્મીને એમ કે હું કેટલું વાંચું છું.,હવે મને બહુ જ ટેન્શન થાય છે. મલિન મારા ફોટા ફેસબુક પર મૂકી દેશે તો ?,હવે મને બહુ જ ટેન્શન થાય છે.,મિલાન મારા ફોટા ફેસબુક પર મૂકી દેશે તો ? મારાં મમમી--પપપાની ઇજ્જતનું શું ?,મિલાન મારા ફોટા ફેસબુક પર મૂકી દેશે તો ?,મારાં મમ્મી—પપ્પાની ઇજ્જતનું શું ? ૨૦૧૦માં ૫૦ મલિયિન લોકો ફેસબુક યુઝર છે.,સોશિયલ મીડિયાનો યુઝ થોડા વરસોથી બહુ જ વધી ગયો છે.,૨૦૧૦માં પ૦ મિલિયન લોકો ફેસબુક યુઝર છે. ૧૦ મલિયિન લોકો ટૂવીટર યુઝરસ છે.,૨૦૧૦માં પ૦ મિલિયન લોકો ફેસબુક યુઝર છે.,૧૦ મિલિયન લોકો ટ્‌વીટર યુઝર્સ છે. ૮--૧૨ વરષની ટીનએજમાં પણ વપરાશ બહુ જ વધયો છે.,૧૦ મિલિયન લોકો ટ્‌વીટર યુઝર્સ છે.,૮—૧૨ વર્ષની ટીનએજમાં પણ વપરાશ બહુ જ વધ્યો છે. "દવિસના ફકસિ કલાક નેટ પર ફકિસ કરો, બને તો એ જ કલાક રાખો જયારે તમારી ઘરમાં હાજરી હ","બાળક પાસેથી ફોન, નેટ, કમ્પ્યૂટર લઇ લેવું એ સોલ્યુશન નથી, હવે ઘણી સ્કૂલો અને ટયૂશન કલાસ હોમવર્ક નેટ પર આપે છે, પણ તમે થોડીક તકેદારી કરી શકો છો.","દિવસના ફ્કિસ કલાક નેટ પર ફિકસ કરો, બને તો એ જ કલાક રાખો જયારે તમારી ઘરમાં હાજરી હોય." ઇન્ટરનેટનો પાસવરડ તમારી પાસે રાખો.,"દિવસના ફ્કિસ કલાક નેટ પર ફિકસ કરો, બને તો એ જ કલાક રાખો જયારે તમારી ઘરમાં હાજરી હોય.",ઇન્ટરનેટનો પાસ્વર્ડ તમારી પાસે રાખો. કમપયૂટર લવિગિ રૂમમાં રાખો.,ઇન્ટરનેટનો પાસ્વર્ડ તમારી પાસે રાખો.,કમ્પ્યૂટર લિવિંગ રૂમમાં રાખો. જયારે સાયબર કરાઇમના કોઇ કેસ આવે તયારે બાળકને એની ગંભીરતા વશિ સમજાવો.,કમ્પ્યૂટર લિવિંગ રૂમમાં રાખો.,જયારે સાયબર ક્રાઇમના કોઇ કેસ આવે ત્યારે બાળકને એની ગંભીરતા વિશે સમજાવો. "બાળક સાથે મતિરતાથી વાત કરો, નેટ પર એને શેની મજા આવે છે એની ચરચા કરો.",જયારે સાયબર ક્રાઇમના કોઇ કેસ આવે ત્યારે બાળકને એની ગંભીરતા વિશે સમજાવો.,"બાળક સાથે મિત્રતાથી વાત કરો, નેટ પર એને શેની મજા આવે છે એની ચર્ચા કરો." નેટના વધારે પડતા વપરાશથી એનું વરસ બગડ્યું હોય તો એની સાથે ખુલલા મને વાત કરો.,"બાળક સાથે મિત્રતાથી વાત કરો, નેટ પર એને શેની મજા આવે છે એની ચર્ચા કરો.",નેટના વધારે પઽતા વપરાશથી એનું વરસ બગઽયું હોય તો એની સાથે ખુલ્લા મને વાત કરો. જો તમને એવું લાગતું હોય કે બાળક વધારે પડતો નેટનો વપરાશ કરે છે તો થોડા મહનિ માટે નેટ એકદમ જ બંધ કરી દો.,નેટના વધારે પઽતા વપરાશથી એનું વરસ બગઽયું હોય તો એની સાથે ખુલ્લા મને વાત કરો.,જો તમને એવું લાગતું હોય કે બાળક વધારે પઽતો નેટનો વપરાશ કરે છે તો થોડા મહિના માટે નેટ એકદમ જ બંધ કરી દો. બાળકને થોડું સોશયિલ ઇનવોલ કરાશે.,"બાળકને કસરત કરવા માટે પ્રોત્સાહિત કરો, કસરત કરવાથી બાળકને માનસિક શાંતિ મળતી હોય છે અને બાળકનો હકારાત્મક અભિગમ પણ ડેવલપ થાય છે.",બાળકને થોડું સોશિયલ ઇન્વોલ કરાશે. મારાં સગાંસંબંધી અને ફરેનડ્સ સાથે મળવાનું રાખો.,બાળકને થોડું સોશિયલ ઇન્વોલ કરાશે.,તમારાં સગાંસંબંધી અને ફ્રેન્ડ્સ સાથે મળવાનું રાખો. બાળકો અને ઉપયોગી સાધનો.,તમારાં સગાંસંબંધી અને ફ્રેન્ડ્સ સાથે મળવાનું રાખો.,બાળકો અને ઉપયોગી સાધનો. બાળકો અને રમકડાં ભાગ 1 જાનયુઆરી 2021 અંક 8 જો.,બાળકો અને ઉપયોગી સાધનો.,બાળકો અને રમકડાં ભાગ 1 જાન્યુઆરી 2021 અંક 8 જો. "ફૂલે નથી, પાંખડીઓ છે: શારદમનદરિ સેવાપૂજા કરતાં વેરાયેલા આતમાનાં ફૂલની પાંખડીઓ.","આ ફૂલહાર નથી, ફૂલહિન્ડોળો નથી, ફૂલમંડળી નથી.","ફૂલે નથી, પાંખડીઓ છે: શારદમન્દિરે સેવાપૂજા કરતાં વેરાયેલા આત્માનાં ફૂલની પાંખડીઓ." "ફૂલપાંખડીઓમાં સુગનધ હોય, રેખાઓમાં આછાપાતળા અક્ષરો હોય.","ફૂલે નથી, પાંખડીઓ છે: શારદમન્દિરે સેવાપૂજા કરતાં વેરાયેલા આત્માનાં ફૂલની પાંખડીઓ.","ફૂલપાંખડીઓમાં સુગન્ધ હોય, રેખાઓમાં આછાપાતળા અક્ષરો હોય." "પાંખડીઓમાં સુકુમારત્‌વ હ હોય, ભભકાર","ફૂલપાંખડીઓમાં સુગન્ધ હોય, રેખાઓમાં આછાપાતળા અક્ષરો હોય.","પાંખડીઓમાં સુકુમારત્વ હોય, ભભકાર ન હોય." "આ તેજ નથી, તેજાઅણુઓ છે.","પાંખડીઓમાં સુકુમારત્વ હોય, ભભકાર ન હોય.","આ તેજ નથી, તેજ‌અણુઓ છે." હીરાના હાર રચતાં કરચો પડે છે.,કોઈક હોલવાઈ જઈને કોઇક ઉડીને કો ઉરની કર્પુરઆરતીને પ્રગટાવે પણ ખરા.,હીરાના હાર રચતાં કરચો પડે છે. એ કરચો એકઠી કરી જડયાસોની હારઘણીને આપી જાય છે.,હીરાના હાર રચતાં કરચો પડે છે.,એ કરચો એકઠી કરી જડિયાસોની હારધણીને આપી જાય છે. આ નહાનકડો સંગ્રહ હું આ ભાવથી ગુરજરજનતાને અરપું છું.,એ કરચો એકઠી કરી જડિયાસોની હારધણીને આપી જાય છે.,આ ન્હાનકડો સંગ્રહ હું આ ભાવથી ગુર્જરજનતાને અર્પું છું. "આ હીરા નથી, હીરાની કરચો છે.",આ ન્હાનકડો સંગ્રહ હું આ ભાવથી ગુર્જરજનતાને અર્પું છું.,"આ હીરા નથી, હીરાની કરચો છે." નયાયશાસતરનાં સમીકરણોની આમાં કોઈ આશા રાખશે તો તે નરાશ થશે.,"આ હીરા નથી, હીરાની કરચો છે.",ન્યાયશાસ્ત્રનાં સમીકરણોની આમાં કોઈ આશા રાખશે તો તે નિરાશ થશે. "નવલકથાનાં આ પ્રકરણો નથી, કે આ નવલકિાઓ યે નથી.",ન્યાયશાસ્ત્રનાં સમીકરણોની આમાં કોઈ આશા રાખશે તો તે નિરાશ થશે.,"નવલકથાનાં આ પ્રકરણો નથી, કે આ નવલિકાઓ યે નથી." ઝીણી ઝીણી પવનલહરીમાં ધીમું ધીમું તે ડોલતું ને મહારા ઉપર મહોર વરસાવતું,ઉપર વિશાળું વૃક્ષ હતું.,ઝીણી ઝીણી પવનલહરીમાં ધીમું ધીમું તે ડોલતું ને મ્હારા ઉપર મ્હોર વરસાવતું. એની નાચતી-અસથરિ છાયામાં નીચે હું બેઠી હતી.,ઝીણી ઝીણી પવનલહરીમાં ધીમું ધીમું તે ડોલતું ને મ્હારા ઉપર મ્હોર વરસાવતું.,એની નાચતી-અસ્થિર છાયામાં નીચે હું બેઠી હતી. મ્‌હને શી ખબર કે એને બકુલનુ ઝાડ ક હેતા હશે?,એની નાચતી-અસ્થિર છાયામાં નીચે હું બેઠી હતી.,મ્હને શી ખબર કે એને બકુલનું ઝાડ કહેતા હશે? હું કાંઇ સંસકૃત કાવ્યો ભણી નહોતી.,મ્હને શી ખબર કે એને બકુલનું ઝાડ કહેતા હશે?,હું કાંઇ સંસ્કૃત કાવ્યો ભણી ન્હોતી. ને સંસકૃત કાવયો ભણેલાં-કે સંસકૃત પ્રોફેસરો યે સંસકૃત સાહતિયમાંનાં કેટકેટલાંક ફૂલછોડને ઓળખે છે?,હું કાંઇ સંસ્કૃત કાવ્યો ભણી ન્હોતી.,ને સંસ્કૃત કાવ્યો ભણેલાં-કે સંસ્કૃત પ્રોફેસરો યે સંસ્કૃત સાહિત્યમાંનાં કેટકેટલાંક ફૂલછોડને ઓળખે છે? હું કોઈ સાકષરની સગી નહોતી કે લોક માને કે મહને આવડે છે.,ને સંસ્કૃત કાવ્યો ભણેલાં-કે સંસ્કૃત પ્રોફેસરો યે સંસ્કૃત સાહિત્યમાંનાં કેટકેટલાંક ફૂલછોડને ઓળખે છે?,હું કોઈ સાક્ષરની સગી ન્હોતી કે લોક માને કે મ્હને આવડે છે. બેએક વરસાદ વરસી ગયા હતા.,હું કોઈ સાક્ષરની સગી ન્હોતી કે લોક માને કે મ્હને આવડે છે.,બેએક વરસાદ વરસી ગયા હતા. ધરતીને ઠારી યે હતી ને સનતાપી યે હતી.,બેએક વરસાદ વરસી ગયા હતા.,ધરતીને ઠારી યે હતી ને સન્તાપી યે હતી. "તપેલી કથરોટને છાંટણાં છાંટે ને છણછણે, એવી ધરતી છંટાઈને છણછણતી.",ધરતીને ઠારી યે હતી ને સન્તાપી યે હતી.,"તપેલી કથરોટને છાંટણાં છાંટે ને છણછણે, એવી ધરતી છંટાઈને છણછણતી." મનની મનોવાસના યે એવી નથી?,"તપેલી કથરોટને છાંટણાં છાંટે ને છણછણે, એવી ધરતી છંટાઈને છણછણતી.",મનની મનોવાસના યે એવી નથી? છાંટયૈ તેમ તેમ ઝાળ બમણી ભભૂકતી નથી?,મનની મનોવાસના યે એવી નથી?,છાંટિયે તેમ તેમ ઝાળ બમણી ભભૂકતી નથી? લખતા શીખયા પછી હું હુ લખુ છ તેમ તેમ બમણું લખવા મન થાય છે: જાણે બધુ યે હૈયું ઠાલવી નાખુ ને પરમેશ્વરથી યે યે સંસારને સોહામણો સરજુ.,છાંટિયે તેમ તેમ ઝાળ બમણી ભભૂકતી નથી?,લખતાં શીખ્યા પછી હું લખું છું તેમ તેમ બમણું લખવા મન થાય છે: જાણે બધું યે હૈયું ઠાલવી નાંખું ને પરમેશ્વરથી યે સંસારને સોહામણો સરજું. "તયહારે હું પહેલે જ આણે આવી હતી, ને આવયે બે-એક રાતરીઓ વીતી હતી.",લખતાં શીખ્યા પછી હું લખું છું તેમ તેમ બમણું લખવા મન થાય છે: જાણે બધું યે હૈયું ઠાલવી નાંખું ને પરમેશ્વરથી યે સંસારને સોહામણો સરજું.,"ત્ય્હારે હું પહેલે જ આણે આવી હતી, ને આવ્યે બે-એક રાત્રીઓ વીતી હતી." "એ રાત્રીઓ પૂરણમિની યે નહોતી, કે બીજની યે નહોતી: આઠમની હતી.","ત્ય્હારે હું પહેલે જ આણે આવી હતી, ને આવ્યે બે-એક રાત્રીઓ વીતી હતી.","એ રાત્રીઓ પૂર્ણિમાની યે ન્હોતી, કે બીજની યે ન્હોતી: આઠમની હતી." અડધેરૂંક અનધારયિં ને અડઘેરંંક અજવાળયિં: એવી એ રાત્રીઓ વીતી હતી.,"એ રાત્રીઓ પૂર્ણિમાની યે ન્હોતી, કે બીજની યે ન્હોતી: આઠમની હતી.",અડધેરૂંક અન્ધારિયું ને અડધેરૂંક અજવાળિયું: એવી એ રાત્રીઓ વીતી હતી. ચનદ્‌ર પૃથવીને ચનદ્રકિ ઢોળતો એમ એમણે મહારા ઉપર ઉરની ચનદ્‌રકિ ઢોળી.,અડધેરૂંક અન્ધારિયું ને અડધેરૂંક અજવાળિયું: એવી એ રાત્રીઓ વીતી હતી.,ચન્દ્ર પૃથ્વીને ચન્દ્રિકા ઢોળતો એમ એમણે મ્હારા ઉપર ઉરની ચન્દ્રિકા ઢોળી. તહો યે મહને તો ઉણપ જ ભાસતી: કંઇક મંહી અધૂરૂં-અધૂરૂં લાગતું,ચન્દ્ર પૃથ્વીને ચન્દ્રિકા ઢોળતો એમ એમણે મ્હારા ઉપર ઉરની ચન્દ્રિકા ઢોળી.,ત્હો યે મ્હને તો ઉણપ જ ભાસતી: કંઇક મંહી અધૂરૂં-અધૂરૂં લાગતું. દુનયા યે આજ અધુરી લાગે છે ને?,ત્હો યે મ્હને તો ઉણપ જ ભાસતી: કંઇક મંહી અધૂરૂં-અધૂરૂં લાગતું.,દુનિયા યે આજ અધૂરી લાગે છે ને? તયહારની અમારી દુનયિ યે મહને અધૂરી-અધુરી લાગી.,દુનિયા યે આજ અધૂરી લાગે છે ને?,ત્ય્હારની અમારી દુનિયા યે મ્હને અધૂરી-અધૂરી લાગી. કલપનાની ને આશાની આંખડીએ દુનયિને હું દેખવા ગઈ-ને ભૂલી.,ત્ય્હારની અમારી દુનિયા યે મ્હને અધૂરી-અધૂરી લાગી.,કલ્પનાની ને આશાની આંખડીએ દુનિયાને હું દેખવા ગઈ-ને ભૂલી. "નાટકોમાં જોયું હતું, સચતિર માસકિની નવલકિઓમાં વાંચયું હતું એવું જગત ન ઝંખાણું.",કલ્પનાની ને આશાની આંખડીએ દુનિયાને હું દેખવા ગઈ-ને ભૂલી.,"નાટકોમાં જોયું હતું, સચિત્ર માસિકોની નવલિકાઓમાં વાંચ્યું હતું એવું જગત ન ઝંખાણું." યૌવનની મહારી કલ્‌પનાએ સરજેલા હવામહેલો જેવો સંસાર મહે ન દીઠો.,"નાટકોમાં જોયું હતું, સચિત્ર માસિકોની નવલિકાઓમાં વાંચ્યું હતું એવું જગત ન ઝંખાણું.",યૌવનની મ્હારી કલ્પનાએ સરજેલા હવામહેલો જેવો સંસાર મ્હેં ન દીઠો. મહારા મનને ઓછું આવયું.,યૌવનની મ્હારી કલ્પનાએ સરજેલા હવામહેલો જેવો સંસાર મ્હેં ન દીઠો.,મ્હારા મનને ઓછું આવ્યું. ને એ કાંઈક એમણે જોઇ લીઘું હોયે ખરૂં.,મ્હારા મનને ઓછું આવ્યું.,ને એ કાંઈક એમણે જોઇ લીધું હોયે ખરૂં. ઘરકામથી પરવારીને પાછલે પહોરે આંગણાંમાં હું બેઠી હતી.,ને એ કાંઈક એમણે જોઇ લીધું હોયે ખરૂં.,ઘરકામથી પરવારીને પાછલે પહોરે આંગણાંમાં હું બેઠી હતી. બારણામાં એક વૃકષ હતો તે મહારા ઉપર મહોર વરસતો.,ઘરકામથી પરવારીને પાછલે પહોરે આંગણાંમાં હું બેઠી હતી.,બારણામાં એક વૃક્ષ હતો તે મ્હારા ઉપર મ્હોર વરસતો. આંબામહોર જેવા આંગણઢળયા એ મહોર હું વીણતી ને માળા ગુંથતી.,બારણામાં એક વૃક્ષ હતો તે મ્હારા ઉપર મ્હોર વરસતો.,આંબામ્હોર જેવા આંગણઢળ્યા એ મ્હોર હું વીણતી ને માળા ગૂંથતી. તે દવિસે ઘામ વધારે હતો.,આંબામ્હોર જેવા આંગણઢળ્યા એ મ્હોર હું વીણતી ને માળા ગૂંથતી.,તે દિવસે ઘામ વધારે હતો. દેહે પરસેવાનાં બનિદુ ટપકતાં.,તે દિવસે ઘામ વધારે હતો.,દેહે પરસેવાનાં બિન્દુ ટપકતાં. આંખો યે ટપકું ટપકું થતી.,દેહે પરસેવાનાં બિન્દુ ટપકતાં.,આંખો યે ટપકું ટપકું થતી. ઉરમાં ને જગતમાં તે દવિસે ઘામ વધારે હતો.,આંખો યે ટપકું ટપકું થતી.,ઉરમાં ને જગતમાં તે દિવસે ઘામ વધારે હતો. મ્‌હારી યૌવનની આંખોએ સંસારની કવતા નરિળી નરિખી.,ઉરમાં ને જગતમાં તે દિવસે ઘામ વધારે હતો.,મ્હારી યૌવનની આંખોએ સંસારની કવિતા નિરાળી નિરખી. મહે માનયું'તું જદુ ને દીઠું જૃદુ.,મ્હારી યૌવનની આંખોએ સંસારની કવિતા નિરાળી નિરખી.,મ્હેં માન્યું’તું જૂદું ને દીઠું જૂદું. હું ઉછરી'તી નરિળાં ફૂલોની ફૂલવાડીમાં.,મ્હેં માન્યું’તું જૂદું ને દીઠું જૂદું.,હું ઉછરી’તી નિરાળાં ફૂલોની ફૂલવાડીમાં. સારની ફૂલવાડીનાં ફૂલોના રંગ ઉપટેલા ને ફોરમ ફીકકી મહને ભાસી.,હું ઉછરી’તી નિરાળાં ફૂલોની ફૂલવાડીમાં.,સંસારની ફૂલવાડીનાં ફૂલોના રંગ ઉપટેલા ને ફોરમ ફીક્કી મ્હને ભાસી. "મળેલી સુગનધનું નહ, મળેલી સુગનધમાંની ઉણપનું ચનિતવન ચનિતવતી દુઃખષિરી શી હું બેઠી હતી.",સંસારની ફૂલવાડીનાં ફૂલોના રંગ ઉપટેલા ને ફોરમ ફીક્કી મ્હને ભાસી.,"મળેલી સુગન્ધનું નહિ, મળેલી સુગન્ધમાંની ઉણપનું ચિન્તવન ચિન્તવતી દુઃખિયારી શી હું બેઠી હતી." ત્‌યહારે મહારી દૃષ્ટનિ સંસાર કવતા જેવા નહોતા દીસતા.,"મળેલી સુગન્ધનું નહિ, મળેલી સુગન્ધમાંની ઉણપનું ચિન્તવન ચિન્તવતી દુઃખિયારી શી હું બેઠી હતી.",ત્યહારે મ્હારી દૃષ્ટિને સંસાર કવિતા જેવા ન્હોતા દીસતા. "નાટકોમાંનાં રસરસયિં મહને ઝાકઝમાળ ભાસતાં, સંસારમાંનાં રસરસયિં મહને ઝાંખપઔઢયાં દેખાતાં.",ત્યહારે મ્હારી દૃષ્ટિને સંસાર કવિતા જેવા ન્હોતા દીસતા.,"નાટકોમાંનાં રસરસિયાં મ્હને ઝાકઝમાળ ભાસતાં, સંસારમાંનાં રસરસિયાં મ્હને ઝાંખપઓઢ્યાં દેખાતાં." મહને ત્યહારે ખબર નહોતી કે નાટકોની રંગભૂમ ઉપર તો ઘણુંખરું ભાયડે ભાયડા એ પરેમલીલાના ખેલ ભજવે છે.,"નાટકોમાંનાં રસરસિયાં મ્હને ઝાકઝમાળ ભાસતાં, સંસારમાંનાં રસરસિયાં મ્હને ઝાંખપઓઢ્યાં દેખાતાં.",મ્હને ત્ય્હારે ખબર ન્હોતી કે નાટકોની રંગભૂમિ ઉપર તો ઘણુંખરું ભાયડે ભાયડા એ પ્રેમલીલાના ખેલ ભજવે છે. એવે મહારા ખોળામાં ઓળો પડ્યો: જાણે ઉડતા ગરુડની છાયા.,મ્હને ત્ય્હારે ખબર ન્હોતી કે નાટકોની રંગભૂમિ ઉપર તો ઘણુંખરું ભાયડે ભાયડા એ પ્રેમલીલાના ખેલ ભજવે છે.,એવે મ્હારા ખોળામાં ઓળો પડ્યો: જાણે ઉડતા ગરુડની છાયા. પાછું વાળી જોઉ-ન જોઉ તયહાં તો મહારી નેત્રપાંદડીઓ ચંપાઇ.,એવે મ્હારા ખોળામાં ઓળો પડ્યો: જાણે ઉડતા ગરુડની છાયા.,પાછું વાળી જોઉ-ન જોઉ ત્ય્હાં તો મ્હારી નેત્રપાંદડીઓ ચંપાઇ. સફાળી હું બોલી ઉઠી: “નાથ.,પાછું વાળી જોઉ-ન જોઉ ત્ય્હાં તો મ્હારી નેત્રપાંદડીઓ ચંપાઇ.,સફાળી હું બોલી ઉઠી: ‘નાથ. ' નાથે કહયું: ઘેલી ! સંસાર ને કવતિા નરિનરિળાં હશે ત્હો યે બન્નેમાં વહતી રસસેર એક જ છે: આંબાનાં મહોર ને કેરીની પેઠમ.,સફાળી હું બોલી ઉઠી: ‘નાથ.,’ નાથે કહ્યું: ઘેલી ! સંસાર ને કવિતા નિરનિરાળાં હશે ત્હો યે બન્નેમાં વહતી રસસેર એક જ છે: આંબાનાં મ્હોર ને કેરીની પેઠમ. મહોર ખાધે તૂરા લાગે; ને કેરીઓ ખાટ્ટી યે હોય ને મીઠઠી યે હ,’ નાથે કહ્યું: ઘેલી ! સંસાર ને કવિતા નિરનિરાળાં હશે ત્હો યે બન્નેમાં વહતી રસસેર એક જ છે: આંબાનાં મ્હોર ને કેરીની પેઠમ.,મ્હોર ખાધે તૂરા લાગે; ને કેરીઓ ખાટ્ટી યે હોય ને મીઠ્ઠી યે હોય. મહે રસવવિકનો ઉતતર વાળયો: તહો ય મહોર ને કેરી બનને યે આંબાનાં સતો?,મ્હોર ખાધે તૂરા લાગે; ને કેરીઓ ખાટ્ટી યે હોય ને મીઠ્ઠી યે હોય.,મ્હેં રસવિવેકનો ઉત્તર વાળ્યો: ત્હો ય મ્હોર ને કેરી બન્ને યે આંબાનાં સ્તો? એ મહોરની માળા અતયહારે ગુંથી રહી છું - ત્હમારે કાજ.,મ્હેં રસવિવેકનો ઉત્તર વાળ્યો: ત્હો ય મ્હોર ને કેરી બન્ને યે આંબાનાં સ્તો?,એ મ્હોરની માળા અત્ય્હારે ગૂંથી રહી છું – ત્હમારે કાજ. "એમણે મહારી ભૂલ ભાગી: આ મહોરની તરતુ યે નથી, ને આ આંબા મહોરે નથી.",એ મ્હોરની માળા અત્ય્હારે ગૂંથી રહી છું – ત્હમારે કાજ.,"એમણે મ્હારી ભૂલ ભાગી: આ મ્હોરની ઋતુ યે નથી, ને આ આંબા મ્હોરે નથી." "આંગણું ભરી છાયા ઢાળતો આ આંબો નથી, બોરસળી છે; ને આ બોરસળીનાં ફૂલ છે.","એમણે મ્હારી ભૂલ ભાગી: આ મ્હોરની ઋતુ યે નથી, ને આ આંબા મ્હોરે નથી.","આંગણું ભરી છાયા ઢાળતો આ આંબો નથી, બોરસળી છે; ને આ બોરસળીનાં ફૂલ છે." માળા નહ. પંખો ગંથ આ બોરસળીનાં ફૂલનો.,"આંગણું ભરી છાયા ઢાળતો આ આંબો નથી, બોરસળી છે; ને આ બોરસળીનાં ફૂલ છે.","માળા નહિ, પંખો ગૂંથ આ બોરસળીનાં ફૂલનો." પરમિલપંખાળો પંખો મહને ને તહને બનને યે તપયાંને ટાઢક ઢોળશે.,એક તો; મ્હારે એકલપેટાએ એ માળા પહેરવી નથી.,પરિમલપંખાળો પંખો મ્હને ને ત્હને બન્ને યે તપ્યાંને ટાઢક ઢોળશે. ને બીજું : કરમાશે તયહારે ત્યહારે નીર છાંટીશું એટલે સંજીવની સરખાં નીર કરમાયેલાં ફૂલડાંને પાછાં સજીવન કરશે ને પમરાવશે.,પરિમલપંખાળો પંખો મ્હને ને ત્હને બન્ને યે તપ્યાંને ટાઢક ઢોળશે.,ને બીજું : કરમાશે ત્ય્હારે ત્ય્હારે નીર છાંટીશું એટલે સંજીવની સરખાં નીર કરમાયેલાં ફૂલડાંને પાછાં સજીવન કરશે ને પમરાવશે. કરમાયેલી કાયા ફોરે કાંઇ?,ને બીજું : કરમાશે ત્ય્હારે ત્ય્હારે નીર છાંટીશું એટલે સંજીવની સરખાં નીર કરમાયેલાં ફૂલડાંને પાછાં સજીવન કરશે ને પમરાવશે.,કરમાયેલી કાયા ફોરે કાંઇ? કરમાયેલાં ફૂલડાં યે સજીવન થાય એ તો બોરસળીનાં.,કરમાયેલી કાયા ફોરે કાંઇ?,કરમાયેલાં ફૂલડાં યે સજીવન થાય એ તો બોરસળીનાં. આંગણે આંગણે આ ફૂલઝાડ રોપાવોને?,મ્હેં કહ્યું: જીવ એવો છે ને જીવને એવું છે: સંસારે એવો છે ને સન્તો યે એવા છે.,આંગણે આંગણે આ ફૂલઝાડ રોપાવોને? ઘડીએ ને પલકે સંસાર કરમાય છે તે સંજીવન પીતાં શીખે.,આંગણે આંગણે આ ફૂલઝાડ રોપાવોને?,ઘડીએ ને પલકે સંસાર કરમાય છે તે સંજીવન પીતાં શીખે. હું જાણતી નથી કે સંજીવની કેવી હશે.,ઘડીએ ને પલકે સંસાર કરમાય છે તે સંજીવન પીતાં શીખે.,હું જાણતી નથી કે સંજીવની કેવી હશે. સંસકૃતના પરોફેસરોએ એ દીઠી ને ઓળખી હોય તો ભલે.,હું જાણતી નથી કે સંજીવની કેવી હશે.,સંસ્કૃતના પ્રોફેસરોએ એ દીઠી ને ઓળખી હોય તો ભલે. પણ અનુભવવાને ઓછું જ જાવું પડે છે?,સંસ્કૃતના પ્રોફેસરોએ એ દીઠી ને ઓળખી હોય તો ભલે.,પણ અનુભવવાને ઓછું જ જોવું પડે છે? વણદીઠા વાયુ નથી અનુભવાતા ?,પણ અનુભવવાને ઓછું જ જોવું પડે છે?,વણદીઠા વાયુ નથી અનુભવાતા ? - મહારા યે આતમાને તયહારે સંજીવની છંટાઇ.,વણદીઠા વાયુ નથી અનુભવાતા ?,– મ્હારા યે આત્માને ત્ય્હારે સંજીવિની છંટાઇ. "અને આજ આટાઅટાલે વરષે જયહારે જયહારે કદકિ હવે કરમાઉ છું ત્યહારે તયહારે એ બકુલના વૃક્ષ નીચે બેસું છું, સંજીવની શોધું છું, ને પામું છું.",– મ્હારા યે આત્માને ત્ય્હારે સંજીવિની છંટાઇ.,"અને આજ આટાઅટાલે વર્ષે જ્ય્હારે જ્ય્હારે કદિક હવે કરમાઉ છું ત્ય્હારે ત્ય્હારે એ બકુલના વૃક્ષ નીચે બેસું છું, સંજીવિની શોધું છું, ને પામું છું." અથવા કરમચારીઓ દ્વારા?,શું તમારી કંપનીની માલિકીના કર્મચારીઓનું કાર્ય છે?,અથવા કર્મચારીઓ દ્વારા? સવતંતર ઠૈકેદારોના કામ વશિ શું?,અથવા કર્મચારીઓ દ્વારા?,સ્વતંત્ર ઠેકેદારોના કામ વિશે શું? "માણેકશાએ કહ્યું: પ્રાઈમ મનિસિટર, તમે બાઈબલ વાંચયું છે?",કેબિનેટ મોકૂફ કરાઈ એ પહેલાં ઇન્દિરા ગાંધીએ કહ્યું કે મને યુદ્ધ જાહેર કરવાનો વાંધો નથી.,"માણેકશાએ કહ્યું: પ્રાઈમ મિનિસ્ટર, તમે બાઈબલ વાંચ્યું છે?" વદિશમંતરી સરદાર સવરણ સહિ બૉલી ઊઠયા: અહીં વળી બાઈબલનો સંબંધ કયાંથી આવયો?,"માણેકશાએ કહ્યું: પ્રાઈમ મિનિસ્ટર, તમે બાઈબલ વાંચ્યું છે?",વિદેશમંત્રી સરદાર સ્વર્ણ સિંહ બોલી ઊઠ્યા: અહીં વળી બાઈબલનો સંબંધ ક્યાંથી આવ્યો? "સેમ કહે: ફર્સટ બુક, ફરસટ ચેપ્ટર, ફરસટ પેરેગરાફ, ફર્સ્ટ લાઈન.",વિદેશમંત્રી સરદાર સ્વર્ણ સિંહ બોલી ઊઠ્યા: અહીં વળી બાઈબલનો સંબંધ ક્યાંથી આવ્યો?,"સેમ કહે: ફર્સ્ટ બુક, ફર્સ્ટ ચેપ્ટર, ફર્સ્ટ પેરેગ્રાફ, ફર્સ્ટ લાઈન." ગોડ કહે છે કે અજવાળું થાઓ અને અજવાળું થયું.,"સેમ કહે: ફર્સ્ટ બુક, ફર્સ્ટ ચેપ્ટર, ફર્સ્ટ પેરેગ્રાફ, ફર્સ્ટ લાઈન.",ગોડ કહે છે કે અજવાળું થાઓ અને અજવાળું થયું. તમે કહો કે યુદ્ધ થાઓ અને યુદ્ધ થશે.,ગોડ કહે છે કે અજવાળું થાઓ અને અજવાળું થયું.,તમે કહો કે યુદ્ધ થાઓ અને યુદ્ધ થશે. મને કહેવા દો કે આજે 28 એપર વિ છે.,તમે યુદ્ધ માટે તૈયાર છો ખરાં?,મને કહેવા દો કે આજે 28 એપ્રિલ છે. હમિલયના પહાડી રસતા હવે ખૂલી રહ્યા છે.,મને કહેવા દો કે આજે 28 એપ્રિલ છે.,હિમાલયના પહાડી રસ્તા હવે ખૂલી રહ્યા છે. જો ચીન આપણને આખરીનામું આપે તો મારે બે મોરચે લડવું પડે.,હિમાલયના પહાડી રસ્તા હવે ખૂલી રહ્યા છે.,જો ચીન આપણને આખરીનામું આપે તો મારે બે મોરચે લડવું પડે. ' સરદાર બોલયા: 'પણ ચીન આખરીનામું આપશે?,જો ચીન આપણને આખરીનામું આપે તો મારે બે મોરચે લડવું પડે.,' સરદાર બોલ્યા: 'પણ ચીન આખરીનામું આપશે? ' સેમ: 'તમે વદિશમંતરી છો.,' સરદાર બોલ્યા: 'પણ ચીન આખરીનામું આપશે?,' સેમ: 'તમે વિદેશમંત્રી છો. ' 'મારી કને માતર 13 ટૅક જ કામની છે.,"આવા સંજોગોમાં દુષ્કાળ સર્જાય તો હું નહીં, તમે જવાબદાર લેખાશો.",' 'મારી કને માત્ર 13 ટેંક જ કામની છે. નાણાંમંત્રીને કહે કે છેલ્લાં દોઢ વરષથી હું માગી રહયો છું અને તમે કહો છો કે નાણાં નથી.,' 'મારી કને માત્ર 13 ટેંક જ કામની છે.,' એ નાણાંમંત્રીને કહે કે છેલ્લાં દોઢ વર્ષથી હું નાણાં માગી રહ્યો છું અને તમે કહો છો કે નાણાં નથી. "ડાંપ્રધાન ભણી એ કહે છે કે એપ્રલિના અંતમાં પૂર્વ પાકસિતાનમાં વરષાત્રઃતુ બેસે છે, નદીઓ દરયિ બની જાય છે.",' એ નાણાંમંત્રીને કહે કે છેલ્લાં દોઢ વર્ષથી હું નાણાં માગી રહ્યો છું અને તમે કહો છો કે નાણાં નથી.,"વડાંપ્રધાન ભણી એ કહે છે કે એપ્રિલના અંતમાં પૂર્વ પાકિસ્તાનમાં વર્ષાઋતુ બેસે છે, નદીઓ દરિયો બની જાય છે." મારે રસતાઓનો જ ઉપયોગ કરવો પડે.,"વડાંપ્રધાન ભણી એ કહે છે કે એપ્રિલના અંતમાં પૂર્વ પાકિસ્તાનમાં વર્ષાઋતુ બેસે છે, નદીઓ દરિયો બની જાય છે.",મારે રસ્તાઓનો જ ઉપયોગ કરવો પડે. એરફોર્સ મદદમાં ન આવી શકે અને છતાં તમે કહો તો હું પૂર્વ પાકસિતાનમાં ઘુસું.,મારે રસ્તાઓનો જ ઉપયોગ કરવો પડે.,એરફોર્સ મદદમાં ન આવી શકે અને છતાં તમે કહો તો હું પૂર્વ પાકિસ્તાનમાં ઘૂસું. એટલે તમને 100% પરાજયની ખાતરી આપું છું.,એરફોર્સ મદદમાં ન આવી શકે અને છતાં તમે કહો તો હું પૂર્વ પાકિસ્તાનમાં ઘૂસું.,એટલે તમને 100% પરાજયની ખાતરી આપું છું. ' શ્રીમતી ગાંધી ગુસસાથી લાલચોળ હ,એટલે તમને 100% પરાજયની ખાતરી આપું છું.,' શ્રીમતી ગાંધી ગુસ્સાથી લાલચોળ હતાં. કેબનિટમાં સોપો પડી ગયો.,' શ્રીમતી ગાંધી ગુસ્સાથી લાલચોળ હતાં.,કેબિનેટમાં સોપો પડી ગયો. એમણે કેબનિટ સાંજના ચાર વાગયા સુધી બરખાસત કરી.,કેબિનેટમાં સોપો પડી ગયો.,એમણે કેબિનેટ સાંજના ચાર વાગ્યા સુધી બરખાસ્ત કરી. "મંત્રીઓ નીકળયા અને છેલ્લે માણેકશા નીકળવા જતા હતા તયાં વડાંપરધાને કહયું કે, “ચીફ, તમે રોકાજો.",એમણે કેબિનેટ સાંજના ચાર વાગ્યા સુધી બરખાસ્ત કરી.,"મંત્રીઓ નીકળ્યા અને છેલ્લે માણેકશા નીકળવા જતા હતા ત્યાં વડાંપ્રધાને કહ્યું કે, ‘ચીફ, તમે રોકાજો." તો આ માટે આંખના ડોકટરનો સંપર્ક કરવો.,જો કલાકો સુધી પુસ્તકો વાંચ્યા કરવાથી કે ટીવી જોયા કરવાથી પણ માથુ દુઃખે છે?,તો આ માટે આંખના ડોક્ટરનો સંપર્ક કરવો. જો તમારુ બાળક બ્લેક બોરડ પરના અક્ષરો બરાબર વાંચી શકતુ ન હોય તો જાણી લો કે તેને ચશ્માની જ્ર્ર છે.,તો આ માટે આંખના ડોક્ટરનો સંપર્ક કરવો.,જો તમારું બાળક બ્લેક બોર્ડ પરના અક્ષરો બરાબર વાંચી શકતું ન હોય તો જાણી લો કે તેને ચશ્માની જરૂર છે. "આ બધા તો સામાનય કારણ થયા, પણ એવા દુઃખાવાનું શું કે જે કલાકો કે દવિસો સુધી ગાયબ થતો જ નથી?",જો તમારું બાળક બ્લેક બોર્ડ પરના અક્ષરો બરાબર વાંચી શકતું ન હોય તો જાણી લો કે તેને ચશ્માની જરૂર છે.,"આ બધા તો સામાન્ય કારણ થયા, પણ એવા દુઃખાવાનું શું કે જે કલાકો કે દિવસો સુધી ગાયબ થતો જ નથી?" તો એ માટે તમે એક ડાયરી બનાવો.,"આ બધા તો સામાન્ય કારણ થયા, પણ એવા દુઃખાવાનું શું કે જે કલાકો કે દિવસો સુધી ગાયબ થતો જ નથી?",તો એ માટે તમે એક ડાયરી બનાવો. તેમાં માથું દુખે ત્યારે સમય નોંધો.,તો એ માટે તમે એક ડાયરી બનાવો.,તેમાં માથું દુખે ત્યારે સમય નોંધો. "વારે, બપોરે કે સાંજે કયારે માથું દુઃખે છે?",તેમાં માથું દુખે ત્યારે સમય નોંધો.,"સવારે, બપોરે કે સાંજે ક્યારે માથું દુઃખે છે?" જમયા પછી દુઃખાવો ઉપડે છે?,"સવારે, બપોરે કે સાંજે ક્યારે માથું દુઃખે છે?",જમ્યા પછી દુઃખાવો ઉપડે છે? શું તમારી પ્રથા વસિતારમાં રાજ્ય એસોસએશન વારષકિ સેમનિાર અથવા પરાદેશકિ સેમનિરનું સંચાલન કરે છે?,"જો તમે એવા ક્ષેત્રે પ્રેક્ટિસ કરો કે જ્યાં જાહેર સેમિનારો ખરેખર વ્યવહારુ અથવા યોગ્ય ન હોય, તો તમે હજુ પણ કાનૂની સંગઠનો અને અન્ય એટર્નીની સેમિનાર બોલતા તકોને અનુસરી શકો છો.",શું તમારી પ્રથા વિસ્તારમાં રાજ્ય એસોસિએશન વાર્ષિક સેમિનાર અથવા પ્રાદેશિક સેમિનારનું સંચાલન કરે છે? "તમારી પોતાની એક પરસિંવાદ ગોઠવો, અને હાજર રહેવા માટે અનય વકીલોને આમંત્રતિ કરો.","શોધવા માટે સુનિશ્ચિત કરનાર વક્તાના ચાર્જ કોણ છે, અને તમારી સેવાઓ સ્વયંસેવક છે અન્ય સંસ્થાઓ દ્વારા કોઈ સારા બોલિંગ તકો શોધી શકાતો નથી?","તમારી પોતાની એક પરિસંવાદ ગોઠવો, અને હાજર રહેવા માટે અન્ય વકીલોને આમંત્રિત કરો." આજે બજારનો દવિસ હતો.,"મિલિંદે પોસ્ટમાં લખ્યું છે- “અંકિતા સાથે લગ્નના ત્રીજા વર્ષની શરૂઆતની ઉજવણી કરવા માટે, 135 મિનિટમાં 300 ફ્લોર પર ચઢયો.",આજે બજારનો દિવસ હતો. હવે પછીનો પલાનમાં વચારીએ છીએ કે જ્યારે લોકડાઉન સમાપત થાય છે તયારે આપણે શું કરીશું?,આજે બજારનો દિવસ હતો.,હવે પછીનો પ્લાનમાં વિચારીએ છીએ કે જ્યારે લોકડાઉન સમાપ્ત થાય છે ત્યારે આપણે શું કરીશું? "દાચ કેટલીક યોજનાઓની જરૂર પડશે, જે વવિધિ સંજોગો અનુસાર હશે.",શું કોઈ યોજના પણ શક્ય છે?,"કદાચ કેટલીક યોજનાઓની જરૂર પડશે, જે વિવિધ સંજોગો અનુસાર હશે." "જો જેએનયુના ભૂતપૂરવ વદયારથી નેતા કનૈયાકુમારની રમખાણો કરવાના આક્ષેપ માટે તપાસ થઈ શકે, તો ગોસવામી વરિદ્ધ સમાન આરોપોની તપાસ કેમ કરી શકાતી નથી, એમ તેમણે પૂછ્યું.","અગાઉ કપિલ સિબ્બલે પૂછ્યું હતું કે, અર્નબ ગોસ્વામી વિશે શું ખાસ છે.","જો જેએનયુના ભૂતપૂર્વ વિદ્યાર્થી નેતા કનૈયાકુમારની રમખાણો કરવાના આક્ષેપ માટે તપાસ થઈ શકે, તો ગોસ્વામી વિરૂદ્ધ સમાન આરોપોની તપાસ કેમ કરી શકાતી નથી, એમ તેમણે પૂછ્યું." “જો કોંગ્રેસના કાર્યકરોએ એફઆઈઆર દાખલ કરી છે તો શું સમસયા છે?,"જો જેએનયુના ભૂતપૂર્વ વિદ્યાર્થી નેતા કનૈયાકુમારની રમખાણો કરવાના આક્ષેપ માટે તપાસ થઈ શકે, તો ગોસ્વામી વિરૂદ્ધ સમાન આરોપોની તપાસ કેમ કરી શકાતી નથી, એમ તેમણે પૂછ્યું.",“જો કોંગ્રેસના કાર્યકરોએ એફઆઈઆર દાખલ કરી છે તો શું સમસ્યા છે? શું ભાજપના કાર્યકરો એફઆઈઆર દાખલ નથી કરતા?,“જો કોંગ્રેસના કાર્યકરોએ એફઆઈઆર દાખલ કરી છે તો શું સમસ્યા છે?,શું ભાજપના કાર્યકરો એફઆઈઆર દાખલ નથી કરતા? સબિબલે ર૧ એપરવલિ તેના શોમાં ટીવી પર આપેલા એનકરના નવિદનો વાંચયા અને પરશન કરયો કે શું આ ક્યારેય વાણીની સવતંત્રતા હેઠળ આવી શકે છે ?,શું ભાજપના કાર્યકરો એફઆઈઆર દાખલ નથી કરતા?,સિબ્બલે ૨૧ એપ્રિલે તેના શોમાં ટીવી પર આપેલા એન્કરના નિવેદનો વાંચ્યા અને પ્રશ્ન કર્યો કે શું આ ક્યારેય વાણીની સ્વતંત્રતા હેઠળ આવી શકે છે ? "સબિબલે દલીલ કરી હતી કે, તમે અહીં હનિદુઓને લઘુમતીની સામે મૂકીને કોમી હસા ભડકાવવાનો પ્રયાસ કરી રહયા છો",સિબ્બલે ૨૧ એપ્રિલે તેના શોમાં ટીવી પર આપેલા એન્કરના નિવેદનો વાંચ્યા અને પ્રશ્ન કર્યો કે શું આ ક્યારેય વાણીની સ્વતંત્રતા હેઠળ આવી શકે છે ?,"સિબ્બલે દલીલ કરી હતી કે, તમે અહીં હિન્દુઓને લઘુમતીની સામે મૂકીને કોમી હિંસા ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યા છો." નયાયાધીશ ચંદ્રચુડ: અદાલત આજથી બે અઠવાડયાના સમયગાળા માટે અરજદારને રક્ષણ આપે છે અને તેને આગોતરા જામીન મેળવવા કોર્ટ અથવા ઉચચ અદાલત સમકષ અરજી કરવાની મંજૂરી આપે છે.,"સિબ્બલે દલીલ કરી હતી કે, તમે અહીં હિન્દુઓને લઘુમતીની સામે મૂકીને કોમી હિંસા ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યા છો.",ન્યાયાધીશ ચંદ્રચુડઃ અદાલત આજથી બે અઠવાડિયાના સમયગાળા માટે અરજદારને રક્ષણ આપે છે અને તેને આગોતરા જામીન મેળવવા કોર્ટ અથવા ઉચ્ચ અદાલત સમક્ષ અરજી કરવાની મંજૂરી આપે છે. બીજી વાત એ કે અમે એક સવિય તમામ એફઆઇઆરમાં આગળની કાર્યવાહી મોકૂફ રાખીશું.,ન્યાયાધીશ ચંદ્રચુડઃ અદાલત આજથી બે અઠવાડિયાના સમયગાળા માટે અરજદારને રક્ષણ આપે છે અને તેને આગોતરા જામીન મેળવવા કોર્ટ અથવા ઉચ્ચ અદાલત સમક્ષ અરજી કરવાની મંજૂરી આપે છે.,બીજી વાત એ કે અમે એક સિવાય તમામ એફઆઇઆરમાં આગળની કાર્યવાહી મોકૂફ રાખીશું. કારણ કે ફરયિાદનું કારણ એક રાજયમાં હોવાનું જણાય છે.,બીજી વાત એ કે અમે એક સિવાય તમામ એફઆઇઆરમાં આગળની કાર્યવાહી મોકૂફ રાખીશું.,કારણ કે ફરિયાદનું કારણ એક રાજ્યમાં હોવાનું જણાય છે. તેથી અમે બાકી એફઆઈઆર પર સટે રાખીશું.,કારણ કે ફરિયાદનું કારણ એક રાજ્યમાં હોવાનું જણાય છે.,તેથી અમે બાકી એફઆઈઆર પર સ્ટે રાખીશું. "તેમણે કહયું, આજે આના લીધે જે આકરોશ ઉભો થયો છે તેની આપણે કલપના કરી શકતા નથી અને તે લોકોને ઉશકેરયા પછી આ વયકત અદાલતની સુરક્ષા માંગે છે.",દુશ્મની ભડકાવી રહ્યા છે.,"તેમણે કહ્યું, આજે આના લીધે જે આક્રોશ ઉભો થયો છે તેની આપણે કલ્પના કરી શકતા નથી અને તે લોકોને ઉશ્કેર્યા પછી આ વ્યક્તિ અદાલતની સુરક્ષા માંગે છે." "તમને બાયોના આકરષક સવભાવનો સવાદ આપવા માટે, અહીં તેના જીવન અને કારકરિદીની પરગતનો સચતિર સાર છે.","તે રાલ્ફ હેસેનહટની શરૂઆતના દિવસોથી, જ્યારે તેઓ પ્રખ્યાત થયા, ત્યાં સુધીના જીવનની વાર્તાનું સંક્ષિપ્ત પ્રસ્તુતિ છે.","તમને બાયોના આકર્ષક સ્વભાવનો સ્વાદ આપવા માટે, અહીં તેના જીવન અને કારકિર્દીની પ્રગતિનો સચિત્ર સાર છે." "હા, લવિરપૂલ સામેની તેની જીત વશિ બધાં જાણે છે કલોપ તેના 11 થી ગુસસે છે.","તમને બાયોના આકર્ષક સ્વભાવનો સ્વાદ આપવા માટે, અહીં તેના જીવન અને કારકિર્દીની પ્રગતિનો સચિત્ર સાર છે.","હા, લિવરપૂલ સામેની તેની જીત વિશે બધાં જાણે છે ક્લોપ તેના 11 થી ગુસ્સે છે." "જો કે, ઘણા લોકોએ તેની જીવનકથા વાંચી નથી, જે એકદમ આકરષક છે.","હા, લિવરપૂલ સામેની તેની જીત વિશે બધાં જાણે છે ક્લોપ તેના 11 થી ગુસ્સે છે.","જો કે, ઘણા લોકોએ તેની જીવનકથા વાંચી નથી, જે એકદમ આકર્ષક છે." "આગળ ધારણા વના, ચાલો શર્‌ કરીએ.","જો કે, ઘણા લોકોએ તેની જીવનકથા વાંચી નથી, જે એકદમ આકર્ષક છે.","આગળ ધારણા વિના, ચાલો શરૂ કરીએ." "હકીકતમાં, તે કેટલીકવાર તેની બહેન સાથે નૃત્ય કરતો હતો.","એક બાળક તરીકે, ગ્રાઝ વતની ઘણી રમતો અને નૃત્યની પ્રેક્ટિસ કરતી હતી.","હકીકતમાં, તે કેટલીકવાર તેની બહેન સાથે નૃત્ય કરતો હતો." રસપ્રદ વાત એ છે કે હસેનહટ્ટલના માતાપતાએ વચિર્યું કે તે આળસુ છે કારણ કે શરૃઆતમાં તે બાળપણના કોઈપણ હતિ માટે કટબિદ્ધ નહતો.,"હકીકતમાં, તે કેટલીકવાર તેની બહેન સાથે નૃત્ય કરતો હતો.",રસપ્રદ વાત એ છે કે હસેનહટ્ટલના માતાપિતાએ વિચાર્યું કે તે આળસુ છે કારણ કે શરૂઆતમાં તે બાળપણના કોઈપણ હિત માટે કટિબદ્ધ નહતો. તતકાલીન યુવકની નબળાઈથી તેના માતાપતા ચતિતિ થયા.,રસપ્રદ વાત એ છે કે હસેનહટ્ટલના માતાપિતાએ વિચાર્યું કે તે આળસુ છે કારણ કે શરૂઆતમાં તે બાળપણના કોઈપણ હિત માટે કટિબદ્ધ નહતો.,તત્કાલીન યુવકની નબળાઈથી તેના માતાપિતા ચિંતિત થયા. "તેથી, તેઓ હંમેશાં તેને ભવષિય માટેની તેની યોજનાઓ વશિ પરશનો પૂછતા હતા.",તત્કાલીન યુવકની નબળાઈથી તેના માતાપિતા ચિંતિત થયા.,"તેથી, તેઓ હંમેશાં તેને ભવિષ્ય માટેની તેની યોજનાઓ વિશે પ્રશ્નો પૂછતા હતા." "ખરેખર, મધયમ વરગની જીવનશૈલી જીવતા હસેનહટ્ટલ માતાપતા માટે પૈસાની સમસયા નહોતી.","તેથી, તેઓ હંમેશાં તેને ભવિષ્ય માટેની તેની યોજનાઓ વિશે પ્રશ્નો પૂછતા હતા.","ખરેખર, મધ્યમ વર્ગની જીવનશૈલી જીવતા હસેનહટ્ટલ માતાપિતા માટે પૈસાની સમસ્યા નહોતી." તેઓ ફક્ત તે સુનશિચતિ કરવા માંગતા હતા કે તે એક સફળ વયકત બને.,"ખરેખર, મધ્યમ વર્ગની જીવનશૈલી જીવતા હસેનહટ્ટલ માતાપિતા માટે પૈસાની સમસ્યા નહોતી.",તેઓ ફક્ત તે સુનિશ્ચિત કરવા માંગતા હતા કે તે એક સફળ વ્યક્તિ બને. "સદનસીબે, મલ્ટસપોર્ટસ બોય સોકર માટે પરતબિદ્ધ છે.",તેઓ ફક્ત તે સુનિશ્ચિત કરવા માંગતા હતા કે તે એક સફળ વ્યક્તિ બને.,"સદનસીબે, મલ્ટિ-સ્પોર્ટસ બોય સોકર માટે પ્રતિબદ્ધ છે." "હકીકતમાં, તે 10 વરષની વયે પહેલાં સથાનકિ ક્લબ જીએકેનો ભાગ બનયો હતો, તે તે ટીમ સાથે હતો જે તે કરમમાં આવ્યો હતો અને 1985-86ની સઝનમાં તેણે પરથમ ટીમમાં પ્રવેશ કરયો હતો.","સદનસીબે, મલ્ટિ-સ્પોર્ટસ બોય સોકર માટે પ્રતિબદ્ધ છે.","હકીકતમાં, તે 10 વર્ષની વયે પહેલાં સ્થાનિક ક્લબ જીએકેનો ભાગ બન્યો હતો, તે તે ટીમ સાથે હતો જે તે ક્રમમાં આવ્યો હતો અને 1985-86ની સિઝનમાં તેણે પ્રથમ ટીમમાં પ્રવેશ કર્યો હતો." તેમણે યુથ મેનેજર તરીકે 3 બુનડેસલગા સરંજામ અનટરહેચગિથી શરૂઆત કરી.,"મોટાભાગના મેનેજરોની જેમ, હેસેનહટ્ટલે તેની કોચિંગ કારકીર્દિને નીચેથી શરૂ કરી.",તેમણે યુથ મેનેજર તરીકે 3 બુન્ડેસ્લિગા સરંજામ અનટરહેચિંગથી શરૂઆત કરી. "તયારબાદ, તે મદદનીશ કોચ બનયો અને અંતે અનટરહૈચગિ સાથે મુખય કોચ બનયો, જેમાં તેને ઓછી સફળતા મળી.",તેમણે યુથ મેનેજર તરીકે 3 બુન્ડેસ્લિગા સરંજામ અનટરહેચિંગથી શરૂઆત કરી.,"ત્યારબાદ, તે મદદનીશ કોચ બન્યો અને અંતે અનટરહેચિંગ સાથે મુખ્ય કોચ બન્યો, જેમાં તેને ઓછી સફળતા મળી." "આગામી વરષોમાં, યુવા કોચે પોતાનું નામ બનાવવા માટે શરેષ્‌ઠ પ્રયાસો કરયા.","ત્યારબાદ, તે મદદનીશ કોચ બન્યો અને અંતે અનટરહેચિંગ સાથે મુખ્ય કોચ બન્યો, જેમાં તેને ઓછી સફળતા મળી.","આગામી વર્ષોમાં, યુવા કોચે પોતાનું નામ બનાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા." "સદભાગયે, તે તરણ અઠવાડયામાં સવસથ થઈ ગયો અને પરોત્સાહન આપવાની રીત પર પાછો ગયો.",હાસેનહટ્ટલ હેન્તાવાયરસ સાથે નીચે હતો તે પહેલાં તે લાંબો સમય ચાલ્યો ન હતો.,"સદભાગ્યે, તે ત્રણ અઠવાડિયામાં સ્વસ્થ થઈ ગયો અને પ્રોત્સાહન આપવાની રીત પર પાછો ગયો." સેનટ્સને પ્રીમયિર લીગમાં રાખવાના તેમના પરયતનોએ તેમને રેકોરડ પ્રભાવશાળી જીત જોયો છે.,પ્રીમિયર લીગની સૌથી મોટી કમબેક.,સેન્ટ્સને પ્રીમિયર લીગમાં રાખવાના તેમના પ્રયત્નોએ તેમને રેકોર્ડ પ્રભાવશાળી જીત જોયો છે. આવી જીતની નવીનતમતા સેનટ મેરીઝમાં લવિરપૂલ ઉપર 1-0થી સંતોની અવશિવસનીય જીત હતી.,સેન્ટ્સને પ્રીમિયર લીગમાં રાખવાના તેમના પ્રયત્નોએ તેમને રેકોર્ડ પ્રભાવશાળી જીત જોયો છે.,આવી જીતની નવીનતમતા સેન્ટ મેરીઝમાં લિવરપૂલ ઉપર 1-0થી સંતોની અવિશ્વસનીય જીત હતી. "પરણિામે, મેચ પછી મહેનતુ કોચ ભાવનાત્મક થઈ ગયો કારણ કે લવિરપૂલને હરાવવાનું એક સવપન સાકાર થવાનું હતું",આવી જીતની નવીનતમતા સેન્ટ મેરીઝમાં લિવરપૂલ ઉપર 1-0થી સંતોની અવિશ્વસનીય જીત હતી.,"પરિણામે, મેચ પછી મહેનતુ કોચ ભાવનાત્મક થઈ ગયો કારણ કે લિવરપૂલને હરાવવાનું એક સ્વપ્ન સાકાર થવાનું હતું." "જેમ કે તમે વચિર્યું હશે, હૈસેનહટ્ટલ તે વભાગમાં અભાવ નથી.",દરેક સુપર્બ મેનેજરની પાછળ જીવન જીવનસાથી હોય છે.,"જેમ કે તમે વિચાર્યું હશે, હેસેનહટ્ટલ તે વિભાગમાં અભાવ નથી." "તેની પતનીનું નામ સાનદ્રા છે, અને તેઓ ઘણાં વરષોથી યુગલો છે.","જેમ કે તમે વિચાર્યું હશે, હેસેનહટ્ટલ તે વિભાગમાં અભાવ નથી.","તેની પત્નીનું નામ સાન્દ્રા છે, અને તેઓ ઘણાં વર્ષોથી યુગલો છે." સાનદ્‌રા તેની પતની બનવાની સંમત આપે તે પહેલાં તેની ગર્લફરેનડ હોવી જ જોઇએ.,"તેની પત્નીનું નામ સાન્દ્રા છે, અને તેઓ ઘણાં વર્ષોથી યુગલો છે.",સાન્દ્રા તેની પત્ની બનવાની સંમતિ આપે તે પહેલાં તેની ગર્લફ્રેન્ડ હોવી જ જોઇએ. "તદુપરાંત, જયારે તે અધકિરીની ફરજ પર ન હોય તયારે તેણી ઘણીવાર મેનેજરની બાજુમાં હોય છે.",સાન્દ્રા તેની પત્ની બનવાની સંમતિ આપે તે પહેલાં તેની ગર્લફ્રેન્ડ હોવી જ જોઇએ.,"તદુપરાંત, જ્યારે તે અધિકારીની ફરજ પર ન હોય ત્યારે તેણી ઘણીવાર મેનેજરની બાજુમાં હોય છે." "છેલ્લે પરંતુ ઓછામાં ઓછું નહીં, તેમના લગન બે બાળકોથી ધનય છે.","તદુપરાંત, જ્યારે તે અધિકારીની ફરજ પર ન હોય ત્યારે તેણી ઘણીવાર મેનેજરની બાજુમાં હોય છે.","છેલ્લે પરંતુ ઓછામાં ઓછું નહીં, તેમના લગ્ન બે બાળકોથી ધન્ય છે." તેઓ પેટ્રકિ અને ફલિપિ છે.,"છેલ્લે પરંતુ ઓછામાં ઓછું નહીં, તેમના લગ્ન બે બાળકોથી ધન્ય છે.",તેઓ પેટ્રિક અને ફિલિપ છે. પેટ્રકિ થોડો લોકપ્રયિ છે કારણ કે તે જર્મન 3 માટે સોકર રમે છે.,તેઓ પેટ્રિક અને ફિલિપ છે.,પેટ્રિક થોડો લોકપ્રિય છે કારણ કે તે જર્મન 3 માટે સોકર રમે છે. લગિ બાજુ - આગળની જેમ એસપીવીજી અનટરહેચગિ.,પેટ્રિક થોડો લોકપ્રિય છે કારણ કે તે જર્મન 3 માટે સોકર રમે છે.,લિગા બાજુ - આગળની જેમ એસપીવીજી અનટરહેચિંગ. કુશળ સંચાલકો મંગળ પર બનાવવામાં આવતાં નથી.,લિગા બાજુ - આગળની જેમ એસપીવીજી અનટરહેચિંગ.,કુશળ સંચાલકો મંગળ પર બનાવવામાં આવતાં નથી. તેઓ શોધી શકાય તેવા વંશવાળા કુટુંબ ધરાવે છે.,કુશળ સંચાલકો મંગળ પર બનાવવામાં આવતાં નથી.,તેઓ શોધી શકાય તેવા વંશવાળા કુટુંબ ધરાવે છે. અમે તમને રાલફ હૈઝનહટ્ટલના માતાપતા વશે તથયો લાવીએ છીએ.,તેઓ શોધી શકાય તેવા વંશવાળા કુટુંબ ધરાવે છે.,અમે તમને રાલ્ફ હેઝનહટ્ટલના માતાપિતા વિશે તથ્યો લાવીએ છીએ. અમે તેના ભાઈ-બહેનો અને સબંધીઓની વગિતો પણ અહીં ઉપલબધ બનાવીશું.,અમે તમને રાલ્ફ હેઝનહટ્ટલના માતાપિતા વિશે તથ્યો લાવીએ છીએ.,અમે તેના ભાઈ-બહેનો અને સબંધીઓની વિગતો પણ અહીં ઉપલબ્ધ બનાવીશું. "અગાઉ સૂચવ્યા મુજબ, કોચના પતિનું નામ ગલિબરટ છે.",અમે તેના ભાઈ-બહેનો અને સબંધીઓની વિગતો પણ અહીં ઉપલબ્ધ બનાવીશું.,"અગાઉ સૂચવ્યા મુજબ, કોચના પિતાનું નામ ગિલ્બર્ટ છે." શું તમે જાણો છો કે તે ડાનસર હતો?,"અગાઉ સૂચવ્યા મુજબ, કોચના પિતાનું નામ ગિલ્બર્ટ છે.",શું તમે જાણો છો કે તે ડાન્સર હતો? "આ ઉપરાંત, ગલિબરટ એક કુશળ પેઇનટર છે.",શું તમે જાણો છો કે તે ડાન્સર હતો?,"આ ઉપરાંત, ગિલ્બર્ટ એક કુશળ પેઇન્ટર છે." આ જીવનચરતિર લખતી વખતે તે 80 નો છે.,"આ ઉપરાંત, ગિલ્બર્ટ એક કુશળ પેઇન્ટર છે.",આ જીવનચરિત્ર લખતી વખતે તે 80 નો છે. "તેમ છતાં, તે હજી પણ વધુ દાયકાઓ સુધી ફટિ અને જીવવા માટે તૈયાર દેખાય છે.",આ જીવનચરિત્ર લખતી વખતે તે 80 નો છે.,"તેમ છતાં, તે હજી પણ વધુ દાયકાઓ સુધી ફિટ અને જીવવા માટે તૈયાર દેખાય છે." "બીજી બાજુ, મેનેજરની મમમીનું નામ ઇંગરડિ છે.","તેમ છતાં, તે હજી પણ વધુ દાયકાઓ સુધી ફિટ અને જીવવા માટે તૈયાર દેખાય છે.","બીજી બાજુ, મેનેજરની મમ્મીનું નામ ઇંગ્રિડ છે." તેના પતની જેમ તે પણ ડાન્સર હતી.,"બીજી બાજુ, મેનેજરની મમ્મીનું નામ ઇંગ્રિડ છે.",તેના પતિની જેમ તે પણ ડાન્સર હતી. "નૃત્ય ઉપરાંત, ઇંગરડેને પકવવા અને ફેશનમાં રસ છે.",તેના પતિની જેમ તે પણ ડાન્સર હતી.,"નૃત્ય ઉપરાંત, ઇંગ્રિડને પકવવા અને ફેશનમાં રસ છે." હેસેનહટ્ટલે તેના વતનની શરેષ્ઠ કૂકીઝ બનાવવા માટે તેને શરેય આપયો.,"નૃત્ય ઉપરાંત, ઇંગ્રિડને પકવવા અને ફેશનમાં રસ છે.",હેસેનહટ્ટલે તેના વતનની શ્રેષ્ઠ કૂકીઝ બનાવવા માટે તેને શ્રેય આપ્યો. "તેના માતાપતાથી દૂર, તયાં એક અનય વયક્તા છે જેની પાસે કોચ નજીક છે.",હેસેનહટ્ટલે તેના વતનની શ્રેષ્ઠ કૂકીઝ બનાવવા માટે તેને શ્રેય આપ્યો.,"તેના માતાપિતાથી દૂર, ત્યાં એક અન્ય વ્યક્તિ છે જેની પાસે કોચ નજીક છે." તે તેની ઓછી જાણીતી બહેન છે જેની સાથે તે મોટી થઈ હતી.,"તેના માતાપિતાથી દૂર, ત્યાં એક અન્ય વ્યક્તિ છે જેની પાસે કોચ નજીક છે.",તે તેની ઓછી જાણીતી બહેન છે જેની સાથે તે મોટી થઈ હતી. "તેની બાજુમાં, ત્યાં અનય ભાઈ-બહેનોનો કોઈ ઉલ્લેખ નથી.",તે તેની ઓછી જાણીતી બહેન છે જેની સાથે તે મોટી થઈ હતી.,"તેની બાજુમાં, ત્યાં અન્ય ભાઈ-બહેનોનો કોઈ ઉલ્લેખ નથી." ક્લબમાં આપનું સવાગત છે.,"શું તમે તેના કાકાઓ, કાકી અને પિતરાઇ ભાઇઓનાં રેકોર્ડ્સ રાખવા ઈચ્છો છો?",ક્લબમાં આપનું સ્વાગત છે. "આશા છે કે, તેના ભત્રીજા અને ભતરીજી કોઈ દવિસ તેની સાથે ઓળખ કરશે.",ક્લબમાં આપનું સ્વાગત છે.,"આશા છે કે, તેના ભત્રીજા અને ભત્રીજી કોઈ દિવસ તેની સાથે ઓળખ કરશે." તે ખરેખર છે 'આલપાઇન કલોપપ' જે સવીકારે છે કે તે થોડો પાગલ છે?,સોકરની બહાર મેનેજર કોણ છે?,તે ખરેખર છે 'આલ્પાઇન ક્લોપ્પ' જે સ્વીકારે છે કે તે થોડો પાગલ છે? તેના વ્યક્તતિવ વશિના ગૂંચ કા .,તે ખરેખર છે 'આલ્પાઇન ક્લોપ્પ' જે સ્વીકારે છે કે તે થોડો પાગલ છે?,તેના વ્યક્તિત્વ વિશેના ગૂંચ કા . નાં તથયો તરીકે ચુસત બેસો.,તેના વ્યક્તિત્વ વિશેના ગૂંચ કા .,વાનાં તથ્યો તરીકે ચુસ્ત બેસો. "શરૂ કરવા માટે, હેસેનહટ્ટલ શાબદકિ રીતે થોડો ઉનમતત નથી.",વાનાં તથ્યો તરીકે ચુસ્ત બેસો.,"શરૂ કરવા માટે, હેસેનહટ્ટલ શાબ્દિક રીતે થોડો ઉન્મત્ત નથી." "તે ખૂબ જ શાંત, શસિતબદ્‌ધ છે અને દૂધને વાઇનમાં પસંદ કરે છે.","વિચિત્ર રીતે, અમારું અર્થ છે કે તે કોચની તમારા નિયમિત ચિત્રમાં ફિટ નથી.","તે ખૂબ જ શાંત, શિસ્તબદ્ધ છે અને દૂધને વાઇનમાં પસંદ કરે છે." "હસેનહટ્ટલને પયિાનો વગાડવાનું પસંદ છે, જે એક પરવૃતત છે જે તેના શાંત સવભાવ સાથે સારી રીતે જાય છે.","તે ખૂબ જ શાંત, શિસ્તબદ્ધ છે અને દૂધને વાઇનમાં પસંદ કરે છે.","હસેનહટ્ટલને પિયાનો વગાડવાનું પસંદ છે, જે એક પ્રવૃત્તિ છે જે તેના શાંત સ્વભાવ સાથે સારી રીતે જાય છે." "અનય સમયે જયારે તે ટેનસિ રમે છે, સકીઇંગ, આઇસ આઇસ હોકી અને સકેલાગિ કેનયોન દવિાલોમાં વયસત છે.","હસેનહટ્ટલને પિયાનો વગાડવાનું પસંદ છે, જે એક પ્રવૃત્તિ છે જે તેના શાંત સ્વભાવ સાથે સારી રીતે જાય છે.","અન્ય સમયે જ્યારે તે ટેનિસ રમે છે, સ્કીઇંગ, આઇસ આઇસ હોકી અને સ્કેલિંગ કેન્યોન દિવાલોમાં વ્યસ્ત છે." મેનેજર તેના પૈસા કેવી રીતે બનાવે છે અને ખરચ કરે છે તે વશેની માહતી મેળવવા માટે તમારે અહીં હોવું આવશયક છે.,"અન્ય સમયે જ્યારે તે ટેનિસ રમે છે, સ્કીઇંગ, આઇસ આઇસ હોકી અને સ્કેલિંગ કેન્યોન દિવાલોમાં વ્યસ્ત છે.",મેનેજર તેના પૈસા કેવી રીતે બનાવે છે અને ખર્ચ કરે છે તે વિશેની માહિતી મેળવવા માટે તમારે અહીં હોવું આવશ્યક છે. ચાલો તેની કમાણીથી શરૂઆત કરીએ.,મેનેજર તેના પૈસા કેવી રીતે બનાવે છે અને ખર્ચ કરે છે તે વિશેની માહિતી મેળવવા માટે તમારે અહીં હોવું આવશ્યક છે.,ચાલો તેની કમાણીથી શરૂઆત કરીએ. વચિતિરિ કાર રાખવી અને ભવય ઘરોમાં રહેવું તેની ચતામાં સૌથી ઓછું છે.,સોકર મેનેજમેન્ટ સાથે આવતી ભવ્ય જીવનશૈલીથી આપણે બધા પરિચિત છીએ.,વિચિત્ર કાર રાખવી અને ભવ્ય ઘરોમાં રહેવું તેની ચિંતામાં સૌથી ઓછું છે. "હકીકતમાં, તે તેની જોબ સારી રીતે કરે છે તેની ખાતરી કરવા માટે તેને (રજાઓ સહતિ) જરૂર પડે છે તે બધા માટે જોગવાઈઓ છે.",વિચિત્ર કાર રાખવી અને ભવ્ય ઘરોમાં રહેવું તેની ચિંતામાં સૌથી ઓછું છે.,"હકીકતમાં, તે તેની જોબ સારી રીતે કરે છે તેની ખાતરી કરવા માટે તેને (રજાઓ સહિત) જરૂર પડે છે તે બધા માટે જોગવાઈઓ છે." "આ ભાગને મેનેજરની બાળપણની વારતા અને જીવનચરતિર પર લપેટવા માટે, અહીં એવા તથયો છે જે તમે તેના વશે જાણતા નથી.","હકીકતમાં, તે તેની જોબ સારી રીતે કરે છે તેની ખાતરી કરવા માટે તેને (રજાઓ સહિત) જરૂર પડે છે તે બધા માટે જોગવાઈઓ છે.","આ ભાગને મેનેજરની બાળપણની વાર્તા અને જીવનચરિત્ર પર લપેટવા માટે, અહીં એવા તથ્યો છે જે તમે તેના વિશે જાણતા નથી." કોઈને ખબર નહોતી કે તે કોણ છે કારણ કે તે હેલમેટ પહેરતો હતો.,"આમ, ડોર્ટમંડના તાલીમ સત્રની અવલોકન કરવા માટે તેની પાસે એક પર્વત બાઇક ચલાવવાનો અને બચવાનો સમય હતો.",કોઈને ખબર નહોતી કે તે કોણ છે કારણ કે તે હેલ્મેટ પહેરતો હતો. થોડા લોકો એ હકીકતથી વાકેફ છે કે હસેનહટ્ટલ અને લવિરપૂલના મેનેજરનો જનમ સાત અઠવાડયિા સવિય થયો હતો.,કોઈને ખબર નહોતી કે તે કોણ છે કારણ કે તે હેલ્મેટ પહેરતો હતો.,થોડા લોકો એ હકીકતથી વાકેફ છે કે હસેનહટ્ટલ અને લિવરપૂલના મેનેજરનો જન્મ સાત અઠવાડિયા સિવાય થયો હતો. "ઉપરાંત, તેઓ તે જ સમયે તેમના કોચગિના રસતો પણ આગળ વધાર્યા.",થોડા લોકો એ હકીકતથી વાકેફ છે કે હસેનહટ્ટલ અને લિવરપૂલના મેનેજરનો જન્મ સાત અઠવાડિયા સિવાય થયો હતો.,"ઉપરાંત, તેઓ તે જ સમયે તેમના કોચિંગના રસ્તો પણ આગળ વધાર્યા." "વધુ શું છે, હૈસેનહટ્ટલ જરમનની પ્રશંસા કરે છે.","ઉપરાંત, તેઓ તે જ સમયે તેમના કોચિંગના રસ્તો પણ આગળ વધાર્યા.","વધુ શું છે, હેસેનહટ્ટલ જર્મનની પ્રશંસા કરે છે." "જો કે, તેની તુલના કરવામાં તેને આનંદ નથી.","વધુ શું છે, હેસેનહટ્ટલ જર્મનની પ્રશંસા કરે છે.","જો કે, તેની તુલના કરવામાં તેને આનંદ નથી." તે તેની પોતાની થોડી રીતે વશિષિટ અને અનુપમ છે.,"જો કે, તેની તુલના કરવામાં તેને આનંદ નથી.",તે તેની પોતાની થોડી રીતે વિશિષ્ટ અને અનુપમ છે. "તેજસવી કોચ બનવાની તેમની વૃદ્ધા વચચે, હેસેનહટ્ટલ પણ કેટલાક યુવાનોના ઉદય માટે નમિતિત હતો.",તે તેની પોતાની થોડી રીતે વિશિષ્ટ અને અનુપમ છે.,"તેજસ્વી કોચ બનવાની તેમની વૃદ્ધિ વચ્ચે, હેસેનહટ્ટલ પણ કેટલાક યુવાનોના ઉદય માટે નિમિત્ત હતો." "હકીકતમાં, તેણે બહાર તારા બનાવયા ટમિ વરનર, નબી કીતા, અને એમલિ ફોર્સબરગ.","તેજસ્વી કોચ બનવાની તેમની વૃદ્ધિ વચ્ચે, હેસેનહટ્ટલ પણ કેટલાક યુવાનોના ઉદય માટે નિમિત્ત હતો.","હકીકતમાં, તેણે બહાર તારા બનાવ્યા ટિમો વર્નર, નબી કીતા, અને એમિલ ફોર્સબર્ગ." મેનેજરે એવી કોઈ નશાની અથવા હાવભાવ કરી નથી કે જે વશિવાસની બાબતો પરની તેમની સથ(તિ દરશાવે છે.,"હકીકતમાં, તેણે બહાર તારા બનાવ્યા ટિમો વર્નર, નબી કીતા, અને એમિલ ફોર્સબર્ગ.",મેનેજરે એવી કોઈ નિશાની અથવા હાવભાવ કરી નથી કે જે વિશ્વાસની બાબતો પરની તેમની સ્થિતિ દર્શાવે છે. "જો કે, એવા સંકેતો છે કે તે ખરસ્‌તી છે.",મેનેજરે એવી કોઈ નિશાની અથવા હાવભાવ કરી નથી કે જે વિશ્વાસની બાબતો પરની તેમની સ્થિતિ દર્શાવે છે.,"જો કે, એવા સંકેતો છે કે તે ખ્રિસ્તી છે." ઉદાહરણ તરીકે તેનું પરથમ નામ (રાલફ) અને તેના પતા (ગલિબર્ટ) લો.,"જો કે, એવા સંકેતો છે કે તે ખ્રિસ્તી છે.",ઉદાહરણ તરીકે તેનું પ્રથમ નામ (રાલ્ફ) અને તેના પિતા (ગિલ્બર્ટ) લો. શું તમે તેના પુત્રોને આટલી જલદી ભૂલી ગયા છો?,ઉદાહરણ તરીકે તેનું પ્રથમ નામ (રાલ્ફ) અને તેના પિતા (ગિલ્બર્ટ) લો.,શું તમે તેના પુત્રોને આટલી જલ્દી ભૂલી ગયા છો? પુષ્ટ કરવા માટે ઉપર સકરોલ કરો.,શું તમે તેના પુત્રોને આટલી જલ્દી ભૂલી ગયા છો?,પુષ્ટિ કરવા માટે ઉપર સ્ક્રોલ કરો. રાલફ હેસેનહટ્ટલની બાળપણની વારતા અને જીવનચરતિર પરનો આ માહતીપરદ ભાગ વાંચવા બદલ આભાર.,પુષ્ટિ કરવા માટે ઉપર સ્ક્રોલ કરો.,રાલ્ફ હેસેનહટ્ટલની બાળપણની વાર્તા અને જીવનચરિત્ર પરનો આ માહિતીપ્રદ ભાગ વાંચવા બદલ આભાર. અમે આશા રાખીએ છીએ કે તે કેવી રીતે તેની વારતા 'કરાંતા લાવવા આવયા' અને સંતોને હલાવી દીધા અમે તમને એવું માનવા પ્રેરણા આપી છે કે આપણે વારંવાર કરીએ છીએ.,રાલ્ફ હેસેનહટ્ટલની બાળપણની વાર્તા અને જીવનચરિત્ર પરનો આ માહિતીપ્રદ ભાગ વાંચવા બદલ આભાર.,અમે આશા રાખીએ છીએ કે તે કેવી રીતે તેની વાર્તા 'ક્રાંતિ લાવવા આવ્યા' અને સંતોને હલાવી દીધા અમે તમને એવું માનવા પ્રેરણા આપી છે કે આપણે વારંવાર કરીએ છીએ. જેમ હેસેનહટ્ટલ સાઉથેમપ્ટન આવે તે પહેલાં જ તે અનય ટીમોમાં કરાંતા લાવી રહયો હતો.,અમે આશા રાખીએ છીએ કે તે કેવી રીતે તેની વાર્તા 'ક્રાંતિ લાવવા આવ્યા' અને સંતોને હલાવી દીધા અમે તમને એવું માનવા પ્રેરણા આપી છે કે આપણે વારંવાર કરીએ છીએ.,જેમ હેસેનહટ્ટલ સાઉથેમ્પ્ટન આવે તે પહેલાં જ તે અન્ય ટીમોમાં ક્રાંતિ લાવી રહ્યો હતો. જયારે એ વગિતોના આધારે જેને આપણામાં રસ હોય એ આપણે આખો દવિસ કયાં જઈએ છીએ અને શું કરતા રહીએ છીએ એ બધું જ જાણી લે તો શું આપણા માટે કોઈ જોખમ નથી?,"આટલું જાણ્યા પછી તમને મનમાં થયું હશે, ભલેને લઈ જાય! એનાથી મને શું ફરક પડવાનો છે! આ આપણી બધાની ભ્રમણા છે.",જ્યારે એ વિગતોના આધારે જેને આપણામાં રસ હોય એ આપણે આખો દિવસ ક્યાં જઈએ છીએ અને શું કરતા રહીએ છીએ એ બધું જ જાણી લે તો શું આપણા માટે કોઈ જોખમ નથી? આપણા બધા ફોલોઅરસનાં નામ પણ તે જાણી લે તો શું આપણને કોઈ ફરક ન પડે?,જ્યારે એ વિગતોના આધારે જેને આપણામાં રસ હોય એ આપણે આખો દિવસ ક્યાં જઈએ છીએ અને શું કરતા રહીએ છીએ એ બધું જ જાણી લે તો શું આપણા માટે કોઈ જોખમ નથી?,આપણા બધા ફોલોઅર્સનાં નામ પણ તે જાણી લે તો શું આપણને કોઈ ફરક ન પડે? "આપણે કઈ કઈ પોસટને લાઈક કરી છે, શેર કરી છે અને એમાં ભાગીદારી કરી છે એ વગિતો કોઈ અજાણયા માણસના હાથમાં આવી જાય તો શું કોઈ જોખમ નથી?",આપણા બધા ફોલોઅર્સનાં નામ પણ તે જાણી લે તો શું આપણને કોઈ ફરક ન પડે?,"આપણે કઈ કઈ પોસ્ટને લાઈક કરી છે, શેર કરી છે અને એમાં ભાગીદારી કરી છે એ વિગતો કોઈ અજાણ્યા માણસના હાથમાં આવી જાય તો શું કોઈ જોખમ નથી?" આ બધી વગિતો હાથમાં આવી જાય તો કોઈપણ માણસ આપણા વશિ બધું જ જાણી લે.,"આપણે કઈ કઈ પોસ્ટને લાઈક કરી છે, શેર કરી છે અને એમાં ભાગીદારી કરી છે એ વિગતો કોઈ અજાણ્યા માણસના હાથમાં આવી જાય તો શું કોઈ જોખમ નથી?",આ બધી વિગતો હાથમાં આવી જાય તો કોઈપણ માણસ આપણા વિશે બધું જ જાણી લે. પછી ડજિટિલ પલેટફોરમ ઉપર જાણે કે તમે જ છો એવો દેખાવ કરી શકે.,આ બધી વિગતો હાથમાં આવી જાય તો કોઈપણ માણસ આપણા વિશે બધું જ જાણી લે.,પછી ડિજિટલ પ્લેટફોર્મ ઉપર જાણે કે તમે જ છો એવો દેખાવ કરી શકે. તમે જ કહી રહયા છો એવું સથાપતિ કરીને તમારા કોઈપણ ફોલોઅરને કંઈ પણ કહી શકે.,પછી ડિજિટલ પ્લેટફોર્મ ઉપર જાણે કે તમે જ છો એવો દેખાવ કરી શકે.,તમે જ કહી રહ્યા છો એવું સ્થાપિત કરીને તમારા કોઈપણ ફોલોઅરને કંઈ પણ કહી શકે. તમને એનો ખયાલ પણ ન હોય! આ ચતાનો વષિય નથી?,તમે જ કહી રહ્યા છો એવું સ્થાપિત કરીને તમારા કોઈપણ ફોલોઅરને કંઈ પણ કહી શકે.,તમને એનો ખ્યાલ પણ ન હોય! આ ચિંતાનો વિષય નથી? તયારે તંત્ર સામે અનેક સવાલો થાય છે કે કેટલાં સમયથી ચાલતું હતું આ આયુષમાન કાર્‌ડનું કૌભાંડ?,બોગસ આયુષ્માન કાર્ડની ફરિયાદ મળી હોવાને લીધે કલેક્ટરે તથા આરોગ્ય ચેરમેને દરોડા પાડી આ કૌભાંડનો પર્દાફાર્શ કર્યો હતો.,ત્યારે તંત્ર સામે અનેક સવાલો થાય છે કે કેટલાં સમયથી ચાલતું હતું આ આયુષમાન કાર્ડનું કૌભાંડ? ", કેટલાં ગરીબોનાં પૈસા લૂંટ્યા છે?",ત્યારે તંત્ર સામે અનેક સવાલો થાય છે કે કેટલાં સમયથી ચાલતું હતું આ આયુષમાન કાર્ડનું કૌભાંડ?,", કેટલાં ગરીબોનાં પૈસા લૂંટ્યા છે?" ", હજુ સુધી કેટલાં બોગસ આયુષમાન કારડ નીકળયા છે?",", કેટલાં ગરીબોનાં પૈસા લૂંટ્યા છે?",", હજુ સુધી કેટલાં બોગસ આયુષમાન કાર્ડ નીકળ્યા છે?" "હસિ, વશિવાસઘાત, વ્યભચિર, વ્યસનનો ભાવ પેદા થયો, એવે વખતે એણે પોતાની જાતને પૂછવું જોઈએ કે મારે માટે ચોરી, હસા, વ્યસન, વયભચિાર કે વશિવાસઘાત યોગય છે ?",ધારો કે માણસને ચોરી કરવાનો જ વિચાર આવ્યો.,"હિંસા, વિશ્વાસઘાત, વ્યભિચાર, વ્યસનનો ભાવ પેદા થયો, એવે વખતે એણે પોતાની જાતને પૂછવું જોઈએ કે મારે માટે ચોરી, હિંસા, વ્યસન, વ્યભિચાર કે વિશ્વાસઘાત યોગ્ય છે ?" મારા ને બીજાના હતિમાં છે ?,"હિંસા, વિશ્વાસઘાત, વ્યભિચાર, વ્યસનનો ભાવ પેદા થયો, એવે વખતે એણે પોતાની જાતને પૂછવું જોઈએ કે મારે માટે ચોરી, હિંસા, વ્યસન, વ્યભિચાર કે વિશ્વાસઘાત યોગ્ય છે ?",મારા ને બીજાના હિતમાં છે ? માજના વશિાળ હતિમાં છે ?,મારા ને બીજાના હિતમાં છે ?,સમાજના વિશાળ હિતમાં છે ? સામાજકિ સથરિતા કે શાંતની દ્રપ્ટાએ આવકારકદાયક કે કલ્‌યાણકારક છે ?,સમાજના વિશાળ હિતમાં છે ?,સામાજિક સ્થિરતા કે શાંતિની દ્રષ્ટિએ આવકારકદાયક કે કલ્યાણકારક છે ? તન-મન-અંતર અથવા જનજીવનને માટે લાભકારક છે કે હાનકિારક ?,સામાજિક સ્થિરતા કે શાંતિની દ્રષ્ટિએ આવકારકદાયક કે કલ્યાણકારક છે ?,તન-મન-અંતર અથવા જનજીવનને માટે લાભકારક છે કે હાનિકારક ? એવી રીતે એ વચિાર કે ભાવને પરથમ મનથી પરમારજતિ કરવો જોઈએ.,તન-મન-અંતર અથવા જનજીવનને માટે લાભકારક છે કે હાનિકારક ?,એવી રીતે એ વિચાર કે ભાવને પ્રથમ મનથી પરિમાર્જિત કરવો જોઈએ. "એવી રીતે કરવાથી, વચિરવાથી, વફિત વચિારોની હાનકિરકતા અથવા અસારતા સમજાશે અને એમનો તયાગ કરવાનું શકય બનશે.",એવી રીતે એ વિચાર કે ભાવને પ્રથમ મનથી પરિમાર્જિત કરવો જોઈએ.,"એવી રીતે કરવાથી, વિચારવાથી, વિકૃત વિચારોની હાનિકારકતા અથવા અસારતા સમજાશે અને એમનો ત્યાગ કરવાનું શક્ય બનશે." "એથી ઊલટું, સદ્‌ ભાવો અને સદ્‌ વચિારોને અપનાવવાનું, દ્રઢતાપૂરવક વળગી રહેવાનું અને આચારમાં ઉતારવાનું પણ સહજ બનશે.","એવી રીતે કરવાથી, વિચારવાથી, વિકૃત વિચારોની હાનિકારકતા અથવા અસારતા સમજાશે અને એમનો ત્યાગ કરવાનું શક્ય બનશે.","એથી ઊલટું, સદ્ ભાવો અને સદ્ વિચારોને અપનાવવાનું, દ્રઢતાપૂર્વક વળગી રહેવાનું અને આચારમાં ઉતારવાનું પણ સહજ બનશે." "નમણું, ગમે તેવું લાંબા અથવા ટરેનડી મીની?",ડ્રેસ કેવા પ્રકારની સૌથી સુંદર કહી શકાય?,"નમણું, ગમે તેવું લાંબા અથવા ટ્રેન્ડી મીની?" સી ડ્રાઇવ જયાં ઓપરેટાગિ સસિટમ ઓવરલોડ હોઈ શકે છે.,"શા માટે ઈન્ટરનેટ વધુ ધીમે ધીમે કામ કરવામાં આવી હતી, અને કાર્યક્રમો લાંબા સમય માટે લોડ કરી રહ્યા છો?",સી ડ્રાઇવ જ્યાં ઓપરેટિંગ સિસ્ટમ ઓવરલોડ હોઈ શકે છે. કમપયુટર તેના કામ ઝડપી કરવા સી ડ્રાઇવ પર મુકત જગયા વાપરે છે.,સી ડ્રાઇવ જ્યાં ઓપરેટિંગ સિસ્ટમ ઓવરલોડ હોઈ શકે છે.,કમ્પ્યુટર તેના કામ ઝડપી કરવા સી ડ્રાઇવ પર મુક્ત જગ્યા વાપરે છે. "તેથી, જો ડસિક તમારી પાસે પૂરતી જગયા છોડી ગયા છે, તો પછી આશચર્‌ય પૂછો નથી: ""શા માટે કામ ધીમી ઇન્ટરનેટ હતું?",કમ્પ્યુટર તેના કામ ઝડપી કરવા સી ડ્રાઇવ પર મુક્ત જગ્યા વાપરે છે.,"તેથી, જો ડિસ્ક તમારી પાસે પૂરતી જગ્યા છોડી ગયા છે, તો પછી આશ્ચર્ય પૂછો નથી: ""શા માટે કામ ધીમી ઇન્ટરનેટ હતું?" "સવાભાવકિ રીતે, સી બધી ફાઇલો અને ફોલડરસ તમે કાઢી નાખવા માંગો ઝુંબેશ ચલાવી છે.",ડિસ્ક ડી પર અથવા વધારાની બાહ્ય મેમરી માટે મોટી ફાઇલો સાથે કોઇપણ ફોલ્ડર્સ ખસેડો.,"સ્વાભાવિક રીતે, સી બધી ફાઇલો અને ફોલ્ડર્સ તમે કાઢી નાખવા માંગો ઝુંબેશ ચલાવી છે." "વધુમાં, ઈન્ટરનેટ (આપોઆપ ડસિક ડી પર નથી, સી) ફાઇલો ડાઉનલોડ રૂપરેખાંકતિ કરો.","સ્વાભાવિક રીતે, સી બધી ફાઇલો અને ફોલ્ડર્સ તમે કાઢી નાખવા માંગો ઝુંબેશ ચલાવી છે.","વધુમાં, ઈન્ટરનેટ (આપોઆપ ડિસ્ક ડી પર નથી, સી) ફાઇલો ડાઉનલોડ રૂપરેખાંકિત કરો." "પરંતુ વપરાશકરતા સમીકષાઓ અનવેષણ પહેલાં, તમે ધયાન સીધી પરમિાણો કે જે તમે રસ હોઈ શકે છે કેટલાક ચૂકવણી કરવી જોઇએ.","જોકે, સમીક્ષાઓ - આ માત્ર એક વ્યક્તિલક્ષી મૂલ્યાંકન, જે અલબત્ત, પણ ભૂમિકા ભજવે છે.","પરંતુ વપરાશકર્તા સમીક્ષાઓ અન્વેષણ પહેલાં, તમે ધ્યાન સીધી પરિમાણો કે જે તમે રસ હોઈ શકે છે કેટલાક ચૂકવણી કરવી જોઇએ." "તેથી, શું આ મોડેલ કઠોર રશયિન શયિળામાં માટે એક ઉત્તમ પસંદગી તરીકે બનાવે છે?","પરંતુ વપરાશકર્તા સમીક્ષાઓ અન્વેષણ પહેલાં, તમે ધ્યાન સીધી પરિમાણો કે જે તમે રસ હોઈ શકે છે કેટલાક ચૂકવણી કરવી જોઇએ.","તેથી, શું આ મોડેલ કઠોર રશિયન શિયાળામાં માટે એક ઉત્તમ પસંદગી તરીકે બનાવે છે?" "પ્રથમ, આ ખાસ ચાલવું અનયિમતિ ટુકડાઓ બનેલા પેટરન - ત્યાં લતસણો રોડ પર મહતૂતમ પકડ પૂરી પાડે છે.","તેથી, શું આ મોડેલ કઠોર રશિયન શિયાળામાં માટે એક ઉત્તમ પસંદગી તરીકે બનાવે છે?","પ્રથમ, આ ખાસ ચાલવું અનિયમિત ટુકડાઓ બનેલા પેટર્ન - ત્યાં લપસણો રોડ પર મહત્તમ પકડ પૂરી પાડે છે." "સવાભાવકિ રીતે, સુરક્ષા પ્રાપત થાય છે ઊંચા સતર માતર કારણે ચાલવું પેટર્ન પરકૃતનિ - "".","હકીકત એ છે કે આ પગલાનો અવાજ કંપોઝ જેથી તે ટાયર માર્ગ સપાટી પર સતત પકડ પૂરી પાડે છે, મોટા પ્રમાણમાં સ્લિપેજ અથવા અન્ય કોઇ અપ્રિય આશ્ચર્ય શક્યતા ઘટાડે છે.","સ્વાભાવિક રીતે, સુરક્ષા પ્રાપ્ત થાય છે ઊંચા સ્તર માત્ર કારણે ચાલવું પેટર્ન પ્રકૃતિને - ""." આપણે પ્રશન થાય છે કે એ માનયતા સાચી કે ખોટી ?,આપણે ત્યાં મોટા મોટા વિદ્વાનોમાં પણ એક એવી પરંપરાગત માન્યતા પ્રચલિત છે કે સાંખ્યશાસ્ત્રના પ્રણેતા મહર્ષિ કપિલ નિરીશ્વરવાદી છે.,આપણે પ્રશ્ન થાય છે કે એ માન્યતા સાચી કે ખોટી ? મહર્ષા કપલિ સાચેસાચ નરીશવરવાદી છે ?,આપણે પ્રશ્ન થાય છે કે એ માન્યતા સાચી કે ખોટી ?,મહર્ષિ કપિલ સાચેસાચ નિરીશ્વરવાદી છે ? અથવા એ નરીશવરવાદી હતા ?,મહર્ષિ કપિલ સાચેસાચ નિરીશ્વરવાદી છે ?,અથવા એ નિરીશ્વરવાદી હતા ? ધ્યાનની એમણે વરણવેલી પદ્ધતનિ પરચિય પ્રાપત કરનાર સહેલાઇથી એનો ઉત્તર આપતાં કહેશે કે ના.,અથવા એ નિરીશ્વરવાદી હતા ?,ધ્યાનની એમણે વર્ણવેલી પદ્ધતિનો પરિચય પ્રાપ્ત કરનાર સહેલાઇથી એનો ઉત્તર આપતાં કહેશે કે ના. એ નરીશવરવાદી નહોતા કે નથી.,ધ્યાનની એમણે વર્ણવેલી પદ્ધતિનો પરિચય પ્રાપ્ત કરનાર સહેલાઇથી એનો ઉત્તર આપતાં કહેશે કે ના.,એ નિરીશ્વરવાદી નહોતા કે નથી. જો એ નરિશ્વરવાદી હોત તો ધયાનની આવી સાકાર સાધના પદ્ધતની ભલામણ ના કરી શકત.,એ નિરીશ્વરવાદી નહોતા કે નથી.,જો એ નિરાશ્વરવાદી હોત તો ધ્યાનની આવી સાકાર સાધના પદ્ધતિની ભલામણ ના કરી શક્ત. એટલે એમને નરીશવરવાદી કહેવાનું કોઇ જ કારણ નથી રહેતું.,"એમણે પરમસત્તાને, એના સાક્ષાત્કારની સુંદર સાધનાને અને એની શ્રદ્ધાભક્તિને તેમજ કૃપાને તો માની જ છે.",એટલે એમને નિરીશ્વરવાદી કહેવાનું કોઇ જ કારણ નથી રહેતું. નાનાં બાળકોનો પણ વચાર ના કરયો?,કેમ ક્રોધ પર કાબુ ના રાખી શકી એ?,નાનાં બાળકોનો પણ વિચાર ના કર્યો? "અરે, એક દવિસ પણ બાળકને છોડીને કયાંય જવુ પડે તો સો વચાર આવે અને આ તો આખી જીંદગી માટે બાળકોને મૂકીને જતી રહી?",મા નો પ્રેમ કોઈ આપી શકે ખરો?,"અરે, એક દિવસ પણ બાળકને છોડીને ક્યાંય જવુ પડે તો સો વિચાર આવે અને આ તો આખી જીંદગી માટે બાળકોને મૂકીને જતી રહી?" આટલો સહેલો છે જીવ કાઢી નાખવો?,"અરે, એક દિવસ પણ બાળકને છોડીને ક્યાંય જવુ પડે તો સો વિચાર આવે અને આ તો આખી જીંદગી માટે બાળકોને મૂકીને જતી રહી?",આટલો સહેલો છે જીવ કાઢી નાખવો? જીંદગીને અલવદિ કહેવા માટે બસ આટલી ક્ષણો જ પૂરતી છે?,આટલો સહેલો છે જીવ કાઢી નાખવો?,જીંદગીને અલવિદા કહેવા માટે બસ આટલી ક્ષણો જ પૂરતી છે? """શું તમે આ પરેમ કૉલ કરો છો?","તદનુસાર, પ્રોજેક્ટ લોકપ્રિય બોલિવૂડના અભિનેતા દ્વારા હાજરી આપી હતી.","""શું તમે આ પ્રેમ કૉલ કરો છો?" પણ એક વાત સહુ માને છે કે દરેક ગ્રહની પોતાની એક ખાસયિત છે અને તેની ગતવિધિની માનવ જીવન પર અસર પડે છે.,જ્યોતિષ શાસ્ત્ર વિષે વિવિધ મત મતાંતરો પ્રવર્તે છે.,પણ એક વાત સહુ માને છે કે દરેક ગ્રહની પોતાની એક ખાસિયત છે અને તેની ગતિવિધિની માનવ જીવન પર અસર પડે છે. બરહમાંડમાં ગ્રહોની ગત[વિધિ સમજવા માટે મોબાઈલ એપ્લીકેશન પણ બની છે.,પણ એક વાત સહુ માને છે કે દરેક ગ્રહની પોતાની એક ખાસિયત છે અને તેની ગતિવિધિની માનવ જીવન પર અસર પડે છે.,બ્રહ્માંડમાં ગ્રહોની ગતિવિધિ સમજવા માટે મોબાઈલ એપ્લીકેશન પણ બની છે. જેમાં કોઈ પણ ગરહ કઈ રાશમિં છે તે જોઈ શકાય છે.,બ્રહ્માંડમાં ગ્રહોની ગતિવિધિ સમજવા માટે મોબાઈલ એપ્લીકેશન પણ બની છે.,જેમાં કોઈ પણ ગ્રહ કઈ રાશિમાં છે તે જોઈ શકાય છે. ૨૧મી નવેમબરે શુક્ર ગરહનું ધન રાશમાં આગમન થયું.,જેમાં કોઈ પણ ગ્રહ કઈ રાશિમાં છે તે જોઈ શકાય છે.,૨૧મી નવેમ્બરે શુક્ર ગ્રહનું ધન રાશિમાં આગમન થયું. અહી ચાર ગરહો ભેગા થયા.,૨૧મી નવેમ્બરે શુક્ર ગ્રહનું ધન રાશિમાં આગમન થયું.,અહી ચાર ગ્રહો ભેગા થયા. ગુર જે સહ્થી મોટો અને પરભાવી ગરહ ગણાય છે.,અહી ચાર ગ્રહો ભેગા થયા.,ગુરુ જે સહુથી મોટો અને પ્રભાવી ગ્રહ ગણાય છે. અથવાતો તેને દેવોનો ગુરુ ગણાય છે તે અને શુક્ર એટલે કે માયાવી ગુરુ અથવાતો દૈત્‌યોનો ગુરુ બંને ભેગા થાય છે.,ગુરુ જે સહુથી મોટો અને પ્રભાવી ગ્રહ ગણાય છે.,અથવાતો તેને દેવોનો ગુરુ ગણાય છે તે અને શુક્ર એટલે કે માયાવી ગુરુ અથવાતો દૈત્યોનો ગુરુ બંને ભેગા થાય છે. વળી શના અને કેતુ તો તયાં છે જ.,અથવાતો તેને દેવોનો ગુરુ ગણાય છે તે અને શુક્ર એટલે કે માયાવી ગુરુ અથવાતો દૈત્યોનો ગુરુ બંને ભેગા થાય છે.,વળી શનિ અને કેતુ તો ત્યાં છે જ. જો કે દરેક રાશી પર તેની અસર અલગ અલગ રહે.,મનમાં વિડમ્બના રહ્યા કરે તેથી એકંદરે વિચારો વધે.,જો કે દરેક રાશી પર તેની અસર અલગ અલગ રહે. તો જોઈએ આ ગરહોની યુ્ત દરેક રાશી માટે કેવી રહેશે?,જો કે દરેક રાશી પર તેની અસર અલગ અલગ રહે.,તો જોઈએ આ ગ્રહોની યુતિ દરેક રાશી માટે કેવી રહેશે? તેના પર કાબુ હોય તેજ સારું.,મેષ: મન તો મર્કટ છે.,તેના પર કાબુ હોય તેજ સારું. આ સમય માન સનમાનમાં વૃદ્ધા કરાવે.,તેના પર કાબુ હોય તેજ સારું.,આ સમય માન સન્માનમાં વૃદ્ધિ કરાવે. ગુરુવારે ખીર ખાવા થી સારું રહે.,યાત્રા કરવાની ગમે તો ખરી પણ ધ્યાન રાખવું જરૂરી છે.,ગુરુવારે ખીર ખાવા થી સારું રહે. વૃષભ: આપ સરળતાથી ભરોસો કરો છો.,ગુરુવારે ખીર ખાવા થી સારું રહે.,વૃષભ: આપ સરળતાથી ભરોસો કરો છો. ભરોસા પર ન ચાલવાની સલાહ છે.,વૃષભ: આપ સરળતાથી ભરોસો કરો છો.,ભરોસા પર ન ચાલવાની સલાહ છે. આંતરમનમાં વચારો વધે.,ભરોસા પર ન ચાલવાની સલાહ છે.,આંતરમનમાં વિચારો વધે. આપ સાચા હો તો પણ વવિદથી બચવું.,આંતરમનમાં વિચારો વધે.,આપ સાચા હો તો પણ વિવાદથી બચવું. આરથકિ બાબતોમાં ધયાન રાખવું.,આપ સાચા હો તો પણ વિવાદથી બચવું.,આર્થિક બાબતોમાં ધ્યાન રાખવું. ઘણા સમયથી કામ અટવાયેલા હોય તો તેમાં મારગ મળે.,મિથુન: નવા સંબધોની શરૂઆત થઇ શકે.,ઘણા સમયથી કામ અટવાયેલા હોય તો તેમાં માર્ગ મળે. આપની કાર્યશૈલી વખણાય.,ઘણા સમયથી કામ અટવાયેલા હોય તો તેમાં માર્ગ મળે.,આપની કાર્યશૈલી વખણાય. આપ સારું બોલો છો પણ વવિદ માં ન પડવાની સલાહ છે,આપની કાર્યશૈલી વખણાય.,આપ સારું બોલો છો પણ વિવાદ માં ન પડવાની સલાહ છે. પ્રણયની પાંખો ખુલતી લાગે.,આપ સારું બોલો છો પણ વિવાદ માં ન પડવાની સલાહ છે.,પ્રણયની પાંખો ખુલતી લાગે. "શવિલગિ પર પાણી દૂધ, પંચામૃતથી અભષિકથી સારું રહે.",પ્રણયની પાંખો ખુલતી લાગે.,"શિવલિંગ પર પાણી દૂધ, પંચામૃતથી અભિષેકથી સારું રહે." કરક: ચતાઓ માત્ર તણાવ આપે છે.,"શિવલિંગ પર પાણી દૂધ, પંચામૃતથી અભિષેકથી સારું રહે.",કર્ક: ચિંતાઓ માત્ર તણાવ આપે છે. વવિદમાં ન પડવાની સલાહ છે.,અને અંતે કઈ એવું ખરાબ ન થાય જેવી ચિંતા કરી હોય.,વિવાદમાં ન પડવાની સલાહ છે. ઓહ્મ નમઃ શવિય ના જાપથી સારું રહે.,વિવાદમાં ન પડવાની સલાહ છે.,ઓહ્મ નમઃ શિવાય ના જાપથી સારું રહે. સહિ: આપનો સમય આવી રહયો છે.,ઓહ્મ નમઃ શિવાય ના જાપથી સારું રહે.,સિંહ: આપનો સમય આવી રહ્યો છે. અંધકારમાંથી કરિણો [નુ આગમન થતુ હ હોય તેમ લાગે.,સિંહ: આપનો સમય આવી રહ્યો છે.,અંધકારમાંથી કિરણોનું આગમન થતું હોય તેમ લાગે. મુશાફરીમાં ધયાન રાખવું.,અંધકારમાંથી કિરણોનું આગમન થતું હોય તેમ લાગે.,મુશાફરીમાં ધ્યાન રાખવું. કનયા: ખાવા પીવામાં ધયાન રાખવુ.,સૂર્યને અર્ઘ આપવાથી સારું રહે.,કન્યા: ખાવા પીવામાં ધ્યાન રાખવું. મુસાફરી અનુકળ ન આવે.,કન્યા: ખાવા પીવામાં ધ્યાન રાખવું.,મુસાફરી અનુકુળ ન આવે. પડકારોને પહોંચી વળવા પરયતનો કરવા પડે.,મુસાફરી અનુકુળ ન આવે.,પડકારોને પહોંચી વળવા પ્રયત્નો કરવા પડે. યોગય પરમાણમાં પાણી પીવાની સલાહ છે.,પડકારોને પહોંચી વળવા પ્રયત્નો કરવા પડે.,યોગ્ય પ્રમાણમાં પાણી પીવાની સલાહ છે. તુલા: લક્ષ્મીજી આપના પર પરશનન થઇ રહ્યા છે.,યોગ્ય પ્રમાણમાં પાણી પીવાની સલાહ છે.,તુલા: લક્ષ્મીજી આપના પર પ્રશન્ન થઇ રહ્યા છે. ગુરુવારે પીળી વસતુનું દાન કરવું જોઈએ.,યાત્રામાં સાવધાની રાખવી.,ગુરુવારે પીળી વસ્તુનું દાન કરવું જોઈએ. વૃશ્ચકિ; સમય બદલાઈ રહયો છે.,ગુરુવારે પીળી વસ્તુનું દાન કરવું જોઈએ.,વૃશ્ચિક; સમય બદલાઈ રહ્યો છે. આર્થકિ લાભ થાય પણ સાવધાની ન હોય તો નુક્શાન પણ થઇ શકે.,વૃશ્ચિક; સમય બદલાઈ રહ્યો છે.,આર્થિક લાભ થાય પણ સાવધાની ન હોય તો નુકશાન પણ થઇ શકે. શુકરવારે લકષમીજીની પૂજા કરવી.,વિરોધનો વંટોળ દેખાઈ શકે પણ અંતે સફળતા મળે.,શુક્રવારે લક્ષ્મીજીની પૂજા કરવી. વાહન ચલાવતા પુરતું ધયાન રાખવાની સલાહ છે.,"હા, વિવાદોથી દુર રહેશોતો સારું રહેશે.",વાહન ચલાવતા પુરતું ધ્યાન રાખવાની સલાહ છે. શવિ પૂજાથી સારું રહે.,વાહન ચલાવતા પુરતું ધ્યાન રાખવાની સલાહ છે.,શિવ પૂજાથી સારું રહે. મકર: ઉદાસ મન અને શંકાઓ આપને પરેશાન કરી શકે.,શિવ પૂજાથી સારું રહે.,મકર: ઉદાસ મન અને શંકાઓ આપને પરેશાન કરી શકે. કુંભ: ધારમકિ વચિરો વધે.,સવારે વહેલા ઉઠવાની સલાહ છે.,કુંભ: ધાર્મિક વિચારો વધે. મીન: લાલસામાં ન આવશો.,કોઈનુંપણમન વચન કર્મથી ખરાબ ન વિચારવાની સલાહ છે.,મીન: લાલસામાં ન આવશો. સારો સમય આવી રહયો છે.,મીન: લાલસામાં ન આવશો.,સારો સમય આવી રહ્યો છે. મતિરિનો સહકાર મળે પણ પરવિરને પણ તમારી જરૂર છે તે સમજવું જરૂરી છે.,સારો સમય આવી રહ્યો છે.,મિત્રોનો સહકાર મળે પણ પરિવારને પણ તમારી જરૂર છે તે સમજવું જરૂરી છે. મીઠી વસતુઓનું દાન કરવું.,મિત્રોનો સહકાર મળે પણ પરિવારને પણ તમારી જરૂર છે તે સમજવું જરૂરી છે.,મીઠી વસ્તુઓનું દાન કરવું. "આજે પણ અનેક સતરીઓ આ સવપન જોતી હશે... સમાજ જેને સવીકારતો નથી એવી સતરીની એક જ ઝંખના હોય, એને સવીકાર અને સનમાન મળે ! 25મી ફેબ્રુઆરીએ સુરતમાં એક સેક્સ વર્કર બહેનના લગન થયા.",એ સમયની અનેક સ્ત્રીઓએ આ સ્વપ્ન જોયું હશે.,"આજે પણ અનેક સ્ત્રીઓ આ સ્વપ્ન જોતી હશે… સમાજ જેને સ્વીકારતો નથી એવી સ્ત્રીની એક જ ઝંખના હોય, એને સ્વીકાર અને સન્માન મળે ! 25મી ફેબ્રુઆરીએ સુરતમાં એક સેક્સ વર્કર બહેનના લગ્ન થયા." માજમાંથી એક પુરુષે હમિત કરી કે એ આવા દયનીય ધંધામાંથી એક સતરીને છોડાવે.,"આજે પણ અનેક સ્ત્રીઓ આ સ્વપ્ન જોતી હશે… સમાજ જેને સ્વીકારતો નથી એવી સ્ત્રીની એક જ ઝંખના હોય, એને સ્વીકાર અને સન્માન મળે ! 25મી ફેબ્રુઆરીએ સુરતમાં એક સેક્સ વર્કર બહેનના લગ્ન થયા.",સમાજમાંથી એક પુરુષે હિંમત કરી કે એ આવા દયનીય ધંધામાંથી એક સ્ત્રીને છોડાવે. "“લોકો શું કહેશે એનો વચિર કરયા વગર એણે પોતાના આતમાના, પોતાના સંસકારના અવાજને વધુ મહત્વ આપયું.",સમાજમાંથી એક પુરુષે હિંમત કરી કે એ આવા દયનીય ધંધામાંથી એક સ્ત્રીને છોડાવે.,"‘લોકો’ શું કહેશે એનો વિચાર કર્યા વગર એણે પોતાના આત્માના, પોતાના સંસ્કારના અવાજને વધુ મહત્વ આપ્યું." "આપણે બધા ફોકલેનડ રોડ, ખેતવાડી કે સુરત ચકલા, લાલદરવાજા કે કલકત્‌તાના સોનાગાચછી વસિતારોને જરાક જુદી નજરે જોઈએ છીએ.","‘લોકો’ શું કહેશે એનો વિચાર કર્યા વગર એણે પોતાના આત્માના, પોતાના સંસ્કારના અવાજને વધુ મહત્વ આપ્યું.","આપણે બધા ફોકલેન્ડ રોડ, ખેતવાડી કે સુરત ચકલા, લાલદરવાજા કે કલકત્તાના સોનાગાચ્છી વિસ્તારોને જરાક જુદી નજરે જોઈએ છીએ." સેક્સ વરકર કે પરોસટીટ્યૂટ જેવા શબદો આ સત્રીઓ માટે અપમાનજનક છે.,"આપણે બધા ફોકલેન્ડ રોડ, ખેતવાડી કે સુરત ચકલા, લાલદરવાજા કે કલકત્તાના સોનાગાચ્છી વિસ્તારોને જરાક જુદી નજરે જોઈએ છીએ.",સેક્સ વર્કર કે પ્રોસ્ટીટ્યૂટ જેવા શબ્દો આ સ્ત્રીઓ માટે અપમાનજનક છે. "સતય તો એ છે કે પુરુષમાં રહેલા જાનવરને, એની ભયાનક-પ્રબળ શારીરકિ જર્રયાતોના દાવાનળને આ સતરીઓ ચૂપચાપ પોતાના શરીરમાં ઉતારી દે છે.",સેક્સ વર્કર કે પ્રોસ્ટીટ્યૂટ જેવા શબ્દો આ સ્ત્રીઓ માટે અપમાનજનક છે.,"સત્ય તો એ છે કે પુરુષમાં રહેલા જાનવરને, એની ભયાનક-પ્રબળ શારીરિક જરૂરિયાતોના દાવાનળને આ સ્ત્રીઓ ચૂપચાપ પોતાના શરીરમાં ઉતારી દે છે." "આપણે બીજાની ભૂલો યાદ રાખવામાં માનીએ છીએ, યાદ કરાવવામાં પણ આપણે ચેમપયિન છીએ.","આપણે ત્યાં એક વાર ખરાબ, તિરસ્કૃત, અપમાનિત કે કોઈ ભૂલ કરેલી વ્યક્તિને ક્ષમા કરવાની કે એની ભૂલને ભૂલી જવાની માનસિકતા નથી.","આપણે બીજાની ભૂલો યાદ રાખવામાં માનીએ છીએ, યાદ કરાવવામાં પણ આપણે ચેમ્પિયન છીએ." આપણી ભૂલોને ભૂલી જવી એ આપણી ફતિરત છે.,"આપણે બીજાની ભૂલો યાદ રાખવામાં માનીએ છીએ, યાદ કરાવવામાં પણ આપણે ચેમ્પિયન છીએ.",આપણી ભૂલોને ભૂલી જવી એ આપણી ફિતરત છે. એક વાર ડ્રગ લેતો છોકરો ક્યારેય સુધરી શકે નહીં.,આપણી ભૂલોને ભૂલી જવી એ આપણી ફિતરત છે.,એક વાર ડ્રગ લેતો છોકરો ક્યારેય સુધરી શકે નહીં. એક વાર ચોરી કરે એ માણસ જીવનભર ચોર જ રહે.,એક વાર ડ્રગ લેતો છોકરો ક્યારેય સુધરી શકે નહીં.,એક વાર ચોરી કરે એ માણસ જીવનભર ચોર જ રહે. "એક વાર આલકોહ હોલકિ થઈ ગયેલો કે વુમનાઈઝગિ કરતો માણસ સુધરી શકે, બદલાઈ શકે એવી કોઈ શક્યતા આપણો સમાજ જોતો નથી.",એક વાર ચોરી કરે એ માણસ જીવનભર ચોર જ રહે.,"એક વાર આલ્કોહોલિક થઈ ગયેલો કે વુમનાઈઝિંગ કરતો માણસ સુધરી શકે, બદલાઈ શકે એવી કોઈ શક્યતા આપણો સમાજ જોતો નથી." "એથી આગળ વધીને જો કોઈ બદલાયું હોય, સુધર્યું હોય તો પણ એને ફરી ફરીને એનો ભૂતકાળ યાદ કરાવવામાં આ સમાજને એક પ્રકારનો વફિત આનંદ મળે છે.","એક વાર આલ્કોહોલિક થઈ ગયેલો કે વુમનાઈઝિંગ કરતો માણસ સુધરી શકે, બદલાઈ શકે એવી કોઈ શક્યતા આપણો સમાજ જોતો નથી.","એથી આગળ વધીને જો કોઈ બદલાયું હોય, સુધર્યું હોય તો પણ એને ફરી ફરીને એનો ભૂતકાળ યાદ કરાવવામાં આ સમાજને એક પ્રકારનો વિકૃત આનંદ મળે છે." આપણને બધાને બીજા તરફ આંગળી ચીંધીને પોતાની શુધધતાનો અનુભવ થાય છે.,"એથી આગળ વધીને જો કોઈ બદલાયું હોય, સુધર્યું હોય તો પણ એને ફરી ફરીને એનો ભૂતકાળ યાદ કરાવવામાં આ સમાજને એક પ્રકારનો વિકૃત આનંદ મળે છે.",આપણને બધાને બીજા તરફ આંગળી ચીંધીને પોતાની શુધ્ધતાનો અનુભવ થાય છે. "કોણ કેટલું ખરાબ, ગંદુ, વફિત કે ગુનાહતિ છે એ વાતને વારંવાર ચરચીને, ચૂંથીને આપણને આપણી લીટી લાંબી કરવામાં સરળતા પડે છે.",આપણને બધાને બીજા તરફ આંગળી ચીંધીને પોતાની શુધ્ધતાનો અનુભવ થાય છે.,"કોણ કેટલું ખરાબ, ગંદુ, વિકૃત કે ગુનાહિત છે એ વાતને વારંવાર ચર્ચીને, ચૂંથીને આપણને આપણી લીટી લાંબી કરવામાં સરળતા પડે છે." "સતય એ છે કે, આપણે જાણીએ છીએ કે આપણે 'દૂધના ધોયેલા નથી.","કોણ કેટલું ખરાબ, ગંદુ, વિકૃત કે ગુનાહિત છે એ વાતને વારંવાર ચર્ચીને, ચૂંથીને આપણને આપણી લીટી લાંબી કરવામાં સરળતા પડે છે.","સત્ય એ છે કે, આપણે જાણીએ છીએ કે આપણે ‘દૂધના ધોયેલા’ નથી." "આપણે બધા ક્યાંક ખોટા છીએ, પરંતુ જે પકડાયો છે એને 'ખોટો' સાબતિ કરીને આપણને સાચા હોવાની બચી ગયાની અનુભૂર્તા થાય છે ! થોડુંક સવપરકિષણ કરીએ તો સમજાય કે નદિરસ આપણા જીવનનો મહારસ છે.","સત્ય એ છે કે, આપણે જાણીએ છીએ કે આપણે ‘દૂધના ધોયેલા’ નથી.","આપણે બધા ક્યાંક ખોટા છીએ, પરંતુ જે પકડાયો છે એને ‘ખોટો’ સાબિત કરીને આપણને સાચા હોવાની બચી ગયાની અનુભૂતિ થાય છે ! થોડુંક સ્વપરિક્ષણ કરીએ તો સમજાય કે નિંદારસ આપણા જીવનનો મહારસ છે." બીજા વશિ વાત કરવાની આપણને મજા પડે છે.,"આપણે બધા ક્યાંક ખોટા છીએ, પરંતુ જે પકડાયો છે એને ‘ખોટો’ સાબિત કરીને આપણને સાચા હોવાની બચી ગયાની અનુભૂતિ થાય છે ! થોડુંક સ્વપરિક્ષણ કરીએ તો સમજાય કે નિંદારસ આપણા જીવનનો મહારસ છે.",બીજા વિશે વાત કરવાની આપણને મજા પડે છે. મોટાભાગની ટેલવિઝિન સીરયિલ્સ આ એક જ સધિધાંત પર ટીઆરપી મેળવે છે.,બીજા વિશે વાત કરવાની આપણને મજા પડે છે.,મોટાભાગની ટેલિવિઝન સીરિયલ્સ આ એક જ સિધ્ધાંત પર ટીઆરપી મેળવે છે. "જે કચરો ફેંકે એણે ઉપાડવો જોઈએ, તો જેણે આ સમાજને ગંદો કરયો છે એને કેમ ફરજ પાડવામાં નથી આવતી કે એ આ સમાજની સફાઈમાં એક સતરીને પુનઃ પ્રસથાપતિ કરવા માટે આગળ આવે ?","જેમણે સમાજમાં આ કહેવાતા કચરાને જન્મ આપ્યો છે એમાંના કોઈ, કે જે લોકો ‘આવી’ સ્ત્રીઓ વિશે મનફાવતા સ્ટેટમેન્ટ કરે છે એમાંથી કોઈ આગળ આવશે ખરું ?","જે કચરો ફેંકે એણે ઉપાડવો જોઈએ, તો જેણે આ સમાજને ગંદો કર્યો છે એને કેમ ફરજ પાડવામાં નથી આવતી કે એ આ સમાજની સફાઈમાં એક સ્ત્રીને પુનઃ પ્રસ્થાપિત કરવા માટે આગળ આવે ?" એનું કારણ એ છે કે આ બધા સમાજના એવા 'પરતષિઠતિ' મનાતા અને કહેવાતા લોકો છે જેમની સામે અવાજ ઉઠાવવાની સમાજની પણ હમિત નથી.,"જે કચરો ફેંકે એણે ઉપાડવો જોઈએ, તો જેણે આ સમાજને ગંદો કર્યો છે એને કેમ ફરજ પાડવામાં નથી આવતી કે એ આ સમાજની સફાઈમાં એક સ્ત્રીને પુનઃ પ્રસ્થાપિત કરવા માટે આગળ આવે ?",એનું કારણ એ છે કે આ બધા સમાજના એવા ‘પ્રતિષ્ઠિત’ મનાતા અને કહેવાતા લોકો છે જેમની સામે અવાજ ઉઠાવવાની સમાજની પણ હિંમત નથી. "આ એક જ રસતો નથી, કમાવાનો !' હા, વાત સાચી છે, પરંતુ ઘરકામ કરનારી બાઈને કેટલા પૈસા મળે છે ?","કહેનારા એવું પણ કહે છે, ‘બે ઘરમાં કામ કરી શકે, કચરા-પોતું કરી શકે.","આ એક જ રસ્તો નથી, કમાવાનો !’ હા, વાત સાચી છે, પરંતુ ઘરકામ કરનારી બાઈને કેટલા પૈસા મળે છે ?" એના પતની સારવાર થઈ શકે ?,"આ એક જ રસ્તો નથી, કમાવાનો !’ હા, વાત સાચી છે, પરંતુ ઘરકામ કરનારી બાઈને કેટલા પૈસા મળે છે ?",એના પતિની સારવાર થઈ શકે ? વૃધ્ધ માતા-પતિાના ખર્ચા નીકળી શકે ?,એના પતિની સારવાર થઈ શકે ?,વૃધ્ધ માતા-પિતાના ખર્ચા નીકળી શકે ? ઘરકામ કરનારી સતરીનું મોલેસટેશન કે શારીરકિ શોષણ નથી થતું ?,વૃધ્ધ માતા-પિતાના ખર્ચા નીકળી શકે ?,ઘરકામ કરનારી સ્ત્રીનું મોલેસ્ટેશન કે શારીરિક શોષણ નથી થતું ? વાલ એ છે કે સતરી એના શરીરને વેચવું પડે એવા કોઈ પણ વ્યવસાયમાં શા માટે પડે છે ?,ઘરકામ કરનારી સ્ત્રીનું મોલેસ્ટેશન કે શારીરિક શોષણ નથી થતું ?,સવાલ એ છે કે સ્ત્રી એના શરીરને વેચવું પડે એવા કોઈ પણ વ્યવસાયમાં શા માટે પડે છે ? "જેની પાસે એક જ દૃષ્ટા છે એ કહે છે, “એકટ્રેસ બનવા, મોડેલ બનવા પોતાની લક્ઝરીસ પૂરી કરવા સતરી પોતાના શરીરને બાર્ટર કરે છે.",સવાલ એ છે કે સ્ત્રી એના શરીરને વેચવું પડે એવા કોઈ પણ વ્યવસાયમાં શા માટે પડે છે ?,"જેની પાસે એક જ દૃષ્ટિ છે એ કહે છે, ‘એક્ટ્રેસ બનવા, મોડેલ બનવા પોતાની લક્ઝરીસ પૂરી કરવા સ્ત્રી પોતાના શરીરને બાર્ટર કરે છે." ' દરેક વખતે આ સાચું નથી.,"જેની પાસે એક જ દૃષ્ટિ છે એ કહે છે, ‘એક્ટ્રેસ બનવા, મોડેલ બનવા પોતાની લક્ઝરીસ પૂરી કરવા સ્ત્રી પોતાના શરીરને બાર્ટર કરે છે.",’ દરેક વખતે આ સાચું નથી. દરેક સતરીને મોટા એમબશિન કે મોટી ઝંખનાઓ નથી હોતી.,’ દરેક વખતે આ સાચું નથી.,દરેક સ્ત્રીને મોટા એમ્બિશન કે મોટી ઝંખનાઓ નથી હોતી. "માજના ઉપલા વરગમાંથી આવતી મુઠ્ઠીભર છોકરીઓને આવા સપનાં જોવાની છૂટ છે, બાકીના ઘરોમાં દીકરીને કેટલી ઝડપથી પરણાવી શકાય એ માટે માતા-પંતા એના જનમથી જ પ્રયતનશીલ હોય છે.",દરેક સ્ત્રીને મોટા એમ્બિશન કે મોટી ઝંખનાઓ નથી હોતી.,"સમાજના ઉપલા વર્ગમાંથી આવતી મુઠ્ઠીભર છોકરીઓને આવા સપનાં જોવાની છૂટ છે, બાકીના ઘરોમાં દીકરીને કેટલી ઝડપથી પરણાવી શકાય એ માટે માતા-પિતા એના જન્મથી જ પ્રયત્નશીલ હોય છે." માજની રુઢઓ કે ખોટી બાબત સામે અવાજ ઉઠાવનારી સતરીનું મોઢું બંધ કરી દેવા એના ચારતિર્ય પર આંગળી ચીંધતા સમાજને મોરડન કહેવાય ?,"આપણે બધા ‘મોર્ડન’ હોવાનો દાવો કરીએ છીએ, પરંતુ એકાદ મજબૂરીનો કે ભૂલનો ભોગ બનેલી સ્ત્રીને સ્વીકારવાનું કે ક્ષમા કરવાનું હજી સુધી શીખ્યા નથી.",સમાજની રુઢિઓ કે ખોટી બાબત સામે અવાજ ઉઠાવનારી સ્ત્રીનું મોઢું બંધ કરી દેવા એના ચારિત્ર્ય પર આંગળી ચીંધતા સમાજને મોર્ડન કહેવાય ? "મોર્ડન બનવું કે વકાસ કરવો એટલે માતર યંત્રો અને ટેકનોલોજી નહીં, સમાજના કેટલાક તરિસકૃત અને અપમાનતિ લોકોનો સવીકાર પણ સામાજકિ વકિસનો મહતવનો હસિસો છે.",સમાજની રુઢિઓ કે ખોટી બાબત સામે અવાજ ઉઠાવનારી સ્ત્રીનું મોઢું બંધ કરી દેવા એના ચારિત્ર્ય પર આંગળી ચીંધતા સમાજને મોર્ડન કહેવાય ?,"મોર્ડન બનવું કે વિકાસ કરવો એટલે માત્ર યંત્રો અને ટેકનોલોજી નહીં, સમાજના કેટલાક તિરસ્કૃત અને અપમાનિત લોકોનો સ્વીકાર પણ સામાજિક વિકાસનો મહત્વનો હિસ્સો છે." "પૈસા કે જમીનનું દાન કરનારા ભલે શરેષઠી કહેવાતા હોય, પરંતુ એક વયકતનિ જયારે સનમાનનું દાન કરવામાં આવે છે તયારે એ દાતા વશિવનો સૌથી મહાન દાનવીર કહેવાવો જોઈએ.","મોર્ડન બનવું કે વિકાસ કરવો એટલે માત્ર યંત્રો અને ટેકનોલોજી નહીં, સમાજના કેટલાક તિરસ્કૃત અને અપમાનિત લોકોનો સ્વીકાર પણ સામાજિક વિકાસનો મહત્વનો હિસ્સો છે.","પૈસા કે જમીનનું દાન કરનારા ભલે શ્રેષ્ઠી કહેવાતા હોય, પરંતુ એક વ્યક્તિને જ્યારે સન્માનનું દાન કરવામાં આવે છે ત્યારે એ દાતા વિશ્વનો સૌથી મહાન દાનવીર કહેવાવો જોઈએ." જો કે આ મતિરતા બરાબરીની નહોતી.,શ્રી કૃષ્ણ અને અર્જુનની મિત્રતાથી સૌકોઈ પરિચિત છે.,જો કે આ મિત્રતા બરાબરીની નહોતી. "અર્જુન સદૈવ શરી કૃષણને પોતાના સવામી, ભગવાન અને પથ પ્રદર્શક માનતા હતા અને જીવના દરેક અવસર પર તેમનું માર્ગદર્શન લેવાનું નહોતા ભૂલતા.",જો કે આ મિત્રતા બરાબરીની નહોતી.,"અર્જુન સદૈવ શ્રી કૃષ્ણને પોતાના સ્વામી, ભગવાન અને પથ પ્રદર્શક માનતા હતા અને જીવના દરેક અવસર પર તેમનું માર્ગદર્શન લેવાનું નહોતા ભૂલતા." એક તરફથી તેમણે પોતાના જીવનની ડોર શરી કૃષણને સોંપી દીધી હતી.,"અર્જુન સદૈવ શ્રી કૃષ્ણને પોતાના સ્વામી, ભગવાન અને પથ પ્રદર્શક માનતા હતા અને જીવના દરેક અવસર પર તેમનું માર્ગદર્શન લેવાનું નહોતા ભૂલતા.",એક તરફથી તેમણે પોતાના જીવનની ડોર શ્રી કૃષ્ણને સોંપી દીધી હતી. મહાભારત યુદ્ધ બાદ એક દવિસ બંને બેસીને જીવન દરશ પર વાતચીત કરી રહયા હતા.,એક તરફથી તેમણે પોતાના જીવનની ડોર શ્રી કૃષ્ણને સોંપી દીધી હતી.,મહાભારત યુદ્ધ બાદ એક દિવસ બંને બેસીને જીવન દર્શ પર વાતચીત કરી રહ્યા હતા. આ સમયે અરજુને કહયું કે વાસુદેવ! સંસારમાં સૌકોઈ સુખની કામના કરે છે અને જીવન પર્યંત તેની પરાપ્ત માટે પ્રયાસ પણ કરે છે.,મહાભારત યુદ્ધ બાદ એક દિવસ બંને બેસીને જીવન દર્શ પર વાતચીત કરી રહ્યા હતા.,આ સમયે અર્જુને કહ્યું કે વાસુદેવ! સંસારમાં સૌકોઈ સુખની કામના કરે છે અને જીવન પર્યંત તેની પ્રાપ્તિ માટે પ્રયાસ પણ કરે છે. છતાં જીવનમાં દુખ કેમ પરવેશ કરે છે?,આ સમયે અર્જુને કહ્યું કે વાસુદેવ! સંસારમાં સૌકોઈ સુખની કામના કરે છે અને જીવન પર્યંત તેની પ્રાપ્તિ માટે પ્રયાસ પણ કરે છે.,છતાં જીવનમાં દુખ કેમ પ્રવેશ કરે છે? વધુ જાણો જયોતષિશાસતર અનુસાર ગરહોમાં બુધને યુવરાજ ગણવામાં આવે છે.,10 સુધી મેષમાં જ રહેશે.,વધુ જાણો જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહોમાં બુધને યુવરાજ ગણવામાં આવે છે. કાળપુરુષની કુંડળીમાં બુધ એ બુદ્ધના કારક ગરહ ગણાય છે.,વધુ જાણો જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહોમાં બુધને યુવરાજ ગણવામાં આવે છે.,કાળપુરુષની કુંડળીમાં બુધ એ બુદ્ધિનો કારક ગ્રહ ગણાય છે. સૌરમંડળમાં સૂર્યથી સૌથી નજીકનો આંતરકિ ગ્રહ બુધ છે.,કાળપુરુષની કુંડળીમાં બુધ એ બુદ્ધિનો કારક ગ્રહ ગણાય છે.,સૌરમંડળમાં સૂર્યથી સૌથી નજીકનો આંતરિક ગ્રહ બુધ છે. "બુધ જો જાતકની કુંડળીમાં બળવાન હોય તો વ્યક્તમિં બુદ્ધ, વાણીચાતુર્ય, સમજશકત સૌમયતા વધારે જોવા મળે છે.",સૌરમંડળમાં સૂર્યથી સૌથી નજીકનો આંતરિક ગ્રહ બુધ છે.,"બુધ જો જાતકની કુંડળીમાં બળવાન હોય તો વ્યક્તિમાં બુદ્ધ, વાણીચાતુર્ય, સમજશક્તિ, સૌમ્યતા વધારે જોવા મળે છે." તેઓ પોતાની વાણીના પ્રભાવથી કોઈપણ વયક્તનિ પોતાની વાત મનાવી શકે છે.,"બુધ જો જાતકની કુંડળીમાં બળવાન હોય તો વ્યક્તિમાં બુદ્ધ, વાણીચાતુર્ય, સમજશક્તિ, સૌમ્યતા વધારે જોવા મળે છે.",તેઓ પોતાની વાણીના પ્રભાવથી કોઈપણ વ્યક્તિને પોતાની વાત મનાવી શકે છે. વધુ જાણો જયોતષિશાસતર અનુસાર મંગળને તમામ ગ્રહોનો સેનાપત માનવામાં આવે છે.,તેઓ પોતાની વાણીના પ્રભાવથી કોઈપણ વ્યક્તિને પોતાની વાત મનાવી શકે છે.,વધુ જાણો જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગળને તમામ ગ્રહોનો સેનાપતિ માનવામાં આવે છે. મંગળ મૂળ અગન તતવનો ગરહ છે અને તે બળ (ફોરસ)નો કારક છે.,વધુ જાણો જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગળને તમામ ગ્રહોનો સેનાપતિ માનવામાં આવે છે.,મંગળ મૂળ અગ્નિ તત્વનો ગ્રહ છે અને તે બળ (ફોર્સ)નો કારક છે. રાશ ચકરમાં મંગળ મેષ અને વૃશચકિ પર પોતાનું પરભૂતવ ધરાવે છે એટલે કે સવગૃહ બને છે.,મંગળ મૂળ અગ્નિ તત્વનો ગ્રહ છે અને તે બળ (ફોર્સ)નો કારક છે.,રાશિ ચક્રમાં મંગળ મેષ અને વૃશ્ચિક પર પોતાનું પ્રભૂત્વ ધરાવે છે એટલે કે સ્વગૃહિ બને છે. વધુ જાણો જયોતષિશાસતર અનુસાર ગરહોમાં બુધને યુવરાજ ગણવામાં આવે છે.,10 સુધી મેષમાં જ રહેશે.,વધુ જાણો જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહોમાં બુધને યુવરાજ ગણવામાં આવે છે. કાળપુરુષની કુંડળીમાં બુધ એ બુદ્ધના કારક ગરહ ગણાય છે.,વધુ જાણો જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહોમાં બુધને યુવરાજ ગણવામાં આવે છે.,કાળપુરુષની કુંડળીમાં બુધ એ બુદ્ધિનો કારક ગ્રહ ગણાય છે. સૌરમંડળમાં સૂર્યથી સૌથી નજીકનો આંતરકિ ગ્રહ બુધ છે.,કાળપુરુષની કુંડળીમાં બુધ એ બુદ્ધિનો કારક ગ્રહ ગણાય છે.,સૌરમંડળમાં સૂર્યથી સૌથી નજીકનો આંતરિક ગ્રહ બુધ છે. "બુધ જો જાતકની કુંડળીમાં બળવાન હોય તો વ્યક્તમિં બુદ્ધ, વાણીચાતુર્ય, સમજશકત સૌમયતા વધારે જોવા મળે છે.",સૌરમંડળમાં સૂર્યથી સૌથી નજીકનો આંતરિક ગ્રહ બુધ છે.,"બુધ જો જાતકની કુંડળીમાં બળવાન હોય તો વ્યક્તિમાં બુદ્ધ, વાણીચાતુર્ય, સમજશક્તિ, સૌમ્યતા વધારે જોવા મળે છે." તેઓ પોતાની વાણીના પ્રભાવથી કોઈપણ વયક્તનિ પોતાની વાત મનાવી શકે છે.,"બુધ જો જાતકની કુંડળીમાં બળવાન હોય તો વ્યક્તિમાં બુદ્ધ, વાણીચાતુર્ય, સમજશક્તિ, સૌમ્યતા વધારે જોવા મળે છે.",તેઓ પોતાની વાણીના પ્રભાવથી કોઈપણ વ્યક્તિને પોતાની વાત મનાવી શકે છે. વધુ જાણો જયોતષિશાસતર અનુસાર મંગળને તમામ ગ્રહોનો સેનાપત માનવામાં આવે છે.,તેઓ પોતાની વાણીના પ્રભાવથી કોઈપણ વ્યક્તિને પોતાની વાત મનાવી શકે છે.,વધુ જાણો જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગળને તમામ ગ્રહોનો સેનાપતિ માનવામાં આવે છે. મંગળ મૂળ અગન તતવનો ગરહ છે અને તે બળ (ફોરસ)નો કારક છે.,વધુ જાણો જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગળને તમામ ગ્રહોનો સેનાપતિ માનવામાં આવે છે.,મંગળ મૂળ અગ્નિ તત્વનો ગ્રહ છે અને તે બળ (ફોર્સ)નો કારક છે. રાશ ચકરમાં મંગળ મેષ અને વૃશચકિ પર પોતાનું પરભૂતવ ધરાવે છે એટલે કે સવગૃહ બને છે.,મંગળ મૂળ અગ્નિ તત્વનો ગ્રહ છે અને તે બળ (ફોર્સ)નો કારક છે.,રાશિ ચક્રમાં મંગળ મેષ અને વૃશ્ચિક પર પોતાનું પ્રભૂત્વ ધરાવે છે એટલે કે સ્વગૃહિ બને છે. મકર રાશમિાં 28 અંશે ઉચચનો જયારે કરક રાશમિાં 28 અંશે નીચનો થાય છે.,રાશિ ચક્રમાં મંગળ મેષ અને વૃશ્ચિક પર પોતાનું પ્રભૂત્વ ધરાવે છે એટલે કે સ્વગૃહિ બને છે.,મકર રાશિમાં 28 અંશે ઉચ્ચનો જ્યારે કર્ક રાશિમાં 28 અંશે નીચનો થાય છે. વધુ જાણો બુધ એ કાળપુરુષની કુંડળીમાં બુદ્ધના કારક છે અને સૌરમંડળમાં સૂર્યની સૌથી નજીકનો આંતરકિ ગ્રહ છે.,00 કલાકે કુંભ રાશિમાં પ્રવેશ થયો છે.,વધુ જાણો બુધ એ કાળપુરુષની કુંડળીમાં બુદ્ધિનો કારક છે અને સૌરમંડળમાં સૂર્યની સૌથી નજીકનો આંતરિક ગ્રહ છે. "બુધ બળવાન હોય તેવી વયકતમિં બુદ્ધ, વાણી ચાતુરય, સૌમયતા જોવા મળે છે અને તેઓ દીર્ઘાયુ ભોગવે છે.",વધુ જાણો બુધ એ કાળપુરુષની કુંડળીમાં બુદ્ધિનો કારક છે અને સૌરમંડળમાં સૂર્યની સૌથી નજીકનો આંતરિક ગ્રહ છે.,"બુધ બળવાન હોય તેવી વ્યક્તિમાં બુદ્ધિ, વાણી ચાતુર્ય, સૌમ્યતા જોવા મળે છે અને તેઓ દીર્ઘાયુ ભોગવે છે." વધુ જાણો ગ્રહણ શબદ સાંભળતા કે વાંચતા જ કોઈપણ વયકતનિ મનમાં સૌથી પહેલા તો નકારાત્મક વચિર આવે.,બુધ મિથુન અને કન્યા રાશિનો સ્વામી છે.,વધુ જાણો ગ્રહણ શબ્દ સાંભળતા કે વાંચતા જ કોઈપણ વ્યક્તિના મનમાં સૌથી પહેલા તો નકારાત્મક વિચાર આવે. પૃથ્વીથી તેનું અંતર 3 કરોડ 59 માઈલ છે.,વધુ જાણો જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહ મંડળમાં બુધને યુવરાજ ગણવામાં આવે છે.,પૃથ્વીથી તેનું અંતર 3 કરોડ 59 માઈલ છે. તે વાણી અને બુદ્ધના કારક ગ્રહ છે.,પૃથ્વીથી તેનું અંતર 3 કરોડ 59 માઈલ છે.,તે વાણી અને બુદ્ધિનો કારક ગ્રહ છે. તે મધયમ બાંધાનો નપુંસક ગરહ છે.,તે વાણી અને બુદ્ધિનો કારક ગ્રહ છે.,તે મધ્યમ બાંધાનો નપુંસક ગ્રહ છે. શન મહારાજને કોઇને સુખી કરવાની કે દુ:ખી કરવાની કોઇ સતતા નથી તે દરેકને તેના કરમ પરમાણેનું ફળ આપે છે.,શનિ અેટલે ન્યાયાધિશ.,શનિ મહારાજને કોઇને સુખી કરવાની કે દુ:ખી કરવાની કોઇ સત્તા નથી તે દરેકને તેના કર્મ પ્રમાણેનું ફળ અાપે છે. "શનની દશા, આંતરદશા તેમજ પરત્યાંતર દશા કે પછી નાની અથવા મોટી પનોતીથી જાતકે ગભરાવવાની જરૂર નથી.",શનિ મહારાજને કોઇને સુખી કરવાની કે દુ:ખી કરવાની કોઇ સત્તા નથી તે દરેકને તેના કર્મ પ્રમાણેનું ફળ અાપે છે.,"શનિની દશા, અાંતરદશા તેમજ પ્રત્યાંતર દશા કે પછી નાની અથવા મોટી પનોતીથી જાતકે ગભરાવવાની જરૂર નથી." "વધુ જાણો મંગળ ગરહ પૃથવીથી 14 કરોડ 15 લાખ માઇલ દૂર છે, તે સેનાપત તથા વ્યક્તનિ શરીરમાં રહેલી શારીરકિ શક્તના પણ કારક ગરહ છે.","શનિની દશા, અાંતરદશા તેમજ પ્રત્યાંતર દશા કે પછી નાની અથવા મોટી પનોતીથી જાતકે ગભરાવવાની જરૂર નથી.","વધુ જાણો મંગળ ગ્રહ પૃથ્વીથી 14 કરોડ 15 લાખ માઇલ દૂર છે, તે સેનાપતિ તથા વ્યક્તિના શરીરમાં રહેલી શારીરિક શક્તિનો પણ કારક ગ્રહ છે." શુકરને ખાસ કરીને સતરી તત્‌વનો કારક માનવામાં આવે છે.,વધુ જાણો ગ્રહમંડળમાં શુક્ર સૌથી વિશેષ રીતે મહત્વ ધરાવે છે.,શુક્રને ખાસ કરીને સ્ત્રી તત્વનો કારક માનવામાં અાવે છે. વધુ જાણો જયોતષિશાસતર પ્રમાણે આકાશ મંડળમાં વહિરતા ગરહો સમગર પ્રકૃ્તા પર પોતાનો પ્રભાવ પાડે છે.,શુક્ર અે સંજીવની વિદ્યાનો કારક માનવામાં અાવે છે.,વધુ જાણો જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે આકાશ મંડળમાં વિહરતા ગ્રહો સમગ્ર પ્રકૃતિ પર પોતાનો પ્રભાવ પાડે છે. જનમકુંડળીમાં રહેલા ગરહો પ્રમાણે એમની વયાપક અસર મનુષયનાં જીવન પર્યંત રહે છે.,"મનુષ્ય, પશુ- પક્ષી, વનસ્પતિ અને દરેક સજીવ- નિર્જીવ પર ગ્રહોની સારી-નરસી અસર જોવા મળે છે.",જન્મકુંડળીમાં રહેલા ગ્રહો પ્રમાણે અેમની વ્યાપક અસર મનુષ્યનાં જીવન પર્યંત રહે છે. તેની અસરો વયકત તેના જીવનકાળ દરમયાન વવિધિ તબકકે અનુભવતો હોય છે.,જન્મકુંડળીમાં રહેલા ગ્રહો પ્રમાણે અેમની વ્યાપક અસર મનુષ્યનાં જીવન પર્યંત રહે છે.,તેની અસરો વ્યક્તિ તેના જીવનકાળ દરમિયાન વિવિધ તબક્કે અનુભવતો હોય છે. "વધુ જાણો સૌમય, ચંદ્રપુતર, તારા તનય, શયામગાત્ર અને કુમાર જેવા નામો ધરાવતો બુધ ગરહોમાં યુવરાજ છે.",તેની અસરો વ્યક્તિ તેના જીવનકાળ દરમિયાન વિવિધ તબક્કે અનુભવતો હોય છે.,"વધુ જાણો સૌમ્ય, ચંદ્રપુત્ર, તારા તનય, શ્યામગાત્ર અને કુમાર જેવા નામો ધરાવતો બુધ ગ્રહોમાં યુવરાજ છે." સૂર્યમંડળમાં તે સૌથી નાનો અને હલકા વજનનો ગરહ છે.,"વધુ જાણો સૌમ્ય, ચંદ્રપુત્ર, તારા તનય, શ્યામગાત્ર અને કુમાર જેવા નામો ધરાવતો બુધ ગ્રહોમાં યુવરાજ છે.",સૂર્યમંડળમાં તે સૌથી નાનો અને હલકા વજનનો ગ્રહ છે. માન્યપણે જાતકની કુંડળીમાં બુધ બળવાન હોય તો બુધના કારકત્‌વમાં આવતી બાબતોમાં સારું પરણામ જોવા મળે છે અને જો નબળો હોય તો વપિરતિ પરણામ જોવા મળે છે.,સૂર્યમંડળમાં તે સૌથી નાનો અને હલકા વજનનો ગ્રહ છે.,સામાન્યપણે જાતકની કુંડળીમાં બુધ બળવાન હોય તો બુધના કારકત્વમાં આવતી બાબતોમાં સારું પરિણામ જોવા મળે છે અને જો નબળો હોય તો વિપરિત પરિણામ જોવા મળે છે. વધુ જાણો વકિરિમ સંવત 2074 શ્રાવણ શુકલ પૂરણમિ સોમવાર તારીખ 7 ઓગસટ 2017ના રોજ મકર રાશમિં ખંડગરાસ ચંદ્રગરહણ થશે.,સામાન્યપણે જાતકની કુંડળીમાં બુધ બળવાન હોય તો બુધના કારકત્વમાં આવતી બાબતોમાં સારું પરિણામ જોવા મળે છે અને જો નબળો હોય તો વિપરિત પરિણામ જોવા મળે છે.,વધુ જાણો વિક્રમ સંવત 2074 શ્રાવણ શુક્લ પૂર્ણિમા સોમવાર તારીખ 7 ઓગસ્ટ 2017ના રોજ મકર રાશિમાં ખંડગ્રાસ ચંદ્રગ્રહણ થશે. "આ ગ્રહણ સંપૂરણ ભારતમાં દેખાશે, જે ધાર્મકિ રીતે પાળવાનું રહેશે.",વધુ જાણો વિક્રમ સંવત 2074 શ્રાવણ શુક્લ પૂર્ણિમા સોમવાર તારીખ 7 ઓગસ્ટ 2017ના રોજ મકર રાશિમાં ખંડગ્રાસ ચંદ્રગ્રહણ થશે.,"અા ગ્રહણ સંપૂર્ણ ભારતમાં દેખાશે, જે ધાર્મિક રીતે પાળવાનું રહેશે." ગ્રહણનો સપરશ રાતરે 10:50 થી ગ્રહણ મધ્‌યરાતરા 11:51 તથા ગ્રહણ મોકષ અરધરાતરા 00:50 રહેશે.,"અા ગ્રહણ સંપૂર્ણ ભારતમાં દેખાશે, જે ધાર્મિક રીતે પાળવાનું રહેશે.",ગ્રહણનો સ્પર્શ રાત્રે 10:50 થી ગ્રહણ મધ્યરાત્રિ 11:51 તથા ગ્રહણ મોક્ષ અર્ધરાત્રિ 00:50 રહેશે. વધુ જાણો ગરહમંડળમાં શુકર સૌથી વશિષ રીતે મહતવ ધરાવે છે.,ગ્રહણનો સ્પર્શ રાત્રે 10:50 થી ગ્રહણ મધ્યરાત્રિ 11:51 તથા ગ્રહણ મોક્ષ અર્ધરાત્રિ 00:50 રહેશે.,વધુ જાણો ગ્રહમંડળમાં શુક્ર સૌથી વિશેષ રીતે મહત્વ ધરાવે છે. શુકરને ખાસ કરીને સતરી તત્‌વનો કારક માનવામાં આવે છે.,વધુ જાણો ગ્રહમંડળમાં શુક્ર સૌથી વિશેષ રીતે મહત્વ ધરાવે છે.,શુક્રને ખાસ કરીને સ્ત્રી તત્વનો કારક માનવામાં અાવે છે. "શુકર એ મનોરંજન, કલા, સૌંદર્ય, સામગરી સાથે સંકળાયેલો ગ્રહ છે.",શુક્રને ખાસ કરીને સ્ત્રી તત્વનો કારક માનવામાં અાવે છે.,"શુક્ર અે મનોરંજન, કલા, સૌંદર્ય, સામગ્રી સાથે સંકળાયેલો ગ્રહ છે." શુકરને દૈત્યોના ગુરુ માનવામાં આવે છે.,"શુક્ર અે મનોરંજન, કલા, સૌંદર્ય, સામગ્રી સાથે સંકળાયેલો ગ્રહ છે.",શુક્રને દૈત્યોના ગુરુ માનવામાં અાવે છે. વધુ જાણો બુધ ગરહ એ ગ્રહોમાં યુવરાજ કહેવાય છે.,શુક્રને દૈત્યોના ગુરુ માનવામાં અાવે છે.,વધુ જાણો બુધ ગ્રહ અે ગ્રહોમાં યુવરાજ કહેવાય છે. "જયોતષિશાસતરમાં બુધને ગણતિ, વદદયા, વેપાર, વાણ જિયનો કારક માનવામાં આવે છે.",વધુ જાણો બુધ ગ્રહ અે ગ્રહોમાં યુવરાજ કહેવાય છે.,"જ્યોતિષશાસ્ત્રમાં બુધને ગણિત, વિદ્યા, વેપાર, વાણિજ્યનો કારક માનવામાં અાવે છે." આઇ નહીં થાય અને ડીજીવીસીએલની બેદરકારીને ઉજાગર નહીં કરવામાં આવે તો અમે જ એક્શન લઇશું.,આર.,આઇ નહીં થાય અને ડીજીવીસીએલની બેદરકારીને ઉજાગર નહીં કરવામાં આવે તો અમે જ એક્શન લઇશું. ' દીવિય ભાસકર સાથેની ખાસ વાતચીતમાં ગષિમા ગજેરાના પતા જયસુખ ગજેરાએ આ વાત કહી હતી.,આઇ નહીં થાય અને ડીજીવીસીએલની બેદરકારીને ઉજાગર નહીં કરવામાં આવે તો અમે જ એક્શન લઇશું.,’ દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં ગિષ્મા ગજેરાના પિતા જયસુખ ગજેરાએ આ વાત કહી હતી. એમણે ઘટના માટે ડીજીવીસીએલ અને જવાબદાર અધકારીઓની તાતકાલકે ઘરપકડ કરી કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.,’ દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં ગિષ્મા ગજેરાના પિતા જયસુખ ગજેરાએ આ વાત કહી હતી.,એમણે ઘટના માટે ડીજીવીસીએલ અને જવાબદાર અધિકારીઓની તાત્કાલિક ધરપકડ કરી કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાંસદ દલાસો આપવા આવયા હોત તો પણ સારું લાગત.,એમણે ઘટના માટે ડીજીવીસીએલ અને જવાબદાર અધિકારીઓની તાત્કાલિક ધરપકડ કરી કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.,સાંસદ દિલાસો આપવા આવ્યા હોત તો પણ સારું લાગત. મૃતકના પરવારજનોએ કહયુ હતું કે “જનતાએ સુરતના સાંસદને ખોબા ભરીને મત આપયા.,સાંસદ દિલાસો આપવા આવ્યા હોત તો પણ સારું લાગત.,મૃતકના પરિવારજનોએ કહ્યુ હતું કે ‘જનતાએ સુરતના સાંસદને ખોબા ભરીને મત આપ્યા. સુરતમાં આટલી મોટી ઘટના બની તેઓ જવાબદાર અધકિરીઓને કડક સજા મળે એ માટે કંઇ પ્રયતનો કર્યાં હોય એવું મારા ધયાન પર નથી આવયું.,મૃતકના પરિવારજનોએ કહ્યુ હતું કે ‘જનતાએ સુરતના સાંસદને ખોબા ભરીને મત આપ્યા.,સુરતમાં આટલી મોટી ઘટના બની તેઓ જવાબદાર અધિકારીઓને કડક સજા મળે એ માટે કંઇ પ્રયત્નો કર્યાં હોય એવું મારા ધ્યાન પર નથી આવ્યું. ઘટનાને આટલા બધા દવિસો થઇ ગયાં છતાં કોઇ મૃતકના ઘરે જઇને દલાસો પણ આપયો હોય એવું ધયાન પર નથી આવયું.,સુરતમાં આટલી મોટી ઘટના બની તેઓ જવાબદાર અધિકારીઓને કડક સજા મળે એ માટે કંઇ પ્રયત્નો કર્યાં હોય એવું મારા ધ્યાન પર નથી આવ્યું.,ઘટનાને આટલા બધા દિવસો થઇ ગયાં છતાં કોઇ મૃતકના ઘરે જઇને દિલાસો પણ આપ્યો હોય એવું ધ્યાન પર નથી આવ્યું. કોરોના વાઇરસ સીધો ફેફસા પર હુમલો કરતો હોવાથી શું ધરુમપ્રાન કરનારાઓને કોરોનાનો સંસરગ થવાનું જોખમ વધુ હોય છે કે?,કોરોના સંબંધિત જનહિત અરજી પર સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશે અગાઉ ધુમ્રપાન સંદર્ભે પ્રશ્ર્નો ઉપસ્થિત કર્યા હતા.,કોરોના વાઇરસ સીધો ફેંફસા પર હુમલો કરતો હોવાથી શું ધ્રુમપ્રાન કરનારાઓને કોરોનાનો સંસર્ગ થવાનું જોખમ વધુ હોય છે કે? આ સંબંઘતિ કોઇ અભયાસ થયો છે કે?,કોરોના વાઇરસ સીધો ફેંફસા પર હુમલો કરતો હોવાથી શું ધ્રુમપ્રાન કરનારાઓને કોરોનાનો સંસર્ગ થવાનું જોખમ વધુ હોય છે કે?,આ સંબંધિત કોઇ અભ્યાસ થયો છે કે? એવા પ્રશરનો ઉપસથતિ કરીને મુખય નયાયાધીશ દીપાંકર દતત્‌॥ અને ન્યાયાધીશ ગરીશ કુલકરણીની ખંડપીઠે તેનો અહેવાલ રજૂ કરવાનો નરિદેશ રાજય સરકારને આપયો હતો.,આ સંબંધિત કોઇ અભ્યાસ થયો છે કે?,એવા પ્રશ્ર્નો ઉપસ્થિત કરીને મુખ્ય ન્યાયાધીશ દીપાંકર દત્ત્।ા અને ન્યાયાધીશ ગિરીશ કુલકર્ણીની ખંડપીઠે તેનો અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ રાજય સરકારને આપ્યો હતો. એ અનુસાર રાજયના એડવોકેટ જનરલ આશુતોષ કુંભકોણીએ ટાટા મેમોરમિલ સેન્ટરના નષિણાત ડોકટરસનો અહેવાલ રજૂ કરયો હતો.,એવા પ્રશ્ર્નો ઉપસ્થિત કરીને મુખ્ય ન્યાયાધીશ દીપાંકર દત્ત્।ા અને ન્યાયાધીશ ગિરીશ કુલકર્ણીની ખંડપીઠે તેનો અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ રાજય સરકારને આપ્યો હતો.,એ અનુસાર રાજયના એડવોકેટ જનરલ આશુતોષ કુંભકોણીએ ટાટા મેમોરિયલ સેન્ટરના નિષ્ણાત ડોકટર્સનો અહેવાલ રજૂ કર્યો હતો. ધૂમરપાનને કારણે કોરોનાના સંસરગનું જોખમ વધતું હોવાનો દાવો એમાં કરવામાં આવયો હતો.,એ અનુસાર રાજયના એડવોકેટ જનરલ આશુતોષ કુંભકોણીએ ટાટા મેમોરિયલ સેન્ટરના નિષ્ણાત ડોકટર્સનો અહેવાલ રજૂ કર્યો હતો.,ધૂમ્રપાનને કારણે કોરોનાના સંસર્ગનું જોખમ વધતું હોવાનો દાવો એમાં કરવામાં આવ્યો હતો. "ચીજવસતુની ચોરી સામે પણ વીમો મળે છે, પણ આપણી વયક્ત જ ચાલી જાય તો?",દિલ બળતું હોય તો?,"ચીજવસ્તુની ચોરી સામે પણ વીમો મળે છે, પણ આપણી વ્યક્તિ જ ચાલી જાય તો?" આપણી વયક્તા મજાકમાં પણ એમ બોલે કે “આઈ હેટ યુ' તો આપણે ડસિટરબ થઈ જઈએ છીએ.,"ચીજવસ્તુની ચોરી સામે પણ વીમો મળે છે, પણ આપણી વ્યક્તિ જ ચાલી જાય તો?",આપણી વ્યક્તિ મજાકમાં પણ એમ બોલે કે ‘આઈ હેટ યુ’ તો આપણે ડિસ્ટર્બ થઈ જઈએ છીએ. સંબંધોની અસલામતી માણસને શંકાશીલ બનાવી દે છે.,આપણી વ્યક્તિ મજાકમાં પણ એમ બોલે કે ‘આઈ હેટ યુ’ તો આપણે ડિસ્ટર્બ થઈ જઈએ છીએ.,સંબંધોની અસલામતી માણસને શંકાશીલ બનાવી દે છે. "એને કેટલીય વાર સમજાવયું છે કે તું કોઈ ચતા ન કર, જરાયે ન ડર, પણ એ ડરતો જ રહે છે.",મારાથી તો એની પીડા પણ સહન નથી થતી.,"મેં એને કેટલીય વાર સમજાવ્યું છે કે તું કોઈ ચિંતા ન કર, જરાયે ન ડર, પણ એ ડરતો જ રહે છે." "સાઇકયિટરસિટે કહ્યું કે તમારે એને બદલવો છે, પણ એને જ ન બદલવું હોય તો?","મેં એને કેટલીય વાર સમજાવ્યું છે કે તું કોઈ ચિંતા ન કર, જરાયે ન ડર, પણ એ ડરતો જ રહે છે.","સાઇકિયાટ્રિસ્ટે કહ્યું કે તમારે એને બદલવો છે, પણ એને જ ન બદલવું હોય તો?" "તમે એને જ બદલી શકો જેને પોતાને બદલવું હોય! એક ફલિસોફરે સરસ વાત કરી છે કે દુનયિામાં ડરવા જેવું કશું જ હોતું નથી, બધું માતર સમજવા જેવું હોય છે.","સાઇકિયાટ્રિસ્ટે કહ્યું કે તમારે એને બદલવો છે, પણ એને જ ન બદલવું હોય તો?","તમે એને જ બદલી શકો જેને પોતાને બદલવું હોય! એક ફિલોસોફરે સરસ વાત કરી છે કે દુનિયામાં ડરવા જેવું કશું જ હોતું નથી, બધું માત્ર સમજવા જેવું હોય છે." જદિગીમાં શીખવા જેવી કોઈ ચીજ હોય તો એ અસલામતીને મેનેજ કરતા શીખવાનું છે.,તમારા જ ભય ઉપર તમારો કાબૂ નહીં હોય તો તમે સતત ડરતાં જ રહેવાના.,જિંદગીમાં શીખવા જેવી કોઈ ચીજ હોય તો એ અસલામતીને મેનેજ કરતા શીખવાનું છે. "વાત કરયિરની, જોબની કે ધંધાની હોય તયારે જોખમ લેવામાં પણ ન ડરો.",જિંદગીમાં શીખવા જેવી કોઈ ચીજ હોય તો એ અસલામતીને મેનેજ કરતા શીખવાનું છે.,"વાત કરિયરની, જોબની કે ધંધાની હોય ત્યારે જોખમ લેવામાં પણ ન ડરો." "આપણે એક વખત 'સેઇફ ઝોન'માં આવી જઈએ પછી જોખમ સૌથી વધુ વધી જાય છે, કારણ કે આપણે જોખમ લેતાં જ ડરવા લાગીએ છીએ.","વાત કરિયરની, જોબની કે ધંધાની હોય ત્યારે જોખમ લેવામાં પણ ન ડરો.","આપણે એક વખત ‘સેઇફ ઝોન’માં આવી જઈએ પછી જોખમ સૌથી વધુ વધી જાય છે, કારણ કે આપણે જોખમ લેતાં જ ડરવા લાગીએ છીએ." બધું બરાબર તો ચાલે છે પછી શું કામ ઉપાધા વહોરી લેવી?,"આપણે એક વખત ‘સેઇફ ઝોન’માં આવી જઈએ પછી જોખમ સૌથી વધુ વધી જાય છે, કારણ કે આપણે જોખમ લેતાં જ ડરવા લાગીએ છીએ.",બધું બરાબર તો ચાલે છે પછી શું કામ ઉપાધિ વહોરી લેવી? આવી નોકરી છોડીને થોડાક ફાયદા માટે શા માટે જોખમ લેવું?,બધું બરાબર તો ચાલે છે પછી શું કામ ઉપાધિ વહોરી લેવી?,આવી નોકરી છોડીને થોડાક ફાયદા માટે શા માટે જોખમ લેવું? "યાદ રાખો, જોખમ તો ગમે તયારે અને ગમે તેવું ઊભું થવાનું છે.",આવી નોકરી છોડીને થોડાક ફાયદા માટે શા માટે જોખમ લેવું?,"યાદ રાખો, જોખમ તો ગમે ત્યારે અને ગમે તેવું ઊભું થવાનું છે." આજના સમયમાં જોખમ ન લેવામાં સૌથી મોટું જોખમ છે.,"યાદ રાખો, જોખમ તો ગમે ત્યારે અને ગમે તેવું ઊભું થવાનું છે.",આજના સમયમાં જોખમ ન લેવામાં સૌથી મોટું જોખમ છે. માણસની જેમ ઉંમર વધે એમ એ જોખમ લેવાનું ટાળે છે.,આજના સમયમાં જોખમ ન લેવામાં સૌથી મોટું જોખમ છે.,માણસની જેમ ઉંમર વધે એમ એ જોખમ લેવાનું ટાળે છે. જોખમ લેવા માટે કોઈ ઉમર મોટી હોતી નથી.,માણસની જેમ ઉંમર વધે એમ એ જોખમ લેવાનું ટાળે છે.,જોખમ લેવા માટે કોઈ ઉંમર મોટી હોતી નથી. તમે કોઈ પણ વાતની અસલામતી અનુભવતા રહેશો તયાં સુધી એને હાંસલ નહીં કરી શકો અને એને એનજોય પણ નહીં કરી શકો.,જોખમ લેવા માટે કોઈ ઉંમર મોટી હોતી નથી.,તમે કોઈ પણ વાતની અસલામતી અનુભવતા રહેશો ત્યાં સુધી એને હાંસલ નહીં કરી શકો અને એને એન્જોય પણ નહીં કરી શકો. "ઇમોશનલી, મેન્ટલી, સોશયિલી અને ઈકોનોમકિલી સકિયોર રહેવું છે?",તમે કોઈ પણ વાતની અસલામતી અનુભવતા રહેશો ત્યાં સુધી એને હાંસલ નહીં કરી શકો અને એને એન્જોય પણ નહીં કરી શકો.,"ઇમોશનલી, મેન્ટલી, સોશિયલી અને ઈકોનોમિકલી સિક્યોર રહેવું છે?" "તો તમામ પ્રકારની ઇનસકિયોરી હટાવી દો, કારણ કે ઇનસકિયોરટી હશે તયાં સુધી તમે કોઈ કામ કે કોઈ નરિણય સવસથતાથી નહીં કરી શકો.","ઇમોશનલી, મેન્ટલી, સોશિયલી અને ઈકોનોમિકલી સિક્યોર રહેવું છે?","તો તમામ પ્રકારની ઇનસિક્યોરિટી હટાવી દો, કારણ કે ઇનસિક્યોરિટી હશે ત્યાં સુધી તમે કોઈ કામ કે કોઈ નિર્ણય સ્વસ્થતાથી નહીં કરી શકો." "મારા ડરને જીતી લૉ, બાકીનું બીજું બધું બહુ આસાન થઈ જશે.","તો તમામ પ્રકારની ઇનસિક્યોરિટી હટાવી દો, કારણ કે ઇનસિક્યોરિટી હશે ત્યાં સુધી તમે કોઈ કામ કે કોઈ નિર્ણય સ્વસ્થતાથી નહીં કરી શકો.","તમારા ડરને જીતી લો, બાકીનું બીજું બધું બહુ આસાન થઈ જશે." આ કાર્યકરમની સાથે મોરબી જહિ [લિલાની તમામ શાળાઓમાં ગુજરાત ર૦રર અભયિન અંગે લોકજાગ ગૃ્તા લાવવાનો કાર્યક્રમ હાથ ધરવામા આવયો હતાં.,૮થી ૧૦ જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલુ હતું.,આ કાર્યક્રમની સાથે મોરબી જિલ્લાની તમામ શાળાઓમાં ગુજરાત ૨૦૨૨ અભિયાન અંગે લોકજાગૃતિ લાવવાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. "જેમાં પ્રવેશોતસવમાં હાજર રહતા વદદયારથીઓ, શકિષકો, વાલીઓ, ગામના આગેવાનો, સરપંચશરીઓ, ગરામ પંચાયતના સભયશરીઓ, કાર્યક્રમના મુખય મહેમાનો અને ઉદ્દઘાટકોને જલિલા પંચાયત આરોગય શાખા દ્વારા મેલરયિ મુક્ત ગુજરાત અંગે તેમજ મેલરયિ શું છે?",આ કાર્યક્રમની સાથે મોરબી જિલ્લાની તમામ શાળાઓમાં ગુજરાત ૨૦૨૨ અભિયાન અંગે લોકજાગૃતિ લાવવાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો.,"જેમાં પ્રવેશોત્સવમાં હાજર રહેતા વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ, ગામના આગેવાનો, સરપંચશ્રીઓ, ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ, કાર્યક્રમના મુખ્ય મહેમાનો અને ઉદ્દઘાટકોને જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા મેલરિયા મુક્ત ગુજરાત અંગે તેમજ મેલરિયા શું છે?" તેમજ આ અભયિનમાં જોડાવા અને ગુજરાતને મેલરયિા મુકત કરવા અંગે આહવાન કરવામાં આવયું હતું.,બાવરવા સહીત ના અધિકારીઓએ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.,તેમજ આ અભિયાનમાં જોડાવા અને ગુજરાતને મેલરિયા મુકત કરવા અંગે આહવાન કરવામાં આવ્યું હતું. તેને ભેદજઞાન કહે છે.,એ સેપરેટરને શાસ્ત્રકારો શું કહે છે?,તેને ભેદજ્ઞાન કહે છે. આ 'આઈ' એનડ 'માય'ને છૂટું પડવાનું વજિઞાન છે.,તેને ભેદજ્ઞાન કહે છે.,આ ‘આઈ’ એન્ડ ‘માય’ને છુટું પડવાનું વિજ્ઞાન છે. ભેદજઝઞાન વગર તમે શી રીતે બાદ કરશો?,આ ‘આઈ’ એન્ડ ‘માય’ને છુટું પડવાનું વિજ્ઞાન છે.,ભેદજ્ઞાન વગર તમે શી રીતે બાદ કરશો? "કઈ કઈ ચીજ તમારી છે અને કઈ કઈ તમારી નથી, એ બેનું તમને ભેદજઞાન નથી.",ભેદજ્ઞાન વગર તમે શી રીતે બાદ કરશો?,"કઈ કઈ ચીજ તમારી છે અને કઈ કઈ તમારી નથી, એ બેનું તમને ભેદજ્ઞાન નથી." ભેદજઞાન એટલે 'મારુ બધું આ છે અને 'હું' હું' જુદો છુ આનાથી.,"કઈ કઈ ચીજ તમારી છે અને કઈ કઈ તમારી નથી, એ બેનું તમને ભેદજ્ઞાન નથી.",ભેદજ્ઞાન એટલે 'મારું' બધું આ છે અને 'હું' જુદો છું આનાથી. "એટલે જગાની પુરુષની પાસે, એમના ટચમાં રહીએ તો એ ભેદજઞાન પરાપ્ત થઈ જાય ને પછી આપણને જુદુ પડી જાય.",ભેદજ્ઞાન એટલે 'મારું' બધું આ છે અને 'હું' જુદો છું આનાથી.,"એટલે જ્ઞાની પુરુષની પાસે, એમના ટચમાં રહીએ તો એ ભેદજ્ઞાન પ્રાપ્ત થઈ જાય ને પછી આપણને જુદું પડી જાય." “'આઈ' એનડ 'માય' નો ભેદ પડે તો બહુ સહેલું છે ને આ?,"એટલે જ્ઞાની પુરુષની પાસે, એમના ટચમાં રહીએ તો એ ભેદજ્ઞાન પ્રાપ્ત થઈ જાય ને પછી આપણને જુદું પડી જાય.",‘આઈ’ એન્ડ ‘માય’ નો ભેદ પડે તો બહુ સહેલું છે ને આ? મેં આ રીત બતાવી તે રીતે અધયાતમ સહેલું છે કે અઘરું છે?,‘આઈ’ એન્ડ ‘માય’ નો ભેદ પડે તો બહુ સહેલું છે ને આ?,મેં આ રીત બતાવી તે રીતે અધ્યાત્મ સહેલું છે કે અઘરું છે? નહીં તો આ કાળના જીવોનો તો શાસતરો વાંચી વાંચીને દમ નીકળી જાય.,મેં આ રીત બતાવી તે રીતે અધ્યાત્મ સહેલું છે કે અઘરું છે?,નહીં તો આ કાળના જીવોનો તો શાસ્ત્રો વાંચી વાંચીને દમ નીકળી જાય. “ઘી વરલડ ઇઝ ધી પઝલ ઇટસેલફ.,નહીં તો આ કાળના જીવોનો તો શાસ્ત્રો વાંચી વાંચીને દમ નીકળી જાય.,“ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ. ઈટ હૈઝ પઝલડ ઈટસેલફ.,“ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ.,ઈટ હેઝ પઝલ્ડ ઈટસેલ્ફ. ગોડ હૈઝ નોટ કરીયેટેડ ધીઝ પઝલ.,ઈટ હેઝ પઝલ્ડ ઈટસેલ્ફ.,ગોડ હેઝ નોટ ક્રીયેટેડ ધીઝ પઝલ. "ઘેર આર ટુ વયૂપોઇનટસ ટુ સોલવ ધીસ પઝલ, વન ર લૈટવિ વ્યૂપોઈનટ એનડ વન રયિલ વયૂપોઇનટ.",ગોડ હેઝ નોટ ક્રીયેટેડ ધીઝ પઝલ.,"ધેર આર ટુ વ્યૂપોઇન્ટસ્ ટુ સોલ્વ ધીસ પઝલ, વન રિલેટિવ વ્યૂપોઈન્ટ એન્ડ વન રિયલ વ્યૂપોઇન્ટ." "રીયલ ઈઝ પરમેનનટ, રલૈટીવ ઈઝ ટેમપરરી.","ધેર આર ટુ વ્યૂપોઇન્ટસ્ ટુ સોલ્વ ધીસ પઝલ, વન રિલેટિવ વ્યૂપોઈન્ટ એન્ડ વન રિયલ વ્યૂપોઇન્ટ.","રીયલ ઈઝ પરમેનન્ટ, રિલેટીવ ઈઝ ટેમ્પરરી." ઓલ ધીસ રલૈટવિસ આર ટેમપરરી એડજેસટમેનટસ એનડ યુ આર પરમેનનટ.,"રીયલ ઈઝ પરમેનન્ટ, રિલેટીવ ઈઝ ટેમ્પરરી.",ઑલ ધીસ રિલેટિવ્સ આર ટેમ્પરરી એડજેસ્ટમેન્ટસ એન્ડ યુ આર પરમેનન્ટ. "” જેમ સોની સોનાને અનય તત્વોથી જુદુ પાડે છે, તેમ વયકતનિ આત્માની ઓળખાણ કરાવવા માટે જગાની પુરુષની જરુર છે.",ઑલ ધીસ રિલેટિવ્સ આર ટેમ્પરરી એડજેસ્ટમેન્ટસ એન્ડ યુ આર પરમેનન્ટ.,"” જેમ સોની સોનાને અન્ય તત્વોથી જુદું પાડે છે, તેમ વ્યક્તિને આત્માની ઓળખાણ કરાવવા માટે જ્ઞાની પુરુષની જરુર છે." "ખરું આઘયાત્મ એ ઘરમ નથી, એ વજિઞાન છે.","” જેમ સોની સોનાને અન્ય તત્વોથી જુદું પાડે છે, તેમ વ્યક્તિને આત્માની ઓળખાણ કરાવવા માટે જ્ઞાની પુરુષની જરુર છે.","ખરું આધ્યાત્મ એ ધર્મ નથી, એ વિજ્ઞાન છે." "માત્ર એવા વજિઞાનીની જરૂર છે કે જે બે અવનિાશી તતવોને, આતમા (આઈ) અને અનાતમાં (માય) ને છટા પાડી શકે.","ખરું આધ્યાત્મ એ ધર્મ નથી, એ વિજ્ઞાન છે.","માત્ર એવા વિજ્ઞાનીની જરૂર છે કે જે બે અવિનાશી તત્વોને, આત્મા (આઈ) અને અનાત્મા (માય) ને છુટા પાડી શકે." "તેથી આત્માને ઓળખવા માટે (આતમાનો અનુભવ કરવા માટે), વયકતિએ આતમવજિગાની કે જગાની પુરૃષ પાસે જવું પડે.","માત્ર એવા વિજ્ઞાનીની જરૂર છે કે જે બે અવિનાશી તત્વોને, આત્મા (આઈ) અને અનાત્મા (માય) ને છુટા પાડી શકે.","તેથી આત્માને ઓળખવા માટે (આત્માનો અનુભવ કરવા માટે), વ્યકિતએ આત્મવિજ્ઞાની કે જ્ઞાની પુરુષ પાસે જવું પડે." પરમ પૂજય દાદાશરીએ ભેદજઞાનના પરયોગ દ્વારા હજારો લોકોને આ જ્ઞાન પમાડ્યું છે.,"તેથી આત્માને ઓળખવા માટે (આત્માનો અનુભવ કરવા માટે), વ્યકિતએ આત્મવિજ્ઞાની કે જ્ઞાની પુરુષ પાસે જવું પડે.",પરમ પૂજ્ય દાદાશ્રીએ ભેદજ્ઞાનના પ્રયોગ દ્વારા હજારો લોકોને આ જ્ઞાન પમાડ્યું છે. આજે પણ લોકો પૂજ્ય દીપકભાઈની હાજરીમાં આત્મજઝાન પામી રહયા છે.,પરમ પૂજ્ય દાદાશ્રીએ ભેદજ્ઞાનના પ્રયોગ દ્વારા હજારો લોકોને આ જ્ઞાન પમાડ્યું છે.,આજે પણ લોકો પૂજ્ય દીપકભાઈની હાજરીમાં આત્મજ્ઞાન પામી રહ્યા છે. ।ખો લોકોએ આતમાનો અનુભવ કરી આતમાને જગાડયો છે.,આજે પણ લોકો પૂજ્ય દીપકભાઈની હાજરીમાં આત્મજ્ઞાન પામી રહ્યા છે.,લાખો લોકોએ આત્માનો અનુભવ કરી આત્માને જગાડયો છે. આ જઞાનવધિ પ્રાપ્ત કરયા પછી આતમાની નરિંતર જાગૃત સાથે જીવનમાં ચતા મુક્ત દશા અને સુખ શાંતનાો અનુભવ થાય છે.,લાખો લોકોએ આત્માનો અનુભવ કરી આત્માને જગાડયો છે.,આ જ્ઞાનવિધિ પ્રાપ્ત કર્યા પછી આત્માની નિરંતર જાગૃતિ સાથે જીવનમાં ચિંતા મુક્ત દશા અને સુખ શાંતિનો અનુભવ થાય છે. ભેદજગઞાન કે જે આતમાનુભવ કરવા માટેની વૈજઞાનકિ વધા અથવા જ્ઞાનવધિ તરીકે પણ ઓળખાય છે તેને માટે વધુ જાણવા અહીં કલકિ કરો.,આ જ્ઞાનવિધિ પ્રાપ્ત કર્યા પછી આત્માની નિરંતર જાગૃતિ સાથે જીવનમાં ચિંતા મુક્ત દશા અને સુખ શાંતિનો અનુભવ થાય છે.,ભેદજ્ઞાન કે જે આત્માનુભવ કરવા માટેની વૈજ્ઞાનિક વિધિ અથવા જ્ઞાનવિધિ તરીકે પણ ઓળખાય છે તેને માટે વધુ જાણવા અહીં ક્લિક કરો. આગામી સતસંગ (પ્રશનોતતરી સતસંગ) અને જઞાનવધિ[નો (આતમજસઞાન પરાપ્તનિ। પ્રયોગનો) કાર્યક્રમ જાણવા માટે અહીં કલકિ કરો.,ભેદજ્ઞાન કે જે આત્માનુભવ કરવા માટેની વૈજ્ઞાનિક વિધિ અથવા જ્ઞાનવિધિ તરીકે પણ ઓળખાય છે તેને માટે વધુ જાણવા અહીં ક્લિક કરો.,આગામી સત્સંગ (પ્રશ્નોત્તરી સત્સંગ) અને જ્ઞાનવિધિનો (આત્મજ્ઞાન પ્રાપ્તિના પ્રયોગનો) કાર્યક્રમ જાણવા માટે અહીં ક્લિક કરો. "જો તમારે આગામી સતસંગ અને જઞાનવધિ વષિ અગાઉથી માહતી જોઈતી હોય તો અહીં ક્લકિ કરી, ફોર્મ ભરો અને અમે તમને અનુકૂળ સથળ વષિ માહતિગાર કરીશું.",આગામી સત્સંગ (પ્રશ્નોત્તરી સત્સંગ) અને જ્ઞાનવિધિનો (આત્મજ્ઞાન પ્રાપ્તિના પ્રયોગનો) કાર્યક્રમ જાણવા માટે અહીં ક્લિક કરો.,"જો તમારે આગામી સત્સંગ અને જ્ઞાનવિધિ વિષે અગાઉથી માહિતી જોઈતી હોય તો અહીં ક્લિક કરી, ફોર્મ ભરો અને અમે તમને અનુકૂળ સ્થળ વિષે માહિતગાર કરીશું." "જો તમારે કોઈ પરશનો હોય કે મુશકેલીઓના ઉકેલ જોઈતા હોય તો, અમે તમને માર્ગદર્શન આપી શકીએ છીએ.","જો તમારે આગામી સત્સંગ અને જ્ઞાનવિધિ વિષે અગાઉથી માહિતી જોઈતી હોય તો અહીં ક્લિક કરી, ફોર્મ ભરો અને અમે તમને અનુકૂળ સ્થળ વિષે માહિતગાર કરીશું.","જો તમારે કોઈ પ્રશ્નો હોય કે મુશ્કેલીઓના ઉકેલ જોઈતા હોય તો, અમે તમને માર્ગદર્શન આપી શકીએ છીએ." "રાજાએ કહયું, જોઈ લે, ૧૦૦૦ ચાંદીના સકિકાઓમાં તારી પેઢી તરી શકે છે.",ભરતે જવાબ આપ્યો કે જ્યારે બધા લોકો મહાત્મા બુદ્ધના ચરણોમાં કંઈ ને કંઈ ભેટ કરવા માટે જઈ રહ્યા છે તો આ ગરીબ તરફથી આજે મહાત્મા બુદ્ધના ચરણોમાં આ ફુલ ભેંટ તરીકે ધરવામાં આવશે.,"રાજાએ કહ્યું, જોઈ લે, ૧૦૦૦ ચાંદીના સિક્કાઓમાં તારી પેઢી તરી શકે છે." મોચીએ કહયું મે તો આજ સુધી રાજાઓની સંપત્તમાંથી કોઈને કરતા નથી જોય,"રાજાએ કહ્યું, જોઈ લે, ૧૦૦૦ ચાંદીના સિક્કાઓમાં તારી પેઢી તરી શકે છે.",મોચીએ કહયું મેં તો આજ સુધી રાજાઓની સંપત્તિમાંથી કોઈને કરતા નથી જોયા. પરંતુ મહાપુરુષો ના આશીર્વાદથી લોકોને તરતા જરૂર જોયા છે.,મોચીએ કહયું મેં તો આજ સુધી રાજાઓની સંપત્તિમાંથી કોઈને કરતા નથી જોયા.,પરંતુ મહાપુરુષો ના આશીર્વાદથી લોકોને તરતા જરૂર જોયા છે. "રાજા હસવા લાગ્યા અને કહયું તારી વાત મા તો દમ છે, હશે તારી મરજી.",પરંતુ મહાપુરુષો ના આશીર્વાદથી લોકોને તરતા જરૂર જોયા છે.,"રાજા હસવા લાગ્યા અને કહ્યું તારી વાત મા તો દમ છે, હશે તારી મરજી." તુ જ ભેટ કરી લે.,"રાજા હસવા લાગ્યા અને કહ્યું તારી વાત મા તો દમ છે, હશે તારી મરજી.",તુ જ ભેટ કરી લે. હવે રાજા તો એ બગીચામાં જતા રહયા જ્યાં મહાતમા બુદ્ધ રહી રહયા હતા.,તુ જ ભેટ કરી લે.,હવે રાજા તો એ બગીચામાં જતા રહ્યા જ્યાં મહાત્મા બુદ્ધ રહી રહ્યા હતા. અને ટૂંક સમયમાં જ મહાતમા બુદ્ધના કાન સુધી પણ આ ચરચા પહોંચી ગઈ કે આજે કોઇ ગરીબ તેના ચરણોમાં કમળનું ફૂલ લઈને આવી રહયો છે.,હવે રાજા તો એ બગીચામાં જતા રહ્યા જ્યાં મહાત્મા બુદ્ધ રહી રહ્યા હતા.,અને ટૂંક સમયમાં જ મહાત્મા બુદ્ધના કાન સુધી પણ આ ચર્ચા પહોંચી ગઈ કે આજે કોઇ ગરીબ તેના ચરણોમાં કમળનું ફૂલ લઈને આવી રહ્યો છે. જે ફૂલ ની કમિત તો ઘણી લાગી પરંતુ તેણે કોઈને આપયું નહીં.,અને ટૂંક સમયમાં જ મહાત્મા બુદ્ધના કાન સુધી પણ આ ચર્ચા પહોંચી ગઈ કે આજે કોઇ ગરીબ તેના ચરણોમાં કમળનું ફૂલ લઈને આવી રહ્યો છે.,જે ફૂલ ની કિંમત તો ઘણી લાગી પરંતુ તેણે કોઈને આપ્યું નહીં. "જેવો ભરત ફૂલ લઈને મહાતમા બુદ્ધ પાસે પહોંચયો તો તેના શષિયોએ કહ્યું કે ભરત આવી ગયો છે, લોકો સામેથી દૂર હટી ગયા.",જે ફૂલ ની કિંમત તો ઘણી લાગી પરંતુ તેણે કોઈને આપ્યું નહીં.,"જેવો ભરત ફૂલ લઈને મહાત્મા બુદ્ધ પાસે પહોંચ્યો તો તેના શિષ્યોએ કહ્યું કે ભરત આવી ગયો છે, લોકો સામેથી દૂર હટી ગયા." "મહાતમા બુદ્ધે તેની સામે ખૂબ જ પરેમથી જોયું, ભરત જેવો ફૂલ લઈને મહાતમા બુદ્ધ સુધી પહોંચયો કે તરત જ તેની આંખોમાં આંસુ આવી ગયા.","જેવો ભરત ફૂલ લઈને મહાત્મા બુદ્ધ પાસે પહોંચ્યો તો તેના શિષ્યોએ કહ્યું કે ભરત આવી ગયો છે, લોકો સામેથી દૂર હટી ગયા.","મહાત્મા બુદ્ધે તેની સામે ખૂબ જ પ્રેમથી જોયું, ભરત જેવો ફૂલ લઈને મહાત્મા બુદ્ધ સુધી પહોંચ્યો કે તરત જ તેની આંખોમાં આંસુ આવી ગયા." પહેલેથી જ કમળ માં પાણીના ટીપાં પડ્યા હતા એવામાં તેના આંસુ સવરૃપે બીજા ટીપા પણ કમળ ઉપર વરસી ગયા.,"મહાત્મા બુદ્ધે તેની સામે ખૂબ જ પ્રેમથી જોયું, ભરત જેવો ફૂલ લઈને મહાત્મા બુદ્ધ સુધી પહોંચ્યો કે તરત જ તેની આંખોમાં આંસુ આવી ગયા.",પહેલેથી જ કમળ માં પાણીના ટીપાં પડ્યા હતા એવામાં તેના આંસુ સ્વરૂપે બીજા ટીપા પણ કમળ ઉપર વરસી ગયા. આનુ પુણય શરેષ્‌ઠ થઈ ગયું.,હજારો વર્ષમાં પણ કોઈ રાજા આટલું પુણ્ય નથી કમ આવી શક્યો જેટલું આ ગરીબ ભરતે આજે એક પળમાં જ કમાઈ લીધું.,આનુ પુણ્ય શ્રેષ્ઠ થઈ ગયું. આજે બધા રાજાઓ ના મુગટ હારી ગયા અને ગરીબ નું ફુલ જીતી ગયું,આનુ પુણ્ય શ્રેષ્ઠ થઈ ગયું.,આજે બધા રાજાઓ ના મુગટ હારી ગયા અને ગરીબ નું ફુલ જીતી ગયું. "આને માતર ફૂલ ના સમજતા, આ ફૂલમાં શરદ્ધાઓ નો ખજાનો છપાયેલો પડ્યો છે.",આજે બધા રાજાઓ ના મુગટ હારી ગયા અને ગરીબ નું ફુલ જીતી ગયું.,"આને માત્ર ફૂલ ના સમજતા, આ ફૂલમાં શ્રદ્ધાઓ નો ખજાનો છુપાયેલો પડ્યો છે." મા ગૌતમ બુદ્ધે કહયું હતું કે જો તમે કોઈ બીજા માટે દવા પ્રગટાવયો હતો તે દવિસ તમારા રસતાને પણ પ્રકાશતિ કરશે.,"આને માત્ર ફૂલ ના સમજતા, આ ફૂલમાં શ્રદ્ધાઓ નો ખજાનો છુપાયેલો પડ્યો છે.",મહાત્મા ગૌતમ બુદ્ધે કહ્યું હતું કે જો તમે કોઈ બીજા માટે દિવો પ્રગટાવ્યો હતો તે દિવસ તમારા રસ્તાને પણ પ્રકાશિત કરશે. સતયના રસતા ઉપર માણસ માતર બે જ ભૂલ કરી શકે છે એક તો આખો સફર ન પૂરો કરવાની અને બીજી કે આ સફરની શરૃઆત જ નહીં કરવાની.,મહાત્મા ગૌતમ બુદ્ધે કહ્યું હતું કે જો તમે કોઈ બીજા માટે દિવો પ્રગટાવ્યો હતો તે દિવસ તમારા રસ્તાને પણ પ્રકાશિત કરશે.,સત્યના રસ્તા ઉપર માણસ માત્ર બે જ ભૂલ કરી શકે છે એક તો આખો સફર ન પૂરો કરવાની અને બીજી કે આ સફરની શરૂઆત જ નહીં કરવાની. તેમની રહેણીકરણી અને એમની જૈન જીવનશૈલી કેમ બદલાઈ ગઈ?,"હવે સવાલ એ જાગે છે કે જો આ સરાક જાતિના લોકો મૂળથી શ્રાવકો જ હતા, તો અન્ય શ્રાવકોની જેમ તેઓ ચુસ્ત જૈન કેમ નથી રહી શક્યા?",તેમની રહેણીકરણી અને એમની જૈન જીવનશૈલી કેમ બદલાઈ ગઈ? કેમ તેઓ સંપૂર્ણ જૈન ન રહી શક્યા?,તેમની રહેણીકરણી અને એમની જૈન જીવનશૈલી કેમ બદલાઈ ગઈ?,કેમ તેઓ સંપૂર્ણ જૈન ન રહી શક્યા? ।કોર સેનાને ખભે બંધૂક મૂકીને પોતાના રોટલા શેકી ને દારૂના અડ્ડાઓ ઉપર દરોડા પાડવાનું પોલટિકિલ સટનટ કર્યું હતું.,અલ્પેશ ઠાકોર રાજકીય મહત્ત્વાકાંક્ષા સંતોષવા માટે કંઈ પણ કરી શકે છે.,ઠાકોર સેનાને ખભે બંધૂક મૂકીને પોતાના રોટલા શેકી ને દારૂના અડ્ડાઓ ઉપર દરોડા પાડવાનું પોલિટિકલ સ્ટન્ટ કર્યું હતું. દારૂના અડ્ડા પણ હવે હાંસયામાં ધકેલાઈ ગયા છે.,ઠાકોર સેનાને ખભે બંધૂક મૂકીને પોતાના રોટલા શેકી ને દારૂના અડ્ડાઓ ઉપર દરોડા પાડવાનું પોલિટિકલ સ્ટન્ટ કર્યું હતું.,દારૂના અડ્ડા પણ હવે હાંસિયામાં ધકેલાઈ ગયા છે. બેવડા વલણો જનતાએ પણ જોઈ લીધાં છે.,દારૂના અડ્ડા પણ હવે હાંસિયામાં ધકેલાઈ ગયા છે.,બેવડા વલણો જનતાએ પણ જોઈ લીધાં છે. આખરે મેલી મુરાદ શું છે ?,બેવડા વલણો જનતાએ પણ જોઈ લીધાં છે.,આખરે મેલી મુરાદ શું છે ? "અલપેશ ઠાકોરમાં નૈતકિતા બચી હોય તો ગુજરાતની સાડા છ કરોડ જનતાને જવાબ જવાબ આપે કે, કેટલા દારૂના અડ્ડા બંધ થયા ?",આખરે મેલી મુરાદ શું છે ?,"અલ્પેશ ઠાકોરમાં નૈતિકતા બચી હોય તો ગુજરાતની સાડા છ કરોડ જનતાને જવાબ જવાબ આપે કે, કેટલા દારૂના અડ્ડા બંધ થયા ?" જનાતને ઉલ્લુ કેમ બનાવવામાં આવી ?,"અલ્પેશ ઠાકોરમાં નૈતિકતા બચી હોય તો ગુજરાતની સાડા છ કરોડ જનતાને જવાબ જવાબ આપે કે, કેટલા દારૂના અડ્ડા બંધ થયા ?",જનાતને ઉલ્લુ કેમ બનાવવામાં આવી ? નાટક કરીને વાહ વાહી કેમ લૂંટવામાં આવી ?,જનાતને ઉલ્લુ કેમ બનાવવામાં આવી ?,નાટક કરીને વાહ વાહી કેમ લૂંટવામાં આવી ? ગુજરાતની જનતા સમય આવે તકસાધૂઓને જડબાતોડ જવાબ આપવા સક્ષમ છે.,નાટક કરીને વાહ વાહી કેમ લૂંટવામાં આવી ?,ગુજરાતની જનતા સમય આવે તકસાધૂઓને જડબાતોડ જવાબ આપવા સક્ષમ છે. રસિર્ચમાં કેટલાક યુવાનોને પરશનો પૂછવામાં આવયા.,૨૦૧૬માં જાણીતા બ્રિટિશ એન્થ્રોપોલોજિસ્ટ રોબિન ડન્બરે એક રિસર્ચ કર્યું.,રિસર્ચમાં કેટલાક યુવાનોને પ્રશ્નો પૂછવામાં આવ્યા. "જેમ કે, તમે ફેસબુક પર છો?",રિસર્ચમાં કેટલાક યુવાનોને પ્રશ્નો પૂછવામાં આવ્યા.,"જેમ કે, તમે ફેસબુક પર છો?" ફેસબુક પર તમારા કેટલા દોસત છે?,"જેમ કે, તમે ફેસબુક પર છો?",ફેસબુક પર તમારા કેટલા દોસ્ત છે? ફેસબુકના દોસતોમાંથી તમે કેટલાને પર્સનલી ઓળખો છો?,ફેસબુક પર તમારા કેટલા દોસ્ત છે?,ફેસબુકના દોસ્તોમાંથી તમે કેટલાને પર્સનલી ઓળખો છો? કેટલા દોસત એવા છે કે જેમને ફેસબુક પર મળો છો પરંતુ કયારેય રૂબર્‌ મળયા નથી?,ફેસબુકના દોસ્તોમાંથી તમે કેટલાને પર્સનલી ઓળખો છો?,કેટલા દોસ્ત એવા છે કે જેમને ફેસબુક પર મળો છો પરંતુ ક્યારેય રૂબરૂ મળ્યા નથી? ફેસબુક દોસતોમાં કેટલા સાથે રૂબરૂ મળીને ટાઇમપાસ કરયો છે?,કેટલા દોસ્ત એવા છે કે જેમને ફેસબુક પર મળો છો પરંતુ ક્યારેય રૂબરૂ મળ્યા નથી?,ફેસબુક દોસ્તોમાં કેટલા સાથે રૂબરૂ મળીને ટાઇમપાસ કર્યો છે? ફેસબુકના દોસતોમાંથી એવા કેટલા દોસત છે કે તમારે કોઇ તકલીફ હોય તો રાત્રે ર વાગે તેને ફોન કરી શકો છો?,ફેસબુક દોસ્તોમાં કેટલા સાથે રૂબરૂ મળીને ટાઇમપાસ કર્યો છે?,ફેસબુકના દોસ્તોમાંથી એવા કેટલા દોસ્ત છે કે તમારે કોઇ તકલીફ હોય તો રાત્રે ૨ વાગે તેને ફોન કરી શકો છો? આ રસિરચને અંતે ચોંકાવનારા પરણામો આવયા.,ફેસબુકના દોસ્તોમાંથી એવા કેટલા દોસ્ત છે કે તમારે કોઇ તકલીફ હોય તો રાત્રે ૨ વાગે તેને ફોન કરી શકો છો?,આ રિસર્ચને અંતે ચોંકાવનારા પરિણામો આવ્યા. જેના ફેસબુક પર પાંચ હજાર ફ્રેન્ડ હતા અને હજારો ફોલોઅર્સ હતા એવા લોકોના નજીકના દોસતો માતર પાંચ જ હતા.,આ રિસર્ચને અંતે ચોંકાવનારા પરિણામો આવ્યા.,જેના ફેસબુક પર પાંચ હજાર ફ્રેન્ડ હતા અને હજારો ફોલોઅર્સ હતા એવા લોકોના નજીકના દોસ્તો માત્ર પાંચ જ હતા. પાંચ હજાર દોસતોમાંથી માંડ ૧૫૦ લોકોને જ ઓળખતા હતા અને મુશકેલીમાં ફોન કરી શકાય તેવા દોસતોની સંખયા તો ત્રણથી ચાર જ હતી.,જેના ફેસબુક પર પાંચ હજાર ફ્રેન્ડ હતા અને હજારો ફોલોઅર્સ હતા એવા લોકોના નજીકના દોસ્તો માત્ર પાંચ જ હતા.,પાંચ હજાર દોસ્તોમાંથી માંડ ૧૫૦ લોકોને જ ઓળખતા હતા અને મુશ્કેલીમાં ફોન કરી શકાય તેવા દોસ્તોની સંખ્યા તો ત્રણથી ચાર જ હતી. વરચયુઅલ રયાલટીની આ ડારક સાઇડ છે.,પાંચ હજાર દોસ્તોમાંથી માંડ ૧૫૦ લોકોને જ ઓળખતા હતા અને મુશ્કેલીમાં ફોન કરી શકાય તેવા દોસ્તોની સંખ્યા તો ત્રણથી ચાર જ હતી.,વર્ચ્યુઅલ રિયાલિટીની આ ડાર્ક સાઇડ છે. જોયા સપના સાથે જીવવા મરવાના એ બધા સાકાર કરી શકીશ કે નહીં?,તારો સાથ જીવનભર મેળવી શકીશ કે નહીં?,જોયા સપના સાથે જીવવા મરવાના એ બધા સાકાર કરી શકીશ કે નહીં? લખયા છે જે પત્રો હૈયુ નીચોવીને એ બધા તને આપી શકીશ કે નહીં?,જોયા સપના સાથે જીવવા મરવાના એ બધા સાકાર કરી શકીશ કે નહીં?,લખ્યા છે જે પત્રો હૈયુ નીચોવીને એ બધા તને આપી શકીશ કે નહીં? વચિરોમાં જે તને હજારોવાર કહયું છે તે હકીકતમાં કહી શકીશ કે નહી?,લખ્યા છે જે પત્રો હૈયુ નીચોવીને એ બધા તને આપી શકીશ કે નહીં?,વિચારોમાં જે તને હજારોવાર કહ્યું છે તે હકીકતમાં કહી શકીશ કે નહી? અંતરંગ ઓરતા ને સોહામણા શમણાં તારી આંખોમાં પરેમ મેળવી શકીશ કે નહીં?,વિચારોમાં જે તને હજારોવાર કહ્યું છે તે હકીકતમાં કહી શકીશ કે નહી?,અંતરંગ ઓરતા ને સોહામણા શમણાં તારી આંખોમાં પ્રેમ મેળવી શકીશ કે નહીં? આજ કાલ કરતા દીવસો અનેક ગયા હવે તો તું મારી વેલેન્ટાઈન બનીશ કે નહી?,અંતરંગ ઓરતા ને સોહામણા શમણાં તારી આંખોમાં પ્રેમ મેળવી શકીશ કે નહીં?,આજ કાલ કરતા દીવસો અનેક ગયા હવે તો તું મારી વેલેન્ટાઈન બનીશ કે નહી? આમાં મૂળભૂત ભૌતકિ સુવધાઓ પણ તકનકિ છે શું તમારી પાસે અપડેટ કરેલ કમપયુટર સસિટમ છે?,શું તમારી પાસે પૂરતી સુવિધા છે?,આમાં મૂળભૂત ભૌતિક સુવિધાઓ પણ તકનિકી છે શું તમારી પાસે અપડેટ કરેલ કમ્પ્યુટર સિસ્ટમ છે? નાણાકીય ટરેકગિ કષમતાઓ?,આમાં મૂળભૂત ભૌતિક સુવિધાઓ પણ તકનિકી છે શું તમારી પાસે અપડેટ કરેલ કમ્પ્યુટર સિસ્ટમ છે?,નાણાકીય ટ્રેકિંગ ક્ષમતાઓ? તા વ્યવસથાપન સસિટમ ?,નાણાકીય ટ્રેકિંગ ક્ષમતાઓ?,દાતા વ્યવસ્થાપન સિસ્ટમ ? યોગીએ પૂછ્યું કે ગોમતીનું પાણી ગંદુ કેમ છે?,સીએમ યોગીએ રિવર ફ્રન્ટની બેઠકમાં પ્રોજેક્ટ સાથે જોડાયેલા અધિકારીઓ અને લોકોને બરાબર ફટકાર લગાવી.,યોગીએ પૂછ્યું કે ગોમતીનું પાણી ગંદુ કેમ છે? શું બધા રૂપયિા પથથરોમાં લગાવી દીધા?,યોગીએ પૂછ્યું કે ગોમતીનું પાણી ગંદુ કેમ છે?,શું બધા રૂપિયા પથ્થરોમાં લગાવી દીધા? પરોજેકટમાં આટલો ખરચો કેવી રીતે થયો?,શું બધા રૂપિયા પથ્થરોમાં લગાવી દીધા?,પ્રોજેક્ટમાં આટલો ખર્ચો કેવી રીતે થયો? શું પ્રોજેક્ટ કોસટ વધુ છે તો તેમાં સંશ,પ્રોજેક્ટમાં આટલો ખર્ચો કેવી રીતે થયો?,શું પ્રોજેક્ટ કોસ્ટ વધુ છે તો તેમાં સંશોધન કરો. મે મહનિ સુધીમાં ગોમતીનું પાણી ચોખખુ થઈ જવું જોઈએ અને એક વરષમાં સમગર પરોજેક્ટ પૂરો થવો જોઈએ તેવો તેમણે નરિદેશ આપયો.,શું પ્રોજેક્ટ કોસ્ટ વધુ છે તો તેમાં સંશોધન કરો.,મે મહિના સુધીમાં ગોમતીનું પાણી ચોખ્ખુ થઈ જવું જોઈએ અને એક વર્ષમાં સમગ્ર પ્રોજેક્ટ પૂરો થવો જોઈએ તેવો તેમણે નિર્દેશ આપ્યો. એવી પણ અટકળ છે કે યોગી પરોજેક્ટ સાથે જોડાયેલા અધકિારીઓ પર કારયવાહી પણ કરી શકે છે.,મે મહિના સુધીમાં ગોમતીનું પાણી ચોખ્ખુ થઈ જવું જોઈએ અને એક વર્ષમાં સમગ્ર પ્રોજેક્ટ પૂરો થવો જોઈએ તેવો તેમણે નિર્દેશ આપ્યો.,એવી પણ અટકળ છે કે યોગી પ્રોજેક્ટ સાથે જોડાયેલા અધિકારીઓ પર કાર્યવાહી પણ કરી શકે છે. યોગીએ એમ પણ પૂછયું કે રવિરફ્રનટ પરોજેક્ટમાં 6 કમી નદીને 3 મીટર ઊંડાણમાં ઊંડી કેમ કરવામાં આવી છે પરંતુ કાગળ પર.,એવી પણ અટકળ છે કે યોગી પ્રોજેક્ટ સાથે જોડાયેલા અધિકારીઓ પર કાર્યવાહી પણ કરી શકે છે.,યોગીએ એમ પણ પૂછ્યું કે રિવરફ્રન્ટ પ્રોજેક્ટમાં 6 કિમી નદીને 3 મીટર ઊંડાણમાં ઊંડી કેમ કરવામાં આવી છે પરંતુ કાગળ પર. આટલી માટી કાઢીને ફેકી કયાં?,યોગીએ એમ પણ પૂછ્યું કે રિવરફ્રન્ટ પ્રોજેક્ટમાં 6 કિમી નદીને 3 મીટર ઊંડાણમાં ઊંડી કેમ કરવામાં આવી છે પરંતુ કાગળ પર.,આટલી માટી કાઢીને ફેંકી ક્યાં? ગોમતીને કેટલી ઊંડી કરવામાં આવી?,આટલી માટી કાઢીને ફેંકી ક્યાં?,ગોમતીને કેટલી ઊંડી કરવામાં આવી? "એ પછી તેણે કહયું કે, ફાઇન પણ આપણે સારા દોસત તો બની શકીએને?",મારે મારા ઘરના લોકોનાં દિલને ઠેસ પહોંચાડવી નથી અને હું એવું પણ નથી ઇચ્છતી કે તને પણ ભવિષ્યમાં કોઈ તકલીફ થાય.,"એ પછી તેણે કહ્યું કે, ફાઇન પણ આપણે સારા દોસ્ત તો બની શકીએને?" અમે હંમેશાં દોસત રહયાં.,"એ પછી તેણે કહ્યું કે, ફાઇન પણ આપણે સારા દોસ્ત તો બની શકીએને?",અમે હંમેશાં દોસ્ત રહ્યાં. બહુ જ સારા ફરેનડ્સ.,અમે હંમેશાં દોસ્ત રહ્યાં.,બહુ જ સારા ફ્રેન્ડ્સ. એ એની બધી જ અંગત વાત કરતો અને હું મારી.,બહુ જ સારા ફ્રેન્ડ્સ.,એ એની બધી જ અંગત વાત કરતો અને હું મારી. એનાં લગ્‌ન થઈ ગયાં છે.,એ એની બધી જ અંગત વાત કરતો અને હું મારી.,એનાં લગ્ન થઈ ગયાં છે. એ છોકરી જોવા જતો તયારે પણ મને કહેતો.,એનાં લગ્ન થઈ ગયાં છે.,એ છોકરી જોવા જતો ત્યારે પણ મને કહેતો. તેની પતની સારી છે.,એ છોકરી જોવા જતો ત્યારે પણ મને કહેતો.,તેની પત્ની સારી છે. એ બંને ખુશ છે.,તેની પત્ની સારી છે.,એ બંને ખુશ છે. તેનાં લગન પછી મેં તેનાથી દૂરી વધારી દીધી.,એ બંને ખુશ છે.,તેનાં લગ્ન પછી મેં તેનાથી દૂરી વધારી દીધી. "બસ, આ વાતે પતનિ। મનમાં શંકા ધરી ગઈ.",તેનાં લગ્ન પછી મેં તેનાથી દૂરી વધારી દીધી.,"બસ, આ વાતે પતિના મનમાં શંકા ધરી ગઈ." મારી પતની હજુ એ વયકતનિ ટચમાં હશે તો?,"બસ, આ વાતે પતિના મનમાં શંકા ધરી ગઈ.",મારી પત્ની હજુ એ વ્યક્તિના ટચમાં હશે તો? ધીમે ધીમે એ શંકા એટલી તીવર બની ગઈ કે એને ચેન પડતું ન હતું.,મારી પત્ની હજુ એ વ્યક્તિના ટચમાં હશે તો?,ધીમે ધીમે એ શંકા એટલી તીવ્ર બની ગઈ કે એને ચેન પડતું ન હતું. આખરે તેણે એક ડટિક્ટવિને કામ સોંપ્યું કે મારી પતની શું કરે છે તેના પર વોચ રાખો.,ધીમે ધીમે એ શંકા એટલી તીવ્ર બની ગઈ કે એને ચેન પડતું ન હતું.,આખરે તેણે એક ડિટેક્ટિવને કામ સોંપ્યું કે મારી પત્ની શું કરે છે તેના પર વોચ રાખો. ડટિક્ટવિ એક મહનિ સુધી વૉચ રાખી.,આખરે તેણે એક ડિટેક્ટિવને કામ સોંપ્યું કે મારી પત્ની શું કરે છે તેના પર વોચ રાખો.,ડિટેક્ટિવે એક મહિના સુધી વોચ રાખી. કંઈ જ ડાઉટફુલ ન મળયું.,ડિટેક્ટિવે એક મહિના સુધી વોચ રાખી.,કંઈ જ ડાઉટફુલ ન મળ્યું. મહનિ પછી તેના પતનિ કહયું તો એ માનવા તૈયાર જ ન હતો.,કંઈ જ ડાઉટફુલ ન મળ્યું.,મહિના પછી તેના પતિને કહ્યું તો એ માનવા તૈયાર જ ન હતો. ઊલટું એ તો ડટિક્ટાવિ ઉપર શંકા કરવા લાગયો.,મહિના પછી તેના પતિને કહ્યું તો એ માનવા તૈયાર જ ન હતો.,ઊલટું એ તો ડિટેક્ટિવ ઉપર શંકા કરવા લાગ્યો. આ માણસ સાચું જ બોલતો હોય એની શું ખાતરી?,ઊલટું એ તો ડિટેક્ટિવ ઉપર શંકા કરવા લાગ્યો.,આ માણસ સાચું જ બોલતો હોય એની શું ખાતરી? મારી પતની કે એના મતિરિએ તેને રૂપયા ખવડાવીને મનાવી તો લીધો નહીં હોયને?,આ માણસ સાચું જ બોલતો હોય એની શું ખાતરી?,મારી પત્ની કે એના મિત્રએ તેને રૂપિયા ખવડાવીને મનાવી તો લીધો નહીં હોયને? "ડટિક્ટવિ અંતે કહ્યું કે પરોબ્લેમ તમારી પતનીમાં નહીં,તમારામાં છે! શંકા ઘૂસી જાય પછી કોઈ પણ ભરોસો કે ખાતરી પણ કામ કરતી નથી.",મારી પત્ની કે એના મિત્રએ તેને રૂપિયા ખવડાવીને મનાવી તો લીધો નહીં હોયને?,"ડિટેક્ટિવે અંતે કહ્યું કે પ્રોબ્લેમ તમારી પત્નીમાં નહીં,તમારામાં છે! શંકા ઘૂૂસી જાય પછી કોઈ પણ ભરોસો કે ખાતરી પણ કામ કરતી નથી." એક સાઇકયિટરસિટ મતિરએ કરેલી આ વાત છે.,"ડિટેક્ટિવે અંતે કહ્યું કે પ્રોબ્લેમ તમારી પત્નીમાં નહીં,તમારામાં છે! શંકા ઘૂૂસી જાય પછી કોઈ પણ ભરોસો કે ખાતરી પણ કામ કરતી નથી.",એક સાઇકિયાટ્રિસ્ટ મિત્રએ કરેલી આ વાત છે. એક યુવતી તેની પાસે આવી.,એક સાઇકિયાટ્રિસ્ટ મિત્રએ કરેલી આ વાત છે.,એક યુવતી તેની પાસે આવી. તેની સમસયા વચિતિર હતી.,એક યુવતી તેની પાસે આવી.,તેની સમસ્યા વિચિત્ર હતી. "તેણે કહ્યુ કે મારા હસબનડ મને પ્પૂબ પ્રેમ કરે છે, એટલો બધો પ્રેમ કરે છે કે એમને સતત ભય રહે છે કેહું હું કંઈ આડુંતેડુ કરીશ તો?",તેની સમસ્યા વિચિત્ર હતી.,"તેણે કહ્યું કે મારા હસબન્ડ મને ખૂબ પ્રેમ કરે છે, એટલો બધો પ્રેમ કરે છે કે એમને સતત ભય રહે છે કે હું કંઈ આડુંતેડું કરીશ તો?" એ મને મોબાઇલ રાખવા નથી દેતો.,"તેણે કહ્યું કે મારા હસબન્ડ મને ખૂબ પ્રેમ કરે છે, એટલો બધો પ્રેમ કરે છે કે એમને સતત ભય રહે છે કે હું કંઈ આડુંતેડું કરીશ તો?",એ મને મોબાઇલ રાખવા નથી દેતો. ઘરમાં લેનડલાઇન ફોન પણ નથી રાખયો.,એ મને મોબાઇલ રાખવા નથી દેતો.,ઘરમાં લેન્ડલાઇન ફોન પણ નથી રાખ્યો. ઘણી વખત સંતાઈને મારા પર વોચ રાખે છે.,ઘરમાં લેન્ડલાઇન ફોન પણ નથી રાખ્યો.,ઘણી વખત સંતાઈને મારા પર વોચ રાખે છે. હું પણ મારા પતનિ ખૂબ પરેમ કરું છું.,ઘણી વખત સંતાઈને મારા પર વોચ રાખે છે.,હું પણ મારા પતિને ખૂબ પ્રેમ કરું છું. મને બીજા કોઈ સાથે કંઈ જ નથી.,હું પણ મારા પતિને ખૂબ પ્રેમ કરું છું.,મને બીજા કોઈ સાથે કંઈ જ નથી. મને એટલું કહો કે હું શું કરું તો એને એવું ફીલ થાય કે હું તેની જ છું અને તેની જ રહેવાની છું.,મને બીજા કોઈ સાથે કંઈ જ નથી.,મને એટલું કહો કે હું શું કરું તો એને એવું ફીલ થાય કે હું તેની જ છું અને તેની જ રહેવાની છું. મારાથી તો એની પીડા પણ સહન નથી થતી.,મને એટલું કહો કે હું શું કરું તો એને એવું ફીલ થાય કે હું તેની જ છું અને તેની જ રહેવાની છું.,મારાથી તો એની પીડા પણ સહન નથી થતી. "એને કેટલીય વાર સમજાવયું છે કે તું કોઈ ચતા ન કર, જરાયે ન ડર, પણ એ ડરતો જ રહે છે.",મારાથી તો એની પીડા પણ સહન નથી થતી.,"મેં એને કેટલીય વાર સમજાવ્યું છે કે તું કોઈ ચિંતા ન કર, જરાયે ન ડર, પણ એ ડરતો જ રહે છે." "સાઇકયિટરસિટે કહ્યું કે તમારે એને બદલવો છે, પણ એને જ ન બદલવું હોય તો?","મેં એને કેટલીય વાર સમજાવ્યું છે કે તું કોઈ ચિંતા ન કર, જરાયે ન ડર, પણ એ ડરતો જ રહે છે.","સાઇકિયાટ્રિસ્ટે કહ્યું કે તમારે એને બદલવો છે, પણ એને જ ન બદલવું હોય તો?" "તમે એને જ બદલી શકો જેને પોતાને બદલવું હોય! એક ફલિસોફરે સરસ વાત કરી છે કે દુનયિામાં ડરવા જેવું કશું જ હોતું નથી, બધું માતર સમજવા જેવું હોય છે.","સાઇકિયાટ્રિસ્ટે કહ્યું કે તમારે એને બદલવો છે, પણ એને જ ન બદલવું હોય તો?","તમે એને જ બદલી શકો જેને પોતાને બદલવું હોય! એક ફિલોસોફરે સરસ વાત કરી છે કે દુનિયામાં ડરવા જેવું કશું જ હોતું નથી, બધું માત્ર સમજવા જેવું હોય છે." સમજવાનું એટલું જ છે કે અસલામતનિ। ભયથી કંઈ જ સલામત થઈ જવાનું નથી.,"તમે એને જ બદલી શકો જેને પોતાને બદલવું હોય! એક ફિલોસોફરે સરસ વાત કરી છે કે દુનિયામાં ડરવા જેવું કશું જ હોતું નથી, બધું માત્ર સમજવા જેવું હોય છે.",સમજવાનું એટલું જ છે કે અસલામતિના ભયથી કંઈ જ સલામત થઈ જવાનું નથી. સંબંધની સકિયોરટી માતર ને માત્ર વશિવાસ અને શ્રદ્ધા જ છે.,સમજવાનું એટલું જ છે કે અસલામતિના ભયથી કંઈ જ સલામત થઈ જવાનું નથી.,સંબંધની સિક્યોરિટી માત્ર ને માત્ર વિશ્વાસ અને શ્રદ્ધા જ છે. સંબંધ એવી વસતુ નથી કે તેના પર તાળું મારી શકાય.,સંબંધની સિક્યોરિટી માત્ર ને માત્ર વિશ્વાસ અને શ્રદ્ધા જ છે.,સંબંધ એવી વસ્તુ નથી કે તેના પર તાળું મારી શકાય. મુક્તા જ તમને નજીક રાખે છે.,સંબંધ એવી વસ્તુ નથી કે તેના પર તાળું મારી શકાય.,મુક્તિ જ તમને નજીક રાખે છે. જદિગીમાં કોઈ વાતથી ડરો નહીં.,મુક્તિ જ તમને નજીક રાખે છે.,જિંદગીમાં કોઈ વાતથી ડરો નહીં. "ભય તમને નબળા બનાવશે, શંકાશીલ બનાવશે.",જિંદગીમાં કોઈ વાતથી ડરો નહીં.,"ભય તમને નબળા બનાવશે, શંકાશીલ બનાવશે." જે ખેલાડી એવા ભયે મેદાનમાં ઊતરે કે હું હારી જઈશ તો?,"ભય તમને નબળા બનાવશે, શંકાશીલ બનાવશે.",જે ખેલાડી એવા ભયે મેદાનમાં ઊતરે કે હું હારી જઈશ તો? એ ભાગયે જ જીતે છે.,જે ખેલાડી એવા ભયે મેદાનમાં ઊતરે કે હું હારી જઈશ તો?,એ ભાગ્યે જ જીતે છે. જેને પોતાની જીત ઉપર જ ભરોસો નથી એ કેવી રીતે જીતવાનો છે?,એ ભાગ્યે જ જીતે છે.,જેને પોતાની જીત ઉપર જ ભરોસો નથી એ કેવી રીતે જીતવાનો છે? હું જીતવાનો જ છું એવું જે વચિરે છે એ જ જીતે છે.,જેને પોતાની જીત ઉપર જ ભરોસો નથી એ કેવી રીતે જીતવાનો છે?,હું જીતવાનો જ છું એવું જે વિચારે છે એ જ જીતે છે. મારે શાંતા અને સુખ જોઈએ છે?,હું જીતવાનો જ છું એવું જે વિચારે છે એ જ જીતે છે.,તમારે શાંતિ અને સુખ જોઈએ છે? મારા મનમાંથી તમામ પ્રકારના ડર દૂર કરી નાખો.,તમારે શાંતિ અને સુખ જોઈએ છે?,તો તમારા મનમાંથી તમામ પ્રકારના ડર દૂર કરી નાખો. જો કોઈ પણ પ્રકારનો ભય તમારા મનમાં હશે તો તમે કોઈ જ જોખમ ઉઠાવી શકશો નહીં.,તો તમારા મનમાંથી તમામ પ્રકારના ડર દૂર કરી નાખો.,જો કોઈ પણ પ્રકારનો ભય તમારા મનમાં હશે તો તમે કોઈ જ જોખમ ઉઠાવી શકશો નહીં. "દુનયિનું કોઈ તત્ત્વ આપણા કંટરોલમાં નથી, ગમે ત્યારે ગમે તે થઈ શકે છે.",જો કોઈ પણ પ્રકારનો ભય તમારા મનમાં હશે તો તમે કોઈ જ જોખમ ઉઠાવી શકશો નહીં.,"દુનિયાનું કોઈ તત્ત્વ આપણા કંટ્રોલમાં નથી, ગમે ત્યારે ગમે તે થઈ શકે છે." વાલ એ છે કે તમે તમારા કંટ્રોલમાં છો ખરાં?,"દુનિયાનું કોઈ તત્ત્વ આપણા કંટ્રોલમાં નથી, ગમે ત્યારે ગમે તે થઈ શકે છે.",સવાલ એ છે કે તમે તમારા કંટ્રોલમાં છો ખરાં? તમારા જ ભય ઉપર તમારો કાબૂ નહીં હોય તો તમે સતત ડરતાં જ રહેવાના.,સવાલ એ છે કે તમે તમારા કંટ્રોલમાં છો ખરાં?,તમારા જ ભય ઉપર તમારો કાબૂ નહીં હોય તો તમે સતત ડરતાં જ રહેવાના. જદિગીમાં શીખવા જેવી કોઈ ચીજ હોય તો એ અસલામતીને મેનેજ કરતા શીખવાનું છે.,તમારા જ ભય ઉપર તમારો કાબૂ નહીં હોય તો તમે સતત ડરતાં જ રહેવાના.,જિંદગીમાં શીખવા જેવી કોઈ ચીજ હોય તો એ અસલામતીને મેનેજ કરતા શીખવાનું છે. "વાત કરયિરની, જોબની કે ધંધાની હોય તયારે જોખમ લેવામાં પણ ન ડરો.",જિંદગીમાં શીખવા જેવી કોઈ ચીજ હોય તો એ અસલામતીને મેનેજ કરતા શીખવાનું છે.,"વાત કરિયરની, જોબની કે ધંધાની હોય ત્યારે જોખમ લેવામાં પણ ન ડરો." "આપણે એક વખત 'સેઇફ ઝોન'માં આવી જઈએ પછી જોખમ સૌથી વધુ વધી જાય છે, કારણ કે આપણે જોખમ લેતાં જ ડરવા લાગીએ છીએ.","વાત કરિયરની, જોબની કે ધંધાની હોય ત્યારે જોખમ લેવામાં પણ ન ડરો.","આપણે એક વખત ‘સેઇફ ઝોન’માં આવી જઈએ પછી જોખમ સૌથી વધુ વધી જાય છે, કારણ કે આપણે જોખમ લેતાં જ ડરવા લાગીએ છીએ." બધું બરાબર તો ચાલે છે પછી શું કામ ઉપાધા વહોરી લેવી?,"આપણે એક વખત ‘સેઇફ ઝોન’માં આવી જઈએ પછી જોખમ સૌથી વધુ વધી જાય છે, કારણ કે આપણે જોખમ લેતાં જ ડરવા લાગીએ છીએ.",બધું બરાબર તો ચાલે છે પછી શું કામ ઉપાધિ વહોરી લેવી? આવી નોકરી છોડીને થોડાક ફાયદા માટે શા માટે જોખમ લેવું?,બધું બરાબર તો ચાલે છે પછી શું કામ ઉપાધિ વહોરી લેવી?,આવી નોકરી છોડીને થોડાક ફાયદા માટે શા માટે જોખમ લેવું? "યાદ રાખો, જોખમ તો ગમે તયારે અને ગમે તેવું ઊભું થવાનું છે.",આવી નોકરી છોડીને થોડાક ફાયદા માટે શા માટે જોખમ લેવું?,"યાદ રાખો, જોખમ તો ગમે ત્યારે અને ગમે તેવું ઊભું થવાનું છે." આજના સમયમાં જોખમ ન લેવામાં સૌથી મોટું જોખમ છે.,"યાદ રાખો, જોખમ તો ગમે ત્યારે અને ગમે તેવું ઊભું થવાનું છે.",આજના સમયમાં જોખમ ન લેવામાં સૌથી મોટું જોખમ છે. માણસની જેમ ઉંમર વધે એમ એ જોખમ લેવાનું ટાળે છે.,આજના સમયમાં જોખમ ન લેવામાં સૌથી મોટું જોખમ છે.,માણસની જેમ ઉંમર વધે એમ એ જોખમ લેવાનું ટાળે છે. જોખમ લેવા માટે કોઈ ઉમર મોટી હોતી નથી.,માણસની જેમ ઉંમર વધે એમ એ જોખમ લેવાનું ટાળે છે.,જોખમ લેવા માટે કોઈ ઉંમર મોટી હોતી નથી. તમે કોઈ પણ વાતની અસલામતી અનુભવતા રહેશો તયાં સુધી એને હાંસલ નહીં કરી શકો અને એને એનજોય પણ નહીં કરી શકો.,જોખમ લેવા માટે કોઈ ઉંમર મોટી હોતી નથી.,તમે કોઈ પણ વાતની અસલામતી અનુભવતા રહેશો ત્યાં સુધી એને હાંસલ નહીં કરી શકો અને એને એન્જોય પણ નહીં કરી શકો. "ઇમોશનલી, મેન્ટલી, સોશયિલી અને ઈકોનોમકિલી સકિયોર રહેવું છે?",તમે કોઈ પણ વાતની અસલામતી અનુભવતા રહેશો ત્યાં સુધી એને હાંસલ નહીં કરી શકો અને એને એન્જોય પણ નહીં કરી શકો.,"ઇમોશનલી, મેન્ટલી, સોશિયલી અને ઈકોનોમિકલી સિક્યોર રહેવું છે?" "તો તમામ પ્રકારની ઇનસકિયોરી હટાવી દો, કારણ કે ઇનસકિયોરટી હશે તયાં સુધી તમે કોઈ કામ કે કોઈ નરિણય સવસથતાથી નહીં કરી શકો.","ઇમોશનલી, મેન્ટલી, સોશિયલી અને ઈકોનોમિકલી સિક્યોર રહેવું છે?","તો તમામ પ્રકારની ઇનસિક્યોરિટી હટાવી દો, કારણ કે ઇનસિક્યોરિટી હશે ત્યાં સુધી તમે કોઈ કામ કે કોઈ નિર્ણય સ્વસ્થતાથી નહીં કરી શકો." "મારા ડરને જીતી લૉ, બાકીનું બીજું બધું બહુ આસાન થઈ જશે.","તો તમામ પ્રકારની ઇનસિક્યોરિટી હટાવી દો, કારણ કે ઇનસિક્યોરિટી હશે ત્યાં સુધી તમે કોઈ કામ કે કોઈ નિર્ણય સ્વસ્થતાથી નહીં કરી શકો.","તમારા ડરને જીતી લો, બાકીનું બીજું બધું બહુ આસાન થઈ જશે." "જેવી રીતે વરસાદ આવે તે પહેલાં છતરી ખોલવાનો કોઇ અર્થ નથી, તેવી જ રીતે કાલપનકિ અસલામતી માટે અગાઉથી ચા કરવાનો કોઇ મતલબ નથી.","તમારા ડરને જીતી લો, બાકીનું બીજું બધું બહુ આસાન થઈ જશે.","જેવી રીતે વરસાદ આવે તે પહેલાં છત્રી ખોલવાનો કોઇ અર્થ નથી, તેવી જ રીતે કાલ્પનિક અસલામતી માટે અગાઉથી ચિંતા કરવાનો કોઇ મતલબ નથી." -એલસિ રાઇસ.,"જેવી રીતે વરસાદ આવે તે પહેલાં છત્રી ખોલવાનો કોઇ અર્થ નથી, તેવી જ રીતે કાલ્પનિક અસલામતી માટે અગાઉથી ચિંતા કરવાનો કોઇ મતલબ નથી.",-એલિસ રાઇસ. ૮થી ૧૦ જૂન દરમયાન શાળા પ્રવેશોતસવ કાર્યકરમનું આયોજન કરવામાં આવેલુ હતું.,મોરબી જિલ્લાની ૫૯૦ શાળામાં ગુજરાત સરકાર દ્વારા તા.,૮થી ૧૦ જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલુ હતું. આ કાર્યકરમની સાથે મોરબી જહિ [લિલાની તમામ શાળાઓમાં ગુજરાત ર૦રર અભયિન અંગે લોકજાગ ગૃ્તા લાવવાનો કાર્યક્રમ હાથ ધરવામા આવયો હતાં.,૮થી ૧૦ જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલુ હતું.,આ કાર્યક્રમની સાથે મોરબી જિલ્લાની તમામ શાળાઓમાં ગુજરાત ૨૦૨૨ અભિયાન અંગે લોકજાગૃતિ લાવવાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. "જેમાં પ્રવેશોતસવમાં હાજર રહતા વદદયારથીઓ, શકિષકો, વાલીઓ, ગામના આગેવાનો, સરપંચશરીઓ, ગરામ પંચાયતના સભયશરીઓ, કાર્યક્રમના મુખય મહેમાનો અને ઉદ્દઘાટકોને જલિલા પંચાયત આરોગય શાખા દ્વારા મેલરયિ મુક્ત ગુજરાત અંગે તેમજ મેલરયિ શું છે?",આ કાર્યક્રમની સાથે મોરબી જિલ્લાની તમામ શાળાઓમાં ગુજરાત ૨૦૨૨ અભિયાન અંગે લોકજાગૃતિ લાવવાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો.,"જેમાં પ્રવેશોત્સવમાં હાજર રહેતા વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ, ગામના આગેવાનો, સરપંચશ્રીઓ, ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ, કાર્યક્રમના મુખ્ય મહેમાનો અને ઉદ્દઘાટકોને જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા મેલરિયા મુક્ત ગુજરાત અંગે તેમજ મેલરિયા શું છે?" શેના દ્વારા થાય છે?,"જેમાં પ્રવેશોત્સવમાં હાજર રહેતા વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ, ગામના આગેવાનો, સરપંચશ્રીઓ, ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ, કાર્યક્રમના મુખ્ય મહેમાનો અને ઉદ્દઘાટકોને જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા મેલરિયા મુક્ત ગુજરાત અંગે તેમજ મેલરિયા શું છે?",શેના દ્વારા થાય છે? કેવી રીતે ફેલાય છે?,શેના દ્વારા થાય છે?,કેવી રીતે ફેલાય છે? તેમજ તેના અટકાવવાના ઉપાયો વશિ મુખય આરોગય અધકિારી ડો.,કેવી રીતે ફેલાય છે?,તેમજ તેના અટકાવવાના ઉપાયો વિશે મુખ્ય આરોગ્ય અધિકારી ડો. "કતીરા, ડો.",તેમજ તેના અટકાવવાના ઉપાયો વિશે મુખ્ય આરોગ્ય અધિકારી ડો.,"કતીરા, ડો." "વારેવાડીયા,ડો.","કતીરા, ડો.","વારેવાડીયા,ડો." "નમિવત , ડો.","વારેવાડીયા,ડો.","નિમાવત , ડો." બાવરવા સહીત ના અધકિારીઓએ દ્વારા વસિતૃત માહતી આપવામાં આવી હતી.,"નિમાવત , ડો.",બાવરવા સહીત ના અધિકારીઓએ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમજ આ અભયિનમાં જોડાવા અને ગુજરાતને મેલરયિા મુકત કરવા અંગે આહવાન કરવામાં આવયું હતું.,બાવરવા સહીત ના અધિકારીઓએ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.,તેમજ આ અભિયાનમાં જોડાવા અને ગુજરાતને મેલરિયા મુકત કરવા અંગે આહવાન કરવામાં આવ્યું હતું. "લોકોને સવચછતા જાળવવા, પાણીના ખાબોચયિ પૂરી દેવા, નકામા ટાયર વગેરે પાતરોને નકાલ કરવા અને મચછરદાનીનો ઉપયોગ કરવો વગેરે બાબતોનું કાર્યક્રમના ઉદ્દઘાટકો દ્વારા ધયાન દોરવામાં આવયું હતું.",તેમજ આ અભિયાનમાં જોડાવા અને ગુજરાતને મેલરિયા મુકત કરવા અંગે આહવાન કરવામાં આવ્યું હતું.,"લોકોને સ્વચ્છતા જાળવવા, પાણીના ખાબોચિયા પૂરી દેવા, નકામા ટાયર વગેરે પાત્રોને નિકાલ કરવા અને મચ્છરદાનીનો ઉપયોગ કરવો વગેરે બાબતોનું કાર્યક્રમના ઉદ્દઘાટકો દ્વારા ધ્યાન દોરવામાં આવ્યું હતું." "આમ, સબકા સાથ સબકા વકિસના સૂતરને સાર્થક કરી મોરબીને મેલરયિા મુકત બનાવવાનાં અભયિનમાં તમામ લોકોને સહભાગી થવા આહવાન કરવામાં આવયું હતું.","લોકોને સ્વચ્છતા જાળવવા, પાણીના ખાબોચિયા પૂરી દેવા, નકામા ટાયર વગેરે પાત્રોને નિકાલ કરવા અને મચ્છરદાનીનો ઉપયોગ કરવો વગેરે બાબતોનું કાર્યક્રમના ઉદ્દઘાટકો દ્વારા ધ્યાન દોરવામાં આવ્યું હતું.","આમ, સબકા સાથ સબકા વિકાસના સૂત્રને સાર્થક કરી મોરબીને મેલરિયા મુક્ત બનાવવાનાં અભિયાનમાં તમામ લોકોને સહભાગી થવા આહવાન કરવામાં આવ્યું હતું." હાલ તે વૈષણવો દેવીના મંદરે દર્શન કરવા ગઇ હતી તેની તસવીરો તેણે સોશયિલ મીડયિ પર શેર કરી હતી.,મુંબઇપતિ રાજ કુન્દ્રાની ધરપકડ પછી શિલ્પા શેટ્ટી સતત ચર્ચામાં છે.,હાલ તે વૈષ્ણવો દેવીના મંદિરે દર્શન કરવા ગઇ હતી તેની તસવીરો તેણે સોશિયલ મીડિયા પર શેર કરી હતી. હવે શલિપાએ એક લાંબી પોસટ શેર કરી છે.,હાલ તે વૈષ્ણવો દેવીના મંદિરે દર્શન કરવા ગઇ હતી તેની તસવીરો તેણે સોશિયલ મીડિયા પર શેર કરી હતી.,હવે શિલ્પાએ એક લાંબી પોસ્ટ શેર કરી છે. જેના પરથી એવી અટકળ થઇ રહી છે કે અભનિતરી પોતાની જદિગી નવેસરથી શર્‌ કરવા માંગે છે.,હવે શિલ્પાએ એક લાંબી પોસ્ટ શેર કરી છે.,જેના પરથી એવી અટકળ થઇ રહી છે કે અભિનેત્રી પોતાની જિંદગી નવેસરથી શરૂ કરવા માંગે છે. "શલિપાએ ઇનસટાગરામ પર કારલ બારડસના પુસ્તકનો એક ફકરો શેર કરયો છે, જેમાં લખયું છે કે, કોઇ પણ વયક્તા પાછા ફરીને એક નવી શરૂઆત કરી શકતું નથી.",જેના પરથી એવી અટકળ થઇ રહી છે કે અભિનેત્રી પોતાની જિંદગી નવેસરથી શરૂ કરવા માંગે છે.,"શિલ્પાએ ઇન્સ્ટાગ્રામ પર કાર્લ બાર્ડસના પુસ્તકનો એક ફકરો શેર કર્યો છે, જેમાં લખ્યું છે કે, કોઇ પણ વ્યક્તિ પાછા ફરીને એક નવી શરૂઆત કરી શકતું નથી." પરંતુ કોઇ પણ અત્યારથી એક નવા જીવનની શરૂઆત કરીને એક નવો અંત લાવી શકે છે.,"શિલ્પાએ ઇન્સ્ટાગ્રામ પર કાર્લ બાર્ડસના પુસ્તકનો એક ફકરો શેર કર્યો છે, જેમાં લખ્યું છે કે, કોઇ પણ વ્યક્તિ પાછા ફરીને એક નવી શરૂઆત કરી શકતું નથી.",પરંતુ કોઇ પણ અત્યારથી એક નવા જીવનની શરૂઆત કરીને એક નવો અંત લાવી શકે છે. "પુસતકમાં આગળ લખયું છે કે, આપણે કલાકો સુધી બેસીને ચતિન કરીએ છીએ કે આપણે શું ખોટા ફેંસલા કરયા છે, જીવનમાં શું ભૂલો કરી છે, ક્યા મત્રિાએ આપણને દુઃખ પહોચાડયું છે.",પરંતુ કોઇ પણ અત્યારથી એક નવા જીવનની શરૂઆત કરીને એક નવો અંત લાવી શકે છે.,"પુસ્તકમાં આગળ લખ્યું છે કે, આપણે કલાકો સુધી બેસીને ચિંતન કરીએ છીએ કે આપણે શું ખોટા ફેંસલા કર્યા છે, જીવનમાં શું ભૂલો કરી છે, ક્યા મિત્રોએ આપણને દુઃખ પહોચાડયું છે." "આપણે કદાચ વધુ સમાર્ટ, અધકિ ધૈર્યવાન અથવા ફક્ત સારા જ હોત તો સારું હોત.","પુસ્તકમાં આગળ લખ્યું છે કે, આપણે કલાકો સુધી બેસીને ચિંતન કરીએ છીએ કે આપણે શું ખોટા ફેંસલા કર્યા છે, જીવનમાં શું ભૂલો કરી છે, ક્યા મિત્રોએ આપણને દુઃખ પહોચાડયું છે.","આપણે કદાચ વધુ સ્માર્ટ, અધિક ધૈર્યવાન અથવા ફક્ત સારા જ હોત તો સારું હોત." "આ પુસતકમાં વધુમાં લખયું છે કે, આપણે ગમે તેટલું વચારીએ કે પ્રયાસ કરીએ તો પણ અતીતને નથી બદલી શકતા.","આપણે કદાચ વધુ સ્માર્ટ, અધિક ધૈર્યવાન અથવા ફક્ત સારા જ હોત તો સારું હોત.","આ પુસ્તકમાં વધુમાં લખ્યું છે કે, આપણે ગમે તેટલું વિચારીએ કે પ્રયાસ કરીએ તો પણ અતીતને નથી બદલી શકતા." પરંતુ આપણે નવા ફેસલાઓ સાથે નવા રસતા પર જરૂર આગળ વધી શકીએ છીએ.,"આ પુસ્તકમાં વધુમાં લખ્યું છે કે, આપણે ગમે તેટલું વિચારીએ કે પ્રયાસ કરીએ તો પણ અતીતને નથી બદલી શકતા.",પરંતુ આપણે નવા ફેંસલાઓ સાથે નવા રસ્તા પર જરૂર આગળ વધી શકીએ છીએ. આપણે ભૂતકાળની આપણી ભૂલોને નજરઅંદાજ કરીને અને આપણી આસપાસના લોકો સાથે સારા બનીને જીવન જીવી શકીએ છીએ.,પરંતુ આપણે નવા ફેંસલાઓ સાથે નવા રસ્તા પર જરૂર આગળ વધી શકીએ છીએ.,આપણે ભૂતકાળની આપણી ભૂલોને નજરઅંદાજ કરીને અને આપણી આસપાસના લોકો સાથે સારા બનીને જીવન જીવી શકીએ છીએ. આપણને પોતાને બદલવા માટે આપણી પાસે ઘણા સારા અવસર છે.,આપણે ભૂતકાળની આપણી ભૂલોને નજરઅંદાજ કરીને અને આપણી આસપાસના લોકો સાથે સારા બનીને જીવન જીવી શકીએ છીએ.,આપણને પોતાને બદલવા માટે આપણી પાસે ઘણા સારા અવસર છે. ભૂતકાળમાં કરેલી ચીજોથી મારે પરભાવતિ થવાની જરર નથી.,આપણને પોતાને બદલવા માટે આપણી પાસે ઘણા સારા અવસર છે.,ભૂતકાળમાં કરેલી ચીજોથી મારે પ્રભાવિત થવાની જરૂર નથી. હું જેવું ઇચછું તેવું મારું ભવષિય બનાવી શકું એમ છું.,ભૂતકાળમાં કરેલી ચીજોથી મારે પ્રભાવિત થવાની જરૂર નથી.,હું જેવું ઇચ્છું તેવું મારું ભવિષ્ય બનાવી શકું એમ છું. "આ પરથી લોકો એવી અટકળ કરી રહયા છે કે, શલિપા રાજ કુનદ્રા સાથે લગન કરીને પોતાની ભૂલથી નથી માની રહી ?",હું જેવું ઇચ્છું તેવું મારું ભવિષ્ય બનાવી શકું એમ છું.,"આ પરથી લોકો એવી અટકળ કરી રહ્યા છે કે, શિલ્પા રાજ કુન્દ્રા સાથે લગ્ન કરીને પોતાની ભૂલથી નથી માની રહી ?" શું તે પત રાજ કુનદ્રાથી છુટી થવા માંગે છે ?,"આ પરથી લોકો એવી અટકળ કરી રહ્યા છે કે, શિલ્પા રાજ કુન્દ્રા સાથે લગ્ન કરીને પોતાની ભૂલથી નથી માની રહી ?",શું તે પતિ રાજ કુન્દ્રાથી છુટી થવા માંગે છે ? તે પોતાના સંતાનોનો ઉછેર પોતાની કમાણીથી કરવા માંગે છે ?,શું તે પતિ રાજ કુન્દ્રાથી છુટી થવા માંગે છે ?,તે પોતાના સંતાનોનો ઉછેર પોતાની કમાણીથી કરવા માંગે છે ? તે શું છે?,"ક્યારેક તેમના દર્દીઓ, ડૉક્ટર્સ એક મુશ્કેલ ડાયાગ્નોસિસ ""cephalalgia"" મૂકો.",તે શું છે? શું સાથે બમારીને લગતા હોય છે?,તે શું છે?,શું સાથે બિમારીને લગતા હોય છે? તે કારણે શું છે?,શું સાથે બિમારીને લગતા હોય છે?,તે કારણે શું છે? હું તેને કાયમી છૂટકારો મેળવવા કરી શકો છો?,તે કારણે શું છે?,હું તેને કાયમી છૂટકારો મેળવવા કરી શકો છો? તમે અસરકારક માનવ સંસાધન માહતિી તંત્ર (એચઆરઆઈએસ) ની અસરને વધુ અંદાજ આપી શકતા નથી.,તમે વધુ સારી રીતે ગ્રાહક સેવા પ્રદાન કરશો અને નવી મૂલ્ય-ઉમેરેલી વ્યૂહરચનાઓને ડ્રીમીંગ કરવા માટે તમારા સમયને મુક્ત કરશો.,તમે અસરકારક માનવ સંસાધન માહિતી તંત્ર (એચઆરઆઈએસ) ની અસરને વધુ અંદાજ આપી શકતા નથી. હાજરી વશિ રપિરટ્સની જરૂર છે?,તમે અસરકારક માનવ સંસાધન માહિતી તંત્ર (એચઆરઆઈએસ) ની અસરને વધુ અંદાજ આપી શકતા નથી.,હાજરી વિશે રિપોર્ટ્સની જરૂર છે? કેવી રીતે તમારા સંપૂર્ણ સંસથા માટે પગાર અહેવાલો?,હાજરી વિશે રિપોર્ટ્સની જરૂર છે?,કેવી રીતે તમારા સંપૂર્ણ સંસ્થા માટે પગાર અહેવાલો? ટર્નઓવર અને રીટેન્શન આધારમાં રસ ધરાવો છો?,કેવી રીતે તમારા સંપૂર્ણ સંસ્થા માટે પગાર અહેવાલો?,ટર્નઓવર અને રીટેન્શન આધારમાં રસ ધરાવો છો? (તમારામાંથી કેટલાક તે યાદ રાખશે નહીં કે જયારે તમે આ ગણતરી હાથ દ્વારા કરી હતી.,ટર્નઓવર અને રીટેન્શન આધારમાં રસ ધરાવો છો?,(તમારામાંથી કેટલાક તે યાદ રાખશે નહીં કે જ્યારે તમે આ ગણતરી હાથ દ્વારા કરી હતી. તે અજાણયા ઘરમાં હતાં?,"રહસ્યવાદી પદ્ધતિઓ પર લેતા પહેલા, તે ભૌતિક પૂર્વધારણાઓ ચકાસણી અને બાકાત વર્થ છે માનવ પરિબળ.",તે અજાણ્યા ઘરમાં હતો? દાચ કુટુંબ સભયો તરફથી કોઈને રૂમમાં પ્રવેશયા?,તે અજાણ્યા ઘરમાં હતો?,કદાચ કુટુંબ સભ્યો તરફથી કોઈને રૂમમાં પ્રવેશ્યા? અનય લોકોના કૃત્‌યોને ઘણીવાર કે વસતુ કારણ ચાલયા હતા.,કદાચ કુટુંબ સભ્યો તરફથી કોઈને રૂમમાં પ્રવેશ્યા?,અન્ય લોકોના કૃત્યોને ઘણીવાર કે વસ્તુ કારણ ચાલ્યા હતા. તે કેવી રીતે આ કસિસામાં શોધવા માટે?,અન્ય લોકોના કૃત્યોને ઘણીવાર કે વસ્તુ કારણ ચાલ્યા હતા.,તે કેવી રીતે આ કિસ્સામાં શોધવા માટે? "જે રૂમમાં પરવેશયા દરેકને પૂછી સૌથી સહેલો રસતો, કદાચ કોઈને વષિય લીધો હતો.",તે કેવી રીતે આ કિસ્સામાં શોધવા માટે?,"જે રૂમમાં પ્રવેશ્યા દરેકને પૂછી સૌથી સહેલો રસ્તો, કદાચ કોઈને વિષય લીધો હતો." કહો કે હાટકેશવર ભૂવા પડવા માટેનું અમદાવાદનું પરખયાત સથળ છે.,સ્થાનિકોનો આક્ષેપ છે કે હાટકેશ્વરમાં આવા તો અનેક ભૂવા અને ખાડા પડ્યા છે.,કહો કે હાટકેશ્વર ભૂવા પડવા માટેનું અમદાવાદનું પ્રખ્યાત સ્થળ છે. પરંતુ આ ભરષટાચારથી ચોમાસા દરમયાન ખીલી ઉઠતા આ ભરષટાચારના ભૂવા કયારે બંધ થશે તે સથાનકિ સવાલ કરી રહ્યા છે.,કહો કે હાટકેશ્વર ભૂવા પડવા માટેનું અમદાવાદનું પ્રખ્યાત સ્થળ છે.,પરંતુ આ ભ્રષ્ટાચારથી ચોમાસા દરમિયાન ખીલી ઉઠતા આ ભ્રષ્ટાચારના ભૂવા ક્યારે બંધ થશે તે સ્થાનિકો સવાલ કરી રહ્યા છે. વાલ તો એ થાય કે એક જ વરષમાં રોડ કેવી રીતે બેસી જાય?,પરંતુ આ ભ્રષ્ટાચારથી ચોમાસા દરમિયાન ખીલી ઉઠતા આ ભ્રષ્ટાચારના ભૂવા ક્યારે બંધ થશે તે સ્થાનિકો સવાલ કરી રહ્યા છે.,સવાલ તો એ થાય કે એક જ વર્ષમાં રોડ કેવી રીતે બેસી જાય? પ્રશાસન હલકી ગુણવતતા વાળા રોડ શું કામ બનાવે છે?,સવાલ તો એ થાય કે એક જ વર્ષમાં રોડ કેવી રીતે બેસી જાય?,પ્રશાસન હલકી ગુણવત્તા વાળા રોડ શું કામ બનાવે છે? શું કોનટરાક્ટરો સાથે કોઈ મલીભગત છે?,પ્રશાસન હલકી ગુણવત્તા વાળા રોડ શું કામ બનાવે છે?,શું કોન્ટ્રાક્ટરો સાથે કોઈ મિલીભગત છે? આ તમામ સવાલો સથાનકિ લોકોને થઈ રહ્યા છે.,શું કોન્ટ્રાક્ટરો સાથે કોઈ મિલીભગત છે?,આ તમામ સવાલો સ્થાનિક લોકોને થઈ રહ્યા છે. શુકર અસતનો હોય તો પણ પોતાની શકત ગુમાવતો નથી છતાં સૂર્યથી જેટલુ વધારે અંતર હોય એટલી ભૌતકિ સંપત્‌ત વધારે તેમજ વવિધિ કળામાં નપિણતા અને શોખ આપે છે.,સૂર્યથી 10 અંશના અંતરે તે અસ્તનો થાય છે.,શુક્ર અસ્તનો હોય તો પણ પોતાની શક્તિ ગુમાવતો નથી છતાં સૂર્યથી જેટલુ વધારે અંતર હોય એટલી ભૌતિક સંપત્તિ વધારે તેમજ વિવિધ કળામાં નિપુણતા અને શોખ આપે છે. સૌ જાણ છે તેમ શુક્ર એ કાળપુરુષનું સોંદર્ય છે.,શુક્ર અસ્તનો હોય તો પણ પોતાની શક્તિ ગુમાવતો નથી છતાં સૂર્યથી જેટલુ વધારે અંતર હોય એટલી ભૌતિક સંપત્તિ વધારે તેમજ વિવિધ કળામાં નિપુણતા અને શોખ આપે છે.,સૌ જાણ છે તેમ શુક્ર એ કાળપુરુષનું સૌંદર્ય છે. વધુ જાણો જયોતષિશાસતર અનુસાર ગ્રહ મંડળમાં બુધને યુવરાજ ગણવામાં આવે છે.,સૌ જાણ છે તેમ શુક્ર એ કાળપુરુષનું સૌંદર્ય છે.,વધુ જાણો જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહ મંડળમાં બુધને યુવરાજ ગણવામાં આવે છે. પૃથ્વીથી તેનું અંતર 3 કરોડ 59 માઈલ છે.,વધુ જાણો જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહ મંડળમાં બુધને યુવરાજ ગણવામાં આવે છે.,પૃથ્વીથી તેનું અંતર 3 કરોડ 59 માઈલ છે. તે વાણી અને બુદ્ધના કારક ગ્રહ છે.,પૃથ્વીથી તેનું અંતર 3 કરોડ 59 માઈલ છે.,તે વાણી અને બુદ્ધિનો કારક ગ્રહ છે. તે મધયમ બાંધાનો નપુંસક ગરહ છે.,તે વાણી અને બુદ્ધિનો કારક ગ્રહ છે.,તે મધ્યમ બાંધાનો નપુંસક ગ્રહ છે. શુભ ગરહ સાથે યુતમિાં હોય તો શુભ ફળ અને અશુભ ગરહ સાથે યુતમાં હોય તો અશુભ ફળ આપે છે.,તે મધ્યમ બાંધાનો નપુંસક ગ્રહ છે.,શુભ ગ્રહ સાથે યુતિમાં હોય તો શુભ ફળ અને અશુભ ગ્રહ સાથે યુતિમાં હોય તો અશુભ ફળ આપે છે. "વધુ જાણો છેલ્લા કેટલાક સમયથી રોજ દેશની વવિધિ હોસપટિલમાં મોટી સંખયામાં બાળકોનાં મોત, દેશના અનેક હસિસામાં ભારેથી અત ભારે વરસાદના કારણે પૂરમાં લાખો લોકો ભોગ બનવાની તેમજ કરોડો રૃપયિનું નુકસાન થવાની, સવાઈન ફ્લૂનો કહેર, ટ્રેન અકસમાત જેવી સંખયાબંધ ઘટનાઓ મીડયિમાં જોવા મળે છે.",શુભ ગ્રહ સાથે યુતિમાં હોય તો શુભ ફળ અને અશુભ ગ્રહ સાથે યુતિમાં હોય તો અશુભ ફળ આપે છે.,"વધુ જાણો છેલ્લા કેટલાક સમયથી રોજ દેશની વિવિધ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં બાળકોનાં મોત, દેશના અનેક હિસ્સામાં ભારેથી અતિભારે વરસાદના કારણે પૂરમાં લાખો લોકો ભોગ બનવાની તેમજ કરોડો રૂપિયાનું નુકસાન થવાની, સ્વાઈન ફ્લૂનો કહેર, ટ્રેન અકસ્માત જેવી સંખ્યાબંધ ઘટનાઓ મીડિયામાં જોવા મળે છે." આ ઘટનાઓ કોઈપણ વ્યક્તનિ હૃદયને હચમચાવી શકે છે.,"વધુ જાણો છેલ્લા કેટલાક સમયથી રોજ દેશની વિવિધ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં બાળકોનાં મોત, દેશના અનેક હિસ્સામાં ભારેથી અતિભારે વરસાદના કારણે પૂરમાં લાખો લોકો ભોગ બનવાની તેમજ કરોડો રૂપિયાનું નુકસાન થવાની, સ્વાઈન ફ્લૂનો કહેર, ટ્રેન અકસ્માત જેવી સંખ્યાબંધ ઘટનાઓ મીડિયામાં જોવા મળે છે.",આ ઘટનાઓ કોઈપણ વ્યક્તિના હૃદયને હચમચાવી શકે છે. "વધુ જાણો કાવ્ય, સતિ, ભૃગુસત, ભારગવ, પુંડરકિ, કવા અને દૈત્‌યગુર્‌ જેવા નામ ધરાવતો શુક્ર સૌર મંડળના ગરહોમાં મંત્રી છે.",આ ઘટનાઓ કોઈપણ વ્યક્તિના હૃદયને હચમચાવી શકે છે.,"વધુ જાણો કાવ્ય, સિત, ભૃગુસત, ભાર્ગવ, પુંડરિક, કવિ અને દૈત્યગુરૂ જેવા નામ ધરાવતો શુક્ર સૌર મંડળના ગ્રહોમાં મંત્રી છે." પૃથ્વીથી 6 કરોડ 72 લાખ માઈલ દૂર આવેલો છે.,"વધુ જાણો કાવ્ય, સિત, ભૃગુસત, ભાર્ગવ, પુંડરિક, કવિ અને દૈત્યગુરૂ જેવા નામ ધરાવતો શુક્ર સૌર મંડળના ગ્રહોમાં મંત્રી છે.",પૃથ્વીથી 6 કરોડ 72 લાખ માઈલ દૂર આવેલો છે. [રાહમણવરણનો રજોગુણી છે.,પૃથ્વીથી 6 કરોડ 72 લાખ માઈલ દૂર આવેલો છે.,બ્રાહ્મણવર્ણનો રજોગુણી છે. શયનગૃહમાં તેનું સથાન છે.,બ્રાહ્મણવર્ણનો રજોગુણી છે.,શયનગૃહમાં તેનું સ્થાન છે. "બુધ, શન તથા રાહુ તેના મતિરો છે.",શયનગૃહમાં તેનું સ્થાન છે.,"બુધ, શનિ તથા રાહુ તેના મિત્રો છે." "મંગળ, ગુર્‌ સમ તેમજ સૂર્ય અને ચંદ્‌ર તેના શતરુ છે.","બુધ, શનિ તથા રાહુ તેના મિત્રો છે.","મંગળ, ગુરૂ સમ તેમજ સૂર્ય અને ચંદ્ર તેના શત્રુ છે." "વૈભવવલિાસ, સૌંદર્ય, કળીયુગના સુખો, સરજનાત્‌મક શકત ઓ, કલપનાશક્ત. ચાંદી, રેશમ વગેરે તેના કારકતવમાં આવે છે.","મંગળ, ગુરૂ સમ તેમજ સૂર્ય અને ચંદ્ર તેના શત્રુ છે.","વૈભવવિલાસ, સૌંદર્ય, કળીયુગના સુખો, સર્જનાત્મક શક્તિઓ, કલ્પનાશક્તિ, ચાંદી, રેશમ વગેરે તેના કારકત્વમાં આવે છે." વધુ જાણો શના એ એક આધયાતમકિ ગ્રહ છે.,"વૈભવવિલાસ, સૌંદર્ય, કળીયુગના સુખો, સર્જનાત્મક શક્તિઓ, કલ્પનાશક્તિ, ચાંદી, રેશમ વગેરે તેના કારકત્વમાં આવે છે.",વધુ જાણો શનિ એ એક આધ્યાત્મિક ગ્રહ છે. શન એટલે નયાયાધશિ.,વધુ જાણો શનિ એ એક આધ્યાત્મિક ગ્રહ છે.,શનિ અેટલે ન્યાયાધિશ. શન મહારાજને કોઇને સુખી કરવાની કે દુ:ખી કરવાની કોઇ સતતા નથી તે દરેકને તેના કરમ પરમાણેનું ફળ આપે છે.,શનિ અેટલે ન્યાયાધિશ.,શનિ મહારાજને કોઇને સુખી કરવાની કે દુ:ખી કરવાની કોઇ સત્તા નથી તે દરેકને તેના કર્મ પ્રમાણેનું ફળ અાપે છે. "શનની દશા, આંતરદશા તેમજ પરત્યાંતર દશા કે પછી નાની અથવા મોટી પનોતીથી જાતકે ગભરાવવાની જરૂર નથી.",શનિ મહારાજને કોઇને સુખી કરવાની કે દુ:ખી કરવાની કોઇ સત્તા નથી તે દરેકને તેના કર્મ પ્રમાણેનું ફળ અાપે છે.,"શનિની દશા, અાંતરદશા તેમજ પ્રત્યાંતર દશા કે પછી નાની અથવા મોટી પનોતીથી જાતકે ગભરાવવાની જરૂર નથી." "વધુ જાણો મંગળ ગરહ પૃથવીથી 14 કરોડ 15 લાખ માઇલ દૂર છે, તે સેનાપત તથા વ્યક્તનિ શરીરમાં રહેલી શારીરકિ શક્તના પણ કારક ગરહ છે.","શનિની દશા, અાંતરદશા તેમજ પ્રત્યાંતર દશા કે પછી નાની અથવા મોટી પનોતીથી જાતકે ગભરાવવાની જરૂર નથી.","વધુ જાણો મંગળ ગ્રહ પૃથ્વીથી 14 કરોડ 15 લાખ માઇલ દૂર છે, તે સેનાપતિ તથા વ્યક્તિના શરીરમાં રહેલી શારીરિક શક્તિનો પણ કારક ગ્રહ છે." શારીરકે અને માનસકે આવેગો પર તેનો અધકાર છે.,"વધુ જાણો મંગળ ગ્રહ પૃથ્વીથી 14 કરોડ 15 લાખ માઇલ દૂર છે, તે સેનાપતિ તથા વ્યક્તિના શરીરમાં રહેલી શારીરિક શક્તિનો પણ કારક ગ્રહ છે.",શારીરિક અને માનસિક અાવેગો પર તેનો અધિકાર છે. દરેક પ્રકારની ગતનિ મૂળ કારણરૂપ છે.,શારીરિક અને માનસિક અાવેગો પર તેનો અધિકાર છે.,દરેક પ્રકારની ગતિનો મૂળ કારણરૂપ છે. વધુ જાણો ગરહમંડળમાં શુકર સૌથી વશિષ રીતે મહતવ ધરાવે છે.,દરેક પ્રકારની ગતિનો મૂળ કારણરૂપ છે.,વધુ જાણો ગ્રહમંડળમાં શુક્ર સૌથી વિશેષ રીતે મહત્વ ધરાવે છે. શુકરને ખાસ કરીને સતરી તત્‌વનો કારક માનવામાં આવે છે.,વધુ જાણો ગ્રહમંડળમાં શુક્ર સૌથી વિશેષ રીતે મહત્વ ધરાવે છે.,શુક્રને ખાસ કરીને સ્ત્રી તત્વનો કારક માનવામાં અાવે છે. "શુકર એ મનોરંજન, કલા, સૌંદર્ય, સામગરી સાથે સંકળાયેલો ગ્રહ છે.",શુક્રને ખાસ કરીને સ્ત્રી તત્વનો કારક માનવામાં અાવે છે.,"શુક્ર અે મનોરંજન, કલા, સૌંદર્ય, સામગ્રી સાથે સંકળાયેલો ગ્રહ છે." શુકરને દૈત્યોના ગુરુ માનવામાં આવે છે.,"શુક્ર અે મનોરંજન, કલા, સૌંદર્ય, સામગ્રી સાથે સંકળાયેલો ગ્રહ છે.",શુક્રને દૈત્યોના ગુરુ માનવામાં અાવે છે. શુકર એ સંજીવની વદિયાનો કારક માનવામાં આવે છે.,શુક્રને દૈત્યોના ગુરુ માનવામાં અાવે છે.,શુક્ર અે સંજીવની વિદ્યાનો કારક માનવામાં અાવે છે. વધુ જાણો જયોતષિશાસતર પ્રમાણે આકાશ મંડળમાં વહિરતા ગરહો સમગર પ્રકૃ્તા પર પોતાનો પ્રભાવ પાડે છે.,શુક્ર અે સંજીવની વિદ્યાનો કારક માનવામાં અાવે છે.,વધુ જાણો જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે આકાશ મંડળમાં વિહરતા ગ્રહો સમગ્ર પ્રકૃતિ પર પોતાનો પ્રભાવ પાડે છે. "મનુષ્ય, પશુ- પક્ષી, વનસપત અને દરેક સજીવ- નરિજીવ પર ગ્રહોની સારી-નરસી અસર જોવા મળે છે.",વધુ જાણો જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે આકાશ મંડળમાં વિહરતા ગ્રહો સમગ્ર પ્રકૃતિ પર પોતાનો પ્રભાવ પાડે છે.,"મનુષ્ય, પશુ- પક્ષી, વનસ્પતિ અને દરેક સજીવ- નિર્જીવ પર ગ્રહોની સારી-નરસી અસર જોવા મળે છે." જનમકુંડળીમાં રહેલા ગરહો પ્રમાણે એમની વયાપક અસર મનુષયનાં જીવન પર્યંત રહે છે.,"મનુષ્ય, પશુ- પક્ષી, વનસ્પતિ અને દરેક સજીવ- નિર્જીવ પર ગ્રહોની સારી-નરસી અસર જોવા મળે છે.",જન્મકુંડળીમાં રહેલા ગ્રહો પ્રમાણે અેમની વ્યાપક અસર મનુષ્યનાં જીવન પર્યંત રહે છે. તેની અસરો વયકત તેના જીવનકાળ દરમયાન વવિધિ તબકકે અનુભવતો હોય છે.,જન્મકુંડળીમાં રહેલા ગ્રહો પ્રમાણે અેમની વ્યાપક અસર મનુષ્યનાં જીવન પર્યંત રહે છે.,તેની અસરો વ્યક્તિ તેના જીવનકાળ દરમિયાન વિવિધ તબક્કે અનુભવતો હોય છે. "વધુ જાણો સૌમય, ચંદ્રપુતર, તારા તનય, શયામગાત્ર અને કુમાર જેવા નામો ધરાવતો બુધ ગરહોમાં યુવરાજ છે.",તેની અસરો વ્યક્તિ તેના જીવનકાળ દરમિયાન વિવિધ તબક્કે અનુભવતો હોય છે.,"વધુ જાણો સૌમ્ય, ચંદ્રપુત્ર, તારા તનય, શ્યામગાત્ર અને કુમાર જેવા નામો ધરાવતો બુધ ગ્રહોમાં યુવરાજ છે." સૂર્યમંડળમાં તે સૌથી નાનો અને હલકા વજનનો ગરહ છે.,"વધુ જાણો સૌમ્ય, ચંદ્રપુત્ર, તારા તનય, શ્યામગાત્ર અને કુમાર જેવા નામો ધરાવતો બુધ ગ્રહોમાં યુવરાજ છે.",સૂર્યમંડળમાં તે સૌથી નાનો અને હલકા વજનનો ગ્રહ છે. માન્યપણે જાતકની કુંડળીમાં બુધ બળવાન હોય તો બુધના કારકત્‌વમાં આવતી બાબતોમાં સારું પરણામ જોવા મળે છે અને જો નબળો હોય તો વપિરતિ પરણામ જોવા મળે છે.,સૂર્યમંડળમાં તે સૌથી નાનો અને હલકા વજનનો ગ્રહ છે.,સામાન્યપણે જાતકની કુંડળીમાં બુધ બળવાન હોય તો બુધના કારકત્વમાં આવતી બાબતોમાં સારું પરિણામ જોવા મળે છે અને જો નબળો હોય તો વિપરિત પરિણામ જોવા મળે છે. વધુ જાણો વકિરિમ સંવત 2074 શ્રાવણ શુકલ પૂરણમિ સોમવાર તારીખ 7 ઓગસટ 2017ના રોજ મકર રાશમિં ખંડગરાસ ચંદ્રગરહણ થશે.,સામાન્યપણે જાતકની કુંડળીમાં બુધ બળવાન હોય તો બુધના કારકત્વમાં આવતી બાબતોમાં સારું પરિણામ જોવા મળે છે અને જો નબળો હોય તો વિપરિત પરિણામ જોવા મળે છે.,વધુ જાણો વિક્રમ સંવત 2074 શ્રાવણ શુક્લ પૂર્ણિમા સોમવાર તારીખ 7 ઓગસ્ટ 2017ના રોજ મકર રાશિમાં ખંડગ્રાસ ચંદ્રગ્રહણ થશે. આવું કરતા-કરતા તેમનું જીવન જ વીતી જાય છે.,"તે વિચારે છે કે આ દિવસથી આપણે વ્યસન છોડી દેશઉ, પરંતુ તેઓ આવું કરી નથી શકતા.",આવું કરતા-કરતા તેમનું જીવન જ વીતી જાય છે. આખરે તારી લાઇફ એવી જ રહેશે જેવી તું એને માનીશ! હું તો સુંદર જ છું.,"હું તો વહેતી રહેવાની છું, તું રડીશ તોપણ અને તું હસીશ તોપણ! હસતો રહીશ તો હળવાશ લાગશે.",આખરે તારી લાઇફ એવી જ રહેશે જેવી તું એને માનીશ! હું તો સુંદર જ છું. એ માનવીની અજગઝાનતાને કારણે છે.,આપણે જ એ વિશ્વનું સર્જન કર્યું છે.,એ માનવીની અજ્ઞાનતાને કારણે છે. "ગરબાડા તાલુકાના બોરયાળા ગામના વપિલભાઈ માનસીંગભાઈ ડામોર,તુષારભાઇ રમેશભાઈ ખરાડ,વાંકીયા ગામના રાજુભાઈ કેશાભાઈ કટારા અને મલાભાઈ સુનીયાભાઈ કટારા ૧૯મી જાનયુઆરીના રોજ ગામમાં આવેલારટતત [/01-€ &તડથી પરેશાન છો?",28 હજારનું ગૌવંશ માસ જપ્ત કરીને પોલીસે ગુનો દાખલ કર્યો હતો.,"ગરબાડા તાલુકાના બોરિયાળા ગામના વિપુલભાઈ માનસીંગભાઈ ડામોર,તુષારભાઇ રમેશભાઈ ખરાડ,વાંકીયા ગામના રાજુભાઈ કેશાભાઈ કટારા અને મલાભાઈ ચુનીયાભાઈ કટારા ૧૯મી જાન્યુઆરીના રોજ ગામમાં આવેલાread more adsથી પરેશાન છો?" ચંદ્રનું ચાંદરણું એટલું આછું હતું કે એને છાશની ઉપમા પણ ન અપાય.,"ડાબી બાજુ ગુરુ, ચંદ્ર અને શુક્ર એક લીટીમાં આવ્યા હતા.",ચંદ્રનું ચાંદરણું એટલું આછું હતું કે એને છાશની ઉપમા પણ ન અપાય. પણ એ ગુસસો દબાવીને તેઓ બાળકને સમજાવવાની કોશશિ કરશે.,માબાપને આ વાત જાણીને શોક લાગ્યો છે એટલે મનમાં તો ધુંધવાટ છે જ.,પણ એ ગુસ્સો દબાવીને તેઓ બાળકને સમજાવવાની કોશિશ કરશે. “જુઓ દાદી આ 'ચ'છે ને?,ઘર સફાઈ કરતી વખતે એ છાપું વાંચવા ઊભો રહી જાય અને હિન્દી અને ગુજરાતીમાં કયા અક્ષર જુદા પડે છે એ શોધીને મને દેખાડે.,‘જુઓ દાદી આ ‘ચ’ છે ને? ભોળા અને ભલા ખેડૂતોની ઘીરઘાર આ કામદારને તયાં થતી અને રાજપુરના નાનામાં નાના માણસથી માંડીને તયાંના ભાયાતી દરબાર જેવા મૂળુભા સુઘી રઘુનાથ મહારાજની સુવાસને ઓળખતા.,વેપારી આલમના સરદાર તરીકે એનું નામ આસપાસનાં બે-ચાર ગામમાં મશહૂર હતું.,ભોળા અને ભલા ખેડૂતોની ધીરધાર આ કામદારને ત્યાં થતી અને રાજપુરના નાનામાં નાના માણસથી માંડીને ત્યાંના ભાયાતી દરબાર જેવા મૂળુભા સુધી રઘુનાથ મહારાજની સુવાસને ઓળખતા. સાચી વાત છે કે તમારી વાત લોકો સુઘી પહોચડવા તમારે ફેમસ થવું પડે.,લોકો એને ઓફીસ માં થી ભગાડી મુક્ત કેમકે કોઈ એ એનું નામ સાંભળ્યું નહતું.,સાચી વાત છે કે તમારી વાત લોકો સુધી પહોચડવા તમારે ફેમસ થવું પડે. શું તે બધા ગુનાહતિ બેદરકારી માટે દોષી નથી?,કેમ?,શું તે બધા ગુનાહિત બેદરકારી માટે દોષી નથી? જ્યારથી કેમેરા દ્વારા હાલતા ચાલતા દ૬શયો લેવાનું શરુ થયું તે પછી જલદી પશચમિના સર્જક મગજના લોકોને વચિર આવયો કે શા માટે કોઈ સળંગ ઘટના ન બતાવવી ?,૧૮ મેના રોજ ભારતીય સીનેમા જગતે ૧૧૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.,જ્યારથી કેમેરા દ્વારા હાલતા ચાલતા દ્શ્યો લેવાનું શરુ થયું તે પછી જલદી પશ્ચિમના સર્જક મગજના લોકોને વિચાર આવ્યો કે શા માટે કોઈ સળંગ ઘટના ન બતાવવી ? તે આગળ વધશે કે અટકી જશે ?,તે કોના માર્ગદર્શનમાં ચાલશે ?,તે આગળ વધશે કે અટકી જશે ? "પરશિષિટ ૩ - વરિહાષટકની પણ સવડ રહેશે... લગ્ન પછી વચિછેદ કે વરિહ કશાનો લાભ ન પામી શકે તેવાઓ માટે ખડાષટક, બખેડાષટક, અખાડાષટક, આંખ આડા કાનાષટક ઈતયાદ વવિધિ પરકારના અષટકો પણ તૈયાર કરી આપવામાં આવશે.","જે બાળકનું પુત્રજન્માષ્ટક કંપનીએ બનાવ્યું હશે તેને આગળ ઉપર તેના મંગલાષ્ટકમાં કંપની ૨૫ ટકા કમિશન આપશે, આ પ્રવૃત્તિ કંપનીની ખાસ માનીતી રહેશે.","પરિશિષ્ટ ૩ – વિરહાષ્ટકની પણ સવડ રહેશે… લગ્ન પછી વિચ્છેદ કે વિરહ કશાનો લાભ ન પામી શકે તેવાઓ માટે ખડાષ્ટક, બખેડાષ્ટક, અખાડાષ્ટક, આંખ આડા કાનાષ્ટક ઈત્યાદિ વિવિધ પ્રકારના અષ્ટકો પણ તૈયાર કરી આપવામાં આવશે." તો સતરીઓ પણ “જરા પગ દબાવી દો ને!' યા તો 'પેલો રેશમી ગાઉન પહેરી લઉ?,’ જેવા અર્ધદગ્ધ શબ્દો ય પ્રયોજી જાણે છે.,તો સ્ત્રીઓ પણ ‘જરા પગ દબાવી દો ને!’ યા તો ‘પેલો રેશમી ગાઉન પહેરી લઉં? "સલીમ જાવેદને પોતાના કાનો પર વશિવાસ નહોતો આવતો, સલીમ શાંત પણ જાવેદ થોડા મજાકીયા તેમણે કહ્યું મેરે કાન સહી સુન રહે હૈ, યા તો ફીર મુજે આજ બહોત ચડ ગઇ લગતી હૈ, સીપપીને હા બોલા એસા મેને અભી અભી સુના હૈ, કયા યે ચ હૈ?","રમેશ સીપ્પીએ તે ચાર લાઇન સાંભળીને વાર્તામાં રસ લીધો અને ના કહેવાને બદલે નાનું એવું સજેશન આપી સલીમ જાવેદને જણાવ્યંુ કે આપણે આ વાર્તા ઉપર ફિલ્મ બનાવીએ, આપ મુજે કબ તક યે સ્ટોરી લિખ કે દે સકતે હો?","સલીમ જાવેદને પોતાના કાનો પર વિશ્વાસ નહોતો આવતો, સલીમ શાંત પણ જાવેદ થોડા મજાકીયા તેમણે કહ્યું મેરે કાન સહી સુન રહે હૈ, યા તો ફીર મુજે આજ બહોત ચડ ગઇ લગતી હૈ, સીપ્પીને હા બોલા ઐસા મંેને અભી અભી સુના હૈ, ક્યા યે સચ હૈ?" "બીજો અઘયાદેશ કહે છે કે કોરપોરેટ કંપનીઓ ખેડૂતો સાથે [/010/કોન્ટ્રાક્ટ કરી શકશે ! ખેડૂત, બોનડેડ લેબર બની જશે; ગુલામ બની જશે ! ઝઘડો થાય તો કંપનીઓને અનુકૂળ પડે તેવા તંત્રની જોગવાઈ કરી છે; 581//કલેક્ટર/ સેક્રેટરી પાસે જવાનું; કોર્ટ પાસે નહીં ! સરકારી તંત્ર કોની તરફદારી કરે?",શું આ સંગ્રહખોરી/કાળાબજાર અનુમતિ કાનૂન નથી?,"બીજો અધ્યાદેશ કહે છે કે કોર્પોરેટ કંપનીઓ ખેડૂતો સાથે mou/કોન્ટ્રાક્ટ કરી શકશે ! ખેડૂત, બોન્ડેડ લેબર બની જશે; ગુલામ બની જશે ! ઝઘડો થાય તો કંપનીઓને અનુકૂળ પડે તેવા તંત્રની જોગવાઈ કરી છે; sdm/કલેક્ટર/ સેક્રેટરી પાસે જવાનું; કોર્ટ પાસે નહીં ! સરકારી તંત્ર કોની તરફદારી કરે?" આ વરષે મહા મહનાની પૂનમ એટલે કે 31 જાનયુઆરી 2018ના રોજ ચંદ્રગરહણ છે.,ખગોળીય અને જ્યોતિષીય દૃશ્ટિએ મહત્વની ગણાતી આ ઘટના લોકોના જીવન પર અનેક પ્રકારે પ્રભાવ પાડે છે.,આ વર્ષે મહા મહિનાની પૂનમ એટલે કે 31 જાન્યુઆરી 2018ના રોજ ચંદ્રગ્રહણ છે. તેથી હવે એ જ જોવાનું રહે છે કે આ યુવાન મતદારો રોજગારીનો મુદ્દો છે તેને મહતતવ આપશે કે પછી રાષ્ટ્રવાદ અને રાષટરીય સુરક્ષા ખાતર વધુ એકવાર નરેનદ્‌ર મોદીને તક આપવાનું વચિારશે.,"આ બધા જ યુવાનો માટે નરેન્દ્ર મોદીનું વ્યક્તિત્વ આકર્ષક છે, પણ 25થી 30ની ઉંમરના અને છેલ્લાં પાંચ વર્ષથી રોજગારીની રાહ જોઈ રહેલા યુવાનોને નિરાશા મળી છે તેવું ચિત્ર ઉપસે છે.",તેથી હવે એ જ જોવાનું રહે છે કે આ યુવાન મતદારો રોજગારીનો મુદ્દો છે તેને મહત્ત્વ આપશે કે પછી રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય સુરક્ષા ખાતર વધુ એકવાર નરેન્દ્ર મોદીને તક આપવાનું વિચારશે. 8 યહોવાના વધિઓ યથારથ છે.,તે મૂર્ખને ડાહ્યાં થવા માટે મદદ કરે છે.,8 યહોવાના વિધિઓ યથાર્થ છે. સાથે તેમણે દેશવાસીઓને રસી લેવાની અપીલ પણ કરી હતી.,દિલ્હીમાં એઇમ્સમાં મોદીએ રસીનો પહેલો ડોઝ લીધો હતો.,સાથે તેમણે દેશવાસીઓને રસી લેવાની અપીલ પણ કરી હતી. ખબર પડશે પણ નહીં.,"ત્ોઓ કેફી દ્રવ્યો છૂપાવીન્ો ક્રૂઝ સુધી લઇ ગયા હતા, પણ ત્ોઓ ભ્રમમાં રહૃાા હતા, એમન્ો એમ કે, કોઇન્ો ખબર નથી.",ખબર પડશે પણ નહીં. આવો ટરેન્‌ડ કયારેય હદિ અને મુસલમિ કે પછી શખિ અથવા મુસલમિ અથવા મુસલમિ સાથે કોઈપણ ધરમના લગનમાં જોવા મળતો નથી.,કંગનાએ પોતાની ઈન્સ્ટા સ્ટોરીમાં લખ્યું- એક સમયે પંજાબમાં ઘણાં પરિવારોએ એક દિકરાનો હિંદુ તરીકે અને બીજાનો શિખ તરીકે ઉછેર કર્યો હતો.,આવો ટ્રેન્ડ ક્યારેય હિંદુ અને મુસ્લિમ કે પછી શિખ અથવા મુસ્લિમ અથવા મુસ્લિમ સાથે કોઈપણ ધર્મના લગ્નમાં જોવા મળતો નથી. અમતિના જીવનમાં અનેક છોકરીઓ હતી પણ તેનો અંતરંગ પયાર કોઈ ન બની શકયું.,મિત્રો સાથે વાતો કરતા અહેસાસ થતો કે દરેકની પોતાની એક વાર્તા છે અને તેમાં તે પોતાની કલ્પનાના રંગો ઉમેરી પોતાની વાર્તાઓમાં તેમને વણી લેતી.,અમિતના જીવનમાં અનેક છોકરીઓ હતી પણ તેનો અંતરંગ પ્યાર કોઈ ન બની શક્યું. એવા વચિરો તેને આવયા હતા.,શું આના કારણે કોઈ તેને અપહરણ કરવા માંગતું હતું?,એવા વિચારો તેને આવ્યા હતા. અને આજુબાજુના સાથીઓની ગુણવતતા અને ઉપયોગ[તા વષિ કોઈ ગેરંટી મેળવવી શક્ય નથી.,અને માનવ માટે સહવાસ-સંગ વગર રહેવું લગભગ અશક્ય છે! આ સંજોગો(બાલ્ય કે કિશોરાવસ્થા)માં એ જ વિકલ્પ જણાય છે કે કુટુંબે સારો સાંસ્કૃતિક પાયો નાખવો અને બહાર સારી કંપની મળશે તેવી અપેક્ષા રાખવી તથા તે વયે તે બાલ્ય/કિશોર વ્યક્તિ સાથે સંપર્ક રાખવો અને સતત નજર પણ! આ અવસ્થામાં મોબાઈલ ફોન અને તેનો ઉપયોગ પણ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવી શકે છે પણ તેના માટે આપણે કશું કરી નથી શકવાના કારણ કે આપણે પોતે મોબાઈલમાં રચ્યાપચ્યા રહેતા હોઈએ છીએ! મનુષ્ય એક સામાજિક પ્રાણી છે તે આપણે ભણતા આવ્યા છીએ અને તેથી બાહ્ય વ્યક્તિઓના સંપર્કથી દૂર રહેવું શક્ય નથી.,અને આજુબાજુના સાથીઓની ગુણવત્તા અને ઉપયોગિતા વિષે કોઈ ગેરંટી મેળવવી શક્ય નથી. વપ્ખા વશિવને આંગળીના ઇશારે નચવતા મોટા ચાર રાષટરોના વડા ૬૫ થી ૭૧ની વય વચચેના છે.,"તેમની તાજેતરની લદાખની મુલાકાતના દ્રશ્યો જોવો તો ખબર પડશે કે તે, જવાનો વચ્ચે પણ જવાનો જેટલા જ ફિટ, તંદુરસ્ત દેખાતા હતા! માત્ર મોદી જ શું કામ?",આખા વિશ્વને આંગળીના ઇશારે નચવતા મોટા ચાર રાષ્ટ્રોના વડા ૬૫ થી ૭૧ની વય વચ્ચેના છે. "કહેતા હતા કે જ્યાદા પીના મત, સારા નશા ઉતાર દુગા....","’ રણછોડ બોલ્યો: ‘કરપ્શન કે બ્લેક મનીનો વિરોધ નથી, આ તો સાહેબ બોલેલા એટલે એમના વચનોનો વિરોધ છે.","કહેતા હતા કે જ્યાદા પીના મત, સારા નશા ઉતાર દુંગા…." તો શું રાય બઘી મુશ્કેલીઓ છે?,"તેઓ એકંદર એપ્લિકેશનમાં વધુ રોકાણ કરે છે, જેનો અર્થ એ છે કે તેઓ વ્યક્તિગત રૂપે અન્ય સભ્યોને મળવાની વધુ સંભાવના છે.",તો શું રાય બધી મુશ્કેલીઓ છે? આઠ-દસ વરષનું બાળક ટી.,સાઈક્લ લઈને ખેતરો તરફ ફરવા નીકળેલો એ છોકરો ખાડામાં પડવાને કારણે બરાબરનો હેબતાઈ ગયો હતો.,આઠ-દસ વર્ષનું બાળક ટી. કેપ્ટન કોણ?,કેપ્ટન?,કેપ્ટન કોણ? માં પાયાનો પરશન એટલો જ છે કે મ્યુના.,"કે પછી કોરોનાના કેસ સતત વધતા જોઈ નવા મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ફરી ઉસ્માનપુરાની ઝોનલ ઓફિસમાં પૂર્વવત્ ગોઠવાઈ જશે?",આમાં પાયાનો પ્રશ્ન એટલો જ છે કે મ્યુનિ. જેહાએ નવી જ કવતિ રચી કાઢી.,કે પછી…?,જેહાએ નવી જ કવિતા રચી કાઢી. એણે ચલાવયું: “હરભાઈ ! એક દબહારવટામાં હેમફરી સાહેબનો ત્રાસ ભારી લાગ્યો.,એની યાદદાસ્ત ઉપરથી જાણે પાપની શિલા ઉપડતી હતી.,એણે ચલાવ્યું: “હરભાઈ ! એક દિ’ બહારવટામાં હેમ્ફ્રી સાહેબનો ત્રાસ ભારી લાગ્યો. આ અનાવલિ નદી જોઈને ઝાંસી પહોંચયા.,"દૂર દૂર ઓરછાનાં મંદિરો અને મહેલો દેખાતાં હતાં, ક્યાંય કાદવનું દર્શન ન મળે.",આ અનાવિલા નદી જોઈને ઝાંસી પહોંચ્યા. સાશાના હુલામણા નામે જાણીતું આ બાળક રેર જનિટકિ સનિડરોમને કારણે આંખ જ ધરાવતું નહોતું.,૩૦: રશિયામાં એલકઝન્ડર કે નામનું આઠ મહિના પહેલાં જન્મેલું બાળક અનાથાલયમાં હતું.,સાશાના હુલામણા નામે જાણીતું આ બાળક રેર જિનેટિક સિન્ડ્રોમને કારણે આંખ જ ધરાવતું નહોતું. તેમના વયવહારનો બાળકોના કોમળ મન પર કેવો પરભાવ પડશે ?,તે સમયે તેઓ એમ નથી વિચારતા કે તેઓ જે કરી રહયાં છે તે યોગ્ય છે કે નહિ ?,તેમના વ્યવહારનો બાળકોના કોમળ મન ૫ર કેવો પ્રભાવ ૫ડશે ? "આમ તો એની માટે આવા ઈન્ટરવયું પણ કોઈ નવી વાત ન હતી, પણ આજે એ એક જાણીતી કંપનીમાં પબલકિ રીલેશન (પી.","કારણકે એની માટે એ કંઈ પણ નવું ન હતું… ક્યાંક એનું નામ બોલાવું કે કહેવું, અને સામે વાળાનું આમ ચોંકી ઉઠવું એ બધું જ એનું માટે રોજનું હતું – એક આદત જેવું જ ! અને હમણાં કેબીનમાં પણ એ જ પરિસ્થિતિ થવાની છે એ વાતથી બખૂબી રીતે વાકેફ નઝમાએ થડકતા હૈયે કેબીનમાં પગ મુક્યો.","આમ તો એની માટે આવા ઈન્ટરવ્યું પણ કોઈ નવી વાત ન હતી, પણ આજે એ એક જાણીતી કંપનીમાં પબ્લિક રીલેશન (પી." કોરટે પૂછ્યુ કે તમે કયાં સુધી પુનરવાસ કરશો?,આ મામલાની સુનાવણી દરમિયાન સુપ્રિમ કોર્ટે જમ્મૂ-કશ્મીર સરકારને પૂછ્યુ કે વૈષ્ણવ દેવીમાં ખચ્ચર માલિકોના પુનર્વાસ માટે શું યોજના છે.,કોર્ટે પૂછ્યુ કે તમે ક્યાં સુધી પુનર્વાસ કરશો? "બંગાળના રાજકારણમાં ભડકો, દીદીના ભતરીજાના ઘરે €01 પહોચી, 24 કલાકમાં હાજર થવાનું ફરમાન 2021-02-21 14:33:03 : પતંજલની કોરોનલિ દવાને લઇ 1//140 કરયો મોટો ઘડાકો, આચાર્ય બાલાકૃષણએ કરી આ સપષટતા 2021-02-21 14:33:03 : ઉલટ 121ના ઈતહિસમાં પહેલીવાર રમતા નહીં જોવા મળે શરીલંકાના ખેલાડીઓ, આવુ છે કારણ 2021-02-21 14:11:14 : ફરી રોમેનટકિ કોમેડી ફલિમમાં જોવા મળશે નવાઝુદ્દનિ સદિદીકી, નેહા શરમા સાથે લડાવશે ઈશક 2021-02-21 13:55:18 : મહારાષ્ટ્રમાં શું ફરીથી લોકડાઉન થશે?","2021-02-21 15:11:26 : દિગ્ગજ મહિલા ક્રિકેટર મિતાલી રાજના પાત્રમાં જોવા મળી તાપસી પન્નુ, બાયોપિકમાં કરી રહી છે કામ 2021-02-21 15:11:26 : [email protected]: મુખ્યમંત્રી રૂપાણી કોરોના મુક્ત, મમતા દીદીના ભત્રીજાના ઘરે cbiના દરોડા 2021-02-21 14:55:15 : featured પ.","બંગાળના રાજકારણમાં ભડકો, દીદીના ભત્રીજાના ઘરે cbi પહોંચી, 24 કલાકમાં હાજર થવાનું ફરમાન 2021-02-21 14:33:03 : પતંજલિની કોરોનિલ દવાને લઇ whoએ કર્યો મોટો ધડાકો, આચાર્ય બાલાકૃષ્ણએ કરી આ સ્પષ્ટતા 2021-02-21 14:33:03 : cricket iplના ઈતિહાસમાં પહેલીવાર રમતા નહીં જોવા મળે શ્રીલંકાના ખેલાડીઓ, આવુ છે કારણ 2021-02-21 14:11:14 : ફરી રોમેન્ટિક કોમેડી ફિલ્મમાં જોવા મળશે નવાઝુદ્દિન સિદ્દીકી, નેહા શર્મા સાથે લડાવશે ઈશ્ક 2021-02-21 13:55:18 : મહારાષ્ટ્રમાં શું ફરીથી લોકડાઉન થશે?" આપણે વર્ષ આખું કામ કરીએ અને વરષને અંતે બોસ આપણો પગાર વઘારવા આપણી પાસે પાછલા વરષના લેખા-જોખા માંગે; એવી જ પરસિથતિ અતયારે નેતાઓની છે.,સવારે ઉઠીએ અને આપણા ફોનને ગુડમોર્નિંગ કહીએ ત્યારથી ચૂંટણી લક્ષી હજારો પોસ્ટ આપણી નજર સામેથી પસાર થઇ જતી હોય છે.,આપણે વર્ષ આખું કામ કરીએ અને વર્ષને અંતે બોસ આપણો પગાર વધારવા આપણી પાસે પાછલા વર્ષના લેખા-જોખા માંગે; એવી જ પરિસ્થિતિ અત્યારે નેતાઓની છે. તો યાદ કરો કે તમે મંદરિમાં પરવેશો તો સૌથી પહેલું કામ શું કરો?,ક્યારેક નહિ પરંતુ ઘણા લોકો રોજ મંદિર જતા હોય છે.,તો યાદ કરો કે તમે મંદિરમાં પ્રવેશો તો સૌથી પહેલું કામ શું કરો ? જેમાં ઉઝા પોલીસ સૂટેશનના બરાહ્મણ વાડા આઉટ પોસટના વશિળ વરવાડા વગિરે દસ ગામો સધિધપૂર વધાનસભા મત વભિગમાં સામેલ હતા.,"જયદેવે ગ્રુપ પેટ્રોલીંગ, ફીકસ પોઈન્ટો સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો ઉપર ભૂતકાળમાં અને તાજેતરમાં થયેલા પોસ્ટ ગોધરા કોમી તોફાનો ને લક્ષમાં લઈ, પરિસ્થિતિ અને સંજોગો મુજબ પોલીસ અધિકારીઓ, જવાનો ને તેમની કક્ષા, હેસીયત અને લાયકાત મુજબ નામ જોગ બંદોબસ્ત ગોઠવ્યો હતો.",જેમાં ઉંઝા પોલીસ સ્ટેશનના બ્રાહ્મણ વાડા આઉટ પોસ્ટના વિશોળ વરવાડા વિગેરે દસ ગામો સિધ્ધપૂર વિધાનસભા મત વિભાગમાં સામેલ હતા. 2:05 કલાક પર બનને રનવે લેન્ડગિ માટે ઉપલબધ છે.,કંટ્રોલ રુમઃ શું તમે બેલી-લેન્ડિંગ માટે તૈયાર છો?,2:05 કલાક પર બન્ને રનવે લેન્ડિંગ માટે ઉપલબ્ધ છે. જય અધયાતમ.,ઓશો આશ્રમનો સમગ્ર વહીવટ ભારત સરકાર હસ્તક આવે એવું મહારાષ્ટ્ર સરકારે કરવું જોઇએ ને?,જય અધ્યાત્મ. શું તમે તમારા અંગત કામ માટે ઓફસિનું પરનિટર વાપરો છો?,શું તમે ઓફિસની સ્ટેશનરી ઘરે લઈ જાઓ છો?,શું તમે તમારા અંગત કામ માટે ઓફિસનું પ્રિન્ટર વાપરો છો? પોલીસે કોવડિ 19ની ગાઈડ લાઇન ના ભંગ બદલ અટકાયત કરી.,ચોક્કસ કોઈ ના નેજા હેઠળ આ મહીં રિસોર્ટ ચાલતો હોય તેવું લાગી રહ્યું હતું.,પોલીસે કોવિડ 19ની ગાઈડ લાઇન ના ભંગ બદલ અટકાયત કરી. કારણ કે તેમાં હવે વપિક્ષો પણ ફૂદી પડયા છે.,આજે દિલ્હી બોર્ડર પરથી નીકળીને ખેડૂતોની મહા-પંચાયતોનો એક ક્રમ ચારે તરફ પ્રસરી રહ્યો છે અને આ ક્રમ આસાનીથી રોકાય તેવું જણાતું નથી.,કારણ કે તેમાં હવે વિપક્ષો પણ કૂદી પડયા છે. ના ગોડાઉનમાં લાગેલી આગ બાબતે ફરયિદ દાખલ : કુલ ર્‌.,સી.,ના ગોડાઉનમાં લાગેલી આગ બાબતે ફરિયાદ દાખલ : કુલ રૂ. કરડ ઓઇલની ખરીદીમાં ભારતનું અમેરકા પર અવલંબન છઠ્ઠા મોટા દેશ તરીકે વઘી રહયું છે.,તાજેતરમાં ભારત અને અમેરિકા વચ્ચે હાઇડ્રો કાર્બનની આયાત વધીને સાત બિલિયન ડોલર થઈ છે.,ક્રૂડ ઓઇલની ખરીદીમાં ભારતનું અમેરિકા પર અવલંબન છઠ્ઠા મોટા દેશ તરીકે વધી રહ્યું છે. કઈ જગયાએ થી ફોર્મનું વતિરણ કરાયું ?,રાજકોટ મહાનગરપાલિકાએ કઈ કઈ આવાસયોજના બનાવવા માટે ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું ?,કઈ જગ્યાએ થી ફોર્મનું વિતરણ કરાયું ? અતયારે વરરાજા અને જાનૈયાઓ ગામ બહાર દશિ-દાતણ કરવા નીકળેલા છે.,તે દિવસે ગામમાં નવસેં નાઘેારી વરે પરણવા આવેલા.,અત્યારે વરરાજા અને જાનૈયાઓ ગામ બહાર દિશા-દાતણ કરવા નીકળેલા છે. ૧૬ અને હે મુનવિર્ય ! મહાપાપી અજામલિ નારાયણના નામનું ઉચચારણ કરવા માત્રથી મુકતનિ પામ્યો છે.,ન જ હોય.,૧૬ અને હે મુનિવર્ય ! મહાપાપી અજામિલ નારાયણના નામનું ઉચ્ચારણ કરવા માત્રથી મુક્તિને પામ્યો છે. બંને જીગરી મતિરો મળીને ઘણા સમયથી એક વારતા ઉપર કામ કરી રહ્યા હતા.,જોકે કોઇપણ કાર્ય તમે શરૂ કરો ત્યારે શરૂઆતમાં સો વિઘ્નો તમારી રાહ જોઇને બેઠા હોય એવું આ લેજન્ડ વાર્તા અને વાર્તા લખનાર સલીમ જાવેદ સાથે પણ બન્યંુ હતું.,બંને જીગરી મિત્રો મળીને ઘણા સમયથી એક વાર્તા ઉપર કામ કરી રહ્યા હતા. બલિકુલ દેખાશે.,શું તેની અસર પૂરી દુનિયામાં નહીં દેખાય?,બિલકુલ દેખાશે. તેને હવે તેમાંથી પૈસા પણ મળવા લાગયા હતા.,તેની નવલકથા “શમણાના સુરજ” ને લોકોએ ઘણી જ વધાવી.,તેને હવે તેમાંથી પૈસા પણ મળવા લાગ્યા હતા. પ ફી અતયાચ। ।રી છે! હું પૈસા બચાવવા મા તેમની ફી નીચે સોદો વાનો પરયાસ કરીશ.,ટ્વેન્ટી?,કોન્ટ્રાકટર્સની માર્કઅપ ફી અત્યાચારી છે! હું પૈસા બચાવવા માટે તેમની ફી નીચે સોદો કરવાનો પ્રયાસ કરીશ. બાકી વગિતે મારગદરશન તો સમરથ મારગદરશક પાસે જ લેવું રહયું .,"આશા છે કે, આ નવું સંસ્કરણ વાચકોને જીવન શી રીતે જીવવું; એની કળા શી રીતે આત્મસાત્ કરવી – એ માટે ચાલતા થવામાં ઉપયોગી નીવડશે.",બાકી વિગતે માર્ગદર્શન તો સમર્થ માર્ગદર્શક પાસે જ લેવું રહ્યું . આપણું શું જવાનું?,"બાકીનું પૂરું થાય તો ઠીક, ન થાય તો ય ઠીક.",આપણું શું જવાનું? (બંધુ બેલડી)નું ચાતુરમાસ જેતપુર મુકામે છે.,સા.,(બંધુ બેલડી)નું ચાતુર્માસ જેતપુર મુકામે છે. જેવી ગેર કાયદેસર પરવૃતતઓ સામે ચાંદોદ પોલીસ લાલ આંખ કરી કારયવાહી કરતા રહેલા છે.,કે પછી કપાસથી ભરેલા લોડિંગ ટેમ્પા કે ટ્રકો ?,જેવી ગેર કાયદેસર પ્રવૃત્તિઓ સામે ચાંદોદ પોલીસ લાલ આંખ કરી કાર્યવાહી કરતા રહેલા છે. યછામાં ઓછું 10 વાર આ કરો.,પછી તેને બમણા લાંબા સમય સુધી પકડી રાખો અને અંત સુધી તમે તેને ત્યાં સુધી છોડી દો.,ઓછામાં ઓછું 10 વાર આ કરો. કોઈ મુશકેલી આવી છે.,શાનો રસ્તો કાઢવાનો છે?,કોઈ મુશ્કેલી આવી છે. ય-મૂસાના સાળા હોબાબના વંશજો હતા.,11 કેની જાતિના હેબેર જે બીજા કેની લોકોથી અલગ પડી ગયો હતો અને તેણે પોતાનો તંબુ કેદેશ નજીક એલોન-સાઅનાન્નીમની પાસે નાખ્યો હતો.,કેનીઓ-મૂસાના સાળા હોબાબના વંશજો હતા. હંમે શા સ્થાનને ચારે ય તરફથી ઊરજા મળવી અતયંત આવશયક છે.,તે દિશાઓની ઊર્જાઓન જ્ઞાન પશ્‌ અને પક્ષીઓને પણ હોય છે.,હંમે શા સ્થાનને ચારે ય તરફથી ઊર્જા મળવી અત્યંત આવશ્યક છે. "વરણી થયા પછી પહેલો હાર પહેરાવી શુભેચછા તમે આપો છો , દરેક પરોસડીગમાં સહી તમે કરો છો,તો પેટમાં શું દુખે છે?",વરણી સમિતિમાં સર્વાનુમતે પ્રવિણભાઈ કોટકને પ્રમુખ તરીકે રિપીટ કર્યા એ પણ આપના વડપણ હેઠળ?,"વરણી થયા પછી પહેલો હાર પહેરાવી શુભેચ્છા તમે આપો છો , દરેક પ્રોસિડીંગમાં સહી તમે કરો છો,તો પેટમાં શું દુખે છે?" સાચું બોલનારી બહેનપણીને તેની બીજી બહેનપણીએ કહ્યું કે તારે સાચું બોલવાની શું જર્‌ર હતી?,બીજી બહેનપણી નારાજ થઈ ગઈ.,સાચું બોલનારી બહેનપણીને તેની બીજી બહેનપણીએ કહ્યું કે તારે સાચું બોલવાની શું જરૂર હતી? "રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારો ફાઇનલ કરી લીધા બાદ તમામ રાજકીય પક્ષના ઉમેદવારોએ પોતાના વોરડના મુખ્ય વસિતારના ર ચોકમાં કોઇ મકાન દુકાનોમાં કાર્યાલય ખોલવા માટે નજર દોડાવી હતી, તમામના માનસમાં શરેષઠ લોકેશન ચાલતું કુ અને આવી દુકાનો ઓફસિ તમામ પક્ષના આગેવાનો દોડ્યા હતા, જેની કારી ફાવી તેને તે સથળ મળયું હતું, પરંતુ એક જ ઓફસિ કે દુકાન મેળવવા તમામ રા મ રાજકીય પક્ષના આગેવાનો પહોચયાના પણ અનેક બનાવ બનયા હતા, તેમજ પોતાના વસિતારના તમામ રોડ, . ડવાઈડર અને ખૂણાઓ પર પોતાના પક્ષના ઝંડા અને બેનર લગાવવા માટે પણ જાણે હરીફાઇ જામી હતી.",", કાર્યાલય ખોલવા અને ઝંડા બેનર લગાવવા પક્ષોમાં હોડ રાજકોટમાં પ્રથમ અઢીવર્ષ માટે દલિત અનામત આવશે તેવી વાત નિશ્ચિત મનાઇ રહી હતી, દલિત મેયર માટે ભાજપના રાજકીય આગેવાનો એક ચહેરાને નક્કી માની રહ્યા હતા, એ માટે એક મહિલા આગેવાને કોર્પોરેશનની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી અને જોરશોરથી ચૂંટણી પ્રચારમાં લાગી ગયા હતા, પરંતુ બુધવારે જાહેર થયેલા રોટેશન મુજબ આગામી અઢીવર્ષ માટે મેયર ઓબીસી રહેશે અને ત્યારપછીના અઢીવર્ષ માટે મહિલા રહેશે હવે પછીના અઢીવર્ષ માટે મહિલા ફરજિયાત છે ત્યારે પ્રથમ અઢીવર્ષ માટે ઓબીસી મહિલાને રાજકીય પક્ષ મેયર પદ ન આપે અને આ ચર્ચાથી મહિલા ઉમેદવારનું મેયર બનવાનું સ્વપ્ન રોળાઇ ગયાની વાતો પણ શરૂ થઇ હતી.","રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારો ફાઇનલ કરી લીધા બાદ તમામ રાજકીય પક્ષના ઉમેદવારોએ પોતાના વોર્ડના મુખ્ય વિસ્તારના મુખ્ય ચોકમાં કોઇ મકાન દુકાનોમાં કાર્યાલય ખોલવા માટે નજર દોડાવી હતી, તમામના માનસમાં શ્રેષ્ઠ લોકેશન ચાલતું હતું, અને આવી દુકાનો ઓફિસે તમામ પક્ષના આગેવાનો દોડ્યા હતા, જેની કારી ફાવી તેને તે સ્થળ મળ્યું હતું, પરંતુ એક જ ઓફિસ કે દુકાન મેળવવા તમામ રાજકીય પક્ષના આગેવાનો પહોંચ્યાના પણ અનેક બનાવ બન્યા હતા, તેમજ પોતાના વિસ્તારના તમામ રોડ, ડિવાઇડર અને ખૂણાઓ પર પોતાના પક્ષના ઝંડા અને બેનર લગાવવા માટે પણ જાણે હરીફાઇ જામી હતી." 11 તેમણે પોતાની આસપાસ અંઘકારથી ઢાંકી દીધું છે.,તેમનામાંથી સળગતાં તણખા નીકળ્યાં.,11 તેમણે પોતાની આસપાસ અંધકારથી ઢાંકી દીધું છે. "જદિગી આપણી હોય છે, આપણે જદિગીના છીએ ખરા?","જિંદગી ખૂબ જ સુંદર છે, જો જીવતાં આવડે તો! ન આવડતું હોય તો હજુ ક્યાં મોડું થયું છે, શીખી લો, એ તમારા હાથમાં જ છે.","જિંદગી આપણી હોય છે, આપણે જિંદગીના છીએ ખરા?" "જ્યારે આપને પૂર્ણ જઞા।ન મળશે, ચારેય આયામો મળશે, તયારે જ આપ આ બધી વાતો સમજી શકશો, તેના પહેલા નહી જ સમજી શકો.","કહેવાનો અર્થ છે, ઉચ્ચ દ્રષ્ટિકોણ મેળવ્યા પછી જો આપ એક આયામથી જોશો તો લાગશે કે આ સાચુ છે અને બીજા આયામથી જોશો તો લાગશે, તેઓ પણ સાચા છે.","જ્યારે આપને પૂર્ણ જ્ઞાાન મળશે, ચારેય આયામો મળશે, ત્યારે જ આપ આ બધી વાતો સમજી શકશો, તેના પહેલા નહીં જ સમજી શકો." તેમ છતાં મુદ્દો છંછેડાઈ ગયો અને છાપે ચડી ગયો એટલે પલેબેક સગિરની પંકતા અન્ય કોરસ ગાયક વંદો ઝીલી લે તેમ ભાજપની કલબલયિ ગંગે મુદ્દો ઉપપાડી લીધો.,"એવું આખું સૂત્ર બોલે તે પહેલાં મુખ્યમંત્રી વિજયભાઈને ચક્કર આવવા માંડ્યા અને મંચ પર જ વડોદરાની એ સભામાં મુખ્યમંત્રી ઢળી પડ્યા ના હોત તો ત્યાં તેમણે આપેલા વકતવ્યને વધુ તબજ્જો મળ્યો હોત, જેમાં તેમણે લવ-જેહાદ મુદ્દે (સામે) કડક કાયદો લાવવાની વાત કરી હતી.",તેમ છતાં મુદ્દો છંછેડાઈ ગયો અને છાપે ચડી ગ્યો એટલે પ્લેબેક સિંગરની પંક્તિ અન્ય કોરસ ગાયક વૃંદો ઝીલી લે તેમ ભાજપની કલબલિયા ગઁગે મુદ્દો ઉપ્પાડી લીધો. જીવનમાં પરવિર્તન લાવવું જોઈએ તેમ કહી ભાજપામાં જોડાયાં છે.,હવે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિભા-વ્યક્તિત્વ- પ્રશાસન- નેતૃત્વથી પ્રભાવિત છે.,જીવનમાં પરિવર્તન લાવવું જોઈએ તેમ કહી ભાજપામાં જોડાયાં છે. "ને પીરસનારા ખાલી પેટે ભૂખયા રહે છે, કેમ કે બૂમો પાડીપાડીને, કમર ઝુકાવી ઝુકાવીને, હાથ-પગ ઉલાળીને એની ભૂખ જ મરી ગઈ હોય છે.",’ એવી પોતાની સંસ્કૃતિનું ગાણું ગાઈ આવું કરવા દેતા નથી.,"ને પીરસનારા ખાલી પેટે ભૂખ્યા રહે છે, કેમ કે બૂમો પાડીપાડીને, કમર ઝુકાવી ઝુકાવીને, હાથ-પગ ઉલાળીને એની ભૂખ જ મરી ગઈ હોય છે." "એની વાત કરતાં માતાના મઢ, જાગીર ટરસટના ટરસટી ખેંગારજી જાડેજા કહે છે, “આસો મહનિાની નવરાતરની આઠમે આ પતરીવધિ થાય છે.",માતાના મઢમાં જેમની હાજરીની દિવ્યતાનાં દર્શનનો અહેસાસ આજે પણ થાય છે એવા આશાપુરા મા રાજવી પરિવારને નવરાત્રિમાં કેવી રીતે આપે છે અણસાર?,"એની વાત કરતાં માતાના મઢ, જાગીર ટ્રસ્ટના ટ્રસ્ટી ખેંગારજી જાડેજા કહે છે, ‘આસો મહિનાની નવરાત્રિની આઠમે આ પતરીવિધિ થાય છે." અનેક યાદોની ગુફ્તગુ કરતાં કરતાં અમે અહીનાં સવાદષિટ ભોજનને પૂરેપૂરો નયાય આપયો તયાર પછી અમે સૈદપુર જવા નીકળયાં.,મીઠાઇમાં ખીર અને સૂજી હલવા હતાં.,અનેક યાદોની ગુફ્તગુ કરતાં કરતાં અમે અહીંનાં સ્વાદિષ્ટ ભોજનને પૂરેપૂરો ન્યાય આપ્યો ત્યાર પછી અમે સૈદપુર જવા નીકળ્યાં. નજીકના બે પરવારો વચચે પરસંગમાં શું કરવું એ મુદ્દ ઝઘડો થયો.,કોઇને છરકો પડી ન જાય એ રીતે વાત કરવી પડે છે.,નજીકના બે પરિવારો વચ્ચે પ્રસંગમાં શું કરવું એ મુદ્દે ઝઘડો થયો. આ પરાપત થયેલાં ભાગય ને સદા સાથે રાખો.,મધુબન આવવાનો ચાંસ (તક) તો બધાને મળી રહ્યો છે ને.,આ પ્રાપ્ત થયેલાં ભાગ્ય ને સદા સાથે રાખો. "કવા જનમે છે, જનમવાનો નથી માટે કુદરતી આરશીવાદથી જનમેલાં કવનિ કવતા છંદના બીબામાં ઢાળવી પડતી નથી, એની કવતિા છંદબદ્ઘ હોય છે.",શાયરી એ જાઝબએ પયગમ્બરી છે એટલે કે શાયરી પયગમ્બરી વારસો છે.,"કવિ જન્મે છે, જન્મવાનો નથી માટે કુદરતી આર્શીવાદથી જન્મેલાં કવિને કવિતા છંદના બીબામાં ઢાળવી પડતી નથી, એની કવિતા છંદબદ્ધ હોય છે." "' બીજાએ જવાબ આપયો;'ના, મેં તો પતની સવિય કોઈને પરેમ કરયો નથી.",એકે પૂછ્યુંઃ ‘તે કદી કોઈને પ્રેમ કર્યો છે?,"’ બીજાએ જવાબ આપ્યો;’ના, મેં તો પત્ની સિવાય કોઈને પ્રેમ કર્યો નથી." દર વરષે આ કોલેજો પૂરતો શૈકષણકિ સટાફ ધરાવે છે કે કેમ?,ભારત સરકારના આયુર્વેદિક કાઉન્સિલના નિયમ મુજબ આ બેઠકો પર નવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે મંજૂરી લેવાની હોય છે.,દર વર્ષે આ કોલેજો પૂરતો શૈક્ષણિક સ્ટાફ ધરાવે છે કે કેમ? અને જો પરચંડ પૂરની જેમ મુશ્કેલીઓ આવશે તો પણ તે તેઓ સુઘી પહોંચી શકશે નહ.,"6 તેથી જ્યારે દેવનાં અનુયાયીઓને તેમનાં પાપનું ભાન થાય, ત્યારે તેઓ પ્રાર્થના કરીને તેમનાં પાપની કબૂલાત કરશે.",અને જો પ્રચંડ પૂરની જેમ મુશ્કેલીઓ આવશે તો પણ તે તેઓ સુધી પહોંચી શકશે નહિ. જે વસિતારમાં એ ઝાડ થતાં તયાં બહુ ઓછો જથથો મળે અને તયાં કાયમી વસવાટ કરી ન શકાય,ફ્ળો થતાં હોય એવાં ઝાડ જંગલના બહુ ઓછા વિસ્તારમાં થતાં.,જે વિસ્તારમાં એ ઝાડ થતાં ત્યાં બહુ ઓછો જથ્થો મળે અને ત્યાં કાયમી વસવાટ કરી ન શકાય. ત્રીજી વાત એ છે કે દરેક મનુષ્યના રહેનાર આતમા એક પરકારે દેવતા જ છે.,આખા વિશ્વમાં તેઓ પૃથ્વીના દેવતા તરીકે ઓળખાતા હતા.,ત્રીજી વાત એ છે કે દરેક મનુષ્યના રહેનાર આત્મા એક પ્રકારે દેવતા જ છે. "(આપને આપના હાલના એમપલોયર સાથે એક સારા સંબંધો પૂરો પાડવાનો આ એક મારગ છે તે જોવાનું છે કે શું તેઓ કોનટ્રાક્ટની ગોઠવણીનો વચિાર કરશે, જુઓ કોનટરાકટર બનવાના ફાયદા ).",જો તમે હાલમાં સ્થિર રોજગારીની પરિસ્થિતિમાં છો અને કુટુંબ હોય તો શું તમે ખરેખર તમારા પોતાના પર હડતાલ કરવા માંગો છો?,"(આપને આપના હાલના એમ્પ્લોયર સાથે એક સારા સંબંધો પૂરો પાડવાનો આ એક માર્ગ છે તે જોવાનું છે કે શું તેઓ કોન્ટ્રાક્ટની ગોઠવણીનો વિચાર કરશે, જુઓ કોન્ટ્રાક્ટર બનવાના ફાયદા )." વેનનું ટેક્સ પાસગિ છે કે નહીં ?,"દરેક વાલી ખાતરી કરે કે, તેમનાં વેનવાળા પાસે વીમો છે કે નહીં ?",વેનનું ટેક્સિ પાસિંગ છે કે નહીં ? માટે એકાંતકિ ભક્તને જ સતસંસકારી કહયો છે.,"1ના બીજા પ્રશ્નમાં) એકાંતિક ભક્તને જ અમારું ધ્યાન સિદ્ધ થાય છે, પણ બીજાથી તો એ માર્ગે ચલાતું જ નથી એમ કહ્યું છે.",માટે એકાંતિક ભક્તને જ સત્સંસ્કારી કહ્યો છે. આટલી સરસ કુદરતી પ્રકાશની વયવસથા સૂરયપ્રકાશને લીધે ઉપલબઘ હોય તો આવા કૃતરમિ પરકાશમાં રમાડવાનો શું ઉદ્દેશ?,કેટલી ઊર્જા વપરાશે અને તેને લઈને પ્રદૂષણ પણ ફેલાશે.,આટલી સરસ કુદરતી પ્રકાશની વ્યવસ્થા સૂર્યપ્રકાશને લીધે ઉપલબ્ધ હોય તો આવા કૃત્રિમ પ્રકાશમાં રમાડવાનો શું ઉદ્દેશ? ઉનાના ખજુદ્રા ગામના વરવા દ્રસયો જોતા સવાલ ઉઠી રહયાં છે કે ખજુદ્રા ગામના લોકોની સમસયા તંત્ર ક્યારે સમજશે?,ત્યારે લોકોની માગ છે કે શાહી ની પર પુલ બાંધવામાં આવે.,ઉનાના ખજુદ્રા ગામના વરવા દ્રસ્યો જોતા સવાલ ઉઠી રહ્યાં છે કે ખજુદ્રા ગામના લોકોની સમસ્યા તંત્ર ક્યારે સમજશે? (યહૂદા ભાષામાં “ગબબથા” કહે છે.,તેથી તે ઈસુને બહાર ફરસબંદી નામની જગ્યાએ લાવ્યો.,(યહૂદિ ભાષામાં “ગબ્બથા” કહે છે. પાછળ નજર કરી.,] દુહાનો અવાજ પારખતાં જ જોગીદાસે ઘોડી થોભાવી.,પાછળ નજર કરી. "' “આભ જ તૂટી પડે છે દર વખતે, તમે કોઈ પણ બે જુદી વાતો એક સાથે આમ ન બોલો...' “હવે તમે આરોપ મુકો છો...''હા બોલવામાં ઘયાન રાખો! “મેં કોઈ બેજવાબદાર વાત નથી કરી...'“આમ કહી તમે જવાબદારી માંથી છટકી નહ શકો -''કેવી જવાબદારી?",એમાં શું આભ તૂટી પડ્યું ?,"’ ‘આભ જ તૂટી પડે છે દર વખતે, તમે કોઈ પણ બે જુદી વાતો એક સાથે આમ ન બોલો…’ ‘હવે તમે આરોપ મુકો છો…’ ‘હા બોલવામાં ધ્યાન રાખો!’ ‘મેં કોઈ બેજવાબદાર વાત નથી કરી…’ ‘આમ કહી તમે જવાબદારી માંથી છટકી નહિ શકો -’ ‘કેવી જવાબદારી?" "“પણ યહૂદઓએ કહયું, “અમે એના જેવા બાળકો નથી કે જે તેઓએ કદી જાણયું ન હોય કે તેમનો પતિ કોણ છે.",41 તેથી તમારા પિતાએ જે કંઈ કર્યુ તે તમે કરો છો.,"”પણ યહૂદિઓએ કહ્યું, “અમે એના જેવા બાળકો નથી કે જે તેઓએ કદી જાણ્યું ન હોય કે તેમનો પિતા કોણ છે." "તયારે આ સોલાર પેનલનો સહેલો, વાયેબલ ( કરી શકાય તેવો) વકિલપ શું?","ધુળ-રજકણોને લીધે હાલની સોલાર પેનલોની એફીસીયન્સી ક્ષમતામાં પણ ઘટાડો થઇ જાય છે, આ માટે પાણી જરૂરી છે જે બધે ઉપલબ્ધ ન પણ બને અને સોલાર પેનલો નાખવાનું યોગ્ય વળતર મળશે કે કેમ તે પણ વિચારવા જેવો પ્રશ્ન છે.","ત્યારે આ સોલાર પેનલનો સહેલો, વાયેબલ ( કરી શકાય તેવો) વિકલ્પ શું?" મોદી સરકારની અસરકારક યોજનાઓ થી ભારત માં ઘણા બધા ને લાભ થયો જેમાં મુસલમિ પરવારોની મહાલાઓ મુખય હતી.,પણ જે લોકો મોદી માટે અંતરમનમાં ઘૃણા પાળી ને બેઠા હતા એમને તો કેમ પસંદ પડવાનું હતું! પણ એ વખતે બીજું કશું થઇ શકે એમ પણ ન હતું એટલે શાંતિ થી બેસી ને કોઈ ને કહી ને એવોડ પાછા અપાવ્યા.,મોદી સરકારની અસરકારક યોજનાઓ થી ભારત માં ઘણા બધા ને લાભ થયો જેમાં મુસ્લિમ પરિવારોની મહિલાઓ મુખ્ય હતી. "એટલે એમની વાતો, ગમતી હોય, ન ગમતી હોય તો પણ સાંભળયા કરે છે.",પણ મનુભાઈના સ્વભાવથી એ વાકેફ છે.,"એટલે એમની વાતો, ગમતી હોય, ન ગમતી હોય તો પણ સાંભળ્યા કરે છે." માં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપરક કરનારાઓની અવગણના કરો. કિ જ (જ,કોઈ ઝઘડાળુ વ્યક્તિ સાથેના વાદવિવાદને કારણે તમારો મૂડ બગડી જશે.,ધંધામાં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. આટલો ડરપોક હતો પોતે?,પોતે આ શું કરી બેઠો?,આટલો ડરપોક હતો પોતે? "- તમે હંમેશા જોયુ હશે કે હાથી દવિસભર પોતાના કાન હલાવતા રહે છે, શું તમે ક્યારેય વચાર્યુ છે કે આવું કેમ?",હાથી કાન કેમ હલાવે છે?,"- તમે હંમેશા જોયુ હશે કે હાથી દિવસભર પોતાના કાન હલાવતા રહે છે, શું તમે ક્યારેય વિચાર્યુ છે કે આવું કેમ?" તમારં જીવન આઈજે તમને આવો જ સવાદ આપશે.,તમે ક્યારેય ચોકલેટ સાથે આદું અને ગુલાબની સુગંધ માણી છે ?,તમારૂં જીવન આઈજે તમને આવો જ સ્વાદ આપશે. "તે અટક સૂચવવા માટે જરરી છે, પ્રથમ નામ, નવાસ વસિતાર, રમત ચલણ પસંદ, અને ફોન નંબર અને ઈ-મેઈલ સૂચવી.","નોંધણી દરમિયાન, પ્રમાણભૂત સ્વરૂપ ભરવામાં આવે છે.","તે અટક સૂચવવા માટે જરૂરી છે, પ્રથમ નામ, નિવાસ વિસ્તાર, રમત ચલણ પસંદ, અને ફોન નંબર અને ઈ-મેઈલ સૂચવી." "૪૨) અર્જુન કહે છે -- હે શરીકૃષણ! આપ કરમના સંન્યાસની અને બીજી તરફ કરમના યોગની પ્રશંસા કરો છો, તો એ બંનેમાંથી ગમે તે એક મારે માટે કલયાણકારક હોય તે જ નશિચતિ કરીને કહો.",(૪.,"૪૨) અર્જુન કહે છે — હે શ્રીકૃષ્ણ! આપ કર્મના સંન્યાસની અને બીજી તરફ કર્મના યોગની પ્રશંસા કરો છો, તો એ બંનેમાંથી ગમે તે એક મારે માટે કલ્યાણકારક હોય તે જ નિશ્ચિત કરીને કહો." “આલમિની મંજરી મેળવીને પછી જ લાવેલ છું દાદા ! પાક મુસલમિ ઘરમના જાણકારોની સલાહ વગર હું આવું કામ નથી કરતો.,પૌત્રના હાથમાં કટોરો હતો.,‘આલિમોની મંજૂરી મેળવીને પછી જ લાવેલ છું દાદા ! પાક મુસ્લિમ ધર્મના જાણકારોની સલાહ વગર હું આવું કામ નથી કરતો. એવો વચિર આવયો.,મનિષ રાઠોડને ૪૪ વર્ષની ઉંમરે રૂબિકસ કયુબ જોઇને તે કઇ રીતે કામ કરે છે?,એવો વિચાર આવ્યો. ન્‌યૂટને એના રહસયનું ઉદ્દઘાટન કર્યું એટલું જ.,"ચંદ્ર સૂર્યની આજુબાજુ ફરતો, પૃથ્વી ચંદ્રની આજુબાજુ ફરતી, ને તે ઉપરાંત, પોતાની ધરીની આસપાસ પણ ફર્યા કરતી.",ન્યૂટને એના રહસ્યનું ઉદ્દઘાટન કર્યું એટલું જ. એ પણ બદનામીના દાગની સાથે?,એવું તો નથીને કે એની કારકિર્દી જામે એ પહેલા જ અસ્ત થઇ જવાની છે?,એ પણ બદનામીના દાગની સાથે? મૃત્યુ પછી કોઈ વયકત કોઈ પણ વસતુને કઈ રીતે લઇ જઈ શકે છે?,મૃત્યુ પછી તમે કઈ રીતે આ પથ્થરને લેવા આવી શકશો?,મૃત્યુ પછી કોઈ વ્યક્તિ કોઈ પણ વસ્તુને કઈ રીતે લઇ જઈ શકે છે? શાંતથિી પોતાની વાત રજૂ કરે.,જોકે ઉત્તમભાઈ બહુ ઓછું બોલતા હતા.,શાંતિથી પોતાની વાત રજૂ કરે. "મામી, હું નહાતી હતી ત્યારે મારા નાવણનું હળદરથી કડવું પાણી જે પરવાહમાં એની પાસે પહોંચયું તે પીતાં તો જાણે એણે મારું તું કદા આમ માન કરત જ નહીં જે રાતરે સુખેથી સૂતા પછી જરીક જાગી જતાં (શયયાનો એક છેડો) ખાલી જોતાં જે લૂંટાયાની એક તો રાત્રે શયયા સૂની છોડીને વારેવારે ચાલયા જવું અને પાછું પોતાના અપરાઘને ઢાંકવા માટે માન - રીસ લઈને બેસવું ! તને મધય રાતરીમાં આમ ઠગાયાની વેદનાનો અનુભવ છે ?",ભિક્ષુકના વેશે કદાચ પ્રેમી હોય એમ પણ કલ્પી શકાય.,"મામી, હું નહાતી હતી ત્યારે મારા નાવણનું હળદરથી કડવું પાણી જે પ્રવાહમાં એની પાસે પહોંચ્યું તે પીતાં તો જાણે એણે મારું તું કદિ આમ માન કરત જ નહીં જે રાત્રે સુખેથી સૂતા પછી જરીક જાગી જતાં (શય્યાનો એક છેડો) ખાલી જોતાં જે લૂંટાયાની એક તો રાત્રે શય્યા સૂની છોડીને વારેવારે ચાલ્યા જવું અને પાછું પોતાના અપરાધને ઢાંકવા માટે માન – રીસ લઈને બેસવું ! તને મધ્ય રાત્રીમાં આમ ઠગાયાની વેદનાનો અનુભવ છે ?" તેમણે માતર પોતાનું અને પોતાના પરવારનું જ ભલું કર્યું છે.,"આ લોકોને મન જનતા કે ગરીબોનું નહીં, માત્ર પોતાનું જ હિત છે.",તેમણે માત્ર પોતાનું અને પોતાના પરિવારનું જ ભલું કર્યું છે. "ખેડૂતોના ભોગે, સંચાઈના ભોગે આ પરોજેકટ બનાવાયો છે.",ત્યારે પ્રવાસન માટેનું કામ નિગમને સોંપી દેવાયું હતું.,"ખેડૂતોના ભોગે, સિંચાઈના ભોગે આ પ્રોજેકટ બનાવાયો છે." (૯) પક્ષીઓ માટે અને ખાસ કરીને માઈગરેટેડ બરડ માટે નવો જ પરદેશ વકિસી જાય.,(૮) ઈકો ટૂરિઝમ અને ટૂરિઝમ ઇન્ડસ્ટ્રીઝથી મોટાપાયે રોજગાર સર્જન.,(૯) પક્ષીઓ માટે અને ખાસ કરીને માઈગ્રેટેડ બર્ડ માટે નવો જ પ્રદેશ વિકસી જાય. રૂપાણી કહે છે મને ખબર નથી મોઘવારી?,રૂપાણી કહે છે મને ખબર નથી તૂટતા પુલ- રસ્તાઓ?,રૂપાણી કહે છે મને ખબર નથી મોંઘવારી? તે ખરેખર સમયસર છે?,આ વેચાણને સચોટ બનાવવા માટેનો વિસ્તાર છે સંપાદક આ વિશે શા માટે કાળજી લે છે?,તે ખરેખર સમયસર છે? 'તો બીજા અનય એક સોશયિલ મીડયા યૂઝરે લખયું 'કહેવા માટે શાહરૃખ ખાનની મતિર કંઇક તો શરમ કરો.,મિત્ર છે?,'તો બીજા અન્ય એક સોશિયલ મીડિયા યૂઝરે લખ્યું 'કહેવા માટે શાહરૂખ ખાનની મિત્ર કંઇક તો શરમ કરો. સંસદની રાજનીત અને સડકની રાજનીતમિં ફરક છે.,આ બધા પ્રશ્નો આજે ય ઊભા હોવા છતાં સંસદમાં જે દૃશ્યો દેખાયા છે તે પણ વરવાં હતાં.,સંસદની રાજનીતિ અને સડકની રાજનીતિમાં ફરક છે. રીવીઝન કેમ કરવું ?,આ સેટ્વિમનારમાં ઓછા સમયમાં નીટ પરીક્ષાની તૈયારી કેમ કરવી ?,રીવીઝન કેમ કરવું ? મનના સમતવ ભાવમાં રહેવું જ યોગ કહેવાય.,"૪૭) હે ધનંજય, પરમાત્માનું ધ્યાન અને ચિંતનમાં સ્થિર થઈ, બધા પ્રકારની આસક્તિઓનો ત્યાગ કર, તથા સફળતા અને અસફળતામાં સમાન થઈ, પોતાના કર્તવ્યકર્મોનું સારી રીતે પાલન કર.",મનના સમત્વ ભાવમાં રહેવું જ યોગ કહેવાય. અને છોડવો માંદો પડે કે એને કોઇ જીવડાં કનડે તયારે કેવાં કેવાં ઝેર છાંટવાં ?,પિયત કેટલું અને ક્યારે આપવું ?,અને છોડવો માંદો પડે કે એને કોઇ જીવડાં કનડે ત્યારે કેવાં કેવાં ઝેર છાંટવાં ? "1975-76ના વરષમાં ઘણી અપરતમિ ફલિમો આવી જેમ કે 'આંધી', “સૂપકે સૂપકે', “છોટી સી બાત', 'મૌસમ', “દીવાર' અને શોલે' અને આ ફલિમોમાં કયાંય રાજેશનું નામ નહોતું.",ફરી રાજેશ ખન્નાને ઓફર મળી પરંતુ આ વખતે રાજેશે કોઈના પણ નામ સૂચવ્યા વગર ચૂપચાપ ફિલ્મ સાઈન કરી લીધી.,"1975-76ના વર્ષમાં ઘણી અપ્રતિમ ફિલ્મો આવી જેમ કે ‘આંધી’, ‘ચૂપકે ચૂપકે’, ‘છોટી સી બાત’, ‘મૌસમ’, ‘દીવાર’ અને શોલે’ અને આ ફિલ્મોમાં ક્યાંય રાજેશનું નામ નહોતું." "॥ પહેલા આ તમામ વધિારથીઃઓને બરતરફ કરવાનું નકકી કરવામાં આવેલુ, પણ મગનભાઈની કૃપાના કારણે આ ન થયુ.",જેથી પેરેન્ટસની મીંટીગ કરવામાં આવી અને એવો ઠરાવ પસાર કરવામાં આવ્યો કે આમને સજા તો મળવી જ જોઈએ.,"આ પહેલા આ તમામ વિધાર્થીઓને બરતરફ કરવાનું નક્કી કરવામાં આવેલુ, પણ મગનભાઈની કૃપાના કારણે આ ન થયુ." """ [એકસાથે તેઓ જવાબ આપે છે, ""અમે કરીએ છીએ.","""] ""શું તમે તમારા મિત્રો અને પરિવારની હાજરીમાં એકસાથે વચન આપશો કે તમે હંમેશાં અને તમામ સંજોગોમાં, એકબીજા પ્રત્યે જાતે વર્તશો, જેમ પતિ અને પત્ની બનશે?",""" [એકસાથે તેઓ જવાબ આપે છે, ""અમે કરીએ છીએ." એક રાજા હતો.,તમે પેલી રાજાની વાર્તા સાંભળી છે?,એક રાજા હતો. પેગાસસ વવિદ શું છે?,સ્પાયવેર ઇઝરાયેલની કંપની nso ગ્રુપ દ્વારા બનાવવામાં આવ્યું છે.,પેગાસસ વિવાદ શું છે? બીજા દવિસે રાજુ પણ તૈયારી કરવા લાગયો અને આમ જ મહનાઓ વર્ષોમાં પરવિરતતિ થવા લાગ્યા.,રાજુને મતલબની ખબર પડી ગઈ.,બીજા દિવસે રાજુ પણ તૈયારી કરવા લાગ્યો અને આમ જ મહિનાઓ વર્ષોમાં પરિવર્તિત થવા લાગ્યા. "ખાતરી કરો કે, તે સરસ, ગામઠી અને પરકારની છે તમારા ઘરના બાહ્યમાં ટુસકન વાઇબનો ઉઠાવે છે, પરંતુ તે તમને તમારા ફ્રનટ યારડમાં એક બરગરને છાતી મારવા માંગે છે, ચટણી તમારી ચનિ નીચે ચલાવી રહી છે?","જો તમારી પાસે ફ્રન્ટ અને બેકયાર્ડ સાથેનું ઘર છે, તો શા માટે, બરાબર છે, તમારા પેટીઓ કોષ્ટક ત્યાં બેઠા છે, તમારા કાંકરાના લેન્ડસ્કેપના મધ્યભાગમાં, સ્વિડનથી ચાર ફુટથી તમાચો?","ખાતરી કરો કે, તે સરસ, ગામઠી અને પ્રકારની છે તમારા ઘરના બાહ્યમાં ટુસ્કન વાઇબનો ઉઠાવે છે, પરંતુ તે તમને તમારા ફ્રન્ટ યાર્ડમાં એક બર્ગરને છાતી મારવા માંગે છે, ચટણી તમારી ચિન નીચે ચલાવી રહી છે?" "માણસાઈ માટે મન જોઈએ, મેલ નહીં ! કોની પાસે કે. પ બે હી % ર્ન ડિ રા' છે એનાથી બીજાને આપવાની એની તૈયારી કે ઉદારતાનું માપ નીકળી શકતું નથી.","બંને નિરાશ છે, ભૂખ્યા છે, ત્યારે શું થાય છે એનું દ્રશ્ય કવિએ બહુ સુંદર રીતે આપણી સામે મૂક્યું છે.","માણસાઈ માટે મન જોઈએ, મેલ નહીં ! કોની પાસે કેટલું ‘એક્સ્ટ્રા’ છે એનાથી બીજાને આપવાની એની તૈયારી કે ઉદારતાનું માપ નીકળી શકતું નથી." મોદી સરકાર માટે સાપે છછુંદર ગળ્યા જેવી સથતિનિં નરિમાણ થયું છે.,સવાલ એ છે કે ત્યારે આપણું શું થશે?,મોદી સરકાર માટે સાપે છછુંદર ગળ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ આકષેપમાં કોઈ તથય નથી છતાં જીવનવકિસ અને અઘયાતમના સંબંઘને સપષટ રીતે સમજી લેવો આવશયક અને ઉપકારક છે.,અધ્યાત્મ દ્વારા જીવનવિકાસ રુંધાય છે તેવો આક્ષેપ વારંવાર કરવામાં આવે છે.,આ આક્ષેપમાં કોઈ તથ્ય નથી છતાં જીવનવિકાસ અને અધ્યાત્મના સંબંધને સ્પષ્ટ રીતે સમજી લેવો આવશ્યક અને ઉપકારક છે. ” એ પુસતકમાં સવસિતાર કરી છે.,કેવો છે ?,” એ પુસ્તકમાં સવિસ્તાર કરી છે. રાક્ષસના ગૃહમાં તમારો એક વાળ પણ કોઈ વાંકો કરી શકે તેમ નથી.,શું થયું તે મને કહો તો ખરાં ?,રાક્ષસના ગૃહમાં તમારો એક વાળ પણ કોઈ વાંકો કરી શકે તેમ નથી. આવી વસિંગતાઓ દુર કરી ખેડૂતોના હીતમા નામદાર સરકાર ન્યાય નહીં આપે તો આગામી દવિસોમાં ગાંઘી ચધિયા મારગે આંદોલન ઉપર ઉતરશે તેમ ખેડૂતો જણાવી રહયા છે.,પિયત અને બિન પિયતમા વિમા પ્રિમીયમ છતાં અન્યાય કેમ?,આવી વિસંગતાઓ દુર કરી ખેડૂતોના હીતમા નામદાર સરકાર ન્યાય નહી આપે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ઉપર ઉતરશે તેમ ખેડૂતો જણાવી રહ્યા છે. તમે રોડ પર જતા હોવ અને તમને ઇલેકટ્રીક બોરડ પર પ્રદૂષણનું ખતરનાક સૂતર જાણવા મળે તો તમે શું કરો?,"સવાલ એ થાય કે, પ્રદૂષિત વાતાવરણ માટે માણસ બિચારો શું કરી શકે?",તમે રોડ પર જતા હોવ અને તમને ઇલેકટ્રીક બોર્ડ પર પ્રદૂષણનું ખતરનાક સ્તર જાણવા મળે તો તમે શું કરો? પોસટ ઓફીસ સતતાવાળાઓ બેનકમાંથી તેમને પૈસા મળતા નથી તેમ જણાવે છે.,ઉમરાળા પોસ્ટ ઓફીસના ખાતેદારોને પોસ્ટ ઓફીસના ખાતામાંથી મર્યાદીત રકમનો ઉપાડ મળતો તે પણ બે દિવસથી બંધ થયેલ છે.,પોસ્ટ ઓફીસ સત્તાવાળાઓ બેન્કમાંથી તેમને પૈસા મળતા નથી તેમ જણાવે છે. પા ણ હવે કરવું વું શું?,ભુખે પેટે તો વખત પણ ન જાય.,પણ હવે કરવું શું? """ ""શું આપણે આપણા સરોતોને હટાવીશું?","વિલિયમ્સે કહ્યું હતું કે ""નિવૃત્તિના થ્રેશોલ્ડ દરેક વ્યક્તિ માટે ચિંતિત છે.",""" ""શું આપણે આપણા સ્રોતોને હટાવીશું?" હું કોગ્રેસ પક્ષના નામદારને પૂછવા ઇચછું છું કે કોગરેસ મુસલમાનોનો પકષ છે.,અગાઉ મનમોહન સિંઘની સરકાર હતી ત્યારે ખુદ વડાપ્રધાન મનમોહન સિંઘે કહ્યું હતું કે કુદરતી સંસાધનો પર પહેલો અધિકાર મુસલમાનોનો છે.,હું કોંગ્રેસ પક્ષના નામદારને પૂછવા ઇચ્છું છું કે કોંગ્રેસ મુસલમાનોનો પક્ષ છે. "ઘરનાં બધાં ઈશાનીથી ખુશ છે પણ એની સાસુને કોને ખબર કેમ ઈશાનીની નમ્રતા, સૌમ્‌યતા કે વનિય વવિક સપરશતાં નથી.",અર્ણવને ઈશાની માટે પ્રેમની સાથે સાથે આદર પણ થયો.,"ઘરનાં બધાં ઈશાનીથી ખુશ છે પણ એની સાસુને કોને ખબર કેમ ઈશાનીની નમ્રતા, સૌમ્યતા કે વિનય વિવેક સ્પર્શતાં નથી." તે સટોરમાં ફરી બધી વસતુઓ ઘયાનથી જોતો હતો.,ત્યાં મારી નજર એક મેલાંઘેલાં કપડાંમાં સજ્જ ગરીબ છોકરા પર પડી.,તે સ્ટોરમાં ફરી બધી વસ્તુઓ ધ્યાનથી જોતો હતો. જયારે તેનો ઉપયોગ પરમાણીકરણ અથવા ઇ-કેવાયસી સેવાઓ કરવામાં આવે તયારે આધાર નંબરની જગયાએ તેનો ઉપયોગ કરી શકાય છે.,"વીઆઇડી એ અલ્પકાલિક, રદ કરી શકાય એવું 16 અંકનો રેન્ડમ નંબર આધાર નંબર સાથે મૅપ થયેલ છે.",જ્યારે તેનો ઉપયોગ પ્રમાણીકરણ અથવા ઇ-કેવાયસી સેવાઓ કરવામાં આવે ત્યારે આધાર નંબરની જગ્યાએ તેનો ઉપયોગ કરી શકાય છે. "ડાંપરઘાન ભણી એ કહે છે કે એપરલિના અંતમાં પૂર્વ પાકસિતાનમાં વરષાઝતુ બેસે છે, નદીઓ દરયિા બની જાય છે.",' એ નાણાંમંત્રીને કહે કે છેલ્લાં દોઢ વર્ષથી હું નાણાં માગી રહ્યો છું અને તમે કહો છો કે નાણાં નથી.,"વડાંપ્રધાન ભણી એ કહે છે કે એપ્રિલના અંતમાં પૂર્વ પાકિસ્તાનમાં વર્ષાઋતુ બેસે છે, નદીઓ દરિયો બની જાય છે." એક તો તમે સમયસર જવાબ નથી આપતા.,"સવાલ: મયંકભાઈ, મને તમારાથી બહુ ફરિયાદો છે.",એક તો તમે સમયસર જવાબ નથી આપતા. સરકાર માનવતાના ધોરણે કંપનીઓને અપીલ કરીને પણ ઘણુ બધું કરી શકે.,"જેમ કે, નવી કંપનીઓમાં ફરજિયાત ત્રણ ટકા દિવ્યાંગોને નોકરીએ રાખવાથી આ થઈ શકે અથવા તો જે દિવ્યાંગો કામ કરવા સક્ષમ છે તેમને સાધનો પુરા પાડીને આત્મનિર્ભર બનાવી શકાય.",સરકાર માનવતાના ધોરણે કંંપનીઓને અપીલ કરીને પણ ઘણુ બધું કરી શકે. તેને પોતાનો એક દોસત યાદ આવયો.,"તેને થયું કે, સૂનમૂન બેસી રહેવા કરતાં કોઇને વાત કરીશ તો સારું લાગશે.",તેને પોતાનો એક દોસ્ત યાદ આવ્યો. "ના! 16 અને તમારામાંનો કોઈ તેઓને કહે કે, “દેવ તમારી સાથે રહો, શાંતથી જાઓ, તાપો અને તૃપત થાઓ;” છતાં શરીરને જે જોઈએ તે ખોરાક કે કપડાં ન આપો",શું એવો વિશ્વાસ તેનો ઉદ્ધાર કરી શકે?,"ના! 16 અને તમારામાંનો કોઈ તેઓને કહે કે, “દેવ તમારી સાથે રહો, શાંતિથી જાઓ, તાપો અને તૃપ્ત થાઓ;” છતાં શરીરને જે જોઈએે તે ખોરાક કે કપડાં ન આપો તો તમારા શબ્દો નકામાં છે." વમિરશ સમજદાર અને શાંત સવભાવનો લાગયો,વાતચીત થઇ.,વિમર્શ સમજદાર અને શાંત સ્વભાવનો લાગ્યો. તેમનો પરેમ-વહાલ જોઈએ છીએ.,તેમને પણ વડીલો ગમે છે.,તેમનો પ્રેમ-વ્હાલ જોઈએ છીએ. અન્‌ય કોઈ વયકતની સંડોવણી છે કે કેમ?,જેની તપાસ કરવાની છે.,અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ? તે પછી કગિ અબદુલલાએ કટ્ટરપંથીઓ વરિદ્ઘ અભયાન ચલાવયું.,કિંગ અબ્દુલ્લાએ એ ફરિયાદ તરફ પણ ધ્યાન કેન્દ્રીત કરી તેમના દેશમાંથી અમેરિકી સૈનિકોની સંખ્યા ઘટાડી.,તે પછી કિંગ અબ્દુલ્લાએ કટ્ટરપંથીઓ વિરુદ્ધ અભિયાન ચલાવ્યું. શું આવી રીતે આપણે કોરોના પર વજિય મેળવી શકીશું?,આવું કેમ?,શું આવી રીતે આપણે કોરોના પર વિજય મેળવી શકીશું? બરાઝીલના લોકોનાં ઈસુ પરતયેના પ્રેમની તે ઓળખ છે.,આ પૂતળું રીયો શહેરની શાન છે.,બ્રાઝીલના લોકોનાં ઈસુ પ્રત્યેના પ્રેમની તે ઓળખ છે. "દૂધ વટિમનિ બી 12 નો સરોત છે, આ બી 12 ફાળો ને શાકભાજી માં ખુબ ઓછું હોય છે અને દૂઘ માં સારું એવું હોય છે, આમ દૂધ શાકાહારી લોકો માટે વરદાન છે.",સંશોધન બતાવે છે કે દૂધ મગજના જ્ઞાનાત્મક કાર્યને સુધારે છે.,"દૂધ વિટામિન બી 12 નો સ્રોત છે, આ બી 12 ફાળો ને શાકભાજી માં ખુબ ઓછું હોય છે અને દૂધ માં સારું એવું હોય છે, આમ દૂધ શાકાહારી લોકો માટે વરદાન છે." "” “હે સવજન, તું કહે તો તને લેવા માટે હું સામી પાલખી પહોચાડીશ.","સિધાવો, આણલદે ! અને હવે ભૂલી જજો.","” “હે સ્વજન, તું કહે તો તને લેવા માટે હું સામી પાલખી પહોંચાડીશ." ' “આ તમારી મનઘડત વાત છે.,આ આઘાત તે સહન ન કરી શકી અને છેવટનો રસ્તો અપનાવ્યો.,’ ‘આ તમારી મનઘડત વાત છે. મને ખંડણીમાં કોઈ રસ નથી.,મારી પાસે થોડા મહિના પહેલા શાર્પશુટર એન્થોનીએ બે લાખ રૂપિયાની ખંડણી માંગી હતી તો મેં ફરિયાદ કરી હતી.,મને ખંડણીમાં કોઈ રસ નથી. નવરી જ નથી પડતી.,"કામ, કામ અને બસ કામ.",નવરી જ નથી પડતી. મલીની સહપાઠી કીરા તે મલિનું બોલવાનું પૂરું થાય કે તરત જ તે પરોજેક્ટનું પરેક્ટકિલ કરીને બતાવતી જાય.,સૌ પ્રથમ તે પહેલા ગુજરાતીમાં વાંચતી ત્યાર પછી પોતે જ ઇંગ્લિશમાં ટ્રાન્સફર કરીને બતાવતી.,મિલીની સહપાઠી કીરા તે મિલીનું બોલવાનું પૂરું થાય કે તરત જ તે પ્રોજેક્ટનું પ્રેક્ટિકલ કરીને બતાવતી જાય. તેઓએ આગળ ચાલીને એક મહોલલો ઓળંગયો.,તે તેઓને માટે પોતાની મેળે ઊઘડી ગયો.,તેઓએ આગળ ચાલીને એક મહોલ્લો ઓળંગ્યો. "કચછના રણ માટે, ગાંઘીનગર માટે ગરાનટ કેમ નહીં ?",ડેમના દરવાજા બંધ કરવાની મંજૂરી કેમ ન આપી ?,"કચ્છના રણ માટે, ગાંધીનગર માટે ગ્રાન્ટ કેમ નહી ?" જવાબદાર હતો તે પુરૃષ હંમેશને માટે ગાયબ થઈ ગયો હતો.,"એ એવી જિંદગી જીવી, જેના માટે એ કોઈ પણ રીતે જવાબદાર નહોતી.",જવાબદાર હતો તે પુરુષ હંમેશને માટે ગાયબ થઈ ગયો હતો. "અંતે, તેમના પીએએને રાજીનામાનું સોપી ચાલયા ગયા હતા.","જ્યારે સાંજે પાટીલસાહેબ આવ્યા ત્યારે મેં તેમને 5 મિનિટ વાત કરવા માટે સમય માગ્યો, પરંતુ તેમણે કહ્યું, હાલમાં મારી પાસે સમય નથી.","અંતે, તેમના પીએને રાજીનામાનું સોંપી ચાલ્યા ગયા હતા." "મહારાણી સોનલ સનાન કરી કોરી સાડી અંગે ઘારણ કરી સૂરયનારાયણને ” પ્રાથના કરી, વંદન કરી કહ્યું કે “હે પરતયક્ષદેવ સૂરયનારાયણ તમારાં ફુલનો લાખો હોય તો મારી લાજ રાખજો” એટલું કહી સોનલ મહારાણી સળગતી ચીતામાં પરવેશ્‌યા.",અગ્નિ પ્રજ્વલિત થઈ ઉઠ્યો.,"મહારાણી સોનલ સ્નાન કરી કોરી સાડી અંગે ધારણ કરી સૂર્યનારાયણને ” પ્રાથના કરી, વંદન કરી કહ્યું કે “હે પ્રત્યક્ષદેવ સૂર્યનારાયણ તમારાં ફુલનો લાખો હોય તો મારી લાજ રાખજો” એટલું કહી સોનલ મહારાણી સળગતી ચીતામાં પ્રવેશ્યા." મઘમાખી ફૂલ પર બેસે છે અને મધ એકઠું કરે છે એટલે કે સાર ગ્રહણ કરે છે.,પરંતુ આપણે તો મધમાખી પાસેથી એક બીજી જ વાત શીખવાની છે.,મધમાખી ફૂલ પર બેસે છે અને મધ એકઠું કરે છે એટલે કે સાર ગ્રહણ કરે છે. ચ પર સોફા-ખુરશીઓની જગ્યાએ ખાટ મૂકવામાં આવી હતી.,રાજસ્થાનના બે દિવસના પ્રવાસ પર પહોંચેલા રાહુલે શુક્રવારે પીલીબંગા ખાતે ખેડૂત મહાપંચાયતને સંબોધન કરી હતી.,મંચ પર સોફા-ખુરશીઓની જગ્યાએ ખાટ મૂકવામાં આવી હતી. દેવોની વબિધઘતા કયાં ગઈ?,મારા જેવો સર્વજ્ઞ અહીં હોવા છતાં એ લોકોને (દેવોને) આગળ જવાય?,દેવોની વિબુધ્ધતા કયાં ગઈ? સવચછ ભારત સરવેક્ષણ ૨૦૧૬ના જાહેર પરણામ મુજબ કયાં શહેરને સૌથી વધારે સવચછ શહેર ઘોષતિ કરવામાં આવયું?,4.,સ્વચ્છ ભારત સર્વેક્ષણ ૨૦૧૬ના જાહેર પરિણામ મુજબ ક્યાં શહેરને સૌથી વધારે સ્વચ્છ શહેર ઘોષિત કરવામાં આવ્યું? અહીંની મારી જોબમાં સકિ લીવ અનલીમીટેડ છે અને બાકીની બે એરયાની કંપનીઓની પણ સકિ લીવ પોલીસી ઘણી લબિરલ છે.,ઓસ્ટ્રેલિયામાં લગભગ દરેક કંપની દર વર્ષે ૧૨ દિવસની સિક લીવ આપતી હોય છે.,અહીંની મારી જોબમાં સિક લીવ અનલીમીટેડ છે અને બાકીની બે એરિયાની કંપનીઓની પણ સિક લીવ પોલીસી ઘણી લિબરલ છે. ચતિન માટે આકૃતની જર્‌ર પડે છે.,આનો એક આધ્યાત્મિક ઉપાય એ છે કે ઇશ્વરની તે શક્તિનું ચિંતન કરવું જોઈએ.,ચિંતન માટે આકૃતિની જરૂર પડે છે. "જો તમે દુકાનદાર હોવ , જ્યાં સુધી તમે તમારા પોતાના ગરાહકોના હતોને તમારા પોતાના હતિ સાથે નહી ઓળખી શકો , તો તમે કોઈ પરગત નહી કરી શકશો .","પ્રેમનો અર્થ વ્યવહારિક રૂપે તમારી આસપાસના લોકો સાથે અથવા તમારા સંપર્કમાં આવતા દરેક સાથે એકાકારનો ભાવ , તે સૌ સાથે એક હોવાનો ભાવ .","જો તમે દુકાનદાર હોવ , જ્યાં સુધી તમે તમારા પોતાના ગ્રાહકોના હિતોને તમારા પોતાના હિત સાથે નહીં ઓળખી શકો , તો તમે કોઈ પ્રગતિ નહીં કરી શકશો ." "કોંગરેસ છેલ્લા ઘણા સમયથી આવા મજબૂત હાથને શોધે છે, પણ હજુ સુધી કોઈ મજબૂત હાથ મળ્યો નથી.",‘મજબૂત’ હોવાનો માપદંડ કયો?,"કોંગ્રેસ છેલ્લા ઘણા સમયથી આવા મજબૂત હાથને શોધે છે, પણ હજુ સુધી કોઈ મજબૂત હાથ મળ્યો નથી." મને સાચી શાંત કેવી રીતે મળી શ,હું અત્યારે સાચી દિશામાં કાર્ય કરી રહ્યો છું?,મને સાચી શાંતિ કેવી રીતે મળી શકે? "વાલ, હવે આ બધું ભૂલીને ભણવા બેસી જા.",ટીચરને કમ્પ્લેઇન કરી દઇશ.,"ચાલ, હવે આ બધું ભૂલીને ભણવા બેસી જા." આખા ગુજરાતમાંથી ગાંઘીનગર આવતા લોકોને પોલીસ રોકી રહી છે.,ગઈકાલ રાતથી જ અલગ અલગ આગેવાનોને ઘરે પોલીસને મોકલીને ઘરપકડ કરવામાં આવી હતી.,આખા ગુજરાતમાંથી ગાંધીનગર આવતા લોકોને પોલીસ રોકી રહી છે. "તે બહાર આવયું છે કે આ મોટા ભાગની જર્મન સતરીઆ પત એક વાર એસએસ અધકિરી હતા, અને આ ઘર એક બંકર બાંઘવામાં, જેથી વાત કરવા માટે, ફક્ત કસિસામાં.","પરંતુ તે રાજદ્રોહ તેના બોયફ્રેન્ડ શંકાસ્પદ છે, અને તેમના અટકળો એક જર્મન મહિલા, હવેલી જેમાં તેઓ રહેતા રખાત સાથે શેર કરવા માટે ઝડપી બનાવ્યું.","તે બહાર આવ્યું છે કે આ મોટા ભાગની જર્મન સ્ત્રીઓ પતિ એક વાર એસએસ અધિકારી હતા, અને આ ઘર એક બંકર બાંધવામાં, જેથી વાત કરવા માટે, ફક્ત કિસ્સામાં." કે પછી આમને આમ રૃપાણી સરકાર તમાશા જ જોતી રહશે...?,શુ આગામી વિધાનસભા સત્રમાં આ વિશે કોઈ નક્કર પગલા લેવાનો કોઈ તખ્તો બનાવાશે?,કે પછી આમને આમ રૂપાણી સરકાર તમાશા જ જોતી રહશે…? તો એવી કંઈ બાબત છે જે તમને આ બધું કરતા અટકાવે છે?,બધાની જેમ તમારું પણ કોઈ વિશ લિસ્ટ હશે ને.,તો એવી કંઈ બાબત છે જે તમને આ બધું કરતા અટકાવે છે? 46 લાખનો મુદામાલ કબજે કરાયો હતો.,પ.,46 લાખનો મુદામાલ કબ્જે કરાયો હતો. મારા યજમાને જમવાનું શર્‌ કરતાં મને પૂછ્યું : 'બરેડ ખાઈશ ?,હું એક વખત બપોરે કોઈના ઘરે મળવા ગઈ હતી.,મારા યજમાને જમવાનું શરૂ કરતાં મને પૂછ્યું : ‘બ્રેડ ખાઈશ ? "જો કે આમ તો બધી બોરવાળીઓ પોતાનો બોરને મીઠો ગણાવે છે, પણ કથની ઉપર વશિવાસ ન રાખનારાઓ ઉપલબધ ઓની ગણતરી કરે છે તયારે ખબર પડે છે કે કોણ કેટલા પાણીમાં છે.",ભૌતિકવિજ્ઞાનની સરખામણીમાં અધ્યાત્મ-વિજ્ઞાનને જેઓ શ્રેષ્ઠ માને છે તેમને એવી જિજ્ઞાસા હોય છે કે અધ્યાત્મનું વાસ્તવિક સ્વરૂપ અને વિધાન શું છે?,"જો કે આમ તો બધી બોરવાળીઓ પોતાનો બોરને મીઠો ગણાવે છે, પણ કથની ઉપર વિશ્વાસ ન રાખનારાઓ ઉપલબ્ધિઓની ગણતરી કરે છે ત્યારે ખબર પડે છે કે કોણ કેટલા પાણીમાં છે." "પત આવે છે, સજઘજ થયેલી સુંદર વસતરો પહેરેલી પતની સામે જોઈ રહે છે : “આજે તો તું ખૂબ રૂપાળી લાગે છે ને ! અરે ઘર પણ સરસ શણગાર્યું છે.",સાંજ માટે સરસ મનગમતી વાનગીઓ બનાવે છે અને સાંજે પતિની રાહ જોતી વરંડામાં ઊભી રહે છે.,"પતિ આવે છે, સજધજ થયેલી સુંદર વસ્ત્રો પહેરેલી પત્ની સામે જોઈ રહે છે : “આજે તો તું ખૂબ રૂપાળી લાગે છે ને ! અરે ઘર પણ સરસ શણગાર્યું છે." "તમારી વેબસાઇટ પરના દરેક પૃષઠ માટે, નકકી કરો કે તમે તમારા મુલાકાતીને શું કરવા માંગો છો.",તમે ઇચ્છો કે તમારા મુલાકાતીઓ તમારી સાઇટ પર રહે અને કંઈક કરો.,"તમારી વેબસાઇટ પરના દરેક પૃષ્ઠ માટે, નક્કી કરો કે તમે તમારા મુલાકાતીને શું કરવા માંગો છો." "અને જો તમે સવતંત્‌ર રટિલર છો, તો તમે કદાચ વાચારી રહયાં છો કે આ પેઢી સાથે જીતવું અશક્ય છે.",તમારા માથા સ્પિન પહેલેથી જ નથી બનાવે છે?,"અને જો તમે સ્વતંત્ર રિટેલર છો, તો તમે કદાચ વિચારી રહ્યાં છો કે આ પેઢી સાથે જીતવું અશક્ય છે." તબયિત બગડી જશે.,એકને બદલે બે જાંબુ આપીશ તો એક કરતા બે થશે.,તબિયત બગડી જશે. ” જયાં-પોલ સારતરેનો આ પતર સવડિશિ એકેડેમીને મળે તે પહેલાં તેમને નોબેલ પરાઈઝની જાહેરાત થઈ ગઈ હોવાથી એકેડેમી માટે ક્ષોભજનક પરસિથતિ ઊભી થઈ હતી.,હું સ્વિડનની જનતા સાથે ભાઈચારો વ્યક્ત કરીને આ સ્પષ્ટીકરણ સમાપ્ત કરું છું.,” જ્યાં-પોલ સાર્ત્રેનો આ પત્ર સ્વિડિશ એકેડેમીને મળે તે પહેલાં તેમને નોબેલ પ્રાઈઝની જાહેરાત થઈ ગઈ હોવાથી એકેડેમી માટે ક્ષોભજનક પરિસ્થિતિ ઊભી થઈ હતી. તમે જાણો છો તમને જે લીલા શાકભાજી આટલાં અપરયિ છે તે શાકભાજીને ખાવાથી કેટલાય ફાયદા થાય છે.,શિયાળામાં આપણને બધાને નવા અને તાજા શાકભાજી ખાવા મળે છે.,તમે જાણો છો તમને જે લીલા શાકભાજી આટલાં અપ્રિય છે તે શાકભાજીને ખાવાથી કેટલાય ફાયદા થાય છે. ખોટુ?,કેવી રીતે ?,ખોટુ ? કારયક્રમો કાર્યક્ષમતા મર્યાદતિ છે તમારી વેબસાઇટ વધારવા સરખામણીમાં: તયાં પોરસ રમતો પોરસિ વનિમિય અને ઓનલાઇન કસનો અને પોકર માટે અલગ અલગ આવૃતતઓ છે.,"મોબાઇલ ગેજેટ્સ વપરાશકર્તાઓ માટે, બુકમેકર 1xbet સત્તાવાર વેબસાઇટ ios અને android પર આધારિત ઉપકરણો માટે સાઇટ અને એપ્લિકેશન્સ મિની વેબ સંસ્કરણ ઓફર.",કાર્યક્રમો કાર્યક્ષમતા મર્યાદિત છે તમારી વેબસાઇટ વધારવા સરખામણીમાં: ત્યાં પોરિસ રમતો પોરિસ વિનિમય અને ઓનલાઇન કસિનો અને પોકર માટે અલગ અલગ આવૃત્તિઓ છે. "મોર, પોપટ, કોયલ, હંસ વગેરે ફસાઇ ગયાં.",એણે જાળ નાંખી અને પાંચ સાત પંખીઓ ફસાઇ ગયાં.,"મોર, પોપટ, કોયલ, હંસ વગેરે ફસાઇ ગયાં." પાંચાળ નામ કેમ પડ્યું?,"હજી સુધી તો અણઉકેલ રહયો છે એ કોયડો કે જેમ ભારતના મધ્યભાગમાં પાંચાલ આવ્યું, એમ સૌરાષ્ટ્રના મધ્યભાગમાં પાંચાલ ક્યાંથી આવ્યું?",પાંચાળ નામ કેમ પડ્યું? ક્યારેક એક નાની ભૂલ કલાકોની મહેનત ઉપર પાણી ફેરવી દે છે.,ઈંક ચિત્રોમાં આવો અવકાશ નથી.,ક્યારેક એક નાની ભૂલ કલાકોની મહેનત ઉપર પાણી ફેરવી દે છે. તમે લોકોના તે જૂથમાં સૌથી સરળતાથી કેવી રીતે પહોંચી શકો?,તમે કયા ઇવેન્ટ્સની યોજના કરવા માંગો છો અને તે ઇવેન્ટ્સ માટે તમારો શ્રેષ્ઠ ગ્રાહક સમૂહ કોણ છે?,તમે લોકોના તે જૂથમાં સૌથી સરળતાથી કેવી રીતે પહોંચી શકો? ગુજરાતી છોકરો કેવો બદલાઈ ગયો છે તેનો આ તાદરશય પુરાવો છે.,જો આવી એકતા લોકોએ અંગ્રેજો ભારત આવ્યા ત્યારે દેખાડી હોત તો કદાચ દેશ વહેલો આઝાદ થઈ ગયો હોત ! આ દિવસે રૂપિયા ખર્ચી યુવાનો છાપામાં વેલેન્ટાઈન ડે મૅસેજ છપાવે છે.,ગુજરાતી છોકરો કેવો બદલાઈ ગયો છે તેનો આ તાદ્રશ્ય પુરાવો છે. પછીની પેઢીના દાગ મસતીથી સંભળાવી દે છે.,ઈશ્વર પ્રત્યેનો પ્રેમ શું છે એનું ભાન ના હોય તેને ધર્મના ઝંડા લઈને ફરવાનો શું હક્ક?,પછીની પેઢીના દાગ મસ્તીથી સંભળાવી દે છે. ક્યારેક શંકા વલિન બની જાય છે.,ઘણામાં વિલન પણ ક્રૂર ભાગ ભજવી જતા હોય છે.,ક્યારેક શંકા વિલન બની જાય છે. 23 પાસખાપરવ માટે ઈસુ યર્શાલેમમાં હતો.,અને તેઓએ ઈસુ જે બોલ્યો હતો તે વચનમાં પણ વિશ્વાસ કર્યો.,23 પાસ્ખાપર્વ માટે ઈસુ યરૂશાલેમમાં હતો. આખર તો રસુલ સ.,નું આ આયતમાં મદદ માટે “પોકારવું” શીર્ક છે?,આખર તો રસુલ સ. "આઝમગઢ લોકસભા બેઠક પર ૧૯૫૨થી ૧૯૭૧ સુઘી ભલે કોગરેસનો એકતરફી કબજો રહયો હોય, પણ એ પછી અહી મોટાભાગે સમાજવાદી પક્ષ (સપ) છવાયેલો રહયો છે.",આઝમગઢ જિલ્લામાં લોકસભાની બે બેઠક-આઝમગઢ તથા લાલગંજ (અનામત) અને વિધાનસભાની દસ બેઠકો આવે છે.,"આઝમગઢ લોકસભા બેઠક પર ૧૯૫૨થી ૧૯૭૧ સુધી ભલે કોંગ્રેસનો એકતરફી કબજો રહ્યો હોય, પણ એ પછી અહીં મોટાભાગે સમાજવાદી પક્ષ (સપ) છવાયેલો રહ્યો છે." એમ કહેતાં પરતમાએ તેને કહ્યું અગાઉ તો અહીં કોઇ ફરવા પણ આવતું ન હતું.,એ અગાઉ અહીં મુશાયરો કરવા આવ્યો હતો.,એમ કહેતાં પ્રતિમાએ તેને કહ્યું અગાઉ તો અહીં કોઇ ફરવા પણ આવતું ન હતું. "મુકેશ અંબાણી સવારે ૧૧ વાગે ઓફસિમાં પહોચે છે કે તેમના પર્સનલ સેક્રેટરી સાહેબને એક લાંબુ લીસટ આપે છે કે, સાહેબ સવારથી આ મહાનુભાવોના ફોન આવી ગયા છે","રોજ કરોડો રૂપિયા મુકેશ અંબાણીના ખાતામાં જમા થતા જ રહે છે, તો પછી રોજ મુકેશ અંબાણી ઓફિસમાં જઈને શું કરે છે તે જોઈએ.","મુકેશ અંબાણી સવારે ૧૧ વાગે ઓફિસમાં પહોચે છે કે તેમના પર્સનલ સેક્રેટરી સાહેબને એક લાંબુ લીસ્ટ આપે છે કે, સાહેબ સવારથી આ મહાનુભાવોના ફોન આવી ગયા છે." ઇવન ભગવાન શવિ પોતાના શરીર પર સવીકાર શેનો કરયો?,તે માટે શા માટે ડરવાનું?,ઇવન ભગવાન શિવે પોતાના શરીર પર સ્વીકાર શેનો કર્યો? કગિ અબદુલલાના નઘિન બાદ હવે સાઉદીના નવા સુલતાન તરીકે તેમના ઓરમાન ભાઈ સલમાન બનિ અબદુલ અજીજ અલ સઉદ ગાદી પર આવયા છે.,ભારત અને ભારતીયો માટે તેમને સ્નેહ અને લગાવ હતો.,કિંગ અબ્દુલ્લાના નિધન બાદ હવે સાઉદીના નવા સુલતાન તરીકે તેમના ઓરમાન ભાઈ સલમાન બિન અબ્દુલ અજીજ અલ સઉદ ગાદી પર આવ્યા છે. ફેટોરયિન યુગના બરટિશિ મ હાનુભાવો ઉપરાંત બીજા લોકોએ પણ સમયે સમયે લંડન અને યુકેના જનજીવનમાં જે પ્રદાન કર્યું હોય તેને યોગય સથાન અને માન લંડનમાં મળવું જોઈ એ.,તેને સમય સાથે સંલગ્ન બનાવવા તેના અંગે પુનઃવિચારણા કરવામાં આવશે.,તેનો સંદેશ કદાચ એવો હતો કે વિક્ટોરિયન યુગના બ્રિટિશ મહાનુભાવો ઉપરાંત બીજા લોકોએ પણ સમયે સમયે લંડન અને યુકેના જનજીવનમાં જે પ્રદાન કર્યું હોય તેને યોગ્ય સ્થાન અને માન લંડનમાં મળવું જોઈએ. આ ફલિમનું અંદાજતિ બજેટ ૨૪૪૦ કરોડ રૂપયિ હતું.,આ ખર્ચ એવેન્જર્સ ફિલ્મ નિર્માણથી અડધાથી પણ ઓછો છે.,આ ફિલ્મનું અંદાજિત બજેટ ૨૪૪૦ કરોડ રૂપિયા હતું. "તે તીખું, ઝેરીલું, કડવું, બુદ્ઘનિ ભરષટ કરનાર, આપતતમિં ભસાવી દેનાર, કઠોર, સવજનો અને શુભચતિકોથી દુર કરી દેનારું હોય છે.",[૬૧] ક્રોધરૂપી હળાહળ ઝેર રીગ વગર ઉત્પન્ન થાય છે.,"તે તીખું, ઝેરીલું, કડવું, બુદ્ધિને ભ્રષ્ટ કરનાર, આપત્તિમાં ભસાવી દેનાર, કઠોર, સ્વજનો અને શુભચિંતકોથી દુર કરી દેનારું હોય છે." "અહી અલગ અલગ જાત, વરગ, સામાજકિ મૂડી અને નેટવરક તેમને સથળાંતરતિ શરમકિ, કે જેના ઉપર આપણે હવે દયા વરસાવીએ છીએ એના કરતા ઘણા અલગ બનાવે છે.","જો ઈન્ફોસિસના સીઈઓ તેમની બેંગલુરુ ખાતે મુખ્ય મથક ધરાવતી કંપની છોડી દે અને સારી તક માટે દિલ્હી જાય છે, તો તે સ્થળાંતરિત ગણાશે, પરંતુ શ્રમિક નહીં.","અહીં અલગ અલગ જાતિ, વર્ગ, સામાજિક મૂડી અને નેટવર્ક તેમને સ્થળાંતરિત શ્રમિક, કે જેના ઉપર આપણે હવે દયા વરસાવીએ છીએ એના કરતા ઘણા અલગ બનાવે છે." "ભલે પૂજા ન કરવામાં આવે, પણ તમે કોઈ રખડતા પરાણીને ભોજન ખવડાવી શકો છો.",શું તમે પણ આ દિવાળી જેવું કંઈક કરવા માંગો છો?,"ભલે પૂજા ન કરવામાં આવે, પણ તમે કોઈ રખડતા પ્રાણીને ભોજન ખવડાવી શકો છો." પર કેપીટા જીડીપી એટલે માથાદીઠ જીડીપી.,જીડીપીને વધારે અર્થપૂર્ણ બનાવવા ‘જીડીપી પર કેપીટા’ નો ઉપયોગ થાય છે.,પર કેપીટા જીડીપી એટલે માથાદીઠ જીડીપી. "10/01/2019ના રોજ વકિસ કમશિનરને રજૂઆત કરવામાં આવી હતી અને તેની નકલ કલેક્ટર, 2080 અને 180ને કરવામાં આવી હતી પણ સરકારી તંતર સરપંચને બચાવવાની કામગીરીમાં હોય તેમ કોઈ તપાસ કરવામાં આવી ન હતી.",વાંકાનેર તાલુકાનાં તીથવા ગ્રામ પંચાયતમાં સરપંચની સહીમાં ફેરફારની દેખાતા તીથવાના જાગૃત નાગરિક બાદી મજૂરહુસેન રહિમભાઈ દ્વારા તા.,"10/01/2019ના રોજ વિકાસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી અને તેની નકલ કલેક્ટર, ddo અને tdoને કરવામાં આવી હતી પણ સરકારી તંત્ર સરપંચને બચાવવાની કામગીરીમાં હોય તેમ કોઈ તપાસ કરવામાં આવી ન હતી." તમારે શું બદલવાની જરૂર છે?,તમારે શું જોઈએ છે?,તમારે શું બદલવાની જરૂર છે? અહી તો હોય છે નયિમો જે મોટા ભાગે દૈવી આદેશ જેમ પાળવાની વાત થતી હોય છે.,મોટા ભાગે આમાં આ અથવા પેલું એવો જ હિસાબ નથી થતો હોતો.,અહીં તો હોય છે નિયમો જે મોટા ભાગે દૈવી આદેશ જેમ પાળવાની વાત થતી હોય છે. ચતાસથાનની બાજુમાં મને ઉતારવામાં આવયો.,પણ હાથ દેવાય આવે તો એ મોટો શાનો ?,ચિતાસ્થાનની બાજુમાં મને ઉતારવામાં આવ્યો. શું એ લોકો ને જંગલી રીછે મારી નાખયા?,અહિયાં કેમ આવેલો?,શું એ લોકો ને જંગલી રીછે મારી નાખ્યા? આ તો પરાપૂર્વથી ચાલયું આવે છે.,અને એ પણ આજનું નથી.,આ તો પરાપૂર્વથી ચાલ્યું આવે છે. [૩૯] માનવીએ પોતાના અહંકારમાં ચકચૂર બની બીજાને અપમાનતિ કરવાની તથા તેને ખરું ખોટું કહેવાની આદત છોડી દેવી જોઈએ.,માટે ક્ષમાદાન પણ પાત્ર જોઇને જ કરવું જોઈએ.,[૩૯] માનવીએ પોતાના અહંકારમાં ચકચૂર બની બીજાને અપમાનિત કરવાની તથા તેને ખરું ખોટું કહેવાની આદત છોડી દેવી જોઈએ. ૨૦૦૪માં સદ્ઘિ ભારતીય જનતા પક્ષમાં જાડાઇ ગયા હતા.,દરમિયાન સિદ્ધુએ પોતાની રાજકીય કરિયર આગળ વધારી દીધી હતી.,૨૦૦૪માં સિદ્ધુ ભારતીય જનતા પક્ષમાં જાડાઇ ગયા હતા. આરોપીઓએ અગાઉ કોઈ આવા શરીરસંબંઘી ગુના આચરેલ છે કે કેમ?,અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ?,આરોપીઓએ અગાઉ કોઈ આવા શરીરસંબંધી ગુના આચરેલ છે કે કેમ? "આ પુસતકમાં વઘુમાં લખ્યું છે કે, આપણે ગમે તેટલું વચારીએ કે પરયાસ કરીએ તો પણ અતીતને નથી બદલી શકતા.","આપણે કદાચ વધુ સ્માર્ટ, અધિક ધૈર્યવાન અથવા ફક્ત સારા જ હોત તો સારું હોત.","આ પુસ્તકમાં વધુમાં લખ્યું છે કે, આપણે ગમે તેટલું વિચારીએ કે પ્રયાસ કરીએ તો પણ અતીતને નથી બદલી શકતા." યોગય છે કે તમે પહેલા જ કલયિર કરી લો કે છોકરાને તમારા કરયિર અને એમ્બશિનથી કોઈ મુશકેલી તો નહીં થાય?,એ પોતાની સાથે અન્યાય કરવા જવું હશે.,યોગ્ય છે કે તમે પહેલા જ ક્લિયર કરી લો કે છોકરાને તમારા કરિયર અને એમ્બિશનથી કોઈ મુશ્કેલી તો નહીં થાય? કે પછી કોઈ ખાસ વાત કહેવાનો હશે?,શું તેણે તેના પ્રત્યેના પ્રેમનો એકરાર કર્યો હશે?,કે પછી કોઈ ખાસ વાત કહેવાનો હશે? ઇન્યોરનસનો પણ પૂરેપૂરો ઇન્તજામ કર્યો હતો.,એ પત્ની માટે બચત કરતો હતો.,ઇન્યોરન્સનો પણ પૂરેપૂરો ઇન્તજામ કર્યો હતો. ગુરુના આશીરવાદથી ઇશવર પણ પરાપત થાય છે.,"વધુ જાણો ભારતમાં દેખાશે ગુરુ પૂર્ણિમાએ ચંદ્ર ગ્રહણ, આઠ રાશિ પર ખરાબ પ્રભાવ પડશે, ચંદ્ર ગ્રહણના પ્રભાવથી બચાવના ઉપાયો જાણો વધુ જાણો ગુરુ પૂર્ણિમાએ ગુરુ વંદના અને તેમના આશીર્વાદ લેવાનું વિશેષ મહત્વ છે.",ગુરુના આશીર્વાદથી ઇશ્વર પણ પ્રાપ્ત થાય છે. અમે કદી ગુલામ રહયા નથી.,"33 યહૂદિઓએ ઉત્તર આપ્યો, “અમે ઈબ્રાહિમના લોકો છીએ.",અમે કદી ગુલામ રહ્યા નથી. "અમદાવાદમા વટવાના બીબીપુરા નજીક દીપડા જેવું પરાણી દેખાતાં સથાનકોમાં ફફડાટ, વનવભાગની 3 ટમી સરચ ઓપરેશન હાથ ઘરયું તડથી પરેશાન છો?",|,"અમદાવાદમા વટવાના બીબીપુરા નજીક દીપડા જેવું પ્રાણી દેખાતાં સ્થાનિકોમાં ફફડાટ, વનવિભાગની 3 ટિમોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું adsથી પરેશાન છો?" લોકોના ટોળામાંથી એક યુવાન તેમની પાસે આવયો.,"લોકો સાથે, કાર્યકરો સાથે, સાથી નેતાઓ સાથે અને મીડિયા સાથે વાત કરતી વખતે તેઓ હજી પોલીસ અધિકારી જ હોય તેવા ટોનમાં બોલી રહ્યાં હતાં.",લોકોના ટોળામાંથી એક યુવાન તેમની પાસે આવ્યો. મહેતાજીએ નદી અને ડુંગરની વાત ઉકેલી.,"ભલે ભાઈ, ભૂગોળ ભણીશું, બે કર લમણે મેલી.",મહેતાજીએ નદી અને ડુંગરની વાત ઉકેલી. પતરકારતવનો અર્થ ચોકક્સ વયાખયામાં રજૂ કરવો અશક્ય છે.,"સત્યમ, શિવમ અને સુંદરમની અભિવ્યક્તિ છે.",પત્રકારત્વનો અર્થ ચોક્ક્સ વ્યાખ્યામાં રજૂ કરવો અશક્ય છે. બંને પરવારો જાણે એક જ હોય એમ રહેતા હતા.,માનસીના પિયરના સૌ સાથે તેના પરિવારને પાડોશી હોવાને નાતે સારો સંબંધ હતો.,બંને પરિવારો જાણે એક જ હોય એમ રહેતા હતા. આ નવલકથા કેરયિર પરત્‌યે વઘારે પડતા જાગૃત વદ્યારથીઓ સામે લાલ બતતી ઘરે છે.,"સારું વાંચન, મિત્રોનો સંગાથ, પોતાના જીવનની દરેક બાબત માતાપિતા સાથે ખુલ્લા હૃદયે વહેંચવાની જો ટેવ હોય તો અનેક માનસિક રોગોમાંથી આજનું યુવાધન બચી શકે છે.",આ નવલકથા કેરિયર પ્રત્યે વધારે પડતા જાગૃત વિદ્યાર્થીઓ સામે લાલ બત્તી ધરે છે. વયક્તતિવનો વકિસ ભૌતકિ વકાસની તુલનાએ અંતરંગ હોવા છતાં તે માનવજીવનનો સરવોચચ વકિસ નથી.,"તે જ રીતે વિજ્ઞાન, કળા, સાહિત્ય, વહીવટ, સમાજસેવા આદિ ક્ષેત્રના વિશિષ્ટ જાણકારોના વ્યક્તિત્વનો તે તે ક્ષેત્ર દ્વારા વિકાસ થાય છે.",વ્યક્તિત્વનો વિકાસ ભૌતિક વિકાસની તુલનાએ અંતરંગ હોવા છતાં તે માનવજીવનનો સર્વોચ્ચ વિકાસ નથી. સફાળી હું બોલી ઉઠી: “નાથ.,પાછું વાળી જોઉ-ન જોઉ ત્ય્હાં તો મ્હારી નેત્રપાંદડીઓ ચંપાઇ.,સફાળી હું બોલી ઉઠી: ‘નાથ. ૪૪ લાખ કરોડના ચલણી નાણાંને રદ કરવાનો નરિણય લેતા દેશભરમાં આરથકિ કટોકટી સરજાઈ હતી.,૧પ.,૪૪ લાખ કરોડના ચલણી નાણાંને રદ કરવાનો નિર્ણય લેતા દેશભરમાં આર્થિક કટોકટી સર્જાઈ હતી. ડાયેટીંગ કરતી સતરીને ખવડાવવાના લોકો ભરપુર પરયતનો કરે.,અને જો સ્ત્રી ન ખાય તો પણ પાછી ટીકા તો થાય જ.,ડાયેટીંગ કરતી સ્ત્રીને ખવડાવવાના લોકો ભરપુર પ્રયત્નો કરે. ને તમે સાંભળો છો એટલે આજે કહી નાખ્યું.,આપણે કામ તો કરવાનું જ હોયને ?,ને તમે સાંભળો છો એટલે આજે કહી નાખ્યું. એણે કોને ફોન કરયા?,એ પોતાની વ્યક્તિનો મોબાઇલ ચેક કરતા રહે છે.,એણે કોને ફોન કર્યા? તો પોતાને સમજવાની શરૃઆત કેવી રીતે કરીશું?,અને જો વ્યક્તિ પોતે જ પોતાને સમજી શકે તો જ બીજા પાસે પોતાને સમજવાની અપેક્ષા રાખી શકે.,તો પોતાને સમજવાની શરૂઆત કેવી રીતે કરીશું? આ પરશન ગરામજનોને સતાવી રહયો છે.,તેવાં સમયે જાે આ રીતે એડવાન્સમાં જ તારીખો દર્શાવી ક્લોરીનેશન થઈ ગયાનું દર્શાવી દેવાતુ હોય તો પછી જે-તે સમયે ક્લોરીનેશન થતુ હશે કે કેમ?,આ પ્રશ્ન ગ્રામજનોને સતાવી રહ્યો છે. "(આ તે શષિય હતો જેણે વાળુના સમયે તેની છાતી પર અઢેલીને પૂછયું હતું, “પરભુ તારી વરિદદધ કોણ થશે?","” 20 પિતર પાછો વળ્યો અને ઈસુ જે શિષ્યને પ્રેમ કરતો હતો, તેને પાછળ ચાલતો જોયો.","(આ તે શિષ્ય હતો જેણે વાળુના સમયે તેની છાતી પર અઢેલીને પૂછયું હતું, “પ્રભુ તારી વિરૂદ્ધ કોણ થશે?" અમદાવાદ.,પ્રાપ્તિસ્થાન : નવજીવન પ્રકાશન મંદિર.,અમદાવાદ. "ગહન અઘયયન, ગુજરાતી સાહતિયમાં અનેક સવરૃપોમાં નકકર પ્રદાન કર્યું છે ડૉ.",મણિલાલ ભરપૂર જીવ્યા છે.,"ગહન અધ્યયન, ગુજરાતી સાહિત્યમાં અનેક સ્વરૂપોમાં નક્કર પ્રદાન કર્યું છે ડૉ." "” (સુરએ ઝુમર-૩૯, આયત નં.",વાસ્તવમાં આ તો એક પરીક્ષા છે પણ તેઓ માંહેના ઘણાખરા જાણતા નથી.,"” (સુરએ ઝુમર-૩૯, આયત નં." એ સંસદ સભયોને મારું આ કાવય અરપણ કરું છં.,ભારે દુ:ખ થયું.,એ સંસદ સભ્યોને મારું આ કાવ્ય અર્પણ કરું છું. એક પત-પિતનીની આ વાત છે.,"આપણને ખબર પડી જાય કે આજે એનો મૂડ બરાબર નથી, એ પછી આપણે તેનો મૂડ બદલવા કે સારો મૂડ બનાવવા શું કરીએ છીએ?",એક પતિ-પત્નીની આ વાત છે. સવારે તેં તારા પવતિર વસરો ધારણ કરેલા છે.,” 3 તારા લોકો તારા યુદ્ધને દિવસે તારી સાથે જોડાવવા ઇચ્છશે.,સવારે તેં તારા પવિત્ર વસ્રો ધારણ કરેલા છે. એ વાતો પર ડો.,કેવું લેખન કલાકાર અને પ્રેક્ષકોને જકડી રાખે ?,એ વાતો પર ડો. """ પ્રશ્‌ન સાથે નજર ના આવે, પરંતુ ""હું શું કરી શકું?","તે અગત્યનું છે કે જ્યારે મુશ્કેલ સંજોગોનો સામનો કરવો પડે છે, ત્યારે બાળક સૌ પ્રથમ માતાપિતાની દિશામાં ""હું શું કરવું જોઈએ?",""" પ્રશ્ન સાથે નજર ના આવે, પરંતુ ""હું શું કરી શકું?" "મને આખી સાડી નહી જોઈએ, અડધી જોઈએ.",ત્યારે છોકરો તેમને ખીંજાવવાના ઉદ્દેશ્યથી સાડીના બે ટુકડા કરી નાખ્યા અને એક ટુકડા હાથમાં લઈને બોલ્યો.,"મને આખી સાડી નહી જોઈએ, અડધી જોઈએ." 'કદાચ એ તમને કંઈ કહેવા માગતો હોય... અટલે કે તમને એકલાને !' સવાતની બાજુમાં પડેલા રમિટ કંટરોલને ઊંચકીને અવનિાશે પહેલાં તો ટી.,જોતાં જોતાં સ્વાતિએ અવિનાશનો હાથ પકડી લીધો.,‘કદાચ એ તમને કંઈ કહેવા માગતો હોય… એટલે કે તમને એકલાને !’ સ્વાતિની બાજુમાં પડેલા રિમોટ કંટ્રોલને ઊંચકીને અવિનાશે પહેલાં તો ટી. સતતાની ખેંચતાણમાં કયા ગામનો રૂંઘાયો વકિસ?,કઈ ખેતી કરીને ખેડૂતે ઉતાર્યું દેવું?,સત્તાની ખેંચતાણમાં કયા ગામનો રૂંધાયો વિકાસ? તેમનું જીવન ચરતિર વાંચવા-સમજવા જેવું છે અને તેમાંથી ઘણું જીવનમાં ઉતારવા જેવું છે.,"અઢી હજાર વર્ષો પછી આજે પણ આપણે ભગવાન તથાગત એટલે કે સિદ્ધાર્થ, ગૌતમ બુદ્ધને યાદ કરીએ છીએ.",તેમનું જીવન ચરિત્ર વાંચવા-સમજવા જેવું છે અને તેમાંથી ઘણું જીવનમાં ઉતારવા જેવું છે. - ગ્રામ પંચાયત સદસયના હકોનું વભાજન કરવામાં આવે છે જેથી ગ્રામ પંચાયત સારી રીતે કાર્ય કરી શકે.,"ગ્રામ પંચાયત મુખ્ય લોકોના પ્રતિનિધિ વડા, નાયબ વડા, ગ્રામ પંચાયત સદસ્ય, સમિતિ, સરપંચ વગેરે.",- ગ્રામ પંચાયત સદસ્યના હકોનું વિભાજન કરવામાં આવે છે જેથી ગ્રામ પંચાયત સારી રીતે કાર્ય કરી શકે. મુશકેલી તો હોવાની જ છે.,"આ કારણો સાચાં પણ હોય છે, કારણ વગર તો દુનિયામાં કંઈ થતું નથી.",મુશ્કેલી તો હોવાની જ છે. આ ગુનહામાં અનય બેની પણ અગાઉ ઘરપકડ થઇ હતી.,આ પહેલા મુન્ના ઉર્ફે ઉમેદની પાર્ટનર અને નર્સીગનો બહોળો અનુભવ ધરાવતી રમા બડમલીયા અને આ બંન્નેના એજન્ટ નિતેન્દ્રસિંહ સોલંકીની ધરપકડ થઇ ચુકી છે.,આ ગુન્હામાં અન્ય બેની પણ અગાઉ ધરપકડ થઇ હતી. આ પણ હાઈપરોફાઈલ બઝિનેસ જ તો છે ! રચના ચુપચાપ સાંભળતી હતી અને સાક્ષી તયાંથી જતી રહી.,"નમ્રતાએ કહ્યું, તું એક જ નાઈટમાં તારા ફી ભરવા જેટલા પૈસા કમાઈ લઈશ અને એ પણ મજાથી સુઈને ! સાક્ષી બોલી, તું કેવી વાત કરે છે નમ્રતા ! તું રચનાને કોલગર્લ બનવા કહે છે ! નમ્રતાએ કહ્યું, હા તો એમાં ખોટું શું છે ?",આ પણ હાઈપ્રોફાઈલ બિઝનેસ જ તો છે ! રચના ચુપચાપ સાંભળતી હતી અને સાક્ષી ત્યાંથી જતી રહી. "જેવી રીતે ભીડ દાર્‌ની દુકાનોમાં એકઠી થઈ રહી છે, શું તે આગળ પણ ચાલુ રહેશે?",હવે સવાલ એ ઉભો થાય છે કે દારૂની દુકાનની બહાર આટલી મારામારી કેમ છે?,"જેવી રીતે ભીડ દારૂની દુકાનોમાં એકઠી થઈ રહી છે, શું તે આગળ પણ ચાલુ રહેશે?" "ગુજરાતી લેખન પાછળ વઘુ વખત ગાળવાની, પોતે લખેલા શબદે શબદ ઉપર વચાર કરવાની ને વ્યાકરણના નયિમો મોઢે કરી લેવાની શખામણ અરણાબેને સુશીલને આપી.","એ કહે કે ઘરે કરવાના લેશન પાછળ અમે પૂરતો સમય ગાળતા નહોતા ને જોઈતી મહેનત પણ કરતા નહોતા, એટલે જ અમારા માર્ક વધતા નહોતા, એટલે પછી અમારા મગજમાં કાંઈ રહેતું નહિ.","ગુજરાતી લેખન પાછળ વધુ વખત ગાળવાની, પોતે લખેલા શબ્દે શબ્દ ઉપર વિચાર કરવાની ને વ્યાકરણના નિયમો મોઢે કરી લેવાની શિખામણ અરુણાબેને સુશીલને આપી." બાકી તેને તેના સંતાનો શું કરે છે તે જાણવાની પણ ફુરસદ નહતી.,અલબત કંપનીના પ્રોગ્રેસ માટે જ સ્તો.,બાકી તેને તેના સંતાનો શું કરે છે તે જાણવાની પણ ફુરસદ નહતી. અમે ફક્ત ખૂબ જ ઉતતમ બરાનડસને પરોત્સાહન આપીને પોતાને ગરવ કરીએ છીએ અને અમે અમારા વાચકો સાથે લાંબા ગાળાના સંબંઘો બનાવવા માટે તેમાં છીએ.,"પરંતુ પ્રથમ અને અગ્રણી, અહીં હોવા બદલ અને અમારામાં વિશ્વાસ મૂકવા બદલ આભાર! અમે ત્યાં એ હકીકતથી સારી રીતે વાકેફ છે કે ત્યાં વેબસાઇટ્સની અનંત છે, highંચી અને નીચું બંને લક્ષ્ય રાખીને, તે એવા ખેલાડીઓ માટેનું એક માઇનફિલ્ડ બનાવે છે જે રમવા માટે યોગ્ય સાઇટ્સ પર સંશોધન કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.",અમે ફક્ત ખૂબ જ ઉત્તમ બ્રાન્ડ્સને પ્રોત્સાહન આપીને પોતાને ગર્વ કરીએ છીએ અને અમે અમારા વાચકો સાથે લાંબા ગાળાના સંબંધો બનાવવા માટે તેમાં છીએ. તયારે તો તેમને કોઈ કન્નડ ભાઈએ નહોતું પૂછયું કે દલિહીના મુખયપરઘાન છો અને કરણાટકમાં શું કરી રહ્યા છો?,પોતાની તબિયત લથડતાં તેઓ પણ કર્ણાટકના પાટનગર બેંગ્લુરૂ વારંવાર પહોંચ્યા છે.,ત્યારે તો તેમને કોઈ કન્નડ ભાઈએ નહોતું પૂછયું કે દિલ્હીના મુખ્યપ્રધાન છો અને કર્ણાટકમાં શું કરી રહ્યા છો? અને હા પરકતા અને પરેમમાં તને કેટલી સામ્‌યતાઓ દેખાય છે...?,"તો આકાંક્ષા… તારું હુલામણું અથવા સાહિત્ય માટે ઉપનામ તરીકેનું નામ પ્રકૃતિ છે, એ પાછળનો કોઈ ઇતિહાસ છે ખરો…?",અને હા પ્રકૃતિ અને પ્રેમમાં તને કેટલી સામ્યતાઓ દેખાય છે…? "*, *કયાંથી આવે?","મારી ઊંઘ બગાડી…*, *શાંતિ રાખ! પહેલાં મને એ કહે કે લોકો મંદિરે કેમ નથી આવતા?","*, *ક્યાંથી આવે?" "આ અધયાતમનો વેશ બેટા, એક જ છે.","આવું છે અધ્યાત્મ, જે હું તમને શીખવવા માગતો હતો.","આ અધ્યાત્મનો વેશ બેટા, એક જ છે." જેની સીઘી અસર ૨૦૧૭ માં ઉતતર પરદેશ વઘિનસભા ની ચૂંટણી માં જોવા મળી.,મોદી સરકારની અસરકારક યોજનાઓ થી ભારત માં ઘણા બધા ને લાભ થયો જેમાં મુસ્લિમ પરિવારોની મહિલાઓ મુખ્ય હતી.,જેની સીધી અસર ૨૦૧૭ માં ઉત્તર પ્રદેશ વિધાનસભા ની ચૂંટણી માં જોવા મળી. માથું તથા ઘડ વીશે જાણયા બાદ હવે સાપની પુંછડી અંગે જોઈએ.,આપણે અગાઉ જોયું તેમ સાપનું શરીર ત્રણ ભાગમાં વહેંચાયેલું છે.,માથું તથા ધડ વીશે જાણ્યા બાદ હવે સાપની પુંછડી અંગે જોઈએ. પરણામે એકલવાયાપણું ઘણું ઓછું થયું.,રાત પડી અને આકાશની વસ્તી વધી.,પરિણામે એકલવાયાપણું ઘણું ઓછું થયું. "પરવારના સ્વજનના મૃતયુ પછી પણ દુઃખ કરતાં ગુસસો, અફસોસ અને હતાશાની ભાવના વઘુ પરબળ રહે છે.",ઇન્ટરનેશનલ સાયકોલોજી એસોસિયેશનના ઘણા નિષ્ણાતોનું માનવું છે અને તે લોકો પાસે સરવેના આંકડા ઉપલબ્ધ છે એ પણ એમ જ કહે છે કે છેલ્લા થોડા સમયથી લોકોને દુઃખ ઓછું થાય છે અને ગુસ્સો વધુ આવે છે.,"પરિવારના સ્વજનના મૃત્યુ પછી પણ દુઃખ કરતાં ગુસ્સો, અફ્સોસ અને હતાશાની ભાવના વધુ પ્રબળ રહે છે." "કામ થાય, સેવા થાય તેટલી કરો, પણ જો ન થાય તો બેસી જગતનાં ગપપાં મારી બીજાના અંતરમાં જગત ઘાલશો નહી.","“જગતમાં કેટલાય જન્મોમાં મા-બાપ અને દીકરી વગેરે કુટુંબીઓ માટે નાક-કાન કપાવ્યાં છે અને તેમના સારુ સુખ-દુઃખ વેઠીને કેટલાય જન્મો ધર્યા, તો આ વખતે આ દેહ ભગવાન સ્વામિનારાયણ લેખે, શાસ્ત્રીજી મહારાજ, જોગી મહારાજ લેખે કરી નાંખવો એમ નક્કી જ રાખવું.","કામ થાય, સેવા થાય તેટલી કરો, પણ જો ન થાય તો બેસી જગતનાં ગપ્પાં મારી બીજાના અંતરમાં જગત ઘાલશો નહીં." મનષય વચિર કરી કરને પોતાની આસપાસ ખર બઊરજાનું નરિમાણ ઊર્જાનું નરિમાણ કરી લે છે તેના કારણે બહારથી મળનારી ઉર્જા તેને નથી મળી શકતી.,હંમે શા સ્થાનને ચારે ય તરફથી ઊર્જા મળવી અત્યંત આવશ્યક છે.,મનષ્ય વિચાર કરી કરને પોતાની આસપાસ ખર બઊર્જાનું નિર્માણ ઊર્જાનું નિર્માણ કરી લે છે તેના કારણે બહારથી મળનારી ઉર્જા તેને નથી મળી શકતી. "જો થયા તો પુરાવા નબળા, સામાનય કે મજબૂત કેવા પરકારના મળયા છે?",આયુર્વેદ અને યોગથી કોરોનામાં ફાયદો થયા અંગે ડબલ બ્લાઈન્ડ કંટ્રોલ સ્ટડી થયા છે?,"જો થયા તો પુરાવા નબળા, સામાન્ય કે મજબૂત કેવા પ્રકારના મળ્યા છે?" વાસતુશાસત્‌ર વીજ્ઞાન છે એમ સાબીત કરવા વાસતુશાસતરીઓ સુરયના પ્રકાશ અને પવનની દીશા મુજબ બારી-બારણાં મકાનમાં હોવા જોઈએ તે માન્યતાને ખુબ ચગાવે છે.,ઉપરાંત મોટાં શહેરોમાં તો દરેક મકાનમાં યોગ્ય દીશામાં બારી–બારણાંનું આયોજન પણ શક્ય નથી.,વાસ્તુશાસ્ત્ર વીજ્ઞાન છે એમ સાબીત કરવા વાસ્તુશાસ્ત્રીઓ સુર્યના પ્રકાશ અને પવનની દીશા મુજબ બારી–બારણાં મકાનમાં હોવા જોઈએ તે માન્યતાને ખુબ ચગાવે છે. એના ઠેકાણા નગારબંધ કહેવાતા.,શાહજહાંએ એ પછી કેટલાય સરદારોને નગારાના નિશાન આપ્યાં હતાં.,એના ઠેકાણા નગારબંધ કહેવાતા. ' આમાં ઘણું તથ્ય રહેલું છે.,મહાત્મા ગાંધીએ કહ્યું છે કે : ‘સામાન્ય માણસ પણ અસામાન્ય માણસ બની શકે છે.,’ આમાં ઘણું તથ્ય રહેલું છે. "એટ લસિટ, આપણે એટલું તો કરી શકીએ.",અમને કયા પુસ્તકો વાંચવા એવી મૂંઝવણ તો ન થાત! આજે રાત્રે બક્ષીબાબુના વિકિપીડિઆ પાનાં પર થોડી ખૂટતી વિગતો ઉમેરવામાં આવશે.,"એટ લિસ્ટ, આપણે એટલું તો કરી શકીએ." જો શક્ષિક જ્ઞાન આપવા તૈયાર હોય પણ લેનાર કોઈ ન હોય તો ?,"પણ એક દુબળા-પાતળા મિત્રે ગઈકાલે જ હાર્ટ-એટેક અંગે ફોરવર્ડ કરેલાં ઇ-મેઈલને યાદ કરી ભયભીત થયેલ પાર્થ ફરી પાણીમાં બેસવા લાગ્યો અને બોલ્યો, ‘હે સખા, તું મને આ ગલીમાંથી બહાર કાઢ, અહિં મારું કાળજું કાંપે છે’ ત્યારે ક્રિષ્નાએ પોતાનો ઉપદેશ આગળ ધપાવ્યો: ‘હે વત્સ, ક્ષત્રિયનો ધર્મ છે પ્રજાની રક્ષા કરવાનો, શિક્ષકનો ધર્મ છે જ્ઞાન આપવાનો, અને કંદોઈનો ધર્મ છે મીઠાઈ બનાવવાનો.",જો શિક્ષક જ્ઞાન આપવા તૈયાર હોય પણ લેનાર કોઈ ન હોય તો ? 2 અબજ ડોલરનું [21 મેળવયું છે.,5 લાખ ડોલર (1.,02 અબજ ડોલર)નું fdi મેળવ્યું છે. કોલેજોમાં ગેજેટ્સ અને ગાડીઓ (કારસ) એ સવિય વાત જ નથી હોતી કોઈ પાસે.,અમારા શહેરમાં સાથે બેસીને પુસ્તકોની વાત કરવા માટે અમારી પાસે એકબીજા સિવાય લગભગ કોઈ જ રહ્યું નથી.,કોલેજોમાં ગેજેટ્સ અને ગાડીઓ (કાર્સ) એ સિવાય વાત જ નથી હોતી કોઈ પાસે. 23 હલકી અને દુષટ બાબતોનો નકાર કરવાં મને મદદ કરો; અને સરવ પરકારની અપરામાણકિ બાબતો; જેમાં મારો કોઇ લાગભાગ ન હોય તેને ધકિકારવા મને મદદ કરો.,"4 આભારસ્તુતિ સાથે તેમના દરવાજામાંથી પ્રવેશો, અને સ્તવન કરતાં તેના આંગણામાં આવો; આભાર માનીને તેના નામને આશીર્વાદ આપો.",3 હલકી અને દુષ્ટ બાબતોનો નકાર કરવાં મને મદદ કરો; અને સર્વ પ્રકારની અપ્રામાણિક બાબતો; જેમાં મારો કોઇ લાગભાગ ન હોય તેને ધિક્કારવા મને મદદ કરો. વીના રોકથામમાં નરિધ કેટલું પરભાવી છે.,આય.,વીના રોકથામમાં નિરોધ કેટલું પ્રભાવી છે. બજેટનાં થેલામાંથી શું નીકળશે?,આગામી પાંચમી જુલાઇએ મોદીજીની બીજી ટર્મની સરકારનું બજેટ સત્ર શરૂ થશે.,બજેટનાં થેલામાંથી શું નીકળશૈ? ર 1ને આખી દુનયા ની સામે ઈજ્જત ના ઘજાગરા થઇ જાય.,"જેવું તેવું અહિયાં ચાલે જ નહી, ૧ કલાક લાઈટ ચાલી જાય તો જીઈબી, પીજીવીસીએલ કે ટોરેન્ટ એ બધા ની નિંદર હરામ થઇ જાય.",લોકો નેટ પર ટ્રેન્ડ કરી મુકે અને આખી દુનિયા ની સામે ઈજ્જત ના ધજાગરા થઇ જાય. જામનગર જલિલાના એક કોંગ્રેસી કારયકરે વકિરમ માડમ સાથે કરેલી વાતચીતની ઓડીયો કલીપ ગઇકાલથી વાયરલ થઇ રહી છે.,બીજી બાજુ આયાતી નેતાઓને પાર્ટીમાં શામેલ કરવા અને મંત્રી બનાવી દેવાને લઈને ભાજપમાં પણ ભારોભાર અસંતોષ વ્યાપી રહ્યો છે.,જામનગર જિલ્લાના એક કોંગ્રેસી કાર્યકરે વિક્રમ માડમ સાથે કરેલી વાતચીતની ઓડીયો કલીપ ગઇકાલથી વાયરલ થઇ રહી છે. "કાર પણ, બાઈક પણ, ઘર અને ફ્લેટ તો પહેલા મળતા જ હતાં.",૧૯ : હવે તો બધું જ ભાડે મળી જાય છે.,"કાર પણ, બાઈક પણ, ઘર અને ફલેટ તો પહેલા મળતા જ હતાં." "પરંતુ વાસતવકિતા એ છે કે, સામાનય માણસનું શરીર ઝડપથી ખખડી જાય છે.","ભારતના વડાપ્રધાન ૭૧ વર્ષના, અમેરિકાના ૭૪, ચીનના ૬૬, ઇઝરાઇલના ૭૦ અને રશિયાના ૬૭ વર્ષના નેતા સંભાળે છે શાસન ધુરા 'પહેલું સુખ તે જાતે નર્યા! આ આપણાં વેદ અને શા સ્ત્રોમાં લખ્યું છે, અને આપણે તે માનીએ પણ છીયે.","પરંતુ વાસ્તવિકતા એ છે કે, સામાન્ય માણસનું શરીર ઝડપથી ખખડી જાય છે." "ના પપપા, તો તારા પરેમમાં નાપાસ થઈ તારો આકાશ સાથેનો પરેમ ફકત દેખાવ પૂરતો હતો.",આમને ના ઓળખી શકી.,"ના પપ્પા, તો તારા પ્રેમમાં નાપાસ થઈ તારો આકાશ સાથેનો પ્રેમ ફક્ત દેખાવ પૂરતો હતો." ઘર કેવી રીતે નરિમાણ થાય છે ?,what makes a home ?,ઘર કેવી રીતે નિર્માણ થાય છે ? પણ સવાલ તો એ થાય કે શવિજી પાસે આ તમામ ફળની પરાપત કરવા માટે શવિજીને કેવી રીતે પરસનન કરવા ?,ભૂત-પ્રેતના ભયમાંથી મુક્ત કરનારા દેવ છે.,પણ સવાલ તો એ થાય કે શિવજી પાસે આ તમામ ફળની પ્રાપ્તિ કરવા માટે શિવજીને કેવી રીતે પ્રસન્ન કરવા ? તે કેટલે અંશે યોગય છે?,"આ સમયે વાત ત્યાં આવીને અટકે છે, કે માત્ર સંપત્તિના આધારે જ કુટુંબમાં પણ વર્ગીકરણ કરાય ખરું?",તે કેટલે અંશે યોગ્ય છે? આ માટે તમને આપણા હજામ તેના બાબા પાસે લઇ જશે.,આ સાંભળી અકબર બાદશાહ હજામ સામે આંગળી ચીંધી બોલે છે.,આ માટે તમને આપણા હજામ તેના બાબા પાસે લઇ જશે. છોકરાંને કેવા સંસકાર પડે?,અહીં પડયા રહેવાથી નરો ગંદવાડ જ જોવાનોને?,છોકરાંને કેવા સંસ્કાર પડે? રાજા-મહારાજાઓ પણ તેને જોઈ હોશોહવાશ ખોઈ બેસતા હતા,હુસ્ન અને ઈશ્કના પ્યાસા લોકોની નજર તેની પર મંડરાયેલી રહેતી હતી.,રાજા-મહારાજાઓ પણ તેને જોઈ હોશોહવાશ ખોઈ બેસતા હતા. "સપષટ છે કે, જે ખેલાડીઓ તકનીકી અપનાવતા નથી તેઓ ગુમાવવાનું ૬હા1તભા છે.",તેમના ગ્રાહકો માટે.,"સ્પષ્ટ છે કે, જે ખેલાડીઓ તકનીકી અપનાવતા નથી તેઓ ગુમાવવાનું standભા છે." "પછી મેં કરવતની કુહાડામાંથી બાદબાકી કરી અને જે આવયું તેનાથી રૂપયાનો ભાગાકાર કરી જોયો, એમાંથીયે કાંઈ નીપજ્યું નહીં.",પણ તેમાંય સરખો જવાબ આવ્યો નહીં.,"પછી મેં કરવતની કુહાડામાંથી બાદબાકી કરી અને જે આવ્યું તેનાથી રૂપિયાનો ભાગાકાર કરી જોયો, એમાંથીયે કાંઈ નીપજ્યું નહીં." "સારા વચારોને શોધી લો, સુખની અનુભૂત આપોઆપ થશે! તમે માનો છો કે તમે સુખી છો?",સારા વિચારો જ સુખી કરી શકે છે.,"સારા વિચારોને શોધી લો, સુખની અનુભૂતિ આપોઆપ થશે! તમે માનો છો કે તમે સુખી છો?" "' તયારે ભગવાનને સમજાવવું પડયું કે, જે પરજઞામાં સથરિ થયા છે, એ અસારને બાજુએ કરે છે અને સારને ગ્રહણ કરે છે, એ સથતિપરજઝઞ દશા!' અને આ તમારી શુદ્ઘાતમા દશા એ તો એથી ય ઘણી ઊંચી દશા છે.","'આ સ્થિતપ્રજ્ઞ દશા પ્રાપ્ત કર,' એમ કહે છે, પણ લોકોએ એમને પૂછવું પડયું કે, 'સ્થિતપ્રજ્ઞ શું ખાય છે, એ શું પીએ?","' ત્યારે ભગવાનને સમજાવવું પડયું કે, જે પ્રજ્ઞામાં સ્થિર થયા છે, એ અસારને બાજુએ કરે છે અને સારને ગ્રહણ કરે છે, એ સ્થિતપ્રજ્ઞ દશા!' અને આ તમારી શુદ્ધાત્મા દશા એ તો એથી ય ઘણી ઊંચી દશા છે." "તેને ગમે તયારે ગોલ કરે, તેને ન ગમે તો ગોલ ન જ કરે.",બિલ્કુલ નહીં અહીં વાચકની પાસે જ બોલ રહેવા દેવાનો છે.,"તેને ગમે ત્યારે ગોલ કરે, તેને ન ગમે તો ગોલ ન જ કરે." "આમ, મનુષ્યનુ કાયમ આ જ કમનસીબ રહ્યુ.","કમરે હાથ મૂકીને સાવ મોઢામોઢ ઊભેલા પ્રભુ પ્રત્યે કવિની આંખ મંડાઈ જ નહીં, એ આંખો અટવાઈ ગઈ સંસારના વ્યામોહમાં, શોકમાં.","આમ, મનુષ્યનું કાયમ આ જ કમનસીબ રહ્યું." કયો પરોજેક્ટ?,બજેટમાંથી ક્યા કામ?,કયો પ્રોજેક્ટ? સવાલ: ચરચા હતી કે બાદમાં ઉપ મુખ્યમંતરી બનાવી દેશો અજીત પવારને ?,પાર્ટીએ સંદેશ આપ્યો કે આ પ્રકારના સમયમાં જે પાર્ટી સાથે ઉભા રહે છે પાર્ટી તેનું ધ્યાન રાખે છે.,સવાલ: ચર્ચા હતી કે બાદમાં ઉપ મુખ્યમંત્રી બનાવી દેશો અજીત પવારને ? અંઘકારમાંથી કરિણોનું આગમન થતું હોય તેમ લાગે.,સિંહ: આપનો સમય આવી રહ્યો છે.,અંધકારમાંથી કિરણોનું આગમન થતું હોય તેમ લાગે. "તેણે માંદગીનો ફેલાવો શર્‌ કરી દીધો છે, આમાંથી કેટલાં અને કઈ રીતે સાજા થશે એનો ઉપાય-ઈલાજ કે વેક્સીન કોઈની પાસે નથી.","વાઈરસ સ્વરૂપે કોરોના જાય કે ન જાય, ઈકોનોમી સ્વરૂપે ઈકોરોના દેશમાં ઘૂસી ગયો છે અને ફેલાઈ રહયો છે.","તેણે માંદગીનો ફેલાવો શરૂ કરી દીધો છે, આમાંથી કેટલાં અને કઈ રીતે સાજા થશે એનો ઉપાય-ઈલાજ કે વેક્સીન કોઈની પાસે નથી." તમારા જેવો તમારી સાથે નામ વગરનો સંબંધ છે તેવો જ અનય વયકતિ સાથે કેમ ન હોઈ શકે ?,તમે તમારા શું છો ?,તમારા જેવો તમારી સાથે નામ વગરનો સંબંધ છે તેવો જ અન્ય વ્યકિત સાથે કેમ ન હોઈ શકે ? "ળાએ જવા જેટલી ઉમર થતા હું અને મારો ભાઈ, બંને જોડે શાળાએ જતા થયા.","અબ્બા વેપારી હતા, અને અમ્મી ઘરે જ રેહતા.","શાળાએ જવા જેટલી ઉંમર થતા હું અને મારો ભાઈ, બંને જોડે શાળાએ જતા થયા." કોઈ એવી વાત હોત તો એણે મને ચોક્ક્સ કરી હોત.,હું એને ઓળખું છું.,કોઈ એવી વાત હોત તો એણે મને ચોક્કસ કરી હોત. શા માટે એણે ગુલાલ સાથે આવું કર્યું?,"ઝાલા, ગુલાલ કે એની મમ્મી જ નહીં પણ આ ઘટના સાથે સંકળાયેલા તમામે તમામ લોકો એ જાણવા ઉત્સુક હતા કે કોણ હશે આ સાયબર ક્રિમીનલ?",શા માટે એણે ગુલાલ સાથે આવું કર્યું? "તમને ખબર છે, પરયાવરણ અંગે હમણાં જ બહાર પડેલો એક અભયાસ એવું કહે છે કે આપણો દેશ પર્યાવરણની જાળવણીના મામલામાં ઘણાબઘા આફ્રકિન દેશો કરતાં પણ પાછળ છે.",લોકોએ નક્કી કરવાનું હોય છે કે આપણે જાગૃત થવું છે કે નહીં?,"તમને ખબર છે, પર્યાવરણ અંગે હમણાં જ બહાર પડેલો એક અભ્યાસ એવું કહે છે કે આપણો દેશ પર્યાવરણની જાળવણીના મામલામાં ઘણાબધા આફ્રિકન દેશો કરતાં પણ પાછળ છે." એમના કહયા પરમાણે મારી વાતો લગભગ ખંડનાતમક હોય છે માટે તેઓ પયારથી મને ખંડનમહારાજ કહે છે.,નેટ પર તો વાચતા નથી પણ મારું પુસ્તક સંતાડીને વાંચતા હશે.,એમના કહ્યા પ્રમાણે મારી વાતો લગભગ ખંડનાત્મક હોય છે માટે તેઓ પ્યારથી મને ખંડનમહારાજ કહે છે. "ચૈત્રી નવરાતરીમાં રણુ ના સુપરસદિ્ધ તુલજા ભવાની માતાના મંદરિ આઠમ નમિતિ શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી, જુઓ દરશન નો વડીયો....",પરંતુ જો 2019 ની ચૂંટણીમાં ગઇ ચૂંટણી કરતાં ઓછું મતદાન થાય અને ‘nota’ ને મળનારા મતોનું પ્રમાણ યથાવત્ રહે કે વધી જાય તો જીત-હારમાં ‘nota’ નો રોલ મહત્ત્વનો બની રહેશે એમાં શંકા નથી.,"ચૈત્રી નવરાત્રીમાં રણુ ના સુપ્રસિદ્ધ તુલજા ભવાની માતાના મંદિરે આઠમ નિમિતે શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી, જુઓ દર્શન નો વિડીયો…." ચાલુ વરપષે માર્ચના અંતમાં અમે 30 કમી આગળ જઈશું અને આગામી વરષે પરત દનિ 40 કમીની ઝડપ પકડી લઈશું.,"પ્રશ્નઃ જૂનના ત્રિમાસિક ગાળામાં નેશનલ હાઈવે નિર્માણની ઝડપ પ્રતિ દિન 18 કિમીની હતી, લક્ષ્ય કરતા ઓછી છે… જવાબઃ નેશનલ હાઈવે નિર્માણ મામલે અમે પાછળ નથી, કોવિડ જેવી વિકટ પરિસ્થિતિમાં પણ અમારી ઝડપ ઠીક હતી.",ચાલુ વર્ષે માર્ચના અંતમાં અમે 30 કિમી આગળ જઈશું અને આગામી વર્ષે પ્રતિ દિન 40 કિમીની ઝડપ પકડી લઈશું. "હરષ છે તો શોક પણ છે, જીવન છે તો મૃત્યુ પણ છે.",સુખ છે તો દુઃખ પણ છે.,"હર્ષ છે તો શોક પણ છે, જીવન છે તો મૃત્યુ પણ છે." ભૂજ નગરપાલકિાને પાણીનો સંગ્રહ કરતા નથી આવડતું?,.,ભૂજ નગરપાલિકાને પાણીનો સંગ્રહ કરતા નથી આવડતું? એના ફૂલેટનું એન્ટરનસ છે તયાં એક નાનકડી તરિડ છે.,એક યુવાને કહેલી આ વાત છે.,એના ફ્લેટનું એન્ટરન્સ છે ત્યાં એક નાનકડી તિરાડ છે. લૉકડાઉનની જાહેરાતથી જ પરવાસી મજૂરો અને પોતાના ઘરથી દૂર અન્ય રાજ્યમાં ફસાઈ ગયેલા લોકોની સથતિ[મોટો પ્રશન બની રહી હતી તયારે આ મુદ્દે સરકારે જાહેરાત કરી છે.,"આમાં 23,651 ઍક્ટિવ કેસ છે.",લૉકડાઉનની જાહેરાતથી જ પ્રવાસી મજૂરો અને પોતાના ઘરથી દૂર અન્ય રાજ્યમાં ફસાઈ ગયેલા લોકોની સ્થિતિ મોટો પ્રશ્ન બની રહી હતી ત્યારે આ મુદ્દે સરકારે જાહેરાત કરી છે. ઘોડેસવારની વચચે આસરે છસો માણસ હતાં.,"બંને જણ ચકિત થયાં, બાજુએ ખસી ગયાં.",ધોડેસ્વારની વચ્ચે આસરે છસો માણસ હતાં. કારણકે ખુદા એ બાબતથી રાજી છે.,૫રંતુ ઝૂહૂરને નજદીક ગણવું એ ખુદ તસ્લીમ જ છે.,કારણકે ખુદા એ બાબતથી રાજી છે. બધું જ ધન જો ઈશવરનું છે તો તે મારું પણ શી રીતે હોય ?,એ ખ્યાલ જ ખોટો છે કે આ ધન મારું છે કે બીજાનું કોઈનું છે.,બધું જ ધન જો ઈશ્વરનું છે તો તે મારું પણ શી રીતે હોય ? એને લાડ કોણ લડાવે ?,કોઈ એને હસીને તો બોલાવે જ નહીંને ! સહુનાં મોઢાં આઈ બોલતાં જ ભારેખમ બની જાય.,એને લાડ કોણ લડાવે ? બુનાઇ કતિના લગા?,"મૈંને ઉસસે પૂછા, “ઉન ક્યા ભાવ પડા?",બુનાઇ કિતના લગા? "મુકેશે એની આગવી શૈલીમાં ગાયું હતું, પરંતુ રાજેનદ્‌ર કુમારને આ ગીત ગમ્‌યું નહી.",રાજેન્દ્ર કૃષ્ણે ડાયરેક્ટરના સૂચન મુજબ ‘એક વોભી દિવાળી થી…’ ગીત લખેલું.,"મુકેશે એની આગવી શૈલીમાં ગાયું હતું, પરંતુ રાજેન્દ્ર કુમારને આ ગીત ગમ્યું નહીં." "મનિસ કે, દરેક વાતને જજ કરીએ છીએ, એક કનસડિરેશનના આઘારે.",આપણે હંમેશા ધારી લઈએ છીએ.,"મિન્સ કે, દરેક વાતને જજ કરીએ છીએ, એક કન્સિડરેશનના આધારે." "વાતે એવી છે કે, એક દંપતીનો ઘરેલું હસા અને ભરણપોષણનો કેસ ચાલતો હતો.","સાહેબ, ગાલના ખાડા (ખંજન)ની તકલીફ છે! ‘મલકે તો ગાલે પડતું ખંજન કેવું મજાનું, ચહું છુટવા કદી ના, બંધન કેવું મજાનું…’ મેટ્રો કોર્ટના પ્રાંગણમાં કોઈ કવિતાની આવી મિશ્ર પંક્તિઓ સાથે એક ઘટના ચર્ચાસ્પદ બની છે.","વાતે એવી છે કે, એક દંપતીનો ઘરેલું હિંસા અને ભરણપોષણનો કેસ ચાલતો હતો." તો એણે ઇશારાથી મને ચૂપ રહેવા કહી સામેની ઈમારત તરફ તાકવા માંડ્યું.,મેં શિંદેને પૂછ્યું કે અહીં આપણે શું કામ ઊભા છીએ?,તો એણે ઇશારાથી મને ચૂપ રહેવા કહી સામેની ઈમારત તરફ તાકવા માંડ્યું. પ્રશ્નઃ સરકારી કામધેનુ આયોગની ગાયના છાણની એન્‌ટી રેડચ્ઓેશન ચીપ જેવી જાહેરાતથી સરકારની હાંસી પણ થઈ શકે છે?,અમારો પ્રયાસ છે કે ગ્રામોદ્યોગનું ટર્નઓવર 80 હજાર કરોડથી વધારી આગામી 2 વર્ષમાં 5 લાખ કરોડનું કરવું.,પ્રશ્નઃ સરકારી કામધેનુ આયોગની ગાયના છાણની એન્ટી રેડિએશન ચીપ જેવી જાહેરાતથી સરકારની હાંસી પણ થઈ શકે છે? "આનો આ અરથ નથી કે બરહ્મ અસતતિવહીંન કે શૂન્ય છે, અભાવાતમક વચાર કે આત્‌મ-વષિયક રહસ્ય છે.","આ જ કારણ છે કે એમાં આ ગુણ માનવામાં આવે છે, પરંતુ બ્રહ્મ વાસ્તવમાં સચ્ચિદાનંદથી પણ ભિન્ન છે.","આનો આ અર્થ નથી કે બ્રહ્મ અસ્તિત્વહીન કે શૂન્ય છે, અભાવાત્મક વિચાર કે આત્મ-વિષયક રહસ્ય છે." શુ સથાનકિ પીએસઆઇને ડવીઝનના ઉપરી અઘકિરીને સપેશીયલ ઓડર મળયો હતો?,?,શુ સ્થાનિક પીએસઆઇને ડિવીઝનના ઉપરી અધિકારીને સ્પેશીયલ ઓડઁર મળ્યો હતો? ત ષ્િ નાશ હને તબીબ પતા ઢોરની માફક મારે અને ર્‌મમાં પણ પૂરી દે.,સહેજ પણ વિરોધનો સૂર-અવાજ કાઢે ત્યારે પત્ની ડૉ.,મેઘના શાહને તબીબ પતિ ઢોરની માફક મારે અને રૂમમાં પણ પૂરી દે. ગુજરાતમાં છેલલા બે દાયકાથી વઘુ સમય સુધી ભાજપની સરકાર સતતાના સૂતરો સંભાળે છે.,"કોંગ્રેસ આત્મખોજ કરે કે, 20 વર્ષથી સત્તામાં કેમ નથી?",ગુજરાતમાં છેલ્લા બે દાયકાથી વધુ સમય સુધી ભાજપની સરકાર સત્તાના સૂત્રો સંભાળે છે. "આ ઉપરાંત, ગલિબરટ એક કુશળ પેઇન્ટર છે.",શું તમે જાણો છો કે તે ડાન્સર હતો?,"આ ઉપરાંત, ગિલ્બર્ટ એક કુશળ પેઇન્ટર છે." ભલોભોળા ગૃહણી જયાબહેનને આવી બધી સટરેટજીઓ ક્યાંથી સમજાય?,અનુભવી જયસુખભાઈને એ સમજતા વાર ન લાગી કે આ બધું પંકજભાઈની સૂચનાથી થઈ રહ્યું છે.,ભલોભોળા ગૃહિણી જયાબહેનને આવી બધી સ્ટ્રેટજીઓ ક્યાંથી સમજાય? તા-પતિા પાસે ચતા કરવા સવિય કશું નથી તેમ લાગે છે.,આ પ્રશ્નોના જવાબો વાલી પાસે નથી.,માતા-પિતા પાસે ચિંતા કરવા સિવાય કશું નથી તેમ લાગે છે. આપણા કાને આવતી વાર્તામાં કાંઈક પેચ છે એવી શંકા આવવાથી દ્રોણ ખુદ યુઘષિઠરિ પાસે ગયા અને તેમણે તેને અશવતથામાં વશિ “જીવતો છે કે માર્યો ગયો ?,તે જોઈને દ્રોણનો ઇલાજ કરવાના ઉદ્દેશથી પાંડવપક્ષે ‘અશ્વત્થામા માર્યો ગયો’ એવી અફવા ફેલાવી.,આપણા કાને આવતી વાર્તામાં કાંઈક પેચ છે એવી શંકા આવવાથી દ્રોણ ખુદ યુધિષ્ઠિર પાસે ગયા અને તેમણે તેને અશ્વત્થામા વિશે ‘જીવતો છે કે માર્યો ગયો ? "તે બહાર વળે છે, અને બધું સુધારી શકાય તેવી છે.",તમે ઉત્પાદન નિકાલ હોય હતી?,"તે બહાર વળે છે, અને બધું સુધારી શકાય તેવી છે." "એ વખતે તો એસડીટી કૉલ આટલા સસતા નહોતા, પણ હું તેને મનાવતો જ રહેતો.","હું એસટીડી ફોન કરીને તેની સાથે કલાક-બે કલાક વાતો કરતો, મનાવતો.","એ વખતે તો એસડીટી કૉલ આટલા સસ્તા નહોતા, પણ હું તેને મનાવતો જ રહેતો." આપણે તો સાવ સામાન્ય.,એમ જોવા જઈએ તો આપણો સ્વભાવ પણ કંઈ ઉત્તમ કે સરસ તો ન જ કહેવાય ને ?,આપણે તો સાવ સામાન્ય. બધાજ સમભયો ઘૂંઘવાયેલા છે.,સિક્યોરીટીના માણસો ખરાબ ભાષા બોલે છે.,બધાજ સમ્ભ્યો ધૂંધવાયેલા છે. એનેસથેટસિટ પત ડૉ.,પોતાની ગવર્મેન્ટ મેડિકલ ઑફિસર તરીકે મહિને સવા લાખની પગારની આવક છે.,એનેસ્થેટિસ્ટ પતિ ડૉ. "કોવ[ડિ-19એ ભવષિયવેત્તાઓની મુશકેલી વઘારી, હવે લોકો પૂછે છે કે, શું તમને આ બેરોજગારીનો અંદાજ ન હતો?",|,"કોવિડ-19એ ભવિષ્યવેત્તાઓની મુશ્કેલી વધારી, હવે લોકો પૂછે છે કે, શું તમને આ બેરોજગારીનો અંદાજ ન હતો?" શું ૩0૫/€1. માટે લોકોના જીવની કોઇ કમિત નથી ?,અગાઉ રજૂઆત છતા કેમ કામગીરી ન કરાઇ ?,શું dgvcl માટે લોકોના જીવની કોઇ કિંમત નથી ? લાખા ફુલાણીના દશોદી ચારણ માવલસી એક તેજસવી પરતાપી ને માતાજીનાં અનન્‌ય ઉપાસક દેવીપુત્ર હતા.,શ્વાસ અંદર ગયો ને પાછો નીકળે એ દરમ્યાન શું થશે તેની કોને ખબર છે?,લાખા ફુલાણીના દશોંદી ચારણ માવલસી એક તેજસ્વી પ્રતાપી ને માતાજીનાં અનન્ય ઉપાસક દેવીપુત્ર હતા. શું 'ભારત જઈને લોકોને હું શું જવાબ આપીશ?,શું તે સાદોસીધો હૃદયરોગનો હુમલો હતો?,શું ‘ભારત જઈને લોકોને હું શું જવાબ આપીશ? "ચૂંટણીપંચની નજર હેઠળ જ બોગસ વોટગિ થાય છે, £૫/ની હેરફેર થાય છે, દારૂની રેલમ છેલ થાય છે, રૂપયા આઆપી મતદાન થાય છે! જો આમ જ ચલાવવાનું હોઈ તો નામ પૂરતી ચૂંટણી કેમ કરાવો છો?",કેમ હંમેશા ચૂંટણીઓમાં ગડબડ ગોટાળા જ થાય છે?,"ચૂંટણીપંચની નજર હેઠળ જ બોગસ વોટિંગ થાય છે, evmની હેરફેર થાય છે, દારૂની રેલમ છેલ થાય છે, રૂપિયા આપી મતદાન થાય છે! જો આમ જ ચલાવવાનું હોઈ તો નામ પૂરતી ચૂંટણી કેમ કરાવો છો?" "ડાપરધાન મોદીએ જવાબ આપવો જોઈએ કે, તેઓ દલિહી કેવા પરકારની બનાવવા માંગે છે ?","પ્રિયંકા ગાંધીએ ટ્ટિટ કરી કે, ‘જ્યારે ભાજપ સરકારના જ મંત્રી અને નેતા લોકોને ગોળી મારવા માટે ઉશ્કેરશે, ભડકાઉ ભાષણ આપશે તો આ બધુ થવું શક્ય છે.","વડાપ્રધાન મોદીએ જવાબ આપવો જોઈએ કે, તેઓ દિલ્હી કેવા પ્રકારની બનાવવા માંગે છે ?" એક સુનહરી યાદને બદલે હંમેશ માટેનો વસવસો શા માટે વેંઢારવો?,જે વ્યક્તિને લવ કર્યો અને સર્વસ્વ કેમ ન સોંપ્યું?,એક સુનહરી યાદને બદલે હંમેશ માટેનો વસવસો શા માટે વેંઢારવો? શું તો મોડલમાં કાંઈક ખામી છે?,વિરોધપક્ષ વ્યંગ કરી રહ્યો હતો કે મોદીજીએ જે ગૂજરાત મોડલનો દેશભરમાં પ્રચાર કરીને કેન્દ્રમાં સત્તા પ્રાપ્ત કરી તે મોડલનો ગૂજરાતમાં જ ઉલ્લેખ કરવાથી ભાજપ શા માટે બચી રહી છે?,શું તો મોડલમાં કાંઈક ખામી છે? હાઈકોરટે અવલોકન કરતા જણાવયું છે કે ભારતના બંધારણના આર્ટીકલ- 21 અનવયે સવસથ રહેવું તે દરેક નાગરકિનો મૂળભૂત અઘકિર છે.,નિરાધાર બાળકોને સહાય કરીને તેમને સક્ષમ કરવા તે આવકારદાયક છે પણ મોતના આંકડા છુપાવવા માટે સરકાર કેમ એડીચોટીનું જોર લગાવી રહી છે ?,હાઈકોર્ટે અવલોકન કરતા જણાવ્યું છે કે ભારતના બંધારણના આર્ટીકલ- 21 અન્વયે સ્વસ્થ રહેવું તે દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે. શેવાળથી વચગાળાના વખતને માટે ઢંકાયેલું પાણી કાંઇ કાયમ કાજે ઢંકાયલુ રહી શકે ?,અભ્રના આવરણ પાછળનો ચંદ્ર કયાં સુધી છૂપો રહી શકે ?,શેવાળથી વચગાળાના વખતને માટે ઢંકાયેલું પાણી કાંઇ કાયમ કાજે ઢંકાયલુ રહી શકે ? "પછી મને શલિઃસઆહ કુંડમાં ઘોવા જવા કહ્યું, તેથી હું શલાઆઆહ કુંડમાં જઈને ઘોયા પછી દેખતો થયો.",તેણે તે કાદવ મારી આંખો પર મૂક્યો.,"પછી મને શિલોઆહ કુંડમાં ધોવા જવા કહ્યું, તેથી હું શિલોઆહ કુંડમાં જઈને ધોયા પછી દેખતો થયો." બનનેની પરફૃતા જુદી છે.,ફૂલોની જ વાત કરીએ તો ગુલાબ ગુલાબ છે અને રાતરાણી રાતરાણી છે.,બન્નેની પ્રકૃતિ જુદી છે. પરોમસિ.,કંટાળો નહીં આવે.,પ્રોમિસ. શરણાગત જો અભમિાની થાય તો તેનું પતન થાય છે.,ઇંદ્ર સહિત દેવો શ્રી દત્ત પાસે પાછા ફરે છે.,શરણાગત જો અભિમાની થાય તો તેનું પતન થાય છે. જે વરિધપક્ષ એક દવિસ માટે પણ સરકારને ઘેરી ના શકયો તે આટલો આશ્વસત કેવી રીતે છે?,જો દેશ અસુરક્ષિત છે તો સરકાર સુરક્ષિત કેવી રીતે છે ?,જે વિરોધપક્ષ એક દિવસ માટે પણ સરકારને ઘેરી ના શક્યો તે આટલો આશ્વસ્ત કેવી રીતે છે? "તે સંભવતઃ તમારું ઘયાન ખેંચયું છે કારણ કે ઉત્પાદનનું નામ થોડું અલગ લાગે છે, થોડી વચિતિર પણ છે બલુ-ઇમુ બરાબર શું છે?",તમે જોઈ શકો છો બ્લૂ-ઇમુ તમારા દવાની દુકાનના શેલ્ફ પર વિવિધ સ્થાનિક પીડા રાહત વચ્ચે બેઠા છે.,"તે સંભવતઃ તમારું ધ્યાન ખેંચ્યું છે કારણ કે ઉત્પાદનનું નામ થોડું અલગ લાગે છે, થોડી વિચિત્ર પણ છે બ્લુ-ઇમુ બરાબર શું છે?" ટરાફકિની ભારે સમસયા સરજાય છે આર્મી વસિતાર હોવાથી સુરક્ષાની ચતા ?,મંદિર કેન્ટોનમેન્ટ બોર્ડ વિસ્તારમાં શનિવારે મોટી સંખ્યામાં દર્શાનાર્થીઓ આવે છે ?,ટ્રાફિકની ભારે સમસ્યા સર્જાય છે આર્મી વિસ્તાર હોવાથી સુરક્ષાની ચિંતા ? સૌદર્ય શાસતર અથવા સારા પાક મા,વસંતમાં શું વૃક્ષો ના ટ્રંક્સ bleached છે?,સૌંદર્ય શાસ્ત્ર અથવા સારા પાક માટે આશા રાખીએ? અર્થાત નદિનીય કર્મોથી ક્યારેય સુખ પરપર કરી શકાતું નથી.,ઉતમ કર્મો જ સુખ પ્રદાન કરે છે અને તેને ન કરનારો જ દુખી બને છે.,અર્થાત નિંદનીય કર્મોથી ક્યારેય સુખ પ્રપ્ર કરી શકાતું નથી. પોતાને જ મનગમતું બઘું જ થતું નથી.,કુટુંબજીવનમાં બધાંના સ્વભાવ અને વિચારો એક હોતા નથી.,પોતાને જ મનગમતું બધું જ થતું નથી. 19 તમે જાણો છો કે મારે શરમ તથા અપમાન અને નદિ સહન કરવાં પડે છે.,"16 હે યહોવા, મારી પ્રાર્થનાનો ઉત્તર આપો; કારણ તારી કૃપ ઉત્તમ છે; તમારા પુષ્કળ વાત્સલ્ય મુજબ મારા તરફ વળો.",19 તમે જાણો છો કે મારે શરમ તથા અપમાન અને નિંદા સહન કરવાં પડે છે. 'ટી.,જોવાઈ જાય છે.,‘ટી. મનુષયનો આતમા બરહમ છે.,સ્વયં જ્યોતિ આત્માથી પ્રકાશ લઈ શેષ બધા પદાર્થને પ્રકાશિત થાય છે.,મનુષ્યનો આત્મા બ્રહ્મ છે. બીજી વાત છે કોનટરાક્ટ ફાર્મગિની.,એ સ્થિતિમાં ખેડૂતને પાકની કિંમત અને સ્થળ નક્કી કરવાનો હક કેમ ના હોય?,બીજી વાત છે કોન્ટ્રાક્ટ ફાર્મિંગની. આથી આ લોકો નાશ પામે અને હું વરણસંકરનો કરતા થાઉ.,૨૩) એથી જો હું કર્મ ન કરું તો લોકો પણ અકર્મી બને.,આથી આ લોકો નાશ પામે અને હું વર્ણસંકરનો કર્તા થાઉં. તમારી આવડત દેખાડવાની તક આજે તમારી સાથે આવશે.,તમારા પ્રેમની બિનજરૂરી માગણીઓ સામે ઝૂકતા નહીં.,તમારી આવડત દેખાડવાની તક આજે તમારી સાથે આવશે. જો પેલા ફેક્ટરી કામદારોના કોઈ હક છે તો તે એટલા માટે છે કે તે શોરબકોર કરતા તોફાની સંઘોના લીધે તેમની પાસે સામૂહકિ તાકાત અને સોદો કરવાની શક્તા છે.,"તેમને તેમના હક્કો અસ્તિત્વમાં હોય, તેનું માન જળવાય અને તેનું પાલન થાય એની જરૂર છે.",જો પેલા ફેક્ટરી કામદારોના કોઈ હક છે તો તે એટલા માટે છે કે તે શોરબકોર કરતા તોફાની સંઘોના લીધે તેમની પાસે સામૂહિક તાકાત અને સોદો કરવાની શક્તિ છે. ઉપરાંત વવિધિ યોજનાનો લાભ વધુને વઘુ લાભાર્થીઓ સુઘી પહોંચે તે અંગેની વસિતૃત માહતી આપી હતી.,અન્ય પક્ષના કાર્યકર્તાઓ માત્ર ચૂંટણી સમયે જ દેખાય છે ત્યારે ભાજપનો શિસ્તબધ્ધ કાર્યકર્તા કેન્દ્ર અને રાજય સરકારની અનેક યોજનાઓની જાણકારી શકિત કેન્દ્રના કાર્યકર્તાઓ સુધી પહોંચાડે તે ખૂબ જ જરૂરી છે.,ઉપરાંત વિવિધ યોજનાનો લાભ વધુને વધુ લાભાર્થીઓ સુધી પહોંચે તે અંગેની વિસ્તૃત માહિતી આપી હતી. "આ બધું ના કનેકશન શું છે રેડી પ્લેયર વન સાથે, તો એમાં એવું છે કે જયારે કોઈ ઓવેસીસ એટલે વર્ચુઅલ રઆલરી મા જાય તયારે તે કઈ પણ બની શકે.","આને આખરે જયારે મેં પેહલી વાર જુરાસિક પાર્ક જોય, એ પણ ઘરે, ખુરસી પાછળ ઉભા રહીને, ત્યારે મને ખબર પડી કે દુનિયા બસ અપડા સુધી સીમિત નથી.","આ બધું ના કનેક્શન શું છે રેડી પ્લેયર વન સાથે, તો એમાં એવું છે કે જયારે કોઈ ઓવેસીસ એટલે વર્ચુઅલ રિઆલિટી મા જાય ત્યારે તે કઈ પણ બની શકે." વી.,"’ એવી સૂચના અપાય તો મગજમાં બે જ શબ્દ પ્રવેશે છે, ‘ટી.",વી. આ કામની શરૂઆત આપણે પોતાનાં ઘરથી જ કરી શકીએ તો તેનાંથી ઉતતમ બીજું કઈ જ નથી.,ધાર્મિક આત્યંતિકતાને તેની શરૂઆત થતી દેખાય ત્યાં જ ખુલ્લી પાડીને તેનો વિરોધ કરવામાં આવે એ આપણાં બધાંનાં હિતમાં છે.,આ કામની શરૂઆત આપણે પોતાનાં ઘરથી જ કરી શકીએ તો તેનાંથી ઉત્તમ બીજું કઈં જ નથી. અવાજ ઉઠાવવાનો જ નહીં?,તો શું અન્યાય ચૂપચાપ વેઠી લેવો?,અવાજ ઉઠાવવાનો જ નહીં? "તઃ હસતાં હસતાં કહ્યું, “આટલાં વરસોમાં ક્યારેય ભૂલયો છું.","રાબેતા મુજબ હું ‘જે શ્રીકૃષ્ણ’ કહીને ઓફ્સિ જવા નીકળતો’તો ત્યાં જ વાઇફે ‘જે શ્રીકૃષ્ણ’ કહેવાને બદલે ટકોર કરી, “આજે ભૂલતા નહીં હોં ?","” મેં હસતાં હસતાં કહ્યું, “આટલાં વરસોમાં ક્યારેય ભૂલ્યો છું." ૩૦/- ભાડુ ચડાવીને સથળ ફેરફાર કરવાની કારયવાહી ચાલુ કરાય છે.,"જે ગરીબ કલ્યાણ મેળાનું સ્થળ માર્કેટયાર્ડમાં રાખવાના કારણે એકબાજુ રાજ્ય સરકારનું હવામાનખાતુ વરસાદની આગાહી કરે છે ત્યારે બીજી બાજુ માર્કેટયાર્ડમાં ધાણા, મગફળી વગેરે ખેડૂતોની આજીવિકા સમાન કિંમતી જળસ યાર્ડમાં પડેલી છે તેને નાછુટકે પોતાના સ્વખર્ચે ગુણીએ રૂા.",૩૦/- ભાડુ ચડાવીને સ્થળ ફેરફાર કરવાની કાર્યવાહી ચાલુ કરાય છે. કેટલી બઘી કાયાપલટ કરનારી ઠરે ?,આપણા નાના મોટા અમલદારો અને નેતાઓ એવી રીતે જ નમ્રતાથી યુક્ત થઈને બીજાને મદદરૂપ થવાની ભાવના કેળવે અને એ ભાવનાનો અમલ કરે તો એમની સહૃદયતા તથા સેવાભાવના જનસમાજને માટે કેટલી બધી ઉપયોગી અથવા આશીર્વાદરૂપ થઈ પડે ?,કેટલી બધી કાયાપલટ કરનારી ઠરે ? "જોકે, તેણે એ ફાયદા કરતાં મા-બાપની ઇચછાને વધુ મહતત્‌વ આપયું.",અમેરિકામાં રહેવાના ઘણા ફાયદા હતા.,"જોકે, તેણે એ ફાયદા કરતાં મા-બાપની ઇચ્છાને વધુ મહત્ત્વ આપ્યું." ઝારખંડના પાછળ ઘકેલાવવાની પાછળ નરેનદ્ર મોદીએ કહયું કે અત્યાર સુઘી પૂર્ણ બહ્‌ૂમતીની સરકાર બની નથી.,તેમણે કહ્યું કે આ લોકો ચૂંટણી વખતે આદિવાસી યુવાનોને ઉશ્કેરીજનક ભાષણ આપીને લોકો પાસે વોટ માંગે છે અને ચૂંટણી પછી પોતાનો વિકાસ કરવામાં લાગી જાય છે.,ઝારખંડના પાછળ ધકેલાવવાની પાછળ નરેન્દ્ર મોદીએ કહ્યું કે અત્યાર સુધી પૂર્ણ બહૂમતીની સરકાર બની નથી. એસ.,"નવગુજરાત સમય, મહેસાણા મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના એમડી આર.",એસ. દ ટરેનમાં મુસાફરી કરનારાઓ મા “ખાસ' સમાચાર.,મનુ ભાકેરના પિતાએ લગાવ્યો હરિયાણા સરકાર પર ગંભીર આરોપ.,ટ્રેનમાં મુસાફરી કરનારાઓ માટે ‘ખાસ’ સમાચાર. જે ચરતિર પાસે ખુબ હતા.,આપણે ત્યાં સમાધાનની એક બહુ જાણીતી વ્યાખ્યા પૈસા થાય છે.,જે ચરિત્ર પાસે ખુબ હતા. સર્વોદય આશરમ ગુંદીમાં થોડી તાલીમ લીઘી.,"નેતા થવાના ગુણ નહીં, પણ નેતા પછવાડે ચાલવાનો ગુણ.",સર્વોદય આશ્રમ ગુંદીમાં થોડી તાલીમ લીધી. "અને આગળ પહેલા મે લખયું હતું તે મુજબ ઢોળાવ ઉતરવો સહેલો છે, ચઢવો અઘરો છે.",જેમકે એક દેશમાં તેમના નેશનલ ધ્વજનું વસ્ત્ર પહેરવું સામાન્ય હોય અને બીજા દેશમાં એને ધ્વજનું ‘અપમાન’ ગણવામાં આવે! અનુકરણ અને નાવિન્ય શોધતો માનવી.,"અને આગળ પહેલા મેં લખ્યું હતું તે મુજબ ઢોળાવ ઉતરવો સહેલો છે, ચઢવો અઘરો છે." જ્યારે જાહેર વતિરણ વયવસથા હેઠળ 6 કરોડ ટન અનાજનું વતિરણ ગરીબોને કરવામાં આવે છે.,9 ટન ઘઉંની ખરીદી કરવામાં આવી હતી.,જ્યારે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ 6 કરોડ ટન અનાજનું વિતરણ ગરીબોને કરવામાં આવે છે. "તેઓ કહે છે: “મારી કેમોથેરપી ચાલતી હતી તયારે મને લાગતું હતું કે હું મરી જ જઈશ, પરંતુ મને મૃત્યુનો ડર નહોતો.",બેંગલુરુમાં રહેતાં ફરીદા રિઝવાનને બ્રેસ્ટ કેન્સર હતું.,"તેઓ કહે છેઃ “મારી કેમોથેરપી ચાલતી હતી ત્યારે મને લાગતું હતું કે હું મરી જ જઈશ, પરંતુ મને મૃત્યુનો ડર નહોતો." "પરણામે, મેચ પછી મહેનતુ કોચ ભાવનાતમક થઈ ગયો કારણ કે લવિરપૂલને હરાવવાનું એક સવપન સાકાર થવાનું હતું.",આવી જીતની નવીનતમતા સેન્ટ મેરીઝમાં લિવરપૂલ ઉપર 1-0થી સંતોની અવિશ્વસનીય જીત હતી.,"પરિણામે, મેચ પછી મહેનતુ કોચ ભાવનાત્મક થઈ ગયો કારણ કે લિવરપૂલને હરાવવાનું એક સ્વપ્ન સાકાર થવાનું હતું." "કશુંક કરી બતાવવાની, કોઈકને નીચા દેખાડવાની, કોઈની ઈરષયા કરવાની, કોઈનું અપમાન કરી નાખવાની તો કોઈ માટે મરી ફીટવાની.",જે હ્યુમન છે એ દરેકને એક ખુજલી છે.,"કશુંક કરી બતાવવાની, કોઈકને નીચા દેખાડવાની, કોઈની ઈર્ષ્યા કરવાની, કોઈનું અપમાન કરી નાખવાની તો કોઈ માટે મરી ફીટવાની." "જનતાએ જે અપેક્ષાથી ફડણવીસને સતતા પર બેસાડયા હતા, જનતાની એ અપેક્ષા પૂરી કરવામાં ફડણવીસ સરકાર ૧૦૦ ટકા નષિફળ રહી છે.",પ્રાપ્ત માહિતી અનુસાર ભાજપના આ આંતરિક સરવેના પરિણામ એવું કહે છે કે આગામી ચૂંટણીમાં ફડણવીસના હાથમાંથી સત્તા સરકી જવાની છે.,"જનતાએ જે અપેક્ષાથી ફડણવીસને સત્તા પર બેસાડયા હતા, જનતાની એ અપેક્ષા પૂરી કરવામાં ફડણવીસ સરકાર ૧૦૦ ટકા નિષ્ફળ રહી છે." "તમે નોટસિ પડશે કે આ રમત માતર અલગ કરવા માટે બધા આરામ - તે સાચી અનન્‌ય છે કે વશિવના અમે રહેતા! જયારે રમતો એક નંબર તયાં બહાર આપે છે સાથે સંપરકવયવહાર કરવા માટે ક્ષમતા [065 પર, ખૂબ જ દુર્લભ પરસંગોએ કરે છે તે ખરેખર છે કે જે એક તફાવત ખૂબ તમે શું.","ખાતરી કરો કે, તે કરવામાં આવી છે શકે છે એક બીટ વિચાર સંઘર્ષ અમને આ બિંદુ છે, પરંતુ આપણે જાણીએ છીએ કે ઊંડા નીચે અંદર હતી તે સારી રીતે તે વર્થ છે.","તમે નોટિસ પડશે કે આ રમત માત્ર અલગ કરવા માટે બધા આરામ – તે સાચી અનન્ય છે કે વિશ્વના અમે રહેતા! જ્યારે રમતો એક નંબર ત્યાં બહાર આપે છે સાથે સંપર્કવ્યવહાર કરવા માટે ક્ષમતા npcs પર, ખૂબ જ દુર્લભ પ્રસંગોએ કરે છે તે ખરેખર છે કે જે એક તફાવત ખૂબ તમે શું." આખી વાતમાં બંનેનું કામ થઇ જવાનું હતું ને સાથે દામ નહીં તો નામ તો પોતાને મળવાનું હતું એ પણ નક્કી... મોટા લોકોની ગૂડ બુકસમાં રહેવું એ પણ એક પરકારનું ઇન્વેસટમેનટ નહી તો શું?,શમ્મી કે માધવનને ક્યાં ખબર પડવાની હતી કે રિયાએ જ સામેથી સેતુમાધવન સાથે કામ કરવાની ઈચ્છા દર્શાવી હતી?,આખી વાતમાં બંનેનું કામ થઇ જવાનું હતું ને સાથે દામ નહીં તો નામ તો પોતાને મળવાનું હતું એ પણ નક્કી… મોટા લોકોની ગૂડ બુક્સમાં રહેવું એ પણ એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ નહીં તો શું? "એક તો બે રાત ટરેઈનમાં સરખું ઊંઘયા ન હોય, ખાવામાં ભાખરી ના મળી હોય, પીવામાં ઘર જેવી આખા દુઘની ચા ન મળી હોય, એવામાં કોક આવીને ઘરાર ઉભા કરે ત્યારે એવી ખીજ ચઢે ને કે 'તારે બોટગિ કરવું હોય તો કર, લેકમાં ઘુબાકા મારવા હોય તો એની પણ છૂટ છે, પણ મારી જાન છોડ યાર",’.,"એક તો બે રાત ટ્રેઈનમાં સરખું ઊંઘ્યા ન હોય, ખાવામાં ભાખરી ના મળી હોય, પીવામાં ઘર જેવી આખા દુધની ચા ન મળી હોય, એવામાં કોક આવીને ધરાર ઉભા કરે ત્યારે એવી ખીજ ચઢે ને કે ‘તારે બોટિંગ કરવું હોય તો કર, લેકમાં ધુબાકા મારવા હોય તો એની પણ છૂટ છે, પણ મારી જાન છોડ યાર’." તેમાં કોટડીઓમાં ખાળ હોતા નથી.,ઘરની બાંધણી પશ્ચિમ ઘાટની હતી.,તેમાં કોટડીઓમાં ખાળ હોતા નથી. શું રાજકીય નેતાઓ મંજૂલા શ્રોફને છાવરી રહ્યાં છે?,.,શું રાજકીય નેતાઓ મંજૂલા શ્રોફને છાવરી રહ્યાં છે? અંતે ત્યાંથી થોડે દૂર અમે એક જગયાએ પહોંચયા જ્યાં એક ટેરેસ બાર અને લાઉનજ હતાં.,અમે આશ્ચર્યથી જોઈ રહ્યાં એકબીજા તરફ અને પછી આગળ વધ્યા.,અંતે ત્યાંથી થોડે દૂર અમે એક જગ્યાએ પહોંચ્યા જ્યાં એક ટેરેસ બાર અને લાઉન્જ હતાં. ભીજાતો હોય છે.,ઘણી વખત મૌન ઓગળી જાય પછી માણસ વરસતો હોય છે.,ભીંજાતો હોય છે. તેને આજે તમારા ચરણોમાં ચઢાવવામાં આવયો છું.,"રડતા રડતા તેણે કહ્યું બધા લોકોએ તમને ખૂબ જ કીમતી વસ્તુઓ તમારા ચરણોમાં ભેટ ધરી હશે, પરંતુ આ ગરીબ પાસે આ કમળનું ફૂલ અને મારી જિંદગીમાં જેટલા પાપ કર્યા છે તે પાપ આજે અશ્રુ સ્વરૂપે આંખમાં પડ્યા છે.",તેને આજે તમારા ચરણોમાં ચઢાવવામાં આવ્યો છું. યહી તો શરીરાજજીકી કૃપાકી વશિષતા હૈ.,જિસ પર શ્રીરાજજીકી કૃપા હોતી હૈ વહ આત્મા ઇસ દુઃખમય જગતમેં ભી દુઃખકા નહીં અપિતુ સુખકા હી અનુભવ કરતી હૈ.,યહી તો શ્રીરાજજીકી કૃપાકી વિશેષતા હૈ. આ આઠ વરષમાં જયદીપે એકપણ વાર હેમાકષીનો સંપરક કરવાની કોશશિ નહોતી કરી.,વડોદરામાં હેમાક્ષીને એક પ્રાઈવેટ કંપનીમાં નોકરી મળી ગઈ હતી.,આ આઠ વર્ષમાં જયદીપે એકપણ વાર હેમાક્ષીનો સંપર્ક કરવાની કોશિશ નહોતી કરી. "એક સરવસતતાઘીશ અને નગરશરેષડઠી, તું તો એક સામાન્ય સનયાસી જ બનીને રહી ગયો.","રોહિત ગર્વપૂર્વક કહે છે, ‘જો હું ક્યાં પહોંચી ગયો છું?","એક સર્વસત્તાધીશ અને નગરશ્રેષ્ઠી, તું તો એક સામાન્ય સન્યાસી જ બનીને રહી ગયો." કોરોના કાળમાં જમવાનું આયોજન કરવું યોગ્ય?,ત્યારે સવાલ ઉઠી રહ્યો છે વારંવાર નિયમો તોડાતા નેતાઓ આખરે ક્યારે સમજશે?,કોરોના કાળમાં જમવાનું આયોજન કરવું યોગ્ય? પણ તે સતય નથી.,બીજાઓએ કહ્યું તેથી તમે પણ માનો છો કે વિષયમાં પરમ સુખ છે.,પણ તે સત્ય નથી. ગુર્‌ એ શષિય પાસેથી ગુર્‌ દક્ષિણા લે છે જે શષિયની સમપૂરણતામાં આવી જાય છે અરથાત જ્યારે શષિય ખુદ ગુર્‌ બનવાને લાયક બની જાય છે.,ગુરૂદક્ષિણા ગુરૂ પ્રત્યે સમ્માન અને સમર્પણ ભાવ બતાવે છે.,ગુરૂ એ શિષ્ય પાસેથી ગુરૂ દક્ષિણા લે છે જે શિષ્યની સમ્પૂર્ણતામાં આવી જાય છે અર્થાત જ્યારે શિષ્ય ખુદ ગુરૂ બનવાને લાયક બની જાય છે. એ દરજજા સાથે કચછના વકિસ માટે બંઘારણમાં જોગવાઈઓ કરવાનું પણ તેઓ પંચને કહી શકયા હોત.,એ રીતે તે લોકો ‘ક’ વર્ગના રાજ્યને જ ચાલુ રાખવાની મજબૂત રજૂઆત કરવાનું ચૂકી ગયા હતા.,એ દરજ્જા સાથે કચ્છના વિકાસ માટે બંધારણમાં જોગવાઈઓ કરવાનું પણ તેઓ પંચને કહી શક્યા હોત. હાલ લોકો પણ આવા જ મૂડમાં છે.,"અને આ વાતનો લોકોને જયારે કડવો અનુભવ થાય છે, ત્યારે લોકો પણ તક મળે સબક શીખવવાના મૂડમાં આવી જાય છે.",હાલ લોકો પણ આવા જ મૂડમાં છે. "દેવની મદદ માટે રાહ જો! જે મારા મુખનું તારણ તથા મારો દેવ છે, તેનું હું હજી સૂતવન કરીશ.",તું શા માટે આટલો અસ્વસ્થ અને વ્યાકુળ બની ગયો છે?,"દેવની મદદ માટે રાહ જો! જે મારા મુખનું તારણ તથા મારો દેવ છે, તેનું હું હજી સ્તવન કરીશ." એક છોકરી ડીજે છે અને એક છોકરી જે પેલા છોકરો હતી એ હવે લેસબયિન છે અને હૈકર પણ.,એક ભાઈ પોલીસ વાળો છે તો એક જબરજસ્ત ચોર છે જે હાથે થી જૂની ઢબે તિજોરી ખોલી જાણે છે અને એક માફિયા ના દીકરો છે એટલે લડી પણ જાણે છે.,એક છોકરી ડીજે છે અને એક છોકરી જે પેલા છોકરો હતી એ હવે લેસ્બિયન છે અને હેકર પણ. "બે દવિસમાં છટી જઈશ મોટ મરડર તો કર્યું નથી, 16 ગુના છે, નરેલપિતભાઇ સામે 17મો ગુનો કરીશ તો ધોકા જ મારશે અને બીજા દવિસે છૂટી જઇશ, છોકરાઓની સકિયુરટી જોઇએ છે?","અમરેલીનો બાપ બોલું છું છત્રપાલ, રૂપિયા આપવાના છે?","બે દિવસમાં છૂટી જઈશ મોટુ મર્ડર તો કર્યું નથી, 16 ગુના છે, નિર્લિપ્તભાઇ સામે 17મો ગુનો કરીશ તો ધોકા જ મારશે અને બીજા દિવસે છૂટી જઇશ, છોકરાઓની સિક્યુરિટી જોઇએ છે?" 01 ગાયબ છે.,પરંતુ જ્યારે તેના ત્રણ ભાગ કરો અને જોડવાનો પ્રયત્ન કરો એટલે ખબર પડે કે – 0.,01 ગાયબ છે. પહેલી વાર સાંભળીએ તયારે થાય કે આમાંથી રસતો કાઢવો મુશકેલ છે.,ભાડે મકાન શોધવું અને તે પણ ટૂંકી આજીવિકામાં…! હજી આવા ઘણા પ્રશ્નો તો ખરા જ.,પહેલી વાર સાંભળીએ ત્યારે થાય કે આમાંથી રસ્તો કાઢવો મુશ્કેલ છે. કમશિનર અગરવાલે આપયા નહીં અને શાસકોએ ચરચા થવા દીધી નહીં.,તેવા સવાલના જવાબ મ્યુ.,કમિશનર અગ્રવાલે આપ્યા નહીં અને શાસકોએ ચર્ચા થવા દીધી નહીં. પછી દીકરા દ્વારા પતિ મહમિવાન દરશાવાશે.,13 અને જો તમે મારા નામે જે કંઈ માગશો તો હું તમારા માટે તે કરીશ.,પછી દીકરા દ્વારા પિતા મહિમાવાન દર્શાવાશે. જસટ થનિક.,તમારી લાઇફને હર્ટ કરે એવી ચીજો તે આખી જિંદગી કરતો રહે તો શું તમે તેના આ પાગલપણને ચલાવી લઈ શકશો?,જસ્ટ થિન્ક. "બેનકો બહારથી નષિણાતોની ભરતી કરશે, પણ ભરતી થનારા લોકો કોણ હશે?",આ બાબત જોખમી સાબિત થઈ શકે?,"બેન્કો બહારથી નિષ્ણાતોની ભરતી કરશે, પણ ભરતી થનારા લોકો કોણ હશે?" હું સનિયિર ઇન્સપેક્ટર.,"પણ આપણે જાતને એની જગ્યાએ મૂકીએ તો જ સમજી શકીએ કે એણે આવું શા માટે કર્યું! અને હું એ વાતનો ઉલ્લેખ પણ કરવા માગું છું કે, આપણે બધા અહીં બેઠા, આ કોનફરન્સ કરી રહ્યા છીએ એમાં એનો ફાળો ના ભૂલી શકાય! નહીંતર હું અને કાનજી તો ઉપર જ હોત, અને તમે આખું વિક બીજા વિસ્ફોટોના કવરેજ અને ઘાયલ અને મૃત્યુઆંક સાથેની હેડલાઈન્સ છાપી રહ્યા હોત…! માટે હું મીડિયાને વિનંતી કરવા માગું છું કે, એના કામનો પણ ઉલ્લેખ અવશ્યપણે કરવામાં આવે, જેથી એને લાગુ પડતી કાયદાકીય સજામાં એને થોડી રાહત મળી શકે!’ ‘અર્જુન સર… કાવ્યાજીને જે પોલીસ સ્ટેશનમાં રખાયા છે, ત્યાંના સિનિયર ઇન્સ્પેકટર આપને કઇંક કહેવા માંગે છે!’ ‘નમસ્કાર.",હું સિનિયર ઇન્સ્પેકટર. તેને કેવી રીતે પરાપત કરી શકાય?,"આજે છે, આવતીકાલે ન પણ હોય, તો શું કંઇ એવું છે કે જે શાશ્વત છે અને જો હોય, તો તે શું છે?",તેને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય? "છેલ્લે, આ શો કેવી રીતે ગોઠવવામાં આવશે?","જો કે, તમે માસિક પોસ્ટ કરી શકો છો જો તે તમારા શ્રોતાઓ માટે મૂલ્ય પૂર્ણ ઘન શો બનાવવા માટે લે છે.","છેલ્લે, આ શો કેવી રીતે ગોઠવવામાં આવશે?" આઈ.,"કસ્ટમરને સારું વળતર આપો, નવું આપો, બને તો ડિસ્કાઉન્ટ આપો, ક્રેડિટ આપો, ફ્રી ડિલિવરી કરો, ન ગમે તો પાછું લેવાની ખાતરી આપો, મહેમાનની જેમ સ્વાગત કરો અને કસ્ટમરને રાજા, સમ્રાટ, વી.",આઈ. છેવટે સધિ ફોજદારથી ન રહેવાયું.,તેઓની ભ્રુકૂટીઓ ચડી ગઈ હતી.,છેવટે સિંધી ફોજદારથી ન રહેવાયું. શાહી લગનની તૈયારીઓ શર્‌ થઇ.,"આખરે, માંગરોળના શેખના ગોલ્ડન રિટ્રીવર નસ્લના બોબી નામના શ્વાન સાથે રોશનઆરાનું ગોઠવાઇ ગયું.",શાહી લગ્નની તૈયારીઓ શરૂ થઇ. એમાં કોઈ શંકા નથી કે અંગરેજ સરકારે ખાર કાઢયો હતો.,કાયદો હાથમાં લઈને પ્રત્યક્ષ ગુનો કરનારા ક્રાંતિકારીઓને પણ આવી સજા કરવામાં આવી નહોતી તો અહીં તો સાવરકરની ગુનેગાર તરીકેની કોઈ સીધી ભાગીદારી જ નહોતી.,એમાં કોઈ શંકા નથી કે અંગ્રેજ સરકારે ખાર કાઢ્યો હતો. "હાઈટમાં છ ફુટ મોટો હોવાના કારણે તે મોટો ભાઈ લાગશે, એવુ મનમાં સેટ થઈ ગયુ, પણ કલ્યાણનું ખાતુ એવુ કે તે આવેલો યુપીથી.",અશ્વીની દાદાને યાદ આવ્યુ કે ત્યાં એક કલ્યાણ કરીને છોકરો રહેતો હતો.,"હાઈટમાં છ ફુટ મોટો હોવાના કારણે તે મોટો ભાઈ લાગશે, એવુ મનમાં સેટ થઈ ગયુ, પણ કલ્યાણનું ખાતુ એવુ કે તે આવેલો યુપીથી." આત્મગૌરવ અને ઈશગૌરવ રહ્યું છે ખરું?,શું વ્યક્તિનું પોતાનું કોઈ સ્વતંત્ર વ્યક્તિત્વ નથી?,આત્મગૌરવ અને ઈશગૌરવ રહ્યું છે ખરું? "અહી તમને પ્રશન થશે કે, ગુરૂને કઈ રીતે ઓળખવા?",ગુરુની હાજરી માત્ર તમને શ્રદ્ધા અને વિશ્વાસથી સંચારિત કરે છે.,"અહીં તમને પ્રશ્ન થશે કે, ગુરુને કઈ રીતે ઓળખવા?" "બોફોરસ, રજીનો કેસ બધાની સામે જ છે.",પરીણામ શું આવ્યું?,"બોફોર્સ, ૨જીનો કેસ બધાની સામે જ છે." "છોકરી આને બરાબર ઓળખી ગઈ, ગુજરાતના નાના ગામમાંથી આવેલી , અહયિં આવીને તેની ફેશન વધી ગઈ એટલે તેની ખરીદી વઘી ગઈ.",આ છોકરો તેની પત્નીને અનહદ પ્રેમ કરે છે.,"છોકરી આને બરાબર ઓળખી ગઈ, ગુજરાતના નાના ગામમાંથી આવેલી , અહિયાં આવીને તેની ફેશન વધી ગઈ એટલે તેની ખરીદી વધી ગઈ." "પથારી એટલે એક જણ સુઈ શકે તેવી સાંકડી શેતરંજી, ઓઢવાનું, નાનું ઓશીકું યા બગલથેલાનું ઓશીકું.",પછી લાઈનસર પથારી પાથરવાની.,"પથારી એટલે એક જણ સૂઈ શકે તેવી સાંકડી શેતરંજી, ઓઢવાનું, નાનું ઓશીકું યા બગલથેલાનું ઓશીકું." દરવાજો બંધ કરયો.,"” મેં મોં તો લાલ રાખ્યું, પણ શરમાયો ખરો.",દરવાજો બંધ કર્યો. "સુખ કંઈ સફળતાનું ઓશયિાળું નથી, તેમ દુઃખ નષિફળતાનું ગુલામ નથી.",જીવન એટલે સુખ-દુઃખનું રહસ્યમય લેવલ-પ્લેઇંગ-ફીલ્ડ.,"સુખ કંઈ સફળતાનું ઓશિયાળું નથી, તેમ દુઃખ નિષ્ફળતાનું ગુલામ નથી." કોંગરેસના નેતા ચદિમબરમે કહ્યું છે કે આ અંગેનો પરશન અમે સંસદમાં પૂછયો છે પરંતુ અતયાર સુઘી તેનો કોઇ જવાબ આપવામાં આવયો નથી.,આ ચાર વર્ષ દરમિયાન બેન્કોએ કેટલા લોકોને લોન આપી અને કેટલા રૂપિયા ડૂબી ગયા?,કોંગ્રેસના નેતા ચિદમ્બરમે કહ્યું છે કે આ અંગેનો પ્રશ્ન અમે સંસદમાં પૂછયો છે પરંતુ અત્યાર સુધી તેનો કોઇ જવાબ આપવામાં આવ્યો નથી. "5 જેઓ શુરવીર છે, તેઓ લૂંટાયા છે, ને ચરિ નદ્‌રિવશ થયા છે; અને કોઇ પરાકરમીઓના હાથથી કંઇ પણ થઇ શક્યું નથી.",અને દુષ્ટોએ તેને છેલ્લાં ટીપાં સુધી પીવો પડશે.,"5 જેઓ શૂરવીર છે, તેઓ લૂંટાયા છે, ને ચિર નિંદ્રાવશ થયા છે; અને કોઇ પરાક્રમીઓના હાથથી કઁઇ પણ થઇ શક્યું નથી." શું તેની પાછળ કોઈ રાજકીય મતલબ છૂપાયેલો છે?,વારંવાર રાજીવ ગાંધીનું નામ કેમ લઈ રહ્યા છે?,શું તેની પાછળ કોઈ રાજકીય મતલબ છૂપાયેલો છે? "તે સમજાવે છે: “પરંતુ જો હું તમને યુકેના મયુઝકિ સીનમાં થોડા સફળ દકષણણિ એશયિન મહલા કલાકારોનું નામ આપવા માટે પૂછ તો, તમે કરી શકો?","હકીકતમાં, આ તે કંઈક છે નીક સિરેને સમસ્યા તરીકે ઓળખ્યું છે.","તે સમજાવે છે: “પરંતુ જો હું તમને યુકેના મ્યુઝિક સીનમાં થોડા સફળ દક્ષિણ એશિયન મહિલા કલાકારોનું નામ આપવા માટે પૂછું તો, તમે કરી શકો?" તેઓ સલિનમાં જયાં જયાં ગયાં તયાં તયાં 'મહાતમાજીકી જય'ના હરષનાદોથી લોકોએ તેમને વઘાવી લીઘા હતા.,તેમની સાથે પ્રવાસમાં કસ્તૂરબા પણ હતાં.,તેઓ સિલોનમાં જ્યાં જ્યાં ગયાં ત્યાં ત્યાં ‘મહાત્માજીકી જય’ના હર્ષનાદોથી લોકોએ તેમને વધાવી લીધા હતા. તે અંગે તપાસ કરવાની હતી.,તાજેતરમાં ખાનગી કોવિડ હોસ્પિટલમાં આગથી પાંચ દર્દીઓના મૃત્યુ થયા હોઇ સિવિલમાં તો બેદરકારી દાખવાતી નથી ને?,તે અંગે તપાસ કરવાની હતી. ત્રણ શહરોમાં ૧૦૦%.,"જેમાં લખ્યું હતું કે, ’ગુજરાત નગરપાલિકાની ચૂંટણીમાં ’આપ’નો સ્કોર.",ત્રણ શહરોમાં ૧૦૦%. સમસત પરાણીઓને કરમદડ આપનાર યમરાજનો કાળદડ હાથમાંથી સરી પડયો .,પ્રગટેલો હુતાશન થડક પામી આંખો મીંચી રાખ બની ગયો .,સમસ્ત પ્રાણીઓને કર્મદંડ આપનાર યમરાજનો કાળદંડ હાથમાંથી સરી પડ્યો . આવાં દંપતીના જીવનમાં એવો તબકકો આવે કે છૂટા પડવાનું મન હોય પણ સંતાનની દોરી છટા પડવા ના દે અને જકડી રાખે.,આ વાતનો અહેસાસ લગ્નના વરસો વીતતાં જાય તેમ તેમ ખબર પડતી જાય.,આવાં દંપતીના જીવનમાં એવો તબક્કો આવે કે છૂટા પડવાનું મન હોય પણ સંતાનની દોરી છૂટા પડવા ના દે અને જકડી રાખે. તે દવિસે મને શુભમ્‌ નું સાચું સવરપ દેખાઈ ગયું.,અને એવું ચલાવવું પણ શા માટે?,તે દિવસે મને શુભમ્ નું સાચું સ્વરૂપ દેખાઈ ગયું. "હવે વચિર કરો, કોઇ કમપયૂટર સમગર પૃથવી પરના તમામ જીવોનાં ભૂત, ભવષિય અને વરતમાનની અથથી ઇત સુધીનો ડેટા ઘરાવી શકે?",મોટામાં મોટા ડેટાને અમુક મિનિટોની અંદર સ્ટોર કરી શકવાની ક્ષમતા આ ડિવાઇસ પાસે છે.,"હવે વિચાર કરો, કોઇ કમ્પ્યૂટર સમગ્ર પૃથ્વી પરના તમામ જીવોનાં ભૂત, ભવિષ્ય અને વર્તમાનની અથથી ઇતિ સુધીનો ડેટા ધરાવી શકે?" શું ખરેખર તેઓની પાસે આટલી સંપતત છે?,કોણ છે એમની પાછળ?,શું ખરેખર તેઓની પાસે આટલી સંપત્તિ છે? ".. એ પહેલાં, ભરજંગલમાં ફલિમના હીરોને ફૂટી નાખવામાં આવયો છે ને એ ઓલમોસટ બેભાનાવસથામાં પડ્યો છે.","છાશિયું કરતાં પેલો સુટેડબૂટેડ જાડિયો ચીનો કહે છેઃ “અરે બોઘી, આપણે દરિયાકિનારા પર છીએ… તો માછલીની જ વાસ આવે કે નહીં”?","… એ પહેલાં, ભરજંગલમાં ફિલ્મના હીરોને કૂટી નાખવામાં આવ્યો છે ને એ ઑલમોસ્ટ બેભાનાવસ્થામાં પડ્યો છે." બધા રપિરટસ કરાવયા.,દવાખાને લઈ ગયા.,બધા રિપોર્ટ્સ કરાવ્યા. આ દેશના યુવાનો અન્‌ય દેશોમાં જઈને લટિરલી બલયૂ કોલર જોબ યાને કે મજૂરી કરે છે.,"વિઘટિત થયેલા સોવિયેત સંઘના અનેક દેશો આર્થિક રીતે બરબાદ થઈ ગયા છે અને આ દેશની યુવતીઓને યુરોપ અને થાઇલેન્ડ, દુબઈમાં દેહ વેચવા સુધીનો વારો આવ્યો છે.",આ દેશના યુવાનો અન્ય દેશોમાં જઈને લિટરલી બ્લ્યૂ કોલર જોબ યાને કે મજૂરી કરે છે. હનિદુસતાનની અનેક માં પેટમાં બાળકને મારી નાખે છે.,એ છોકરીની આંખમાં આંસુ આવી ગયા.,હિન્દુસ્તાનની અનેક માં પેટમાં બાળકને મારી નાખે છે. એવા પરશરનો ઉપસ્થતિ કરીને મુખ્ય નયાયાધીશ દીપાંકર દતત્‌॥ અને ન્યાયાધીશ ગરીશ કુલકરણીની ખંડપીઠે તેનો અહેવાલ રજૂ કરવાનો નરિદેશ રાજય સરકારને આપયો હતો.,આ સંબંધિત કોઇ અભ્યાસ થયો છે કે?,એવા પ્રશ્ર્નો ઉપસ્થિત કરીને મુખ્ય ન્યાયાધીશ દીપાંકર દત્ત્।ા અને ન્યાયાધીશ ગિરીશ કુલકર્ણીની ખંડપીઠે તેનો અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ રાજય સરકારને આપ્યો હતો. જો તમારા બ્લોગની ટ્રાફકિ (સહેજ) ઘટી રહી છે તો શું?,પરંતુ જો તે નથી કરતું?,જો તમારા બ્લોગની ટ્રાફિક (સહેજ) ઘટી રહી છે તો શું? "એટલી હદે કે એણે સથાનકિ પોલીસને ફેન કરયોઃ મારો જીવ જોખમમાં છે, મારા વર પાસે ગન છે, એ મને ઉડાવી દેશે! આવડી મોટી સેલબિરટી આવી ગંભીર ફરયિાદ કરે એટલે પોલીસ અઘકિરીઓ હરકતમાં આવી ગયા.",શૉને ગુસ્સે થઈને કહૃાું: જો પાછી મારી સામે આવી છે તો તારા વાળ કાપી નાખીશ! શૉનની આ ‘ધમકી’ મડોનાએ સાચી માની લીધી.,"એટલી હદે કે એણે સ્થાનિક પોલીસને ફેન કર્યોઃ મારો જીવ જોખમમાં છે, મારા વર પાસે ગન છે, એ મને ઉડાવી દેશે! આવડી મોટી સેલિબ્રિટી આવી ગંભીર ફ્રિયાદ કરે એટલે પોલીસ અધિકારીઓ હરકતમાં આવી ગયા." હું પર્વ અને પશ્ચમિ એમ બેઉ સંસકૃત ઓને નકિટ લાવવા માગું છું: આ કારણથી હું કોઈ સાંસકૃતકિ સતતા દ્વારા અપાતા સનમાનને સવીકારી શકતો નથી.,"મારી સહાનુભૂતિ સમાજવાદી, જેને પૂર્વી બ્લોક કહે છે તેની તરફ છે.",હું પૂર્વ અને પશ્ચિમ એમ બેઉ સંસ્કૃતિઓને નિકટ લાવવા માગું છું: આ કારણથી હું કોઈ સાંસ્કૃતિક સત્તા દ્વારા અપાતા સન્માનને સ્વીકારી શકતો નથી. "” રહેમત સમજી ગયો કે તેનો આ જવાબ મનીના ચહેરા પર હાસ્‌ય નહી લાવી શકે અને તયારે તેણે હાથ દેખાડીને કહ્યું, “સસરાને મારતો, પણ શું કરું, હાથ બંધાયેલા છે.","મિલીએ આવતાં જ પૂછ્યું, “તું સાસરે જઈશ?","” રહેમત સમજી ગયો કે તેનો આ જવાબ મિનીના ચહેરા પર હાસ્ય નહીં લાવી શકે અને ત્યારે તેણે હાથ દેખાડીને કહ્યું, “સસરાને મારતો, પણ શું કરું, હાથ બંધાયેલા છે." ડટિક્ટાવે એક મહનિ સુઘી વોચ રાખી.,આખરે તેણે એક ડિટેક્ટિવને કામ સોંપ્યું કે મારી પત્ની શું કરે છે તેના પર વોચ રાખો.,ડિટેક્ટિવે એક મહિના સુધી વોચ રાખી. ૨૦૦૪ સુધીમાં તો [65[₹1€ની રોજની ૨૪ બસો કુટટા આવતી.,કૃષિ સંકટ પહેલા સ્થળાંતરિતો રોકડિયા પાકથી સમૃદ્ધ વાયનાડમાં આવતા.,૨૦૦૪ સુધીમાં તો ksrtcની રોજની ૨૪ બસો કુટ્ટા આવતી. "આજે તો મારો લેખ આવે - કોઈ જુએ કે ન જુએ પણ તંત્રી - સહતંત્રી અને ખાસ હું તો રાહ જોઉં જ કે, આજે લેખ આવયો કે નહીં ! હવે આવા ખાસ દવિસને સામાન્ય કઈ રીતે કહેવાય ?",આજનો દિવસ સામાન્ય શી રીતે હોઈ શકે ?,"આજે તો મારો લેખ આવે – કોઈ જુએ કે ન જુએ પણ તંત્રી – સહતંત્રી અને ખાસ હું તો રાહ જોઉં જ કે, આજે લેખ આવ્યો કે નહીં ! હવે આવા ખાસ દિવસને સામાન્ય કઈ રીતે કહેવાય ?" પરતું નાણાં ને નામે હજુ સુધી એક પણ રૃપયિા આ ખેડૂતોના બેનક ખાતામાં જમા કરવામાં આવયો નથી.,"કવીંટલનો 5620 ભાવ ગણીએ તો ખરીદાયેલ અડદનાં 7,57,99,750ની રકમ આજદિન સુધી ખેડૂતોને ચુંવવા પાત્ર થાય.",પરતું નાણાં ને નામે હજુ સુધી એક પણ રૂપિયો આ ખેડૂતોના બેન્ક ખાતામાં જમા કરવામાં આવ્યો નથી. હનિદુસતાને આવી રીતે એક સાથે તરિંગામાં લપેટાયેલા વીર જવાનોના દેહ ક્યારે જોયા છે ?,શું થઇ રહ્યું છે?,હિન્દુસ્તાને આવી રીતે એક સાથે તિરંગામાં લપેટાયેલા વીર જવાનોના દેહ ક્યારે જોયા છે ? જે મનુષયોની ઇનદ્‌રયો પોતપોતાના વષિયોમાં લીન રહે છે તેમની બુદ્ઘા કોઈ ઘડાના છદ્‌્રિમાંથી વહેતા જળ સમાન નષટ થઇ જાય છે.,[૧૪૦] મન (હૃદય) તેમજ ઇન્દ્રિયો અત્યંત ચંચળ હોય છે.,જે મનુષ્યોની ઇન્દ્રિયો પોતપોતાના વિષયોમાં લીન રહે છે તેમની બુદ્ધિ કોઈ ઘડાના છિદ્રમાંથી વહેતા જળ સમાન નષ્ટ થઇ જાય છે. એણે પરેમપૂર્વક સતકાર કર્યો.,"તેની સ્ત્રી બહુ સુશીલ, પવિત્ર અને પ્રેમાળ.",એણે પ્રેમપૂર્વક સત્કાર કર્યો. આ પરયોજનાને ભારતમાલા નામ અપાયું છે.,– નેશનલ હાઈવેથી દેશની સીમાઓ અને દરિયાકાંઠાના વિસ્તારોને જોડવામાં આવશે.,આ પરિયોજનાને ભારતમાલા નામ અપાયું છે. "પૂરતી વાહન કર લક્ષણો, તેમજ રશયિન કાયદા કેટલાક સમજવા માટે.","હકીકતમાં, બધું સરળ કરતાં એવું લાગે છે.","પૂરતી વાહન કર લક્ષણો, તેમજ રશિયન કાયદા કેટલાક સમજવા માટે." ” અને પછી યુદ્ઘવરિમ.,આવતીકાલથી શાકમાં મરચું ઓછું નાખીશું બસ.,” અને પછી યુદ્ધવિરામ. "જો કોઈ વસતુ તમને અનુકૂળ ન હોય તો, કદાચ તે કંઈક બદલવાનો સમય છે?",શું તમે તમારા કાર્ય માટે યોગ્ય મેળવેલા પુરસ્કાર છો?,"જો કોઈ વસ્તુ તમને અનુકૂળ ન હોય તો, કદાચ તે કંઈક બદલવાનો સમય છે?" અને સાચું કહું તો એ સમયે મારા માટે વડોદરા પણ પેરીસથી કંઈ કમ નહોતું ! મેં તો મનોમન નકકી પણ કરી લીઘું હતું કે ગ્રેજ્યુએશન થયા બાદ અનમોલની કોલેજમાં જ બી.,અને પછી ડીનર ! મારા ગામમાં કંઇક દેખાડવા જેવું હોત તો હું પણ એને એ જ ઉત્સાહથી ફેરવતો હોત જે ઉત્સાહથી હમણાં અમે જોડે ફરી રહ્યા હતા.,અને સાચું કહું તો એ સમયે મારા માટે વડોદરા પણ પેરીસથી કંઈ કમ નહોતું ! મેં તો મનોમન નક્કી પણ કરી લીધું હતું કે ગ્રેજ્યુએશન થયા બાદ અનમોલની કોલેજમાં જ બી. ' નરહર બોલનાર સામે જોઈ રહયો.,"નરહર જરાક આડું જોઈ હસ્યો, ત્યાં બ્રાહ્મણની પાછળથી કોઈ વિચિત્ર ખેડૂતનો જાડો અસંસ્કૃત સ્વર આવ્યો – ‘કાં ગોવિંદભાઈ, કાંઈ ઓળખાણ પડે છે?",’ નરહર બોલનાર સામે જોઈ રહ્યો. સંતોષ નડડાથી સાવ વપિરીત સવભાવના છે.,એટલે જ રામ લાલને હઠાવીને કર્ણાટકના બીએલ સંતોષને સંગઠનના રાષ્ટùીય મહામંત્રી બનાવવામાં આવ્યા.,સંતોષ નડ્ડાથી સાવ વિપરીત સ્વભાવના છે. "લાકા અભપિરાઃ યો, મંતવયો, સલાહા હોથી માંડી પોતાના નરિણયો પણ આપી દેશે.","એક વાત યાદ રાખો, સમાજ તો એને જે કહેવું હશે એ કહેવાનો જ છે, લોકોને જે વિચારવું હશે એ વિચારવાના જ છે.","લોકો અભિપ્રાયો, મંતવ્યો, સલાહોથી માંડી પોતાના નિર્ણયો પણ આપી દેશે." ઔરંગઝેબ સતબઘ થઈ ગયો.,લાખ ઈલાજ છતાં તે સાજી ન થઈ અને ભરયુવાનીમાં જ તે મૃત્યુ પામી.,ઔરંગઝેબ સ્તબ્ધ થઈ ગયો. તો રાજુ એક્ટગિ શીખવા માટે મુમબૈયા નગરીમાં આવી ગયા.,આખરે પિતા માની ગયા કે આ એક્ટર બનવા માગે છે.,તો રાજુ એક્ટિંગ શીખવા માટે મુમ્બૈયા નગરીમાં આવી ગયા. "લાલજી ગળગળા અવાજે માત્ર એટલું જ બોલી શક્યા, “દવે સાહેબ, હું વધારે તો શું કહું; પણ મારી આજસુધીની નોકરી સાર્થક પુરવાર થઈ.",’ મિ.,"લાલજી ગળગળા અવાજે માત્ર એટલું જ બોલી શક્યા, ‘દવે સાહેબ, હું વધારે તો શું કહું; પણ મારી આજસુધીની નોકરી સાર્થક પુરવાર થઈ." આ જ બાળાઓ જયારે માતાઓ બનશે તયારે પોતાનાં બાળકોને કેવી તાલીમ આપશે ?,છોકરીઓને શિક્ષણકાળમાં જ આવી પરાશ્રયની ટેવો પડે એ શું તાલીમ કહેવાય ?,આ જ બાળાઓ જ્યારે માતાઓ બનશે ત્યારે પોતાનાં બાળકોને કેવી તાલીમ આપશે ? એની નજરમાં મને એક અધૂરી રહી ગયેલી ઇચછા દેખાતી.,ક્યારેક તો કામ કરતો અટકી જાય અને ખૂણામાં ઊભો રહીને અમારી વાતો સાંભળે.,એની નજરમાં મને એક અધૂરી રહી ગયેલી ઇચ્છા દેખાતી. યાં અદ્ર્શય થઇ ગયો ?,હવે અનિકેત દેખાતો કેમ નથી ?,કયાં અદ્ર્શ્ય થઇ ગયો ? ૧૧ અલગ રકડર્‌ | મની વયવસથા?,૧૦ વગ�કરણ ન થ�ુ હોય તો �ું આયોજન છે?,૧૧ અલગ ર�કડર્ �મની વ્યવસ્થા? જો હા તો કાં ટલા સમયમાં પહા ચે છે ?,૮ 1૦8 મોબાઈલવાન�ું સ્ટ�શન છ?,જો હા તો ક�ટલા સમયમાં પહ�ચે છે ? "સારું વાંચન, મતિરોનો સંગાથ, પોતાના જીવનની દરેક બાબત માતાપતિા સાથે ખુલલા હદયે વહેંચવાની જો ટેવ હોય તો અનેક માનસકિ રોગોમાંથી આજનું યુવાઘન બચી શકે છે.",એ સાથે દરરોજ ઘરમાં સાથે બેસીને વાતચીત કરવાની પણ એટલી જ જરૂર હોય છે.,"સારું વાંચન, મિત્રોનો સંગાથ, પોતાના જીવનની દરેક બાબત માતાપિતા સાથે ખુલ્લા હૃદયે વહેંચવાની જો ટેવ હોય તો અનેક માનસિક રોગોમાંથી આજનું યુવાધન બચી શકે છે." ગુસસેથી ઘુંઆપુંઆ પતાએ તેની સામે અંગ્રેજીમાં લખેલ એક પતર ધર્યો.,’ રણછોડ પિતાની ઓફિસમાં પહોંચ્યો.,ગુસ્સેથી ધુંઆપુંઆ પિતાએ તેની સામે અંગ્રેજીમાં લખેલ એક પત્ર ધર્યો. "ઓન પેપર, ડગિરીઓ પરમાણે અને કોરપોરેટ સેક્ટરમાં અઅનુભવ પર માણસ લાયક લાગશે, પણ તેની પાછળ લાગવગ કોની હશે?","બેન્કો બહારથી નિષ્ણાતોની ભરતી કરશે, પણ ભરતી થનારા લોકો કોણ હશે?","ઓન પેપર, ડિગ્રીઓ પ્રમાણે અને કોર્પોરેટ સેક્ટરમાં અનુભવ પર માણસ લાયક લાગશે, પણ તેની પાછળ લાગવગ કોની હશે?" "આપણે જેને ખરાબ સમજીએ એ કોઈને ખરાબ ન પણ લાગે, આપણે જેને સારું સમજીએ એ ઘણાને વેવલાવેળા પણ લાગે.",દુનિયામાં મોટાભાગની માન્યતાઓ વ્યક્તિગત હોય છે.,"આપણે જેને ખરાબ સમજીએ એ કોઈને ખરાબ ન પણ લાગે, આપણે જેને સારું સમજીએ એ ઘણાને વેવલાવેળા પણ લાગે." વધિને જાણી લીઘા પછી પણ તેના ઉપર વારંવાર ચતિન-મનન કરવું જોઇએ અને સમજમાં કંઇ ખામી રહી નથી ગઇને તેની ખાતરી કરી લેવી જોઇએ.,માટે વગર ઇચ્છાએ કરેલી ક્રિયા પણ ઓછાવતા પ્રમાણમાં અવશ્ય ફળે છે.,વિધીને જાણી લીધા પછી પણ તેના ઉપર વારંવાર ચિંતન-મનન કરવું જોઇએ અને સમજમાં કંઇ ખામી રહી નથી ગઇને તેની ખાત્રી કરી લેવી જોઇએ. અમે બંનેએ ખૂબ વચિાર કરયો પછી હું જે યુવક સાથે પરણું તેની સાથે અમે બંને પણ રહીએ.,તેઓને તો કંઈ ના કહેવાય કે અમારી વચ્ચે તો આવા સંબંધ છે?,અમે બંનેએ ખૂબ વિચાર કર્યો પછી હું જે યુવક સાથે પરણું તેની સાથે અમે બંને પણ રહીએ. તેઓ બેદરકાર બની ગયા.,આખે માર્ગે અલાદાદ ગુજરાતીમાં જ વાત કરે અને ભજનીયાં બોલે એટલે પોલીસનો શક પણ ટળી ગયો.,તેઓ બેદરકાર બની ગયા. ચ્ખ ।વા માનવી બધા સમાજોમાં જોવા મળે 0.,"અલબત્ત, પોતાના વિશે એકદમ વધારે પડતો અભિપ્રાય ધરાવતા આવા મનુષ્યો પર કોઈ એક જાતિ-ધર્મ-રંગ-લિંગ-દેશનો ઇજારો નથી હોતો.",આવા માનવી બધા સમાજોમાં જોવા મળે છે. ડામણમાં ભારતનાં ૨૦ સૈનકોચએ જીવ ગુમાવયો છે.,આપને જણાવી દઈએ કે સોમવારે રાત્રે ગલવાન ખીણમાં ભારત અને ચીનની સેનામાં હિંસક અથડામણ થઈ હતી.,આ અથડામણમાં ભારતનાં ૨૦ સૈનિકોએ જીવ ગુમાવ્યો છે. ગરીબો માટે લડત ચાલુ રહેશે.,એક વર્ગ ગરીબોને લૂંટીને અમીર થયો છે તેમની સામે પગલાં લેવાશે.,ગરીબો માટે લડત ચાલુ રહેશે. તેમનો દરબાર કવઓનાં સતકાર ભરયો ભાદરયો રહેતો.,લાખો ફુલાણી કવિ હતો.,તેમનો દરબાર કવિઓનાં સત્કાર ભર્યો ભાદર્યો રહેતો. ' ફારમાસયુટકિલ કંપનીઓ સાથે ટાઇઅપ ઘરાવતા ઘાટકોપરસથતિ પરનિટગિ પરેસના માલકિ નરેનદ્ર ગાંધીના હાથ નીચે બસસો વયકત કામ કરે છે.,"ઘરમાં કોને કેટલા રૂપિયા આપવા છે, ક્યાં વાપરવા છે એ તેમને જાતે નક્કી કરવા દો.",’ ફાર્માસ્યુટિકલ કંપનીઓ સાથે ટાઇઅપ ધરાવતા ઘાટકોપરસ્થિત પ્રિન્ટિંગ પ્રેસના માલિક નરેન્દ્ર ગાંધીના હાથ નીચે બસ્સો વ્યક્તિ કામ કરે છે. બસ આમ જ હું રંગ તરબોળ અને કાવયોમાં અતયાર સુઘી ગોથાં ખાતી રહી છું.,મેં 2016 માં ખ્યાતનામ કાર્ટૂનિસ્ટ સંજય કોરિયા સાથે મારી કોલેજમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે એક્ઝિબિશન પણ કર્યું.,બસ આમ જ હું રંગ તરબોળ અને કાવ્યોમાં અત્યાર સુધી ગોથાં ખાતી રહી છું. કોઈપણ સાધુને ગાયનું દૂધ-ઘી કે બકરીનું દૂઘ જોઈએ તો ચોવીસેય કલાક મેંદના નેસમાંથી મળી રહેતું.,"આવા ગિરનારની ગોંદમાં મોટો માલધારી ચારણ મેંદ સાંબાણી ગાય, ભેંસો, ઊંટ, ઘોડા, બકરા, ઘેટાં જેવાં પશુઓ પાળી સાધુ, સંતો, સંન્યાસીઓની સેવા કરી રહ્યો છે.",કોઈપણ સાધુને ગાયનું દૂધ-ઘી કે બકરીનું દૂધ જોઈએ તો ચોવીસેય કલાક મેંદના નેસમાંથી મળી રહેતું. "પૃથ્વીને આકાશનો, આકાશને ચતિતનો અને ચતિતને આતમાનો આધાર છે.","એ જ આત્મા જે કોઈ પણ કાળે, કોઈ પણ સ્થાને બદલાતો નથી.","પૃથ્વીને આકાશનો, આકાશને ચિત્તનો અને ચિત્તને આત્માનો આધાર છે." અને કહોને તેની કેવી રહસયમયી જદિગી છે તેની ઊંડી ઓળખ-ખરો પરચિય પામવાની મહેનત લીઘી છે કયારેય ?,અરે ! કપરા સંજોગોમાં પણ આપણા માટે થઈને ટકી રહેવા કેવી રીતે મોત સામે ઝઝુમતી રહે છે ?,અને કહોને તેની કેવી રહસ્યમયી જિંદગી છે તેની ઊંડી ઓળખ-ખરો પરિચય પામવાની મહેનત લીધી છે ક્યારેય ? પરંતુ સાંઇની પૂજા મુસલમિ કયાં કરે છે?,તેમણે વધુમાં જણાવ્યું કે હિન્દુ-મુસ્લિમ એકતાનું પ્રતિક માનવામાં આવે છે.,પરંતુ સાંઇની પૂજા મુસ્લિમ ક્યાં કરે છે? શેર બજારમાં નવી તેજીની શર્‌આત થશે.,ભારતીય અર્થતંત્રમાં નવા પ્રાણ ફુંકવાનું કામ આ બજેટ કરશે.,શેર બજારમાં નવી તેજીની શરૂઆત થશે. "રા ઘરે આવી આપઘાત કરીશ, હું પથારી ગરમ કરવાવાળી નથી સમજી લેજો' જેવા શબદોનો પરયોગ કરી ઉગ્‌ર વરિઘ તેમજ આક્ષેપો કર્યા હતા.",તમને કાપવામાં શું રસ હતો કે રાજેશ્વરીને ટિકિટ મળે એમાં તમને શું રસ હતો.,"હું તમારા ઘરે આવી આપઘાત કરીશ, હું પથારી ગરમ કરવાવાળી નથી સમજી લેજો’ જેવા શબ્દોનો પ્રયોગ કરી ઉગ્ર વિરોધ તેમજ આક્ષેપો કર્યા હતા." "એ કોઈ પણ ગામમાં જાય અને કોઈને મળે એટલે એક જ પરશન પૂછે, કબર હૈ?",એક સંત હતા.,"એ કોઈ પણ ગામમાં જાય અને કોઈને મળે એટલે એક જ પ્રશ્ન પૂછે, કબ્ર હૈ?" અને જે લોકો માતર વાંચીને જ દલિથી કોમપલીમેનટ આપે છે તેઓ ખાતર-પાણી પુરું પાડે છે.,"અને, એમાં જ તમારા જેવા રીડર બિરાદરો ઘણી વખત સારી કોમ્પ્લીમેન્ટ્સ આપીને સૂર્ય-પ્રકાશ પૂરો પડતા રહે છે.",અને જે લોકો માત્ર વાંચીને જ દિલથી કોમ્પ્લીમેન્ટ આપે છે તેઓ ખાતર-પાણી પૂરું પાડે છે. "પ॥ત્‌ય અસર, માધયમોનું આક્રમણ, ઇનટરનેટ મોબાઇલ-ફોન, ટી.",આધુનિક સમયમાં થઇ રહેલાં પરિવર્તનો આપણા મનમાં અનેક પ્રશ્નો ઊભા કરે છે.,"પાૃાત્ય અસર, માધ્યમોનું આક્રમણ, ઇન્ટરનેટ મોબાઇલ-ફોન, ટી." "અતરે ઉલલેખનીય છે કે, બુધવારે રાત્ર ૩ વાગ્યાની આસપાસ શરેય હોસપટિલના ચોથામાળે આવેલા આઈસીયમાં આગ લાગતા કોરોનાની સારવાર લઈ રહેલા ૮ દર્દીઓના કમકમાટીભર્યા મોત નપિજ્યા હતા.","ત્યારે જમાલપુર-ખાડિયા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ સરકારને વેધક પ્રશ્ન કર્યો છે કે, હજી સુધી એફઆઈઆર દાખલ થઈ નથી તો સરકાર કોને બચાવવા માંગે છે ?","અત્રે ઉલ્લેખનીય છે કે, બુધવારે રાત્ર ૩ વાગ્યાની આસપાસ શ્રેય હોસ્પિટલના ચોથામાળે આવેલા આઈસીયુમાં આગ લાગતા કોરોનાની સારવાર લઈ રહેલા ૮ દર્દીઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા." ' પોતાના શકિર જાળમાંથી છોડાવવા બદલ બઘા પંખીઓએ ગીઘો અને કાગડાઓનો આભાર માનયો.,જંગલમાં ઠેરઠેર રોગચાળો ફાટી નીકળત.,’ પોતાના શિકાર જાળમાંથી છોડાવવા બદલ બધા પંખીઓએ ગીધો અને કાગડાઓનો આભાર માન્યો. "રાજયોગી અરથાંત્‌ સદા શક્તઓ નાં ભંડાર ભરપૂર રહે, સમજ્યાં?",રાજાઓનાં ભંડાર સદા ભરપૂર રહે છે.,"તો રાજયોગી અર્થાંત્ સદા શક્તિઓનાં ભંડાર ભરપૂર રહે, સમજ્યાં?" "ઉવેશશા (વાડા-માંડવી), સૈયદ અહમદશા (બાયઠ), સૈયદ મોહસીનઅલી (અંજાર), સૈયદ અશરફશા, સૈયદ નસીબશા, સૈયદ અનવરશા (અંજાર), સૈયદ મહેબૂબશા, સૈયદ હાસમશા, સૈયદ જહાંગીરશા, સૈયદ આમદશા?","મજલિસમાં નાના પુત્ર પીર સૈયદ અસગર હુસૈન બાપુ, સૈયદ મો.","ઉવેશશા (વાડા-માંડવી), સૈયદ અહમદશા (બાયઠ), સૈયદ મોહસીનઅલી (અંજાર), સૈયદ અશરફશા, સૈયદ નસીબશા, સૈયદ અનવરશા (અંજાર), સૈયદ મહેબૂબશા, સૈયદ હાસમશા, સૈયદ જહાંગીરશા, સૈયદ આમદશા?" "એ એવી જદિગી જીવી, જેના માટે એ કોઈ પણ રીતે જવાબદાર નહોતી.",એ સ્મિત કરવાનું ભૂલી ગઈ હતી.,"એ એવી જિંદગી જીવી, જેના માટે એ કોઈ પણ રીતે જવાબદાર નહોતી." કોઈ વયકતની સમજ આપણી સમજ સાથે મેચ ન થાય એટલે આપણે તેને અણસમજુ જાહેર કરી દેતા હોઈએ છીએ.,આપણે બધાને આપણી સમજથી માપતા હોઈએ છીએ.,કોઈ વ્યક્તિની સમજ આપણી સમજ સાથે મેચ ન થાય એટલે આપણે તેને અણસમજુ જાહેર કરી દેતા હોઈએ છીએ. "યુવાને કહ્યું કે, એમાં આભાર માનવા જેવું શું છે?","પંક્ચરવાળાએ બધી વાત સાંભળીને કહ્યું કે, ભગવાનનો આભાર માનો કે પંક્ચર પડ્યું.","યુવાને કહ્યું કે, એમાં આભાર માનવા જેવું શું છે?" માટે લાખોની રકમ વેડફાય તયારે કોઈ એકાદ જીતે છે .,"લોટરી અહી ગવર્મેન્ટ માટે સ્ટેટને વધારાની આવક ઉભી કરતી સીસ્ટમ માત્ર છે ,આ કોઈ ચેરીટી નથી કે કોઈને મફત ડોલર આપે .",માટે લાખોની રકમ વેડફાય ત્યારે કોઈ એકાદ જીતે છે . ચીકણા ગારામાંથી પોતાની જાતને બહાર કાઢવા મથી રહેલા એ બાળકના ચહેરા પર દહેશત છવાઈ ગઈ હતી.,ખાડા પાસે જઈને જોયું તો એક છોકરો કમર સુધી દળદળમાં ઊતરી ગયો હતો.,ચીકણા ગારામાંથી પોતાની જાતને બહાર કાઢવા મથી રહેલા એ બાળકના ચહેરા પર દહેશત છવાઈ ગઈ હતી. વકતા તરીકે તેમની ભારે ડમાનડ રહેતી હતી.,૨૦૦૪માં સિદ્ધુ ભારતીય જનતા પક્ષમાં જાડાઇ ગયા હતા.,વક્તા તરીકે તેમની ભારે ડિમાન્ડ રહેતી હતી. ” 40 પછી ઈસુ યરદન નદીને પેલે પાર ગયો.,પછી તમે જાણશો અને સમજશો કે પિતા મારામાં છે અને હું પિતામાં છું.,” 40 પછી ઈસુ યર્દન નદીને પેલે પાર ગયો. તે શું છે?,પરંતુ મંગળ પુરુષો કન્યા શું કરે છે?,તે શું છે? રાજસથાનના બે દવિસના પરવાસ પર પહોંચેલા રાહુલે શુકરવારે પીલીબંગા ખાતે ખેડૂત મહાપંચાયતને સંબોધન કરી હતી.,"23 મિનિટના ભાષણમાં રાહુલે 12 વખત મોદીનું નામ લીધું, રાહુલે કહ્યું- 3 કૃષિ કાયદાથી 40% લોકો બેરોજગાર થઈ જશે - divya bhaskar રાહુલ ગાંધીનો રાજસ્થાન પ્રવાસ:23 મિનિટના ભાષણમાં રાહુલે 12 વખત મોદીનું નામ લીધું, રાહુલે કહ્યું- 3 કૃષિ કાયદાથી 40% લોકો બેરોજગાર થઈ જશે રાહુલ ગાંધી ખેડૂતોના મુદ્દે અવાજ ઉઠાવી રહ્યા છે.",રાજસ્થાનના બે દિવસના પ્રવાસ પર પહોંચેલા રાહુલે શુક્રવારે પીલીબંગા ખાતે ખેડૂત મહાપંચાયતને સંબોધન કરી હતી. "પણ એક વાત તો માનવી જ પડે, રૂપલી જેવું બૈરું શૌઘ્યેય નો જડે હો ! વકિટ સંજોગોમાં ભરથારની જોડે કેમનું રહેવું એ તો કોઈ એનાથી શીખે બાપ ! પોતાના નસીબના પતતા સામે દુકાળને હરાવવા એણે પોતાના ઘરેણા સુધી વેચવા દઈ દીઘા ! સતરીનં જાત માટે આ કરવું કાંઇ સહેલું થોડું છ ! પોતે ભુખી રહીને સુકાયેલા બાવળયિ જેવી થઇ ગઈ છે, પણ ભરથાર, બૈય છોડયિં, અને ઘૂઘરીને ભાગ્યે જ એણે ભુખયા સુવડાવયા હશે ! ઘૂઘરી - એના ઘરે વધેલી એકમાતર મરઘી ! એના આણા વખતે એન સસરાએ એને અને સુરાને એક મરઘી - સરયુ - લાવી આપી હતી.","‘દુકાળમાં અધિકમાસ’ – ની કહેવત તો રૂપલીએ પીયરીયે સાંભળી હતી, પણ પોતે ક્યારેક જાતે એ પરિસ્થિતિનો સામનો કરશે એવું તો સ્વપ્નેય નહોતું વિચાર્યું.","પણ એક વાત તો માનવી જ પડે, રૂપલી જેવું બૈરું શોધ્યેય નો જડે હોં ! વિકટ સંજોગોમાં ભરથારની જોડે કેમનું રહેવું એ તો કોઈ એનાથી શીખે બાપ ! પોતાના નસીબના પત્તા સામે દુકાળને હરાવવા એણે પોતાના ઘરેણા સુધી વેચવા દઈ દીધા ! સ્ત્રીની જાત માટે આ કરવું કાંઇ સહેલું થોડું છે ! પોતે ભુખી રહીને સુકાયેલા બાવળિયા જેવી થઇ ગઈ છે, પણ ભરથાર, બેય છોડિયું, અને ઘૂઘરીને ભાગ્યે જ એણે ભુખ્યા સુવડાવ્યા હશે ! ઘૂઘરી – એના ઘરે વધેલી એકમાત્ર મરઘી ! એના આણા વખતે એના સસરાએ એને અને સુરાને એક મરઘી – સરયુ – લાવી આપી હતી." બહુ કંઈ ખાસ વાત ના થઇ.,"મમ્મી-પપ્પાની, કૉલેજની, જોબની, ખાધું-પીધું ને ઘરે આવતા રહ્યા.",બહુ કંઈ ખાસ વાત ના થઇ. "કોઈક બીજા લોકમાં ગયા, પરબરહમની અંદર ભળી ગયા કે પછી આશરમમાં જ મળી ગયા?",ત્યાંના કોઈ પૂર્વપરિચિત પ્રશાંત સ્થળવિશેષમાં અથવા એકાંત આશ્રમમાં ?,"કોઈક બીજા લોકમાં ગયા, પરબ્રહ્મની અંદર ભળી ગયા કે પછી આશ્રમમાં જ મળી ગયા ?" સવારસાંજ કુમળો તડકો આંટો મારી જાય અને પવન તો આખો દવિસ આ ઓરડામાંથી તે ઓરડામાં ને તે ઓરડામાંથી આ ઓરડામાં આવજા કરતો હોય.,એવું ક્યારેય બન્યું નથી કે ઘરમાં કોઈ અવરજવર ન હોય.,સવારસાંજ કુમળો તડકો આંટો મારી જાય અને પવન તો આખો દિવસ આ ઓરડામાંથી તે ઓરડામાં ને તે ઓરડામાંથી આ ઓરડામાં આવજા કરતો હોય. આમજ ચાલશે તો આગળ જતાં માર્‌ં શું થશે ?,"જવાબ આપતા શિવાનીએ કહ્યું કે મને કાંઈ જ ખબર નથી પડતી કે મારી સાથે આ શું થઈ રહ્યું છે, શું કામ થઈ રહ્યું છે ?",આમજ ચાલશે તો આગળ જતાં મારૂં શું થશે ? "' એ વાતના એક અઠવાડયિ બાદ, એક સાંજે હું અને અબબુ માસટરજીને વળાવવા નજીકના પાનના ગલલા સુઘી ગયા હતા.","એમના મુંજવણભર્યા વર્તનને લઈને એક દિવસે માસ્ટરજીએ કેટકેટલુંય પૂછ્યું હતું, અને તેમણે કહ્યું હતું કે, ‘પ્રશ્ન મારો છે, માટે મને જ એનો નિર્ણય કરવા દો.","’ એ વાતના એક અઠવાડિયા બાદ, એક સાંજે હું અને અબ્બુ માસ્ટરજીને વળાવવા નજીકના પાનના ગલ્લા સુધી ગયા હતા." નીતીશ કુમારની લોકપ્રયિતાના ગ્રાફમાં ઘટાડો થયો છે તો બીજી બાજુ તેજસવી યાદવની લોકપરયિતાના ગરાફમાં વઘારો થયેલો જોવા મળે છે.,તેજસ્વી યાદવ પણ એક મોટો પડકાર છે.,નીતીશ કુમારની લોકપ્રિયતાના ગ્રાફમાં ઘટાડો થયો છે તો બીજી બાજુ તેજસ્વી યાદવની લોકપ્રિયતાના ગ્રાફમાં વધારો થયેલો જોવા મળે છે. "માધવ પોતાના પતાને કહે છે, 'મારે એનજીનીયર નથી બનવુ.",આર.,"માધવ પોતાના પિતાને કહે છે, ‘મારે એન્જીનીયર નથી બનવુ." "એમાં ગણતિ, વજિઞાન, આરકટિકચર, એન્જીનીયરીંગ, મનોવજિઞાન, સમાજ શાસતર, નગર રચના શાસતર, હવામાન શાસતર, જેવા અનેક વષિયો આવરી લેવાયા છે.",અન્ય શાસ્ત્રોની જેમ જ વાસ્તુ શાસ્ત્ર એ પણ ગહન વિષય છે.,"એમાં ગણિત, વિજ્ઞાન, આર્કિટેક્ચર, એન્જીનીયરીંગ, મનોવિજ્ઞાન, સમાજ શાસ્ત્ર, નગર રચના શાસ્ત્ર, હવામાન શાસ્ત્ર, જેવા અનેક વિષયો આવરી લેવાયા છે." સંસથા દ્વારા છોકરાઓનું માઈનડ વૉશ કરી તેમને મીડયા સમક્ષ મોકલયા હોઈ તેવું પણ તેમના નવિદનો પરથી લાગે છે.,"મારી છોકરીને જે ચકલી સર્કલથી સંસ્થાની ઓફિસ બાદ ઘરે લઈ ગઈ હતી, તે વૈષ્ણવી કંઈક છુપાવે છે, તેવી પણ મને શંકા છે.",સંસ્થા દ્વારા છોકરાઓનું માઈન્ડ વૉશ કરી તેમને મીડિયા સમક્ષ મોકલ્યા હોઈ તેવું પણ તેમના નિવેદનો પરથી લાગે છે. બધું બહ્‌ ઝડપથી બની ગયું.,10 સેકંડ બાદ છોકરો નીચે પડ્યો.,બધું બહુ ઝડપથી બની ગયું. પોતાના પરાણ છૂટ્યા તયાં સુઘી આઈ સોનબાઈ એ દીકરાના અને ભાણેજના દેહ ઉપરથી અંગારા ખેરયા હતા.,કાંટાના ગળિયા ખડકીને આગ ચેતાવનાર પીંઢારા હતા.,પોતાના પ્રાણ છૂટ્યા ત્યાં સુધી આઈ સોનબાઈ એ દીકરાના અને ભાણેજના દેહ ઉપરથી અંગારા ખેર્યા હતા. "ભુજના ટ્રેલરમાં થોડેઘણે અંશે એ દેખાયું છે, તેથી સવાલ એ થાય છે કે નોરાના ખભે આટલી મોટી જવાબદારી નાખવી યોગ્ય કહેવાય કે નહીં?",એવે સમયે પડદા ઉપર દર્શકોને પણ તે પાત્રની અધૂરપ વર્તાઇ આવે.,"ભુજના ટ્રેલરમાં થોડેઘણે અંશે એ દેખાયું છે, તેથી સવાલ એ થાય છે કે નોરાના ખભે આટલી મોટી જવાબદારી નાખવી યોગ્ય કહેવાય કે નહીં?" "' એટલે જીવા કહે છે, 'મહેન૬ર સહિ ઘોની.","સાક્ષી ફરી કહે છે કે, ‘તને વિશ્વાસ છે કે આ પપ્પા જ છે?","’ એટલે જીવા કહે છે, ‘મહેન્દ્ર સિંહ ધોની." એસ.,જમ્મુ-કાશ્મીરમાં શુક્રવારે ભાગલાવાદીઓ દ્વારા આઈ.,એસ. નરિણય લેશો તો એ સાચો પડશે અને કદાચ ખોટો પણ પડશે પણ નરિણય ન લેવો એ તો ખોટું જ છે.,ખોટો પડયો તો ખોટો પણ એ મારો નિર્ણય હતો.,નિર્ણય લેશો તો એ સાચો પડશે અને કદાચ ખોટો પણ પડશે પણ નિર્ણય ન લેવો એ તો ખોટું જ છે. સુરકષા કયાં છે?,માત્ર ભારતના લોકોને અને તેમની સરકારને એક મેસેજ મોકલવા ઇચ્છીએ છીએ.,સુરક્ષા ક્યાં છે? "26 તેણે હાથ લંબાવીને તંબુનો ખીલો લીધો, અને જમણે હાથે તેણે કારીગરનો હથોડો ઉપાડયો, પછી સીસરાના માંથામાં તે આરપાર ઠોકી દીઘો.","24 હેબેર કેનીની પત્ની યાએલ બધી સ્ત્રીઓથી વધારે આશીર્વાદિત થશે, તંબુઓમાં રહેનારી સ્ત્રીઓમાં એ સૌથી વધુ ભાગ્યશાળી છે.","26 તેણે હાથ લંબાવીને તંબુનો ખીલો લીધો, અને જમણે હાથે તેણે કારીગરનો હથોડો ઉપાડયો, પછી સીસરાના માંથામાં તે આરપાર ઠોકી દીધો." મનેય ધડકવાનું મન થઈ આવયું,નટાનું હૈયું ધડકતું ખભા સુધી આવી ગયું હતું.,મનેય ધડકવાનું મન થઈ આવ્યું. "વળી હાલ સટારસ આર્યનને સપોરટ કરવા અને શાહરુખ ગૌરીના સપોરટમાં ઊતરી આવયા છે, બરાબર છે હાલ તેમનો ખરાબ સમય ચાલી રહયો છે, પણ આર્યન જે જગયાએથી પકડાયો છે તયાં જે થઈ રહ્યું હતું તે શું કોઇ ગર્વની વાત છે?","અહીં મીડિયાની ફેવર કરવાનો ઇરાદો નથી, પણ સ્ટાર્સ મીડિયાને વિલન ચીતરે છે તેની વાત છે.","વળી હાલ સ્ટાર્સ આર્યનને સપોર્ટ કરવા અને શાહરુખ ગૌરીના સપોર્ટમાં ઊતરી આવ્યા છે, બરાબર છે હાલ તેમનો ખરાબ સમય ચાલી રહ્યો છે, પણ આર્યન જે જગ્યાએથી પકડાયો છે ત્યાં જે થઈ રહ્યું હતું તે શું કોઇ ગર્વની વાત છે?" આમ ઘીમે ઘીમે તળયિ ૪ અંશ ઉષણતામાનવાળું પાણી એકઠું થઈ જાય છે.,તળિયે રહેલા ૪ અંશ ઉષ્ણતામાનવાળા ભારે પાણી ઉપર રહેલા હલકા વધારે ઉષ્ણતામાનવાળા પાણીને આ બીજું ૪ અંશ ઉષ્ણતામાનવાળું ભારે પાણી ઉપર ધકેલે છે અને તેની જગ્યાએ તે બેસે છે.,આમ ધીમે ધીમે તળિયે ૪ અંશ ઉષ્ણતામાનવાળું પાણી એકઠું થઈ જાય છે. વાતને બે વરસ થઈ ગયાં છે ને હાલમાં હું મમમી-પપપા સાથે રહું છું.,અત્યારે છૂટાછેડા માટેનો કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.,આ વાતને બે વરસ થઈ ગયાં છે ને હાલમાં હું મમ્મી-પપ્પા સાથે રહું છું. "” દેવદૂતે જવાબ આપયો, “હા, હું તે જ છું.","તેણે પેલા માંણસને પૂછયું, “તે દિવસે માંરી પત્ની સાથે વાત કરી હતી તે માંણસ તમે જ છો?","” દેવદૂતે જવાબ આપ્યો, ‘હા, હું તે જ છું." "દિપ કુમાર, વૈજયંતા માલા અને અમજદ ખાનના પતિ જયંતને ચમકાવતી નરિદેશક રામ મુખરજીની ફલિમ 'લીડર' (૧૯૬૪)માં વૈજયંત[માલાનું એક નૃતયગીત છે: “દાવાલી આઈ રે આઈ... દૈયા રે દૈયા લાજ મોહે આયે...' આ ગીત ખુશીનું છે, સુંદર ગીત છે, પરંતુ નૌશાદે એમાં ભક્તપિરઘાન ગંભીર રાગ દરબારીનો ખૂબીપૂરવક ઉપયોગ કરીને મહંમદ રફી પાસે આલાપ અને અંતરો ગવડાવયાં છે.",આશાનું ઓર એક દિવાળી ગીત નૌશાદનું છે.,"દિલીપ કુમાર, વૈજયંતિ માલા અને અમજદ ખાનના પિતા જયંતને ચમકાવતી નિર્દેશક રામ મુખરજીની ફિલ્મ ‘લીડર’ (૧૯૬૪)માં વૈજયંતિ માલાનું એક નૃત્યગીત છે: ‘દિવાલી આઈ રે આઈ… દૈયા રે દૈયા લાજ મોંહે આયે…’ આ ગીત ખુશીનું છે, સુંદર ગીત છે, પરંતુ નૌશાદે એમાં ભક્તિપ્રધાન ગંભીર રાગ દરબારીનો ખૂબીપૂર્વક ઉપયોગ કરીને મહંમદ રફી પાસે આલાપ અને અંતરો ગવડાવ્યાં છે." આપણે સમય સમય પર આપણા રાજકીય કે બનિ રાજકીય નેતા ઓ સાથે વકિસ ના સંદરભ માં વારતાલાપ કરયો હોત તો કદાચ વકિસ ની દશા બદલી શકાતી હતી.,"આપણે લોકો એ જો આ મિલ બંધ કરવાતા લોકો ને રોક્યા હોત, આવા રાજકારણી ને જજો ભાવ નાં આપ્યો હોત તો સો ટકા ભાવનગર નાં વિકાસ ની દિશા અલગ હોત.",આપણે સમય સમય પર આપણા રાજકીય કે બિન રાજકીય નેતા ઓ સાથે વિકાસ ના સંદર્ભ માં વાર્તાલાપ કર્યો હોત તો કદાચ વિકાસ ની દિશા બદલી શકાતી હતી. હવે લાભાર્થીઓ તેમના [23/€ કાર્ડ વનામૂલયે આપવામાં આવશે.,"સરકારની મોટી જાહેરાત, આયુષ્માન ભારત યોજનાના લાભાર્થીઓને pvc કાર્ડ વિનામૂલ્યે મળશે beneficiaries of the big announcement of the government, ayushman bharat yojana will get pvc card free of cost ગુજરાતી સમાચાર » રાષ્ટ્રીય » સરકારની મોટી જાહેરાત, આયુષ્માન ભારત યોજનાના લાભાર્થીઓને pvc કાર્ડ વિનામૂલ્યે મળશે શુક્રવારે સરકારે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના (pm-jay)હેઠળ લેવામાં આવેતી pvc કાર્ડની ફી માફ કરી દીધી છે.",હવે લાભાર્થીઓ તેમના pvc કાર્ડ વિનામૂલ્યે આપવામાં આવશે. "હું ઉપાડું એ તેને ન પાલવે, તેને પોતાને ઉપાડવું ભારે થઈ પડ્યું.",અમારી વચ્ચે કલેશ થયો.,"હું ઉપાડું એ તેને ન પાલવે, તેને પોતાને ઉપાડવું ભારે થઈ પડ્યું." "મુરાદેવીમાં રાજા કેટલો બધો મોહી ગયો છે, એ તેણે સારી રીતે જોયું હતું.",એથી રાક્ષસ ઘણો જ ચિન્તામાં આવી પડ્યો હતો.,"મુરાદેવીમાં રાજા કેટલો બધો મોહી ગયો છે, એ તેણે સારી રીતે જોયું હતું." વા અનેક પરશનો ઉઠયાં છે.,આ કોર્સ કાઉન્સિલ માન્ય કરશે ખરાં ?,આવા અનેક પ્રશ્નો ઉઠયાં છે. "ઈસુએ લોકોને કહ્યું, “તેના પરથી લૂગડાંના ટૂકડા લઈ લો અને તેને જવા દો.",તેનો ચહેરો રૂમાલથી ઢાંકેલો હતો.,"ઈસુએ લોકોને કહ્યું, “તેના પરથી લૂગડાંના ટૂકડા લઈ લો અને તેને જવા દો." "સર્વની કરમફળર્‌પ ગત પોષણકરતા, પરભુ, સાક્ષી, નવાસ, શરણ, મતિર, ઉત્પાદક, સંહારક, સથતિ, આધાર તથા અવનાશી બીજ પણ હું છું.","વેદ વડે જાણવા યોગ્ય, પવિત્ર, ૐકાર, ઋગ્વેદ, સામવેદ અને યર્જુવેદ પણ હું છું.","સર્વની કર્મફળરૂપ ગતિ, પોષણકર્તા, પ્રભુ, સાક્ષી, નિવાસ, શરણ, મિત્ર, ઉત્પાદક, સંહારક, સ્થિતિ, આધાર તથા અવિનાશી બીજ પણ હું છું." આવું વચારવું ભરમ છે.,"તેને મોટાભાગે લોકો ભૌતિક કર્તવ્યથી જોડીને જોવા લાગે છે, અર્થાત લોકોની ધારણા એવી છે કે વૈરાગી થવાનો અર્થ ઘર-ગૃહસ્થી છોડીને, બધું જ ત્યાગીને, ભસ્મ લગાવી જંગલમાં રહેવું.",આવું વિચારવું ભ્રમ છે. "જ્યારે બઘા એકબીજાના ફરેનડ્સ છે, કોલેજના પહેલા દવિસે યાદ કરો તો ખબર પડે કે કેટલુ બદલાયું છે, પહેલા દવિસે વાતો થતી હોય કે “પેલો છોકરો મારી સામે લાઇન મારે છે”, અથવા “ઓય તારા ભાભી મળી ગયા.",એ મેમરીઝમાં કોલેજનોં લાસ્ટ ડે હશે.,"જ્યારે બધા એકબીજાના ફ્રેન્ડ્સ છે, કોલેજના પહેલા દિવસે યાદ કરો તો ખબર પડે કે કેટલુ બદલાયુ છે, પહેલા દિવસે વાતો થતી હોય કે “પેલો છોકરો મારી સામે લાઇન મારે છે”, અથવા “ઓય તારા ભાભી મળી ગયા." હમણાં જ મારા જાણવામાં આવયું છે કે અઠવાડયિ પહેલાં જ બદલી પામીને આવેલા અમારા ગામના પોસટમાસટર શરી લાલજીભાઈ પટેલની બદલી થઈ છે.,’ ‘હું કાણોદર ગામનો જાગૃત નાગરિક બોલું છું.,હમણાં જ મારા જાણવામાં આવ્યું છે કે અઠવાડિયા પહેલાં જ બદલી પામીને આવેલા અમારા ગામના પોસ્ટમાસ્ટર શ્રી લાલજીભાઈ પટેલની બદલી થઈ છે. "પણ મને તો ઘીરજ છે કે હમણાં હું તો કંઈએ નહં મર્‌ં-વાર્‌, મને કંઈ થાય તો તમને કંઈ થાય કે નહ?",’ આ સાંભળીને મણિકુંવર ને તમારા ભાઈએ તો મારા નામની પછેડી ઓઢી છે.,"પણ મને તો ધીરજ છે કે હમણાં હું તો કંઈએ નહિ મરૂં–વારૂ, મને કંઈ થાય તો તમને કંઈ થાય કે નહિ?" બાકી ગણગણાટ તો સહુને મનુષયાવતારના મહાવઘિનરૃપે મળયો જ હોય છે.,બહુ ઓછા લોકોના કંઠમાં જિંદગીનાં ગીતો રમતાં હોય છે.,બાકી ગણગણાટ તો સહુને મનુષ્યાવતારના મહાવિઘ્નરૃપે મળ્યો જ હોય છે. "જયારે પાછા ઘરે આવયા તો મેં જોયું કે ઘરમાં રોકકળ ચાલુ થઇ ગઈ હતી, થોડા સમયે મારી માતાએ કહ્યું કે શું આ જ તારું કામ છે?",પોતાના બળાત્કારના સીન માટે તેમને જાતે એકવાર એમ જણાવ્યું હતું કે “હું એકવાર બહુ ખુશ થતો થતો મારા પરિવારના સભ્યો મારી ફિલ્મ જોવા માટે લઇ ગયો.,"જયારે પાછા ઘરે આવ્યા તો મેં જોયું કે ઘરમાં રોકકળ ચાલુ થઇ ગઈ હતી, થોડા સમયે મારી માતાએ કહ્યું કે શું આ જ તારું કામ છે?" "તો વળી, વીડયિમાં દરશાવેલા શખસોની અટક કરી તેમની કેમ કોઈ પૂછપરછ હાથ ઘરવામાં આઆવતી નથી?","હુંબલે પોલીસ તપાસની પદ્ધતિ સામે સવાલો કરતાં જણાવ્યું હતંુ કે, યુવતીના નિવેદન સમયે કેમ કોઈ મહિલા કર્મચારી કે મહિલા મંડળની બહેનોને સાથે રાખવામાં ન આવી?","તો વળી, વીડિયોમાં દર્શાવેલા શખસોની અટક કરી તેમની કેમ કોઈ પૂછપરછ હાથ ધરવામાં આવતી નથી?" "લાંબા સમય માટે નવા વરષની ઉજવણી કરવા માટે, તમારા પ્રયિને અનફરગેટેબલ અનુભવ આપો.","એક કાવ્યાત્મક અભિનંદન સાથે ભેટ સાથે, અને તમારી ગર્લફ્રેન્ડ ચોક્કસપણે તમે આભારી રહેશે તમારી ગર્લફ્રેન્ડને તમે બીજું શું આપી શકો છો?","લાંબા સમય માટે નવા વર્ષની ઉજવણી કરવા માટે, તમારા પ્રિયને અનફર્ગેટેબલ અનુભવ આપો." "જાનના ભંડાર જેવા ગ્રંથોની પાસે પહોચવું જોઈએ તાની અંદર જે જઞાનના પૂર્ણ સ્વરૃપ જેવા પરમાતમાં છે, તેમનો સાક્ષાતકાર કરવા તૈયાર થવું જોઈએ.",જ્ઞાનની ઈચ્છાથી તેણે નમ્રતાની મૂર્તિ બનીને સદ્ ગુરુ કે જ્ઞાનીપુરૂષનું શરણ લેવું જોઈએ.,"જ્ઞાનના ભંડાર જેવા ગ્રંથોની પાસે પહોંચવું જોઈએ ને છેવટે પોતાની અંદર જે જ્ઞાનના પૂર્ણ સ્વરૂપ જેવા પરમાત્મા છે, તેમનો સાક્ષાત્કાર કરવા તૈયાર થવું જોઈએ." "તે અસીમ છે, શાંત છે તથા બઘા શરીરોમાં સમાન રૂપથી પરતભાસ તિ હોય છે.",બ્રહ્મ દેશ-કાળ-કારણથી અતીત પરમાત્મા છે.,"તે અસીમ છે, શાંત છે તથા બધા શરીરોમાં સમાન રૂપથી પ્રતિભાસિત હોય છે." "સથતિ ભલે નબળી હોય, સંજોગો ભલે વપિરીત હોય, પણ તારા વચિારોને નબળા પડવા ન દેતો.",અંદરનો આનંદ ક્યારેય આપણને એકલા પડવા દેતો નથી.,"સ્થિતિ ભલે નબળી હોય, સંજોગો ભલે વિપરીત હોય, પણ તારા વિચારોને નબળા પડવા ન દેતો." "અલબતત, તેના ફૂલ ટેટૂઝ હંમેશાં દેખાશે, ભલે તે પીચ પર જરૂરી કામ કરવા માટે જર્સી પહેરે.","ગમે છે અલવરો મોરાતા, તે તેના શરીર પર ઘણી યાદો શાહી લેવાનું પસંદ કરે છે.","અલબત્ત, તેના કૂલ ટેટૂઝ હંમેશાં દેખાશે, ભલે તે પીચ પર જરૂરી કામ કરવા માટે જર્સી પહેરે." એ તો અલલાહનો અમર (હુકમ) ! મુકદ્દર તે એનું નામ !” પછી એણે દેશના બઘાના ખબર અંતર પૂછયા.,એ બોલ્યો “હરભાઈ ! એમાં ગમ ખાવો શું કામ આવ ?,એ તો અલ્લાહનો અમર (હુકમ) ! મુકદ્દર તે એનું નામ !” પછી એણે દેશના બધાના ખબર અંતર પૂછ્યા. ફૂશનાં લોકો દેવને તેઓની અરપણ પરશંસા આપવાં ઉતાવળા થશે.,31 મિસરવાસીઓ તમારા માટે તેમની સંપત્તિ લઇને આવશે.,કૂશનાં લોકો દેવને તેઓની અર્પણ પ્રશંસા આપવાં ઉતાવળા થશે. "એ જ ઘરેડમાં વચિારવાનું, એ જ ઘરેડમાં એનૅલસિસિ કરવાનું, એક જ પરકારના માપદંડ મુજબ પૃથક્કરણ કરવાનું.",દરેક મનુષ્યબાળ જન્મે એ પછી તેનું મન લગભગ એકસમાન જ બને છે.,"એ જ ઘરેડમાં વિચારવાનું, એ જ ઘરેડમાં ઍનૅલિસિસ કરવાનું, એક જ પ્રકારના માપદંડ મુજબ પૃથક્કરણ કરવાનું." જગ્‌યાની સાથે મનમાં પણ સંકડાસ વરતાય છે,આજકાલ ફ્લેટની સિસ્ટમ પ્રચલિત થઇ રહી છે.,જગ્યાની સાથે મનમાં પણ સંકડાસ વર્તાય છે. "હવે એવો સમય નજીક છે, જ્યારે ભારત આગલી હરોળમાં ઊભો હશે અને તે એક પછી એક વશિવની સમસયાઓનું નરાકરણ કરવામાં પોતાની દૈવીશકતિનો ચમતકારકિ રીતે ઉપયોગ કરી સારા પરણામો રજૂ કરશે.",વિશ્વને શાંતિથી રહેવાનો અને શાંતિનો શ્વાસ લેવાનો અવસર મળે એવા લક્ષ્ય સુધી તે ૫હોંચીને જ રહેશે.,"હવે એવો સમય નજીક છે, જ્યારે ભારત આગલી હરોળમાં ઊભો હશે અને તે એક ૫છી એક વિશ્વની સમસ્યાઓનું નિરાકરણ કરવામાં પોતાની દૈવીશકિતનો ચમત્કારિક રીતે ઉ૫યોગ કરી સારા ૫રિણામો રજૂ કરશે." "મારા બલોગની શરૃઆત બકષીબાબુના આ દુનયામાં ગયા પછી થઇ, એ પહેલાં તેમને બહ્‌ વાંચયા અને પછી પણ બહુ વાંચયા.","* ઉપરનું શીર્ષક કોઇક પોસ્ટ, લેખ કે પુસ્તકમાં વાંચેલું હોય એમ લાગે છે (ps: રજનીભાઇની એક પોસ્ટ પર), પણ જે હોય તે, અત્યારે તે સાચું જ છે.","મારા બ્લોગની શરુઆત બક્ષીબાબુના આ દુનિયામાં ગયા પછી થઇ, એ પહેલાં તેમને બહુ વાંચ્યા અને પછી પણ બહુ વાંચ્યા." આ ઉપરાંત નરિભયાકાંડ બાદ સુપરીમ કોર્ટે દુષકરમના કેસની તપાસ અને ફરયાદ મામલે જે ગાઈડલાઈન આઆપી છે તે મુજબ તપાસ કરવામાં ન આવી હોવાનો આરોપ પણ વપિક્ષી નેતાએ કરીને તપાસ પદ્ઘતા જ શંકાના દાયરામાં આવતા સાચા તથ્યો કેમ બહાર આવશે?,બે શખસોએ દરવાજો ખટખટાવતાં ડરથી યુવતીએ હાથમાં કાપા કર્યા તો ડરાવનારા ગુનેગાર નથી?,આ ઉપરાંત નિર્ભયાકાંડ બાદ સુપ્રીમ કોર્ટે દુષ્કર્મના કેસની તપાસ અને ફરિયાદ મામલે જે ગાઈડલાઈન આપી છે તે મુજબ તપાસ કરવામાં ન આવી હોવાનો આરોપ પણ વિપક્ષી નેતાએ કરીને તપાસ પદ્ધતિ જ શંકાના દાયરામાં આવતા સાચા તથ્યો કેમ બહાર આવશે? ક્યાં લગી બઘાને ગમે એવું કરતા રહેવાનું?,કોઈ ઝંઝટમાં નથી પડવું.,ક્યાં લગી બધાને ગમે એવું કરતા રહેવાનું? ખરચનું આવું ડાયવર્ઝન બહુ આનંદ આપશે....,"પછી સ્વહસ્તે, સ્વવિચાર મુજબ શુભકાર્ય કરવાનો અનોખો આનંદ મેળવી શકાય.",ખોટાં ખર્ચનું આવું ડાયવર્ઝન બહુ આનંદ આપશે…. વળી અમારા એ માણસને અમારું ડપિર્ટમેન્ટ માનની નજરે જુએ છે.,’ ‘એવી કોઈ કમ્પલેઈન્ટ અમને નથી મળી.,વળી અમારા એ માણસને અમારું ડિપાર્ટમેન્ટ માનની નજરે જુએ છે. આ વખતના ભયનું પૂછવું જ શું?,પણ તેટલામાં બે ધોડેસ્વાર નાગી તલવાર સાથે સામા આવી ઉભા.,આ વખતના ભયનું પૂછવું જ શું ? મારા માથે હાથ મૂકીને કહે કે તું સાચું બોલે છે.,શ્રદ્ધાનો અભાવ હોય ત્યારે સમ ખાવા પડતા હોય છે.,મારા માથે હાથ મૂકીને કહે કે તું સાચું બોલે છે. મોસ્ટ વૉન્ટેડ વહાણ આંદ્્‌રે ડોલોગોવનું સાચું નામ શનિસેઈ મારુ નંબર-2 હતું.,"એ પણ નહીં ગેરકાયદેસર રીતે માછલી પકડનારા લોકો સામાન્ય રીતે કોરલ ખડકો જેવાં નાજુક સાધનોનો ઉપયોગ કરતા હોય છે, જે સમુદ્રી ઇકો-સિસ્ટમ માટે ખતરનાક છે.",મોસ્ટ વૉન્ટેડ વહાણ આંદ્રે ડોલોગોવનું સાચું નામ શિનસેઈ મારુ નંબર-2 હતું. "આપષાઢીલા મેઘ સમ પયિ, તારો મેઘાડમ્બર કરીને પરીતનાં નીર વરસાવવા આવજે!” આણલદે વેલયમાં બેઠી પૈડાં સચાણાં; નાળયિર વઘેરાયાં અને જોતજોતામાં તો વેલડું શેતરુંજી-કાંઠાનાં ઝાડવાં વળોટી ગયું.","” “હે સ્વજન, તું કહે તો તને લેવા માટે હું સામી પાલખી પહોંચાડીશ.","આષાઢીલા મેઘ સમ પિયુ, તારો મેઘાડમ્બર કરીને પ્રીતનાં નીર વરસાવવા આવજે!” આણલદે વેલ્યમાં બેઠી પૈડાં સિંચાણાં; નાળિયેર વધેરાયાં અને જોતજોતામાં તો વેલડું શેત્રુંજી-કાંઠાનાં ઝાડવાં વળોટી ગયું." તેણે ભારતને જ પોતાનું લકષય કેમ બનાવયું ?,સન્નીએ વસવાટ માટે મુંબઈની પસંદગી કેમ કરી ?,તેણે ભારતને જ પોતાનું લક્ષ્ય કેમ બનાવ્યું ? "એમાં શું થઈ ગયું, સેક્સ વના પણ આપણે સારાં મતિરો બની જ શકીએ ને.",મને શું ખબર કે એ તારી કેટલી સારી બહેનપણી છે! ૧૩.,"એમાં શું થઈ ગયું, સેક્સ વિના પણ આપણે સારાં મિત્રો બની જ શકીએ ને." હિ તો હોય તયારથી આપણે જાણીએ કે આ પૈસા જવાના છે.,સામો ભાવ ચોખ્ખો રાખે કે ના રાખે તેના ઉપરથી આપણે જાણીએ.,એનો ભાવ ચોખ્ખો ના રહેતો હોય ત્યારથી આપણે જાણીએ કે આ પૈસા જવાના છે. પોલીસ અધકિરી કંઇ પણ કરી શકે તેમને નયિમો લાગુ નથી પડતા?,.,પોલીસ અધિકારી કંઇ પણ કરી શકે તેમને નિયમો લાગુ નથી પડતા? બધા મતિરો આવી જાય અને ખૂબ ઘમાલ-મસતી કરે.,સમયે સમયે એના ઘરે પાર્ટી હોય જ.,બધા મિત્રો આવી જાય અને ખૂબ ધમાલ–મસ્તી કરે. બીજો અપવાદ લોટરી છે.,તેમને ઘોડાની દોડ અને સોકરની મેચ પર દાવ લગાવવાની મંજૂરી છે.,બીજો અપવાદ લોટરી છે. લો બીપીની કોઈ દવા ન હોય.,"પહેલાં તો ક્યારેક જ થતું હતું, પરંતુ હમણાંથી દર વીસ-પચીસ દિવસે આવું થાય છે.",લો બીપીની કોઈ દવા ન હોય. બહારથી ઝાકમઝોળવાળી દેખાતી આ દુનયિમાં અંદરથી પોલમપોલ છે.,આપણને એમ થાય કે આ ગ્લેમરની દુનિયા જ એવી છે.,બહારથી ઝાકમઝોળવાળી દેખાતી આ દુનિયામાં અંદરથી પોલમપોલ છે. અગાઉ કોઈ દેશ પોતાના નાગરકિને પૃથવી સવિયના ગ્રહ પર ઉતારી શક્યો ન હતો.,એ સવાલ થોડા વખતમાં ભુલાઈ ગયો કેમ કે અમેરિકાની ચંદ્રયાત્રાની સફળતાએ એ દેશને મહાસત્તા બનાવામાં ઘણી મદદ કરી.,અગાઉ કોઈ દેશ પોતાના નાગરિકને પૃથ્વી સિવાયના ગ્રહ પર ઉતારી શક્્યો ન હતો. વાહનોની અવરજવરનો બરાબર ખયાલ રાખીને જ જે દશામાં ભરવું હોય છે તે દશામાં પગલું ભરવું પડે છે.,द्रष्टिपूतं न्यसेत् पादम । મોટાં શહેરોમાં ટ્રાફિક ઘણો વધારે હોય છે ત્યાં રસ્તો ઓળંગતી વખતે કેટલું બધું ધ્યાન રાખવું પડે છે ?,વાહનોની અવરજવરનો બરાબર ખ્યાલ રાખીને જ જે દિશામાં ભરવું હોય છે તે દિશામાં પગલું ભરવું પડે છે. "દાદાશ્રી: હા, તે જઞાની પુરૃષ દેખાડી દે.",એ જ્ઞાની વગર ના બને ને?,"દાદાશ્રી: હા, તે જ્ઞાની પુરુષ દેખાડી દે." તમે વોટર પારક માં મજા હોય છે અને સમય ઘણો વતાવે,તમે સ્પષ્ટ પાણી સાથે ગરમ સ્પષ્ટ દરિયામાં તરી કરવા માંગો છો?,તમે વોટર પાર્ક માં મજા હોય છે અને સમય ઘણો વિતાવે કરવા માંગો છો પ્રેમ? એ વખતે પતર્ના અને પુતરી દોડી આવતાં રામજીએ તેને પણ ગાળો દઇ પાઇપથી હુમલો કરયો હતો.,' તેમ કહેતાં તેણે પોતાનું ઘર છે એટલે બેઠા છે તેમ જણાવતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને ગાળો દઇ મારકુટ કરવા માંડ્યો હતો.,એ વખતે પત્નિ અને પુત્રી દોડી આવતાં રામજીએ તેને પણ ગાળો દઇ પાઇપથી હુમલો કર્યો હતો. કનુકાકા પાસે રીવયુ કઢાવયા છે.,સાસરે જવાનું પણ છે કે નહી?,કનુકાકા પાસે રીવ્યુ કઢાવ્યા છે. કોઈ દુખાવા વનિ એને પેનસિની ટોચ સુઘી લઈ જવા માટે મારે શું કરવું જોઈએ?,મેં સાંભળ્યું છે કે એના લીધે ભવિષ્યમાં ઇન્ટરકોર્સ દરમિયાન પ્રોબ્લેમ થશે.,કોઈ દુખાવા વિના એને પેનિસની ટોચ સુધી લઈ જવા માટે મારે શું કરવું જોઈએ? પરણિામે વયાસે તેમનાં સતપરવૃતત કથાપાતરોનાં દુષકૃતયો પર રચેલા પરસંગો નાટ્યપૂર્ણ જ નહીં તો અસવસથ કરનારા હોય છે.,"પરંતુ વ્યાસનાં સત્પ્રવૃત્ત કથાપાત્રોના સ્વભાવને પણ કાળી બાજુ હોય છે, અને તે કથાપાત્રોના સ્વભાવની તે બાજુ તે રંગમાં આપણી સામે રજૂ કરવાની પ્રામાણિકતા અને સમર્થતા વ્યાસમાં છે.",પરિણામે વ્યાસે તેમનાં સત્પ્રવૃત્ત કથાપાત્રોનાં દુષ્કૃત્યો પર રચેલા પ્રસંગો નાટ્યપૂર્ણ જ નહીં તો અસ્વસ્થ કરનારા હોય છે. ન્‌યૂ ઈનડયિાનું સવપન કઈ રીતે થશે સાકાર?,રાહુલનો પાંચમો સવાલ હતો ગુજરાતની બહેનોને કર્યો માત્ર વાયદો?,રાહુલનો ચોથો સવાલ હતો ન્યૂ ઈન્ડિયાનું સ્વપ્ન કઈ રીતે થશે સાકાર? બીરબલ અવાક બની જાય છે.,સ્વર્ગમાં વડવાઓને મળી તેની કુશળતા જાણી બાબાની સૂચના મુજબ તમારે પરત ફરવાનું રહેશે.,બીરબલ અવાક બની જાય છે. "સરળ! પરથમ નજરમાં શું સરળ લાગે છે, જીવન મુશકેલી સાથે અસતતિવ ધરાવે છે.","અથવા અમુક રસપ્રદ સમાચાર પ્રકાશિત, અને પછી તેની ભાષ્યો અને સંકલન ભવિષ્ય માટે કૉલ કરવા માટે?","સરળ! પ્રથમ નજરમાં શું સરળ લાગે છે, જીવન મુશ્કેલી સાથે અસ્તિત્વ ધરાવે છે." "અમને જોઈને થોભયો, “તમે શું પરકમમાં કરો છો ?",પાછળ ઘાસનો ભારો હતો.,"અમને જોઈને થોભ્યો, ‘તમે શું પરકમ્મા કરો છો ?" કારણ કે તેમને કરોડોની આવક માતર આ એપલકિશન દ્વારા થાય છે.,"ના, તે આ એન્ડોર્સમેન્ટ માટે લે છે તગડી ફી પણ તો પછી આટલી મોટી ફી બાયજુસ વાળા કેવી રીતે ચૂકવતા હશે ?",કારણ કે તેમને કરોડોની આવક માત્ર આ એપ્લિકેશન દ્વારા થાય છે. પ્રકાશની જર્‌ર એ જગયાએ હોય જયાં અંધકાર હોય.,આપનું છેલ્લું વાક્ય માર્મિક છે.,પ્રકાશની જરૂર એ જગ્યાએ હોય જ્યાં અંધકાર હોય. ” ઇત[ વચનામૃતમ્‌ લીયાનું |,અને ભગવાનના માહાત્‍મ્‍યનો વિચાર ને ભગવાનનું ઘ્‍યાન તથા આત્‍મનિષ્‍ઠા એટલે કરીને અંત:કરણ જીતાય છે.,” ઇતિ વચનામૃતમ્ લોયાનું | નાગરકિએ ક્યારેય જાગૃત જનતા તરીકેની જવાબદારી નભાવી નથી.,અખબારોમાં થોડા દિવસ જોરશોરથી ઊહાપોહ મચ્યા બાદ બધું રાબેતા મુજબ થઈ જાય.,નાગરિકોએ ક્યારેય જાગૃત જનતા તરીકેની જવાબદારી નિભાવી નથી. ૫૦ વરષ મહેનત કરી.,હમણાં તો મંત્ર ચલાવો અને સિદ્ધિ થાય.,૫૦ વર્ષ મહેનત કરી. "એવા સવાલો પણ ટીકાકારો કરે છે,ઉપરથી પુછે છે,આ બઘુ જાળવીને ઉપયોગ કરતા હશે કે ખરીદીની જેમ જ તેમાય દલા તરવાડી જેવો ઘાટ હશે?","પોતાનુ પર્સનલ ઘર હોય( ક્વાર્ટર નો બંગલો છે ત્યાના ફર્નીચર,ગાર્ડનીંગ,મેન્ટેનન્સ વગેરે ખર્ચની તો હજુ વિગતો જાહેર થઇ નથી,તે તો છુટક-છુટક સ્ટેન્ડીંગ કમીટીમા જાણની આઇટમમા દેખા દેતી હોય છે) તો શુ કોઇ આવા ખર્ચ વારંવાર કરે?","એવા સવાલો પણ ટીકાકારો કરે છે,ઉપરથી પુછે છે,આ બધુ જાળવીને ઉપયોગ કરતા હશે કે ખરીદીની જેમ જ તેમાય દલા તરવાડી જેવો ઘાટ હશે?" મે કોઈ ગુનો કરયો નથી.,પોલીસ તરફથી કોઈપણ નોટિસ મળી નથી.,મેં કોઈ ગુનો કર્યો નથી. પરંતુ લોખંડનો કેટલો ભંગાર આવયો ?,જો કે આ પ્રોજેકટ માટે સરકારે દેશભરમાંથી લાખો ખેડૂતો પાસેથી ૧૮પ૦૦ ટન લોખંડનો ભંગાર ઉઘરાવવા માટે ૩૬ સેન્ટરો દેશભરમાં ઉભા કર્યા હતા.,પરંતુ લોખંડનો કેટલો ભંગાર આવ્યો ? "ઘણોક વખત વીતી ગયો, પણ તેના મુખમાંથી એક પણ શબદ બહાર નીકળયો નહા.",” તોપણ સુમતિકાના શરીરમાંનો કંપ બંધ થયો નહિ.,"ઘણોક વખત વીતી ગયો, પણ તેના મુખમાંથી એક પણ શબ્દ બહાર નીકળ્યો નહિ." ઇન્‌ડયામાં નવરાતરી જુદા જુદા પરદેશ માં જુદી જુદી રીતે ઉજવાય છે.,"આ નવ દિવસ -રાત્રી પૂજા, પાઠ, ઉપવાસ, અર્ચના, સાધના કરવાથી વાતાવરણ શુદ્ધ અને પવિત્ર થાય છે.",ઇન્ડિયામાં નવરાત્રી જુદા જુદા પ્રદેશ માં જુદી જુદી રીતે ઉજવાય છે. "આપણને આપણી બુદ્ધ, આપણી સમજ અને આપણા વાચારો કંઈ પણ કરવા કે બોલવા પરેરતા હોય છે.",આવું કરતા પહેલાં એને કંઇ વિચાર નહીં આવતો હોય?,"આપણને આપણી બુદ્ધિ, આપણી સમજ અને આપણા વિચારો કંઈ પણ કરવા કે બોલવા પ્રેરતા હોય છે." માટે આ હરબસાઇડની આસપાસ ખૂબ જ વવિદ છે?,ગ્લાયફોસેટ શું છે?,શા માટે આ હર્બિસાઇડની આસપાસ ખૂબ જ વિવાદ છે? તે અંગે સુરત મ્‌યુના.,૫ જાન્યુઆરી ના અંત સુધીમાં કોરોનાની રસી આવી જાય તેવી શક્યતાને પગલે આ રસી સુરતમાં સૌથી પહેલા કોને આપવી ?,તે અંગે સુરત મ્યુનિ. તેમાં વદિશી લોકો પણ હશે.,સંઘર્ષ થશે તો તેમાં અનેક નિર્દોષ લોકો મરી જશે.,તેમાં વિદેશી લોકો પણ હશે. સતય તીકષણ હોય છે એને ઝીલવું પડતું હોય છે.,પડતું હોય છે.,સત્ય તીક્ષ્ણ હોય છે એને ઝીલવું પડતું હોય છે. "” 12 એટલે માંનોઆહે કહ્યું, “તમાંરા વચનો સાચા પડ્યા પછી અને બાળકના જનમ પછી અમાંરે તેનો ઉછેર કેવી રીતે કરવો?","” દેવદૂતે જવાબ આપ્યો, ‘હા, હું તે જ છું.","” 12 એટલે માંનોઆહે કહ્યું, “તમાંરા વચનો સાચા પડ્યા પછી અને બાળકના જન્મ પછી અમાંરે તેનો ઉછેર કેવી રીતે કરવો?" ” એ સાંભળી માવલજી બોલી ઉઠયા “બારવણજી આપ તો મહાશક્ત| હરસઘિધ માતાજીના ઉપાસક ને આરાધક છો આપના પરતાપથી જ માતાજી રવરાયના પરચાનું પરાગટ્ય થયું છે.,બારવણજીએ પોતાની હાર કબુલતા કહ્યું કે “હું હારી ગયો છું તમે જે શિક્ષા કરો તે ભોગવવા હું તૈયાર છું.,” એ સાંભળી માવલજી બોલી ઉઠયા “બારવણજી આપ તો મહાશક્તિ હરસિધ્ધિ માતાજીના ઉપાસક ને આરાધક છો આપના પ્રતાપથી જ માતાજી રવરાયના પરચાનું પ્રાગટ્ય થયું છે. સર્વ ખંડન તતુડી દેસાઈને નમસકાર.,ખડેશ્ર્વરી ઉપરથી ખંડનમહારાજ રાખ્યું એ બરોબર છે પણ ખ ઉપરનું મીંડુ કાઢી ખડનમહારાજ કે ડંખનમહારાજ પણ રાખી શકાય.,સર્વ ખંડન તતુડી દેસાઈને નમસ્કાર. કોરટમાં સુનાવણી દરમયાન ચીફ જસટસિ રમનાએ આકર્‌ વલણ અપનાવયુ.,સુપ્રીમ કોર્ટે કહ્યું કે પત્રકારો અને જાણીતા લોકોએ જાસૂસીની ફરિયાદ કરી છે અને આ ગંભીર મામલો છે.,કોર્ટમાં સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ રમનાએ આકરૂ વલણ અપનાવ્યુ. "પોઝટિવિ કેસનો આંક 53581 પર પહોચયો, મૃત્યુઆંક 1137 અને કુલ 52011 દરદી રાકિવર થયા હતથી પરેશાન છો?","ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ સુરત18 મિનિટ પહેલા કૉપી લિંક રાષ્ટ્ર વ્યાપી હડતાળમાં 3500 જેટલા ટ્રક ટેમ્પોના પૈડા થંભી ગયા જીએસટીના વિરોધમાં કોન્ફરેડેશન ઓફ ઓલ … read more corona surat live, 26 february 2021, the number of positive cases more than 53580 |","પોઝિટિવ કેસનો આંક 53581 પર પહોંચ્યો, મૃત્યુઆંક 1137 અને કુલ 52011 દર્દી રિકવર થયા adsથી પરેશાન છો?" એના વગર કરયાકાંડો કરવા એ બાળરમત જેવું છે.,વસ્તુતઃ સાધકનું વ્યક્તિત્વ જ સાધનાક્રમમાં પ્રાણ ફૂકે છે.,એના વગર ક્રિયાકાંડો કરવા એ બાળરમત જેવું છે. "પણ આટલું મોટું અનર્થ ! આવું તો મે સવપનેય નહોતું વચાર્યું !' 'માસ્ટરજી, મને તો હવે આ જીંદગી પાસે વઘારે તો શું અપેક્ષા હોય ! પણ જયારે બીવી બચચાઓ વશિ વચારું છં તયારે હૈયું કંપી જાય છે.","ત્યાં એમણે પોતાની વાત માંડીને કરતાં કહ્યું હતું કે, ‘માસ્ટરજી, ઘણાંય સમયથી મને અંદેશો હતો કે નક્કી કંઇક અયોગ્ય થવા જઈ રહ્યું છે.","પણ આટલું મોટું અનર્થ ! આવું તો મેં સ્વપ્નેય નહોતું વિચાર્યું !’ ‘માસ્ટરજી, મને તો હવે આ જીંદગી પાસે વધારે તો શું અપેક્ષા હોય ! પણ જયારે બીવી બચ્ચાઓ વિશે વિચારું છું ત્યારે હૈયું કંપી જાય છે." ગુજરાતમાં પ્રજાની સરકાર નથી.,જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વિશાળ જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે ગુજરાતમાં એક એવો વ્યકિત નથી જે કોઈ આંદોલનમાં જોડાયેલો ના હોય.,ગુજરાતમાં પ્રજાની સરકાર નથી. તું હજી કોલેજના સેકનડ યરમાં છે.,મેચ્યોરિટીનો અભાવ છે એમ કહી શકાય.,તું હજી કોલેજના સેકન્ડ યરમાં છે. "નબળા પડવાની ના પાડીને, તમે પોતે એકને મળવાથી રોકી શકો છો.","તે તમને પોતાને ત્યાં બહાર મૂકવાથી ક્યારેય રોકશે નહીં, કારણ કે, નુકસાન થવાની સંભાવના ટાળવાથી તમે મહાન લોકોને મળવાની અને આકર્ષક સંબંધો વિકસાવવાની શક્યતા પણ ટાળી શકો છો.","નબળા પડવાની ના પાડીને, તમે પોતે એકને મળવાથી રોકી શકો છો." જા.,મને કેમ માર્યો તેં ?,જા. થોડી જ વારમાં તયાં તયાંના મંત્રી આવયા અને પૂછયું શું વાત છે?,નગરશેઠે જવાબ આપતા કહ્યું મારી ઇચ્છા એવી છે કે આ ફૂલને મહાત્મા બુદ્ધના ચરણોમાં ચડાવવામાં આવે એટલે હું તને આટલી કિંમત આપવા તૈયાર થયો છું.,થોડી જ વારમાં ત્યાં ત્યાંના મંત્રી આવ્યા અને પૂછ્યું શું વાત છે? "ચૂંટણી પંચની આવી ભૂમકિથી આનંદ થાય, પણ તેને લઈને મૂળ સમસયાનું શું કરવું એ ઊકેલ જડતો નથી.",આ પગલા દ્વારા ચૂંટણી પંચે પોતાની ભૂમિકા સ્પષ્ટ કરી દીધી છે અને એક રીતે સંદેશો પણ પાઠવ્યો છે કે પોતાના ધ્યાનબહાર કશું નથી.,"ચૂંટણી પંચની આવી ભૂમિકાથી આનંદ થાય, પણ તેને લઈને મૂળ સમસ્યાનું શું કરવું એ ઊકેલ જડતો નથી." ૪૪) ખંતથી યતન કરતાં જેનાં પાપ નાશ પામયાં છે તે યોગી અનેક જનમોની સદ્‌ધિથિ પરમ ગત પામે છે.,(૬.,૪૪) ખંતથી યત્ન કરતાં જેનાં પાપ નાશ પામ્યાં છે તે યોગી અનેક જન્મોની સિદ્ધિથી પરમ ગતિ પામે છે. એથલેટ માછલી માછલી પીતા શા મા,શા માટે તેઓ માછલીનું તેલ પીવે છે?,એથ્લેટ માછલી માછલી પીતા શા માટે કરે છે? પરંતુ આ પેકીની જ એક કોમોડીટી કોલસા પર પાછલા અમુક સમયથી આવ ભાઈ હરખા આપણે બેઉ સરખાના તાલે બધાય સાથે મળી કટકી અને કમીશન તથા ભાગબટાઈના ખેલથી વદિશથી આઆયાત થતા કોલસાની ગુણવતતામાં મોટા ફેરફાર-અદલ બદલ કરી અને મુળ વેપારીને ચુનો ચોપડતા હોવાની ફરીયાદામા ઉછાળો આવવા પામી રહયો છે.,અહીથી દેશની તીજોરીમાં તગડી રેવેન્યુ પહોંચવા પામી રહી છે.,પરંતુ આ પેકીની જ એક કોમોડીટી કોલસા પર પાછલા અમુક સમયથી આવ ભાઈ હરખા આપણે બેઉ સરખાના તાલે બધાય સાથે મળી કટકી અને કમીશન તથા ભાગબટાઈના ખેલથી વિદેશથી આયાત થતા કોલસાની ગુણવત્તામાં મોટા ફેરફાર-અદલ બદલ કરી અને મુળ વેપારીને ચુનો ચોપડતા હોવાની ફરીયાદામા ઉછાળો આવવા પામી રહ્યો છે. "પછી ઈસુએ ઊંચે જોયું અને કહ્યું, “પતિ, હું તારો આભાર માનું છં",” 41 તેથી તેઓએ પ્રવેશદ્વાર પરથી પથ્થર હઠાવ્યો.,"પછી ઈસુએ ઊંચે જોયું અને કહ્યું, “પિતા, હું તારો આભાર માનું છું." નવી સરકાર બનવાનો ફોરમયૂલા શુ હશે?,કોની બનશે સરકાર?,નવી સરકાર બનવાનો ફોર્મ્યૂલા શુ હશે? "શૂવાસ લેવો જીવન નથી,વશિવાસમાં રહેવું જ જીવન છે.","ભરત-રામ મળ્યા તો બંધન થયું,પણ ભરત ઇચ્છે છે કે આ બાંહોમાં બંધન કાયમ રહે,એ જ મુક્તિ છે.","શ્વાસ લેવો જીવન નથી,વિશ્વાસમાં રહેવું જ જીવન છે." "આપણે જયારે એમ કહીએ કે મારો અવાજ બહુ સારો નથી તયારે ઘણી વખત આપણા લોકો પાસેથી આપણને એવો પરતભાવ મળે છે કે, કોણ કહે છે કે તારો અવાજ સારો નથી?",બહુ થોડા લોકોને બાદ કરતાં મોટાભાગના લોકોને પોતાના અવાજ વિશે ફરિયાદ હોય છે.,"આપણે જ્યારે એમ કહીએ કે મારો અવાજ બહુ સારો નથી ત્યારે ઘણી વખત આપણા લોકો પાસેથી આપણને એવો પ્રતિભાવ મળે છે કે, કોણ કહે છે કે તારો અવાજ સારો નથી?" આજે તમે તમારો મોટાભાગ નો સમય ઘરે સૂઈ ને વતાવી શકો છો.,કામના સ્થળે આજે કોઈક વ્યક્તિ તમારી સાથે કંઈક સારૂં વર્તન કરશે.,આજે તમે તમારો મોટાભાગ નો સમય ઘરે સૂઈ ને વિતાવી શકો છો. તેઓની યોજના ઊંઘી પડે છે અને નીલમ અને સચનિ પરેમનો એકરાર કરી એકબીજાની વધુ નજીક આવી જાય છે.,આ દ્રશ્ય જોઈ સીમા તો ત્યાંથી ચાલતી થઈ જાય છે અને તેના મિત્રો પણ કોલેજ કેમ્પસથી બહાર નીકળી જાય છે.,તેઓની યોજના ઊંધી પડે છે અને નીલમ અને સચિન પ્રેમનો એકરાર કરી એકબીજાની વધુ નજીક આવી જાય છે. ' મનોહરને આંચકો લાગયો: કપુરકાકા ક્યાં વહ્યા ગયા?,કપુરચંદ શેઠ તો કે’ દુના ઉચાળા ભરીને અહ્યાંથી વહ્યા ગયાં બાપ! હવેલી તો સૂની પડી ગઇ છે…’ ‘એટલે?,’ મનોહરને આંચકો લાગ્યો: કપુરકાકા ક્યાં વહ્યા ગયા? ગાજરની ખેતી ચાર જ મહનિ થાય અને એટલે બાકીના સમયમાં બીજો પાક લઇ શકાય.,ગાજર અને સાથે શાકભાજી પણ વાવતા.,ગાજરની ખેતી ચાર જ મહિના થાય અને એટલે બાકીના સમયમાં બીજો પાક લઇ શકાય. શું નોર પાસેથી એ અપેકષા રાખી શકાય?,"તમે રાઝીની જ વાત કરો તો આલિયા ભટ્ટને આખી ફિલ્મમાં સાદી, સરળ છોકરી બતાવવામાં આવી હતી, તેની અંદર ગ્લેમરનો એક છાંટો પણ નહોતો, ત્યાં સુધી કે તેની વિકી કૌશલ સાથેની અંગત પળો પણ અત્યંત સાહજિક લાગતી હતી, તેમ છતાં સ્પાય તરીકે એ ફિલ્મમાં આલિયાએ ઉમદા કામ કરી બતાવ્યું હતું.",શું નોરા પાસેથી એ અપેક્ષા રાખી શકાય? "“મને ભરોસો ન હોવાનો તમે લોકો વચિાર પણ કઈ રીતે કરી શકો! પરંતુ મારી માગણી જ એવી છે તા વળે!' સારકિ કાકલૂદીભરયા અવાજે બોલી પડી. કે તેને તમે લોકો સવીકારશો તો ખરાં, પણ ભારે હૈયે!' 'હવે નણદીબા, અમને છોકરાંને તમે ક્યાં સુધી ટટળાવશો; જલદી બોલી નાખો એટલે અમારા દલિને",‘તું અમને પહેલેથી જ વચનમાં બાંધવા માગે છે તેનો મતલબ તો એવો થાય કે તને અમારા લોકો ઉપર ભરોંસો નથી!’ સચિન બોલી ઊઠ્યો.,"‘મને ભરોંસો ન હોવાનો તમે લોકો વિચાર પણ કઈ રીતે કરી શકો! પરંતુ મારી માગણી જ એવી છે કે તેને તમે લોકો સ્વીકારશો તો ખરાં, પણ ભારે હૈયે!’ ‘હવે નણદીબા, અમને છોકરાંને તમે ક્યાં સુધી ટટળાવશો; જલ્દી બોલી નાખો એટલે અમારા દિલને શાતા વળે!’ સારિકા કાકલૂદીભર્યા અવાજે બોલી પડી." ! સૈદ્ઘાંતકે જવાબદારી અને અંગત સપનાંઓનો આટલો મોટો આંતરકે વગિરહ મેં પહેલાં ક્યારેય નથી અનુભવયો.,આ દેશ અને તેનાં અંતિમ કક્ષાનાં ઘટિયા પ્રોપગાન્ડાને કેમ મારાં ટેક્સિસ વડે સપોર્ટ કરી રહી છું?,! સૈદ્ધાંતિક જવાબદારી અને અંગત સપનાંઓનો આટલો મોટો આંતરિક વિગ્રહ મેં પહેલાં ક્યારેય નથી અનુભવ્યો. મમતાદીદીએ બાળકના હાથમાં તલવાર મુકી દીધી.,જેના પરિણામે ગોરખાલેન્ડ મોર્ચાને ઘણા અધિકારો મળી ગયા.,મમતાદીદીએ બાળકના હાથમાં તલવાર મુકી દીધી. કારણ કે તેઓની વાતમાં દમવાળું કનટેન્‌ટ રહેતું.,"માર્ટીન લ્યુથર કિંગથી થઈને અબ્રાહમ લિંકન સુધી, ચાર્લી ચેપ્લીનથી લઈને વિન્સ્ટન ચર્ચિલ સુધી, મુસોલીનીથી લઈને હિટલર સુધીના ઈતિહાસના અમર પાત્રો માનવમેદનીને મંત્રમુગ્ધ કરી શક્તા.",કારણ કે તેઓની વાતમાં દમવાળું કન્ટેન્ટ રહેતું. "તારું ઘયાન રાખજે, પડી ન જતો.",કોઈને મરાય નહીં.,"તારું ધ્યાન રાખજે, પડી ન જતો." "ભારતે હંમેશા પોતાની જર્રયાત પૂરી થાય એટલા માટે જ રોકેટ તૈયાર કરયા છે, ઉપગરહો લોન્ચ કરયા છે.",એટલે કે ઈન્ડયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશ (ઈસરો)એ કોઈ દેશને દેખાડી દેવા માટે એક પણ ઉપગ્રહ લાન્ચ નથી કર્યો કે નથી રોકેટ ઉડાવ્યું.,"ભારતે હંમેશા પોતાની જરૂરિયાત પૂરી થાય એટલા માટે જ રોકેટ તૈયાર કર્યા છે, ઉપગ્રહો લોન્ચ કર્યા છે." પને હવે તે માતાનો દવિસ છે અને તમે તરફેણમાં પા! । માંગા છા.,"ઇવેન્ટ કોઈ બાબત, એક વસ્તુ ચોક્કસ છે; મોમ હંમેશા ખાસ પ્રસંગે ખાસ મૂકે છે.",અને હવે તે માતાનો દિવસ છે અને તમે તરફેણમાં પાછા માંગો છો. "” (સુરએ જાસીયાહ-૩૪૫, આયત નં.",૪૩) “શું તે તે માણસની સ્થિતિ ઉપર વિચાર કર્યો કે જેણે પોતાની વાસનાઓને પોતાના ખુદા બનાવી દીધા.,"” (સુરએ જાસીયાહ-૪૫, આયત નં." "જેની સાથે તમારે આખી લાઈફ કાઢવાનું ડીસીઝન લેવાનું છે, એ ડીસીઝન લેવા મા ટે તમને પંદરથી વીસ મનીટ આપવામાં આ તુ 0.","પછી અંદરના રૂમમાં અમને એકલા ‘એકબીજાને કંઇક પૂછવા’ માટે મોકલે, ને ત્યાં એવી જ વાતો કરવાની, જે બાયોડેટામાં ઓલરેડી મેન્શન કરેલી હોય અથવા મમ્મી-પપ્પાએ શીખવાડી હોય.","જેની સાથે તમારે આખી લાઈફ કાઢવાનું ડીસીઝન લેવાનું છે, એ ડીસીઝન લેવા માટે તમને પંદરથી વીસ મિનીટ આપવામાં આવે છે." હાલ એટલું કહી શકાય છે કે ફ્લિમ સરવાળે દરશકોને જર્‌ર પસંદ આવશે.,ખાસ કરીને જ્યારે ઈશા ગુપ્તાની નોકરાણી પંખા સાથે ફાંસીએ લટકીને આપઘાત કરે છે અને બીજા એક સીનમાં ઈશા ઉપર 800થી વધુ કૉક્રોચ ચડી જાય છે અને તે પોતાના બધા કપડાં ઉતારીને ભાગે છે.,હાલ એટલું કહી શકાય છે કે ફિલ્મ સરવાળે દર્શકોને જરૂર પસંદ આવશે. "4 આખી પૃથવીની બધી પરજાઓ તમારી આગળ નમી જશે, અને તમારી ઉપાસના કરશે, તેઓ તમારા નામનાં ગૌરવની સતુતા ગાશે.","અને હા, તેઓ ગીતો ગાય છે.","4 આખી પૃથ્વીની બધી પ્રજાઓ તમારી આગળ નમી જશે, અને તમારી ઉપાસના કરશે, તેઓ તમારા નામનાં ગૌરવની સ્તુતિ ગાશે." એ યુવાન પંક્ચર કરાવવાવાળા પાસે ગયો.,ડિસ્ટર્બ થઈને આપણો મૂડ અને મગજ જ ખરાબ કરતા હોઈએ છીએ.,એ યુવાન પંક્ચર કરાવવાવાળા પાસે ગયો. વા જઝઞાનને લઇને તે ભગવાનના મારગે વળયો ને અષટાંગયોગ સાધી ભગવાનનો સાકષાતકાર કરી મોકષને પામયો છે.,"પરંતુ મોક્ષ તો ભગવાનની ઉપાસના કરી ભગવાનના સાધર્મ્યપણાને પામેલા ભગવાનના પાર્ષદોના પ્રત્યક્ષ દર્શનથી અથવા તેમની દયામય દૃષ્ટિ મળતાં જ્ઞાન પ્રાપ્ત થયું કે, અહો !!! આતો સાક્ષાત્ ભગવાનના પાર્ષદો છે.",આવા જ્ઞાનને લઇને તે ભગવાનના માર્ગે વળ્યો ને અષ્ટાંગયોગ સાધી ભગવાનનો સાક્ષાત્કાર કરી મોક્ષને પામ્યો છે. મોદીએ કહ્યું જયારે હું ગુજરાતમાં હતો અને બુલેટ ટરેન લાવવાની વાતો કરતો હતો તયારે લોકો કહેતા હતા કે આ ફક્ત મોદીની વાતો છે અને મને ટોણો મારતા હતા,ભારતની પ્રથમ બુલેટ ટ્રેનનું શિલાન્યાસ આજે જાપાનના સહયોગથી જાપાનના વડાપ્રધાનના હસ્તે કરાયું હતું.,મોદીએ કહ્યું જ્યારે હું ગુજરાતમાં હતો અને બુલેટ ટ્રેન લાવવાની વાતો કરતો હતો ત્યારે લોકો કહેતા હતા કે આ ફક્ત મોદીની વાતો છે અને મને ટોણો મારતા હતા. બીજો કાયદો અમલી બનતાં જ જમાખોરી શર્‌ થઈ જશે.,"મતલબ કે તે વ્યક્તિ સમગ્ર માલનો સ્ટોક કરી શકે છે, આજે અનાજ માર્કેટમાં વેચાય છે, કોઈ જમાખોરી નથી કરતું.",બીજો કાયદો અમલી બનતાં જ જમાખોરી શરૂ થઈ જશે. નહીં તો હું ય દસવી પાસ થઇ જાત ને ડરાઈવરી શીખત.,"એક વાર એ બોલી ગયો, ‘મારો બાપો મરી ગયો.",નહીં તો હું ય દસવી પાસ થઇ જાત ને ડ્રાઈવરી શીખત. "અને ""કઇ હદ સુધી""?",", ""કયાં"" ?","અને ""કઇ હદ સુધી"" ?" "એટલા માટે જ જ્યારે એવાં યુવાનો ને યુવતીઓના મોમાંથી “મારે કદી પરણવું નથી' એ ઉદ્દગાર સાંભળીએ છીએ અને થોડાક સમય પછી એમને પરણતાં જોઈએ છીએ તયારે મનમાં એવું થાય છે કે કંઈ વાંઘો નહ. કશું ખોટું થયું નથી; જો એ આદર્શ સાચો હતો તો હજી તેઓ અનેક રીતે (કદાચ પોતાને પણ ખબર ન પડે એ રીતે) તેની સાચી ભાવના બીજા સવરૃપમાં સાચવશે, તેની સાચી સાધના બીજા આશરમમાં કરશે.","આમ નિષ્ઠાથી વર્તીને, પોતાની ફરજો ઉદારતાથી બજાવીને, અને પ્રસંગ આવે ત્યારે લાચારીથી નહિ પણ હર્ષથી કુદરતની મર્યાદાઓ સ્વીકારીને સંસારી પણ બે લોકના આશીર્વાદનો અધિકારી બની શકે છે.","એટલા માટે જ જ્યારે એવાં યુવાનો ને યુવતીઓના મોંમાંથી ‘મારે કદી પરણવું નથી’ એ ઉદ્દગાર સાંભળીએ છીએ અને થોડાક સમય પછી એમને પરણતાં જોઈએ છીએ ત્યારે મનમાં એવું થાય છે કે કંઈ વાંધો નહિ, કશું ખોટું થયું નથી; જો એ આદર્શ સાચો હતો તો હજી તેઓ અનેક રીતે (કદાચ પોતાને પણ ખબર ન પડે એ રીતે) તેની સાચી ભાવના બીજા સ્વરૂપમાં સાચવશે, તેની સાચી સાધના બીજા આશ્રમમાં કરશે." સાઇટ વવિધિ બોનસ આપે છે.,કેવી રીતે બીઇટી?,સાઇટ વિવિધ બોનસ આપે છે. "ચાર્ટર પલેનોની સંખયા સેંકડોમાં, હોટેલની સુવધિ સર્વોત્તમ, ભોજન માટે વ[વિધિ દેશોના શરેષઠ રસોયાઓ અને જમવાનું મેનુ જેટલું લાંબુ તેટલું સારું.",અને હવે દાવોસ ભણી.,"ચાર્ટર પ્લેનોની સંખ્યા સેંકડોમાં, હોટેલની સુવિધા સર્વોત્તમ, ભોજન માટે વિવિધ દેશોના શ્રેષ્ઠ રસોયાઓ અને જમવાનું મેનુ જેટલું લાંબુ તેટલું સારું." ઇમગિરેશન અને રોજગાર કાયદાના કષેત્રના અમારા નષિણાતો તમને મદદ કરવામાં ખુશ છે,પછી સંપર્ક કરવો law & more.,ઇમિગ્રેશન અને રોજગાર કાયદાના ક્ષેત્રના અમારા નિષ્ણાતો તમને મદદ કરવામાં ખુશ છે. ઉતાવળે લખાતું સાહતિય છે.,પત્રકારત્વ પાંચમો વેદ છે.,ઉતાવળે લખાતું સાહિત્ય છે. ગાંધીધામમાં ભચાઉ અને મોરબી સુઘીના લોકો રસી લઈ ગયા અને સથાનકિના હાલમાં જોતા જ રહ્યા હોવાની નોબત આવી ગઈ છે.,તો વળી સ્થાનિકના સ્લોટનો લાભ તો કોઈને મળતો જ ન હોવાની સ્થિતી પણ સર્જાય છે.,ગાંધીધામમાં ભચાઉ અને મોરબી સુધીના લોકો રસી લઈ ગયા અને સ્થાનિકના હાલમાં જોતા જ રહ્યા હોવાની નોબત આવી ગઈ છે. તે સહતિની બાબતનો સમાવેશ કરવામાં આવશે અને પરેક્ટીકલ નોલેજના કારણે વદયારથીઓ માટે એક નવી ઓપોરચયુનટી સરજાય તે પ્રકારનો અભયાસ કરમ નકક થાય તેવા પરયાસો કરવામાં આવી રહયાં છે,ડેટા અેનાલિસિસ કેવી રીતે થાય ?,તે સહિતની બાબતનો સમાવેશ કરવામાં અાવશે અને પ્રેક્ટીકલ નોલેજના કારણે વિદ્યાર્થીઅો માટે અેક નવી અોપોરચ્યુનિટી સર્જાય તે પ્રકારનો અભ્યાસ ક્રમ નક્કિ થાય તેવા પ્રયાસો કરવામાં અાવી રહ્યાં છે. પણ તયાં જ પોલીસ દાદા રંગમાં ભંગ પડાવવા આવી પહોચે છે.,પછી આ આદાનપ્રદાનની પ્રક્રિયા સ્ક્રિપ્ટની બહાર પણ જાય છે.,પણ ત્યાં જ પોલીસ દાદા રંગમાં ભંગ પડાવવા આવી પહોંચે છે. તેનાથી મન ભગવાનની પૂજા કે આરતીમાં બરોબર પરોવાય છે.,ઘંટના નાદથી માણસનું ધ્યાન આસપાસ ભટકતું નથી પરંતુ તમારું મન ભગવાનમાં જ તલ્લીન થવાનો પ્રયત્ન કરે છે.,તેનાથી મન ભગવાનની પૂજા કે આરતીમાં બરોબર પરોવાય છે. તમારી નષિઠાપૂરણ નોકરીની કદર રૂપે ડપિર્ટમેનટે તમારાં બાળકોને સારામાં સારું શકેષણ મળી રહે તે માટે તમારી માગણીથી તમને કાણોદર બદલવામાં આવયા અને આમ એક જ અઠવાડયિામાં તમને ઉપાડી લેવાય ખરા?,વળી પાછા અઠવાડિયા પછી તમને કાણોદર જ પાછા મોકલી દેવાના છે.,તમારી નિષ્ઠાપૂર્ણ નોકરીની કદર રૂપે ડિપાર્ટમેન્ટે તમારાં બાળકોને સારામાં સારું શિક્ષણ મળી રહે તે માટે તમારી માગણીથી તમને કાણોદર બદલવામાં આવ્યા અને આમ એક જ અઠવાડિયામાં તમને ઉપાડી લેવાય ખરા? એક્સલરેશન છે તો ડસિલરેશન પણ છે.,પદાર્થ છે તો પ્રતિપદાર્થ પણ છે.,એક્સલરેશન છે તો ડિસ્લરેશન પણ છે. આટલા બઘા પૈસા ખરચયા પછી વસિ નહીં મળે તો?,"વિસા ફોર્મ, વિસા ફી અને આ બધાં જ ડોક્યુમેન્ટ્સ સબમિટ કર્યા પછી શરૂ થાય સસ્પેન્સનો સમય.",આટલા બધા પૈસા ખર્ચ્યા પછી વિસા નહીં મળે તો? બીજું કોણ કરી શકે છે?,"ત્યારે કાર્તિએ કહ્યું કે, ‘નિશ્ચિતપણે આ ભાજપના ઈશારે કરવામાં આવી રહ્યું છે.",બીજું કોણ કરી શકે છે? પોતાનો પરાણ તયાગનારો ખેડૂત પણ પ્રજાજન જ છે એના જીવનની કોઇ કમિત નથી?,એમાં વિરોધીઓનો હાથ છે પણ વિરોધીઓ પણ પ્રજા જ છે ને?,પોતાનો પ્રાણ ત્યાગનારો ખેડૂત પણ પ્રજાજન જ છે એના જીવનની કોઇ કિંમત નથી? "118 હે યહોવા, જેઓ તમારા નયિમોનો ભંગ કરે છે તેનો તમે અસવીકાર કરો છો, કારણકે તમે તેમનાં છેતરામણા માગોરને પરગટ કરો છો.","108 હે યહોવા, મારા મુખનાં રાજીખુશીથી આપેલાં અર્પણોનો તમે સ્વીકાર કરો; અને તમારાં ન્યાય વચનો મને શીખવો.","118 હે યહોવા, જેઓ તમારા નિયમોનો ભંગ કરે છે તેનો તમે અસ્વીકાર કરો છો, કારણકે તમે તેમનાં છેતરામણા માગોર્ને પ્રગટ કરો છો." આકરા લોક્ડાઉનના એધાણ?,શાળા-કોલેજો થશે બંધ?,આકરા લોક્ડાઉનના એંધાણ? "પ્રભુ ભક્તોને પરીકષણમાંથી છોડાવવાનું જાણે છે, અને અનયાયીઓને તથા વશિષે કરીને જેઓ દુર્વાસનાઓથી દૈહકિ વકિરો પરમાણે ચાલે છે, અને પ્રભુના અઘકિરને તુચછ ગણે છે તેઓને નયાયકાળ સુઘી શકિષાને માટે રાખી મૂકવાનું તે જાણે છે.","આપણા ઈશ્વર તથા ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તનાં ન્યાયીપણાથી અમારા વિશ્વાસ જેવો મૂલ્યવાન વિશ્વાસ જેઓ પામ્યા છે, તેઓને ઈસુ ખ્રિસ્તનો દાસ તથા પ્રેરિત સિમોન પિતર લખે છે કેમ કે જે નર્કદૂતોએ પાપ કર્યું તેઓને ઈશ્વરે છોડ્યાં નહિ, પણ તેઓને નર્કમાં નાખીને ન્યાયચૂકાદા સુધી અંધકારનાં ખાડાઓમાં રાખ્યા; તેમ જ [ઈશ્વરે] પુરાતન માનવજગતને છોડ્યું નહિ, પણ અધર્મી જગત પર જળપ્રલય લાવીને ન્યાયીપણાના ઉપદેશક નૂહને તથા તેની સાથેનાં સાત માણસોને બચાવ્યાં; કેમ કે તે પ્રામાણિક માણસ જયારે તેઓની સાથે રહેતો હતો ત્યારે તેઓનાં ખરાબ કામ જોઈને તથા સાંભળીને તે પોતાના ન્યાયી આત્મામાં નિત્ય દુઃખ પામતો હતો.","પ્રભુ ભક્તોને પરીક્ષણમાંથી છોડાવવાનું જાણે છે, અને અન્યાયીઓને તથા વિશેષે કરીને જેઓ દુર્વાસનાઓથી દૈહિક વિકારો પ્રમાણે ચાલે છે, અને પ્રભુના અધિકારને તુચ્છ ગણે છે તેઓને ન્યાયકાળ સુધી શિક્ષાને માટે રાખી મૂકવાનું તે જાણે છે." કોઈ પણ સમાઘાન શોઘવા માટે જે તે મકાનનો બારીક અભયાસ જરૂરી છે.,અને એક એવું વિશ્વ આપણે કલ્પી શકીએ છીએ જેમાં સહુ કોઈ સુંદર હોય.,કોઈ પણ સમાધાન શોધવા માટે જે તે મકાનનો બારીક અભ્યાસ જરૂરી છે. "હોલ, અક્ષર મંદરિ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે યોજવામાં આવેલ છે.",એસ.,"હોલ, અક્ષર મંદિર, કાલાવડ રોડ, રાજકોટ ખાતે યોજવામાં આવેલ છે." લોકડાઉન શું નષિફળ ગયું છે?,સરકાર કોઇ વ્યૂહ ધરાવે છે?,લોકડાઉન શું નિષ્ફળ ગયું છે? આ યહૂદાઓએ તે સતરીને લોકો સમક્ષ ઊભા રહેવા માટે દબાણ કર્યુ.,તે સ્ત્રી વ્યભિચારનું પાપ કરતાં પકાડાઈ હતી.,આ યહૂદિઓએ તે સ્ત્રીને લોકો સમક્ષ ઊભા રહેવા માટે દબાણ કર્યુ. મને એ ખૂબ જ સપરશી ગઈ હતી.,ઘણા સમય પહેલાં એક સુંદર પ્રાર્થના મારા વાંચવામાં આવી હતી.,મને એ ખૂબ જ સ્પર્શી ગઈ હતી. "શું તે ફક્ત તમે જ બોલશો, અથવા તમારી પાસે કો-હોસટ અથવા અતથિ ઇનટરવય્‌ હશે?","છેલ્લે, આ શો કેવી રીતે ગોઠવવામાં આવશે?","શું તે ફક્ત તમે જ બોલશો, અથવા તમારી પાસે કો-હોસ્ટ અથવા અતિથિ ઇન્ટરવ્યૂ હશે?" "અથવા ઊલટું - તયાં તમારી રેસ્ટોરન્ટમાં લોનડરી જેવી નોકરીઓ છે, કે તમે સટાફને કરવાનું છે, જે આઉટસોરસ થવાનું સસતું હશે?","જો તમે ચોક્કસ નોકરી બહારના વિક્રેતાઓને આઉટસોર્સિંગ કરી રહ્યા હોવ, તો શું તમે જાતે તે કરીને નાણાં બચાવ શકો છો?","અથવા ઊલટું - ત્યાં તમારી રેસ્ટોરન્ટમાં લોન્ડ્રી જેવી નોકરીઓ છે, કે તમે સ્ટાફને કરવાનું છે, જે આઉટસોર્સ થવાનું સસ્તું હશે?" "અને તું ઘણી દેશજાતઓને ઉછીનું આપશે, પણ તું ઉછીનું લેશે નહ.","[૧૨] તારા દેશ પર મોસમમાં વરસાદ મોકલવા માટે, અને તારા હાથનાં સર્વ કામ પર આશીર્વાદ આપવા માટે, યહોવા તારે માટે પોતાનો અખૂટ ભંડાર, એટલે આકાશ ઉઘાડશે.","અને તું ઘણી દેશજાતિઓને ઉછીનું આપશે, પણ તું ઉછીનું લેશે નહિ." * દરેક ગામડાઓને પાકા માર્ગોથી રાજમારગ સાથે જોડવામાં આવશે જેથી ખેડૂતો તેમના ઉત્‌ંપાદનો શહેરી વસિતાર સુધી આસાનીથી પહોચાડી ઉચુ વળતર મેળવી શકે.,"તેના બદલે ગ્રામીણ ક્ષેત્રોમાં જ મોર્ડન સ્‍કુલ, કોલેજ તથા ઉચ્‍ચ શિક્ષણ માટેની સગવડતાઓ ઉભી કરવામાં આવશે.",* દરેક ગામડાઓને પાકા માર્ગોથી રાજમાર્ગ સાથે જોડવામાં આવશે જેથી ખેડૂતો તેમના ઉત્‍પાદનો શહેરી વિસ્‍તાર સુધી આસાનીથી પહોંચાડી ઉચુ વળતર મેળવી શકે. પતરી નામની એક વનસપત આવે છે.,રાજા–મહારાજાઓના સમયથી ચાલી આવતી આ પરંપરામાં આ વિધિ પરથી રાજમાં નવું વર્ષ કેવું જશે એની ખબર પડે છે.,પતરી નામની એક વનસ્પતિ આવે છે. તેને પોતાનું કામ ખૂબ જ ગમે છે.,"કોઈએ એવું નથી કહ્યું કે તે સિદ્ધાર્થ સાથે ટાઈમ વેસ્ટ કરી રહી છે, સેટ પર મોડી આવીને વહેલી જતી રહે છે.",તેને પોતાનું કામ ખૂબ જ ગમે છે. "શું ઉચતિ છે, શું કરવું જોઈએ, કરતવયપાલનનો આનંદ શો છે વગેરે વાત વયક્તનિરિપેક્ષપણે કરીએ તો સાથી કાર્યકર વચારતા થશે.","ત્યારે તેમની ખુશામત કરવાની જરૂર નથી, ઉપેક્ષા કરવાની પણ જરૂર નથી.","શું ઉચિત છે, શું કરવું જોઈએ, કર્તવ્યપાલનનો આનંદ શો છે વગેરે વાત વ્યક્તિનિરપેક્ષપણે કરીએ તો સાથી કાર્યકર વિચારતા થશે." વસંતમાં શું વૃક્ષો ના ટ્રંકસ 01૯તત૯ત છે?,આ પ્રક્રિયા ફરજિયાત છે?,વસંતમાં શું વૃક્ષો ના ટ્રંક્સ bleached છે? તમે મેશા સમય હોય ખરીદવા મા ટે કોઈ સમય મરયાદા અહીં અસતતિવમાં નથી.,અને શા માટે?,કંઈક તમે હંમેશા સમય હોય ખરીદવા માટે કોઈ સમય મર્યાદા અહીં અસ્તિત્વમાં નથી. છેલ્લા કેટલા સમયથી તેઓ ઈન્ચારજ ટી.,નો ચાર્જ સોંપવા અંગે શું પ્રક્રિયા થઈ હતી ?,છેલ્લા કેટલા સમયથી તેઓ ઈન્ચાર્જ ટી. વોટ્સએપ નકકી કરશે કે સરકારે શું પગલાં લેવા અને શું નહીં ?,વોટ્સએપ બોખલાયું હોય તેમ સરકાર સામે કેસ કરી બંધારણીય અર્થઘટન કરવાની માંગ કરી છે પરંતુ શું હવે આપણને આપણા કાયદા આ વિદેશી કંપનીઓ શીખવાડશે ?,વોટ્સએપ નક્કી કરશે કે સરકારે શું પગલાં લેવા અને શું નહીં ? તયાંની કેન્ટીનમાં બેસીને ખાઈ લઈશું અને એક થરમોસ માં ચા પણ લઇ લેજે.,પરંતુ બીજા દિવસે બોડી ચેકઅપ માટે ગયા ત્યારે પણ પતિએ કહેલું કે જમીને પછી બીજા ટેસ્ટ કરાવવાના છે એટલે સાથે થેપલાં અને અથાણું લઈ લેજે.,ત્યાંની કેન્ટીનમાં બેસીને ખાઈ લઈશું અને એક થરમોસ માં ચા પણ લઇ લેજે. હનુમાન જયંતીએ પણ સંયમ જ પાળ્યો.,લોકોએ રામનવમી જેવું મહાપર્વ ઘરમાં ઊજવ્યું.,હનુમાન જયંતીએ પણ સંયમ જ પાળ્યો. નાણાકીય ટરેકગિ ક્ષમતાઓ?,આમાં મૂળભૂત ભૌતિક સુવિધાઓ પણ તકનિકી છે શું તમારી પાસે અપડેટ કરેલ કમ્પ્યુટર સિસ્ટમ છે?,નાણાકીય ટ્રેકિંગ ક્ષમતાઓ? મનમાં થતું પણ હતું કે પતા નવિતત થાય તો એકબીજા સંગાથે જદિગીનાં બાકીનાં વરષો વતાવી શકીએ.,ધીરે ધીરે ઉલૂપીને એકલું લાગતું હતું.,મનમાં થતું પણ હતું કે પતિ નિવૃત્ત થાય તો એકબીજા સંગાથે જિંદગીનાં બાકીનાં વર્ષો વિતાવી શકીએ. બનને મૂંગી સંમત આપે છે.,"પણ ઘોડા… બન્ને ઘડીભર અચકાય છે, પણ પૈસાનું આકર્ષણ જીતે છે.",બન્ને મૂંગી સંમતિ આપે છે. એન.,(જી.,એન. પોલીસે આજે આ બનને આરોપીઓને રમાનડની માંગ સાથે કોરટમાં રજૂ કરતાં કોર્ટે બનને આરોપીના બે દવિસના રમાનડ મંજૂર કરયા હતા.,૬૫૦૦ની ડૂપ્લીકેટ નોટ જપ્ત કરી હતી.,પોલીસે આજે આ બન્ને આરોપીઓને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે બન્ને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. "' પહેલાંની માફક વળગી પડવાનું હવે શક્ય નહોતું, પણ પલાશે અવનાશનો હાથ તો પકડી જ લીધો.",’ ‘સાથે મળીને શોધીએ તો કેમ ન જડે ?,"’ પહેલાંની માફક વળગી પડવાનું હવે શક્ય નહોતું, પણ પલાશે અવિનાશનો હાથ તો પકડી જ લીધો." 560 કરોડ પરત વમાનના બદલે ખરચ ર્‌.,સવાલ 2 : રૂ.,560 કરોડ પ્રતિ વિમાનના બદલે ખર્ચ રૂ. તમારે માઇક તોડવાની શી જરૂર હતી?,તેમણે પૂછયું જો તમે રૂલ માનો છો તો રૂલ બુક ફાડવાની શું જરૂર હતી?,તમારે માઇક તોડવાની શી જરૂર હતી? એણે બંને બચચાંને ટ્રેઈન કરવા માટે રાજ્યના મુખય બાજ-પરશકિષકને સોપયાં.,"સંતાનોને વૃદ્ધ માતાપિતા ભારરૂપ લાગતાં હોય, સંતાનો એમના પરિવાર સાથે વિદેશમાં અથવા દેશમાં જ દૂરના શહેરમાં વસતાં હોય, વૃદ્ધોને વૃદ્ધાશ્રમમાં ફરજિયાતપણે રહેવું પડતું હોય એવી જુદી જુદી પરિસ્થિતિ એમના માટે ઊભી… –વીનેશ અંતાણી એક રાજાને બાજ પક્ષીનાં બે બચ્ચાંની ભેટ આપવામાં આવી.",એણે બંને બચ્ચાંને ટ્રેઈન કરવા માટે રાજ્યના મુખ્ય બાજ-પ્રશિક્ષકને સોંપ્યાં. યુવાનોની પીઠ થાબડવામાં આપણા હાથ ઓછા ઊઠે છે.,નાની-નાની સફળતાને આપણે નજર અંદાજ કરતા હોઇએ છીએ.,યુવાનોની પીઠ થાબડવામાં આપણા હાથ ઓછા ઊઠે છે. શું એ જીસીની જવાબદારી છે?,"જો બિલ્ડિંગ તાજેતરના અથવા તાજેતરના બાંધકામ કોડ્સનું પાલન કરવામાં નિષ્ફળ રહે તો, કોણ જવાબદાર હોવી જોઈએ?",શું એ જીસીની જવાબદારી છે? બાપદીકરા વચચે દલિ ખોલીને વાત કરવાનો વયવહાર ખાસ રહયો નહોતો.,’ અવિનાશની વાત સાચી હતી.,બાપદીકરા વચ્ચે દિલ ખોલીને વાત કરવાનો વ્યવહાર ખાસ રહ્યો નહોતો. એ યાદી તૈયાર કરી છે.,તે અંગે સુરત મ્યુનિ.,એ યાદી તૈયાર કરી છે. તો મેદસવીપણાને વાસતુના સંદર્ભમાં પણ વચિારીએ.,વધારે પડતી કસરત પણ ક્યારેક શરીરને બેડોળ બનાવી દે છે.,તો મેદસ્વીપણાને વાસ્તુના સંદર્ભમાં પણ વિચારીએ. પેલો જોક સાંભળયો છે?,જેને સારા મિત્રો હોય છે એને ડિપ્રેશન આવતું નથી.,પેલો જોક સાંભળ્યો છે? આ ઉપરાંત જે વોરડમાં ઓરમાયું વરતન કરાતુ હોય અને કામો આપવામાકે કરવામા આવતા નથી તયા નગરસેવકોને પોતાના વસિતારમાં જવુ પણ કપર્‌ં પડી રહ્યુ છે.,આવા સવાલો હવે પ્રજાજનો પુછી રહ્યા છે.,આ ઉપરાંત જે વોર્ડમાં ઓરમાયું વર્તન કરાતુ હોય અને કામો આપવામા ંકે કરવામા આવતા નથી ત્યા નગરસેવકોને પોતાના વિસ્તારમાં જવુ પણ કપરૂં પડી રહ્યુ છે. આપણને એમ થાય કે આ ગલેમરની દુનયા જ એવી છે.,તમારે તમારું મનોબળ કેળવવું પડે.,આપણને એમ થાય કે આ ગ્લેમરની દુનિયા જ એવી છે. "તેમાં હદ અને ખસિતી હતા, ગુજરાતી અને મદ્રાસી હતા.",જ્યારે હું ડરબનમાં વકીલાત કરતો હતો ત્યારે ઘણી વાર મારા મહેતાઓ મારી સાથે રહેતા.,"તેમાં હિંદુ અને ખિસ્તી હતા, ગુજરાતી અને મદ્રાસી હતા." જે જીવનના મૂળભૂત ધર્મને ચૂકી જાય તેનાં જીવનમાં અનેકવધિ સમસયાઓ ઊભી થાય જ.,જીવનની વિકાસશીલતા ચૂકી જનાર જીવ પોતાના જીવનમાં અનેકવિધ સમસ્યાઓ ઊભી કરે છે.,જે જીવનના મૂળભૂત ધર્મને ચૂકી જાય તેનાં જીવનમાં અનેકવિધ સમસ્યાઓ ઊભી થાય જ. "૨૯) અતયંત દુરાચારી પણ જો મને અનન્યભાવથી ભજે તો તેને શ્રેષઠ જ માનવો, કારણ કે તે મારામાં ઉત્તમ નશિચયવાળો થયો છે.",(૯.,"૨૯) અત્યંત દુરાચારી પણ જો મને અનન્યભાવથી ભજે તો તેને શ્રેષ્ઠ જ માનવો, કારણ કે તે મારામાં ઉત્તમ નિશ્ચયવાળો થયો છે." "' રલિશનશપિ તૂટ્યા પછી એકલતા લાગે, ખાલીપો લાગે, સમય પસાર ન થાય તયારે તમને ગમતી પરવૃત્તના ક્લાસસિમાં જોડાઓ.",ત્યારે જ મને સમજાયું કે ભૂતકાળમાં જીવ્યા કરવાનો કોઈ જ અર્થ નથી.,"’ રિલેશનશિપ તૂટ્યા પછી એકલતા લાગે, ખાલીપો લાગે, સમય પસાર ન થાય ત્યારે તમને ગમતી પ્રવૃત્તિના ક્લાસિસમાં જોડાઓ." શું સારી અને કંપનીના છેતરપંડીઓ ધયાન ચૂકવણી કરવી જોઇએ?,પછી ભલે તે અહીં ભવિષ્યમાં રોજગાર માટે અરજી કરવા માટે જરૂરી છે?,શું સારી અને કંપનીના છેતરપિંડીંઓ ધ્યાન ચૂકવણી કરવી જોઇએ? બેજસકી એક કસબી હતો.,” એણે બેજસ્કીને પૂછ્યું.,બેજસ્કી એક કસબી હતો. અને વીડયાો ઉતારનાર વયકત કોણ છે ?,જેમાં યુવતતી ના પરિવારજનોનો સંપર્ક કરી વિડીયોમાં દેખાતો ઈસમ કોણ છે તેની તપાસ હાથ ધરી છે ત્યારે હળવદ પોલીસે આ યુવતી સાથે દુષ્કર્મ થયું છે કે કેમ ?,અને વીડિયો ઉતારનાર વ્યક્તિ કોણ છે ? "કોઈ કંઈ બોલે નહી તો પણ ઘણું કહેવાતું હોય છે, ઘણું બોલાતું હોય છે, ઘણું સંભળાતું હોય છે.",એક શબ્દ બોલ્યા વિના પણ સંવાદ રચાતો હોય છે.,"કોઈ કંઈ બોલે નહીં તો પણ ઘણું કહેવાતું હોય છે, ઘણું બોલાતું હોય છે, ઘણું સંભળાતું હોય છે." સૌથી સુખી માણસ એ જ છે જેને ઝડપથી ઘરે પહોચવાનું મન થાય છે.,"ક્યારેક ઝઘડો થાય અને આવી ફીલિંગ થાય એ સ્વાભાવિક છે, પણ દરરોજ જો ઘરે ઝડપથી જવાનું મન ન થાય તો સમજવું કે કંઈક સુકાઈ ગયું છે.",સૌથી સુખી માણસ એ જ છે જેને ઝડપથી ઘરે પહોંચવાનું મન થાય છે. એની રમવાની હોશયારી જોઈ છોકરા ખુશખુશ થઈ ગયા.,સાંજે બધા સાથે સારી પેઠે રમ્યો.,એની રમવાની હોશિયારી જોઈ છોકરા ખુશખુશ થઈ ગયા. "અરે, એક દવિસ પણ બાળકને છોડીને ક્યાંય જવુ પડે તો સો વંચાર આવે અને આ તો આખી જીંદગી માટે બાળકોને મૂકીને જતી રહી?",મા નો પ્રેમ કોઈ આપી શકે ખરો?,"અરે, એક દિવસ પણ બાળકને છોડીને ક્યાંય જવુ પડે તો સો વિચાર આવે અને આ તો આખી જીંદગી માટે બાળકોને મૂકીને જતી રહી?" પણ ઈકોનોમીને બુસટ મળે તે રીતે ફાળવણી તો કરી છે.,નાણાપ્રધાને બજેટમાં ખુબ ફુલગુલાબી ચિત્ર હોય તે રીતે તમામ સેકટરમાં નાણાની ફાળવણી કરી છે.,પણ ઈકોનોમીને બુસ્ટ મળે તે રીતે ફાળવણી તો કરી છે. "પેનડેમીક એક્ટમાં બે જોગવાઈઓ, અક શકિષાતમક જોગવાઈ અને બીજી કલયાણલક્ષી જોગવાઈ.","સરકાર જે રીતે કામ કરે છે તેનાથી ગુજરાતના નાગરિકોની શારીરિક, માનસિક અને સામાજિક સ્થિતિને મોટું નુકસાન થયું છે તેથી હાઈકોર્ટે આ અવલોકન કરવું પડ્યું.","પેન્ડેમીક એક્ટમાં બે જોગવાઈઓ, એક શિક્ષાત્મક જોગવાઈ અને બીજી કલ્યાણલક્ષી જોગવાઈ." "તેના કારણે બાકીના બઘા જ રાજ્યોમાં ભાજપ ફરીથી મજબૂત સથતિમાં આવી ગયો છે, પણ તામલિનાડુ અને બંગાળમાં રાષટરવાદનો મુદ્દો પણ એટલો કામ આવી રહયો નથી.",તામિલનાડુ અને બંગાળમાં નરેન્દ્ર મોદીના હિન્દી ભાષણો એટલા પ્રભાવિત થઈ શકતા નથી તે મુદ્દો પણ છે.,"તેના કારણે બાકીના બધા જ રાજ્યોમાં ભાજપ ફરીથી મજબૂત સ્થિતિમાં આવી ગયો છે, પણ તામિલનાડુ અને બંગાળમાં રાષ્ટ્રવાદનો મુદ્દો પણ એટલો કામ આવી રહ્યો નથી." "હોઈએ તયારે માબાપ તથા બીજા વડીલો અને મોટા થઈએ તયારે જીવનસાથી અને સમાજ આપણા પર બરોબર નજર રાખતાં હોય છે! આ સંગાથથી પણ અસર પડતી જ હોય છે, કોઈ વાર સારી અને કોઈ વાર નરસી.",આપણે સર્વે નાના હોઈએ ત્યારથી આપણે કોની સાથે ફરતા હોઈએ છીએ તેના પર નજર રખાતી હોય છે.,"નાના હોઈએ ત્યારે માબાપ તથા બીજા વડીલો અને મોટા થઈએ ત્યારે જીવનસાથી અને સમાજ આપણા પર બરોબર નજર રાખતાં હોય છે! આ સંગાથથી પણ અસર પડતી જ હોય છે, કોઈ વાર સારી અને કોઈ વાર નરસી." બ્લેકમની માટે પગલાં લીઘા તયારે પણ લોકોએ વરિધ કરયો.,મોદીએ કહ્યું કે ૨ લાખથી વધુ જ્વેલરી ખરીદવા પાનકાર્ડ ફરજિયાત બનાવ્યું ત્યારે લોકોએ વિરોધ કર્યો હતો.,બ્લેકમની માટે પગલાં લીધા ત્યારે પણ લોકોએ વિરોધ કર્યો. "પરસિથતિ ભલે આપણા હાથમાં ન હોય, પણ આપણે આપણા હાથમાંથી છટકી જવા ન જોઈએ.",આવા સમયે જ માણસની સકારાત્મકતા અને સક્રિયતાની કસોટી થતી હોય છે.,"પરિસ્થિતિ ભલે આપણા હાથમાં ન હોય, પણ આપણે આપણા હાથમાંથી છટકી જવા ન જોઈએ." અમેરકાની મીસ વેનબરજરે 'ઘ બુગીમેન અકસસિટ : એનડ હી ઇઝ ઇન યોર ચલિડ્રનસ બેક પોકેટ' નામની સમારટ ફોન એનડ ઇન્ટરનેટ સેફ્ટી બુક લખી છે.,બાળક એનો અયોગ્ય ઉપયોગ કરી શકે છે અને ઊંધા રવાડે ચડી જવાની શક્યતા વધી જાય છે.,અમેરિકાની મીસ વેનબર્જરે ‘ધ બુગીમેન અક્સિસ્ટ : એન્ડ હી ઇઝ ઇન યોર ચિલ્ડ્રન્સ બેક પોકેટ’ નામની સ્માર્ટ ફોન એન્ડ ઇન્ટરનેટ સેફ્ટી બુક લખી છે. માસટરજી સાથે પણ ચર્ચાઓ કરતી વખતે તરક-વતિરકો કરતા કરતા અટકી પડતા.,"એમણે ન જાણે અબ્બા સાથે એવી તો શું વાતો કરી, કે અબ્બા એ મુલાકાત બાદ ખોવાયેલા રહેવા લાગ્યા ! એમનું કોઈ વાતમાં ચિત્ત ચોંટતું નહીં.",માસ્ટરજી સાથે પણ ચર્ચાઓ કરતી વખતે તર્ક-વિતર્કો કરતા કરતા અટકી પડતા. જે અંગે રેલવેનું કામ શરૃ થઇ ગયાની વાત ફેલાઇ હતી.,સોઇલ ટેસ્ટીંગ માટે રેલવેએ નાનો ખાડો ખોદ્યો છે.,જે અંગે રેલવેનું કામ શરૃ થઇ ગયાની વાત ફેલાઇ હતી. 29 બીજે દવિસે યોહાને ઈસુને તેના તરફ આવતો જોયો.,પણ અહીં તમારી સાથે એક વ્યક્તિ છે જેને તમે જાણતા નથી.,29 બીજે દિવસે યોહાને ઈસુને તેના તરફ આવતો જોયો. પોતાની જાતા બદલ દીકરી જવાબદાર છે?,ક્યારેય એવા દાખલા કેમ નથી કે દીકરી જોઇતી હોય અને દીકરો આવે એટલે કોઇનાં ભવાં ચઢે કે દીકરો ગર્ભમાં છે જાણી કોઇએ ગર્ભપાત કરાવ્યો હોય કે દીકરાને દૂધપીતો કર્યો હોય?,પોતાની જાતિ બદલ દીકરી જવાબદાર છે? કોંગરેસ પાસે વીડયિા ફૂટેજ આવી જતા હોય તો સતતામાં રહેલી સરકાર શું કરે છે?,ઢગલાબંધ પુરાવાઓ છે છતા તમે કહો છો કે તપાસ કરીશું ?,કોંગ્રેસ પાસે વીડિયો ફૂટેજ આવી જતા હોય તો સત્તામાં રહેલી સરકાર શું કરે છે? શું તમે પહોંચો પણ પકડી લેશો ?,"આ૫ આંગળી તો મૂકવા દો, ૫છી અમે ૫હોંચો ૫કડી લઈશું.",શું તમે ૫હોંચો ૫ણ ૫કડી લેશો ? અલંગ શપિબરેકાગિ યારડના પલોટ નં.,"આ સમયે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કેન્દ્રીય શિપિંગમંત્રી મનસુખભાઈ માંડવિયા, નેવીના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહે એ માટેની વિચારણા ચાલી રહી છે.",અલંગ શિપબ્રેકિંગ યાર્ડના પ્લોટ નં. માતર વયક્ત કરતા નથી.,"અને કોઈ વ્યક્તિ જાણે આવતા જન્મે પ્રેમ વ્યક્ત કરશે! ઘણી વાર કોઈ વ્યક્તિ કઠોર વર્તન કરે છે, કઠોર શબ્દો બોલે છે પરંતુ અંદરથી તેઓ આપણને ખૂબ ચાહે છે.",માત્ર વ્યક્ત કરતા નથી. આ પરકારના સવાલનો જવાબ તો સાક્ષાત સનિમાદેવ પાસે પણ હોતો નથી.,આ ફ્લ્મિ ચાલશે?,આ પ્રકારના સવાલનો જવાબ તો સાક્ષાત સિનેમાદેવ પાસે પણ હોતો નથી. "ગણતિશાસતર, ભૌતકિશાસત્ર, વયાકરણ, ઇત[હિસ એમ લાગતું હતું કે બધા જ તેમના અભયાસકરમનો ભાગ બનાવે છે, અને તેઓ નજીકના ભાગીદારીમાં પરશનો વાંચીને જવાબો ઘડે છે.","અમે વડીલોએ અમારી વાતચીત અને અમારી ચા સાથે ચાલુ રાખ્યું, જ્યારે બે નાના વિદ્વાનો, જે પ્રેક્ષકોને અવગણતા હતા, તેઓએ તેમની પાઠયપુસ્તકો ખોલી અને પાના ફેરવવાનું શરૂ કર્યું, માર્ગો તરફ ધ્યાન દોર્યું, અને નોંધ લખી.","ગણિતશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, વ્યાકરણ, ઇતિહાસ એમ લાગતું હતું કે બધા જ તેમના અભ્યાસક્રમનો ભાગ બનાવે છે, અને તેઓ નજીકના ભાગીદારીમાં પ્રશ્નો વાંચીને જવાબો ઘડે છે." જેમાં દલીપની 'ના' ઉપર ખોડીદાન ઝૂલાનો કોઈ દબાવ નહોતો.,પણ પોતાના મનમાં બાંધેલી કેટલીક ગ્રંથિઓ અને વળી કેટલીક ગેરસમજો દિલીપને સંમતિ આપતાં રોકતી હતી – ખોડીદાન ઝૂલા અને દિલીપ વચ્ચે રૂબરૂ એક વાર પણ મળ્યા વગર શિષ્ટ ભાષામાં પત્રવ્યવહાર પણ થયો હતો.,જેમાં દિલીપની ’ના’ ઉપર ખોડીદાન ઝૂલાનો કોઈ દબાવ નહોતો. ગુજરાતમાં અનુભવી ખેલાડીઓની પણ એક એવી ફોજ છે જે બાળકો અને યુવા ખેલાડીઓને નરિતર પરોતસાહન પુરું પાડે છે.,"ગુજરાત રાજ્યની ખેલનીતિ, ખેલ મહાકુંભ જેવાં આયોજનો, રાજ્યની સ્પોર્ટ્સ ઓથોરિટી જેવી પ્રોત્સાહક સરકારી એજન્સીઓ, ટ્રાન્સસ્ટેડિયા વગેરે જેવી સવલતોએ પણ ફૂટબોલની રમતને રાજ્યમાં મોકળું મેદાન વિકસવા માટે પૂરું પાડ્યું છે.",ગુજરાતમાં અનુભવી ખેલાડીઓની પણ એક એવી ફોજ છે જે બાળકો અને યુવા ખેલાડીઓને નિરંતર પ્રોત્સાહન પૂરું પાડે છે. કોઈ પોતાને ગમે તેટલું હોશયાર માનતું હોય પણ સામે સાઇઠ જણ બેઠાં હોય એમને એક કલાક સુધી જકડી રાખવા સહેલા નથી.,એમની પાસે કદાચ કોઈ ઓપ્શન નહી હોય એટલે કદાચ લેક્ચરર બન્યા હશે! આવી નોકરી આપણાથી ન કરાય! પ્રોફેસર બનવા માટે ગટ્સ જોઈએ.,કોઈ પોતાને ગમે તેટલું હોંશિયાર માનતું હોય પણ સામે સાઇંઠ જણ બેઠાં હોય એમને એક કલાક સુધી જકડી રાખવા સહેલા નથી. 5 તેઓ પોતાની દુષટ ઘારણા ઢ કરે છે; અને ગુપત જાળ બીછાવવા મસલત કરે છે; તેઓ કહે છે કે; “અમને અહી જોનાર કોણ છે?,આમ કરતાં તેઓ ગભરાતા નથી.,5 તેઓ પોતાની દુષ્ટ ધારણા ઢ કરે છે; અને ગુપ્ત જાળ બીછાવવા મસલત કરે છે; તેઓ કહે છે કે: “અમને અહીં જોનાર કોણ છે? આ મુદ્દે સસપેનસ વઘયું છે.,"તે મુદ્દે ચર્ચા ચાલી રહી છે, પણ amcની મુદત વધશે કે પછી વહીવટદાર નિમાશે?",આ મુદ્દે સસ્પેન્સ વધ્યું છે. તયારે ચીનને ખબર પડી ગઈ ભારતની મજબૂતી કયા છે ?,"૧૯૭૧માં થયેલા યુદ્ધમાં ચીને પાકિસ્તાનની મદદ કરી ન હતી, કારણ કે ભારતે ખુલ્લી અને લુખ્ખી ધમકી આપી હતી કે જો ચીન પાકિસ્તાનની મદદે આવશે તો ભારત ‘સ્ટ્રેટ ઓફ મલ્લકા’ ને બંધ કરી દેશે અને ચીનનો ૯૦% વેપાર એ સ્ટ્રેટ ઓફ મલ્લકાથી જ થાય છે.",ત્યારે ચીનને ખબર પડી ગઈ ભારતની મજબૂતી ક્યા છે ? શરીરનું સંતુલન જળવાય છે કે કેમ ?,"તે તપાસવા મોંઢુ સૂંઘવામાં આવે છે, આંખ લાલ છે કે કેમ ?",શરીરનું સંતુલન જળવાય છે કે કેમ ? પણ ઘરે આવતા ખાસસું મોડું થઇ ગયું હતું.,પણ બદલામાં એણે જ મને કુબેરનો ખજાનો ખોલી આપ્યો હોય એવું લાગ્યું ! અમે કેટલી પળો સુધી એકબીજાને ભેટતાં અને ચૂમતા રહ્યા એનો મને આજે પણ અંદાજો નથી.,પણ ઘરે આવતા ખાસ્સું મોડું થઇ ગયું હતું. ખાસ કરીને ઘરનો પુતર વઘુ ખુશ છે અને ખંતથી કામ કરે છે.,ઘણા લોકો પુત્રવધૂના આગમનથી તણાવમુક્ત પણ બને છે.,ખાસ કરીને ઘરનો પુત્ર વધુ ખુશ છે અને ખંતથી કામ કરે છે. ના આચરણને ધારણ કરનારે હંમેશા સતયનો જ પક્ષ લેવો જોઈએ.,"[૨૨] સત્યની રક્ષા ધર્મથી થાય છે, વિદ્યાની રક્ષા અભ્યાસથી થાય છે, સૌન્દર્યની રક્ષા સફાઈથી થાય છે, અને કુળની રક્ષા ઉત્તમ આચરણથી થાય છે.",માટે ધર્મના આચરણને ધારણ કરનારે હંમેશા સત્યનો જ પક્ષ લેવો જોઈએ. જમીન ઓછી હોય પણ ઓછી મહેનતે વઘુ કમાણી એ કેમ કરતો થાય?,"જમીન ભલે ઓછી હોય પણ, ખેડૂત આવક વધારે કેમ કરતો થાય?",જમીન ઓછી હોય પણ ઓછી મહેનતે વધુ કમાણી એ કેમ કરતો થાય? "મને રોજ માસટરબેટ કરવાની ઇચછા થાય છે, પરંતુ હું મારી ઇચછાને કનટરોલ કરું છં અને અઠવાડયિમાં બે કે ત્રણ વખત જ કરું છું.",૧) હું 21 વર્ષનો છું.,"મને રોજ માસ્ટરબેટ કરવાની ઇચ્છા થાય છે, પરંતુ હું મારી ઇચ્છાને કન્ટ્રોલ કરું છું અને અઠવાડિયામાં બે કે ત્રણ વખત જ કરું છું." તેના બધા મતિરો મેડકિલ કોલેજમાં અભયાસ કરતા હતા.,એક્ટિંગને મનમાં દાબી પાછા પોતાના ઘરે આવી ગયા.,તેના બધા મિત્રો મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા હતા. "' વરષોથી ગલફની ઓઇલ અને ગૅસ રફાઇનરીમાં નોકરી માટે બલકમાં ટેક્નાશિયનને રીકર્ટ કરતા વદ્યાવહિરના જતિનદર મોદી કહે છે, “અનેક કંપનીઓ કરમચારીઓના ફૅમલી મેમબરની હેલથ કૅરનો ખર્ચ ઉપાડતી હોય છે પણ ફૅમલી મેમબરને પગારમાં હસિસો આપવાની વાત કરી હોય એવું ઘયાનમાં નથી.",જોકે ભારતમાં કોઈ કંપની આવો નિર્ણય લે એવું લાગતું નથી.,"’ વર્ષોથી ગલ્ફની ઑઇલ અને ગૅસ રિફાઇનરીમાં નોકરી માટે બલ્કમાં ટેક્નિશ્યનને રીક્રૂટ કરતા વિદ્યાવિહારના જિતેન્દ્ર મોદી કહે છે, ‘અનેક કંપનીઓ કર્મચારીઓના ફૅમિલી મેમ્બરની હેલ્થ કૅરનો ખર્ચ ઉપાડતી હોય છે પણ ફૅમિલી મેમ્બરને પગારમાં હિસ્સો આપવાની વાત કરી હોય એવું ધ્યાનમાં નથી." અને જો યોગી આદતિયનાથના નેતૃતવમાં ચૂંટણી લડાય અને ભાજપ ચૂંટણી જીતી જાય તો કેનદ્રીય રાજનીતમાં યોગીને કોઈ મહત્‌વનું સથાન મળી શકે?,૨૦૨૨ની ચૂંટણીમાં ભાજપ સામે મજબૂત ગઠબંધન ઊભું થાય કે સીટ એડજેસ્ટમેન્ટની ગોઠવણ થાય તો ભાજપને ફટકો પડી શકે?,અને જો યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ચૂંટણી લડાય અને ભાજપ ચૂંટણી જીતી જાય તો કેન્દ્રીય રાજનીતિમાં યોગીને કોઈ મહત્વનું સ્થાન મળી શકે? ૩૮ ટકા થયો હતો.,૨૦ ટકા હતો જે ફેબ્રુઆરી ૨૦૨૦માં વધીને ૭.,૭૮ ટકા થયો હતો. "પરંતુ વયાસનાં સતપરવૃત્ત કથાપાતરોના સવભાવને પણ કાળી બાજુ હોય છે, અને તે કથાપાતરોના સવભાવની તે બાજુ તે રંગમાં આપણી સામે રજૂ કરવાની પરામાણકિતા અને સમરથતા વયાસમાં છે.",દુષ્પ્રવૃત્ત કથાપાત્રોના સ્વભાવને કાળી બાજુ હોવું આપણને અપેક્ષિત હોય છે.,"પરંતુ વ્યાસનાં સત્પ્રવૃત્ત કથાપાત્રોના સ્વભાવને પણ કાળી બાજુ હોય છે, અને તે કથાપાત્રોના સ્વભાવની તે બાજુ તે રંગમાં આપણી સામે રજૂ કરવાની પ્રામાણિકતા અને સમર્થતા વ્યાસમાં છે." તયારે ઉલૂપી જાતજાતની વાનગીઓ બનાવી પતનિ જમાડતી હતી અને ભારે ભોજન બાદ અલય સુખેથી સૂઈ જતો.,પોતે તો અઠવાડિયે એક વાર રજા પણ ભોગવતો હતો.,ત્યારે ઉલૂપી જાતજાતની વાનગીઓ બનાવી પતિને જમાડતી હતી અને ભારે ભોજન બાદ અલય સુખેથી સૂઈ જતો. તો મારે કેટલાક વખત તો બેઉને સમજણ પાડી પાડીને રાગે પાડી દેવું પડે.,હિન્દુસ્તાનમાં કઈ ફેમિલીમાં ઝઘડા નથી ઘરમાં ?,તો મારે કેટલાક વખત તો બેઉને સમજણ પાડી પાડીને રાગે પાડી દેવું પડે. ષ્ય ષણ ટાળવું.,પ્રેમમાં તાકાત પણ ખુબ જ છે.,ઘર્ષણ ટાળવું. "એ ત્યાગથી જીવન સમૃદ્ધ બને છે, આ ભોગથી હૃદય ભરાય છે.","એ બ્રહ્મચર્ય ઉજ્જડ નથી, વાંઝિયું નથી, શૂન્યકારક નથી.","એ ત્યાગથી જીવન સમૃદ્ધ બને છે, એ ભોગથી હૃદય ભરાય છે." મૂડ જોઈએ.,પાર્ટી માટે સ્થળની શું જરૂર?,મૂડ જોઈએ. ઘરમાં ફરતું ભૂત કોણ છે?,?,ઘરમાં ફરતું ભૂત કોણ છે? થોડા વખત પહેલાં પંજાબ એનડ મહારાષટર બેનકે ખાતેદારોને રોવડાવયા.,આવો રેઢિયાળ સિલસિલો સમૂચી બેન્કીંગ સિસ્ટમ્સને હચમચાવી મુકશે.,થોડા વખત પહેલાં પંજાબ એન્ડ મહારાષ્ટ્ર બેન્કે ખાતેદારોને રોવડાવ્યા. તેની આંખના દ્યણાબઘા પાર્ટ્સ જ વકિસયા ન હોવાથી આંખની પાંપણો પણ પૂરી ખૂલે એવી નથી.,સાશાના હુલામણા નામે જાણીતું આ બાળક રેર જિનેટિક સિન્ડ્રોમને કારણે આંખ જ ધરાવતું નહોતું.,તેની આંખના દ્યણાબધા પાર્ટ્સ જ વિકસ્યા ન હોવાથી આંખની પાંપણો પણ પૂરી ખૂલે એવી નથી. ' કાશમીરાએ કહ્યું કે આજુબાજમાં રહેતા બાળકોની બોરડની પરીક્ષા ચાલે છે.,"ત્યાં તો યજમાન જ હાજર થઈ ગયા અને કહ્યું, ‘હું જ છું બોલો, શું હતું?",’ કાશ્મીરાએ કહ્યું કે આજુબાજુમાં રહેતા બાળકોની બોર્ડની પરીક્ષા ચાલે છે. આ જ જીવનનું સત્ય છે.,જે વ્યક્તિ બધા સાથે પ્રેમ અને સ્નેહથી વર્તે એ ક્યારેય આડા રસ્તે જઈ ના શકે.,આ જ જીવનનું સત્ય છે. દરેક ક્ષણ માણો.,એવો અર્થ કે જિંદગીને જીવી લો.,દરેક ક્ષણ માણો. "' સોનુએ વધુ કહ્યું હતું કે, 'મરીના કંવર યાદ છે ને?","મેં તુજે કહ રહા હું, અબ તુ મેરે મુંહ મત લગના બસ.","’ સોનુએ વધુ કહ્યું હતું કે, ‘મરીના કંવર યાદ છે ને?" "“આપણી ઈશાની તો રાજકુંવરીની જેમ ઉછરી છે, એ એવા પરંપરાગત રૂઢવિળા ઘરમાં સુખેથી ના રહી શકે.",ના ગમે તેવાં કામ પણ ફરજ ખાતર કરવાં પડે છે.,"‘આપણી ઈશાની તો રાજકુંવરીની જેમ ઉછરી છે, એ એવા પરંપરાગત રૂઢિવાળા ઘરમાં સુખેથી ના રહી શકે." છેલલા તરણ મહનાથી વદિશી રોકાણકારોનું ખાસ કમીટમેનટ નથી.,"પણ હાલની સ્થિતીએ ઈકોનોમીની જે હાલત છે, તેને પગલે વિદેશી રોકાણકારો(એફઆઈઆઈ)માં અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું છે.",છેલ્લા ત્રણ મહિનાથી વિદેશી રોકાણકારોનું ખાસ કમીટમેન્ટ નથી. આવું બહુરૂપી સાધન લોકપરયિ થયા વગર રહે ખરું ?,મોબાઈલ ફોન તરીકે એનો ઉપયોગ થઈ શકે છે અને કૅમેરા તરીકે એ ખપ લાગે છે.,આવું બહુરૂપી સાધન લોકપ્રિય થયા વગર રહે ખરું ? આપણા જમાનાનું અને આપણા દેશનુ શું એ અહોભાગય કહેવાય કે આપણે ત્‌યાં મહાન યોજનાઓથી ફાટું ફાટું થતી આટઆટલી ખોપરીઓ છે ?,મારે કબૂલ કરવું જોઈએ કે એ વસ્તુ કાંઈ એનો એકનો ઈજારો નથી.,આપણા જમાનાનું અને આપણા દેશનુ શું એ અહોભાગ્ય કહેવાય કે આપણે ત્યાં મહાન યોજનાઓથી ફાટું ફાટું થતી આટઆટલી ખોપરીઓ છે ? જો જેટલી નાણા મંત્રાલયથી ગયા તો શું પીયૂષ ગોયલને નાણા મંતરી બનાવવામાં આવશે?,શું તેમના સ્વાસ્થ્યને જોતા તેમને કોઈ અન્ય મંત્રાલય આપવામાં આવશે અથવા તેમની મદદ માટે સાથે રાજ્યમંત્રી આપી દેવામાં આવશે?,જો જેટલી નાણા મંત્રાલયથી ગયા તો શું પીયૂષ ગોયલને નાણા મંત્રી બનાવવામાં આવશે? ડોમેન વેચવામાં કેટલો સમય લાગે છે?,મારું ડોમેન નામ મૂલ્યવાન છે કે નહીં તે હું કેવી રીતે જાણું?,ડોમેન વેચવામાં કેટલો સમય લાગે છે? પરંતુ હવે તો અલય જોતો કે આ બઘી વાનગીઓ બનાવવામાં પુષકળ મહેનત પડે છે.,ત્યારે ઉલૂપી જાતજાતની વાનગીઓ બનાવી પતિને જમાડતી હતી અને ભારે ભોજન બાદ અલય સુખેથી સૂઈ જતો.,પરંતુ હવે તો અલય જોતો કે આ બધી વાનગીઓ બનાવવામાં પુષ્કળ મહેનત પડે છે. સદ્ભાગયે અભસિારનું પણ એ જ બલડ ગરૃપ હતું.,મારું બ્લડગ્રૂપ રેર હતું.,સદ્ભાગ્યે અભિસારનું પણ એ જ બ્લડ ગ્રૂપ હતું. કેટલાક સવાલો એવા છે કે જેના જવાબો કદાચ ક્યારેય મળશે નહીં.,ઘણા સમયથી બોલિવૂડના કહેવાતા માફિયાઓ દ્વારા તેને અન્યાય થઈ રહ્યો હતો તે બાબતની જાણ તેના મોત પછી લોકોને કેમ થઇ છે ?,કેટલાક સવાલો એવા છે કે જેના જવાબો કદાચ ક્યારેય મળશે નહીં. તે ધોબીના સાબુ સમાન છે.,કેમ કે તે કિંમતી ધાતુને શુદ્ધ કરનાર અગ્નિ સમાન છે.,તે ધોબીના સાબુ સમાન છે. આ યુવતીએ દારૂની તથા બીયરની 500 બોટલ તોડી નાંખી હશે.,શું મેનેજર આ યુવતીને રોકી શકતો નથી?,આ યુવતીએ દારૂની તથા બીયરની 500 બોટલ તોડી નાંખી હશે. "ઘરમાં એક મજબૂત આધાર અથવા એક એવી વયકત છે જે સારા-ખરાબ સમયમાં મારી સાથે ઊભી રહી શકશે, મને મુશકેલીઓમાંથી બચાવી શકશે, આએ લાગણી બાળકને નાનપણમાં જ એના મનમાં ઘૂસી જતા કેટલાક ભયથી દૂર રાખી શકે છે",એવી જ રીતે પિતા સાથેનો સંબંધ પણ બહુ જ મહત્ત્વનો છે.,"ઘરમાં એક મજબૂત આધાર અથવા એક એવી વ્યક્તિ છે જે સારા-ખરાબ સમયમાં મારી સાથે ઊભી રહી શકશે, મને મુશ્કેલીઓમાંથી બચાવી શકશે, એ લાગણી બાળકને નાનપણમાં જ એના મનમાં ઘૂસી જતા કેટલાક ભયથી દૂર રાખી શકે છે." ફરી તેના માનસપટ પર છૂપો ભય ફેલાઈ ગયો.,પ્રેક્ષ્યાનું નામ સાંભળતાં જ અલંકૃતા ફરી ઊંડા વિચારમાં પડી ગઈ.,ફરી તેના માનસપટ પર છૂપો ભય ફેલાઈ ગયો. આ બધું એકલું કરવું ઘણું અઘરું છે.,હવે ન વધારીએ ને?,આ બધું એકલું કરવું ઘણું અઘરું છે. સરિયિલો ! એ લોકો સતરીને કાં તો દેવી ચતિરશે કાં તો ડાયન ! વચચેનું સવર્‌પ કોઈને મંજુર જ નથી.,વી.,સિરિયલો ! એ લોકો સ્ત્રીને કાં તો દેવી ચિતરશે કાં તો ડાયન ! વચ્ચેનું સ્વરૂપ કોઈને મંજુર જ નથી. "41 0/6& રંગ પશુ - અને શરીર બહોળા પરમાણમાં સુધારી રહ્યા, ઓછામાં ઓછા એક ""ત્તા10)/9તા'' લક્ષણ ફોન વસિતારમાં અંદર વરષે ઘરે હશે 2010.",પરંતુ સ્ક્રીન - હવે એક 2.,"4in qvga રંગ પશુ - અને શરીર બહોળા પ્રમાણમાં સુધારી રહ્યા, ઓછામાં ઓછા એક ""candybar"" લક્ષણ ફોન વિસ્તારમાં અંદર વર્ષે ઘરે હશે 2010." ઓશો મલટવિરસીના ચાન્સેલર એશી વર્ષે પણ આજે ઓશોમય એવા સવામી સતયવેદાંત પૂણેની એ સઘંગુર્સવામાં પર પગ મૂકી શકતા નથી?,ઓશોનો ચિંતન ખજાનો જયાં સ્થિત છે તે પૂણેના ઓશો ઇન્ટરનેશનલ કમ્યુનનો અનઅધિકૃત કબજો વિદેશી તત્વો લય જાય એ કેવું?,ઓશો મલ્ટિવર્સિટીના ચાન્સેલર એંશી વર્ષે પણ આજે ઓશોમય એવા સ્વામી સત્યવેદાંત પૂણેની એ સદ્‌ગુરુસ્વામિ પર પગ મૂકી શકતા નથી? મૃત્યુ બાદ સવરગ મળશે અથવા મોક્ષ મળશે તેવી કલપના થી દૂર રહેવું.,આપણે બધાય એવું જીવન જીવીએ કે સ્વર્ગ કે મોક્ષ નો સંતોષ આ જીવન માં જ મળે.,મૃત્યુ બાદ સ્વર્ગ મળશે અથવા મોક્ષ મળશે તેવી કલ્પના થી દૂર રહેવું. યુદ્ધ પત્‌યા પછી અમેરકિ પરત ગયા બાદ આ દૃશય મને સૂવા નહોતું દેતું.,"એટલું જ નહીં, એ ખાધા પછી પીડાતી હાલતમાં તેઓ મા-બાપના ખોળામાં દમ ન તોડે, ત્યાં સુધી એક ઝાડની પાછળ ઊભો રહીને હું જોતો રહ્યો.",યુદ્ધ પત્યા પછી અમેરિકા પરત ગયા બાદ આ દૃશ્ય મને સૂવા નહોતું દેતું. આ જ સથતિની સીટ પર સદા સથતિ છો?,સદા માસ્ટર સર્વશક્તિવાન.,આ જ સ્થિતિની સીટ પર સદા સ્થિત છો? કેટલા માછલી કૅલરીઝ?,કેટલાક માછલી ખોરાક દરમિયાન પ્રાધાન્ય?,કેટલા માછલી કૅલરીઝ? સગરભાવસથા દરમયાન બાળકનાં આકારમાં મોટા થવાથી બૅબી બમપનું થવું સ્વાભાવકિ છે.,ત્યારે શું કે જ્યારે ડિલીવરી બાદ પણ આ બૅબી બમ્પ જેમનું તેમ જ રહે ?,સગર્ભાવસ્થા દરમિયાન બાળકનાં આકારમાં મોટા થવાથી બૅબી બમ્પનું થવું સ્વાભાવિક છે. જેટલી તાકાત ઘટતી ગઈ એટલા ડાઘ વધુ લાગતા ગયા.,આત્માની તાકાત ઘટતી ગઈ.,જેટલી તાકાત ઘટતી ગઈ એટલા ડાઘ વધુ લાગતા ગયા. €0૦।1/ પર માણ શકાશે.,cartoonaday.,com/ પર માણી શકાશે. એ તો તમે કેટલા સહજ છો એ જુએ છે.,સુખ વાંક નથી જોતું.,એ તો તમે કેટલા સહજ છો એ જુએ છે. આ કદાચ ભૂતકાળમાં સાચું હશે પણ હવે નહીં.,તે માનવામાં આવતું હતું કે તે બ્રોન્કીક્ટેસીસનું કારણ છે.,આ કદાચ ભૂતકાળમાં સાચું હશે પણ હવે નહીં. જીવન લકષય નશિચતિ કરવું તેને આઘયાતમકિ ભાષામાં ઇષ્ટદેવની પસંદગી કરવી કહે છે.,ઇષ્ટદેવ પસંદ કરવાનો ઉદ્દેશ પણ આ જ છે.,જીવન લક્ષ્ય નિશ્ચિત કરવું તેને આધ્યાત્મિક ભાષામાં ઇષ્ટદેવની પસંદગી કરવી કહે છે. બારવણજી માના વેણ ભૂલી ગયા હતા.,માંને પુકાર કરે છે “હે કોયલા ડુંગરમાં વાસ કરનારી મારી માં રખવાળી હરસિધિમાં હાજરાહજુર પરચો પુરનારી હે મા મારી સહાયતા કરવા આવજે” બારવણજીના ગર્વને મદને કારણે તેમજ કચ્છધરામાં ન જવાની અને જવાનું થાય તો વાદ વિવાદન કરવાની માએ ના પાડી હતી.,બારવણજી માના વેણ ભૂલી ગયા હતા. અનેક સંશોઘકોએ ઊંઘની અનેક વયાખયાઓ કરી છે.,આપણને તો ‘નિદ્રા એટલે શું’ તે પણ હજી ખબર નથી.,અનેક સંશોધકોએ ઊંઘની અનેક વ્યાખ્યાઓ કરી છે. સમાજની આ વાંડિંબના છે.,તેની મારઝુડ જાણે પત્નીને મન પ્રસાદ.,સમાજની આ વિડંબના છે. આ નરેન્‌દ્‌ર વહીવટદાર તરીકે મુકાયો છે કયાથી?,"અહી જાણકારો તો એમ કહી રહ્યા છે કે, નરેન્દ્ર નામના વહીવટદારની હાલમા કંડલામા ંતો બોલબાલા છે.",આ નરેન્દ્ર વહીવટદાર તરીકે મુકાયો છે કયાથી? તેમણે કહ્યું હતું કે તેમને ફકત તપાસથી સંતોષ નથી.,પીડિતાના ભાઈએ કહ્યું હતું કે અમે ઈચ્છતા હતા કે સુપ્રીમ કોર્ટના જજની દેખરેખમાં કેસની તપાસ કરાવવામાં આવે પરંતુ સીબીઆઈ તપાસ પણ યોગ્ય છે.,તેમણે કહ્યું હતું કે તેમને ફક્ત તપાસથી સંતોષ નથી. હવે તમે જાણો છો.,"જેની વાત કરો, શું તમે જાણો છો કે તેમણે તેની પ્રથમ ટીમ એફસી ઇંગોલસ્ટેટ 04 ને પહેલી વાર બુંડેસ્લિગામાં બ promotionતી પ્રાપ્ત કરવા માટે દોરી હતી?",હવે તમે જાણો છો. હવે હું ફોન મૂકું?,આપનો ખૂબ ખૂબ આભાર.,હવે હું ફોન મૂકું? ॥ચારસંહતાનું તોઓ પાલન કરતા નથી અનો એફઆઇઆર થયા પછી તોમનામાં કોઇ ફરક જણાતો નથી.,ત્ોઓ તો જેવા ગઇકાલે હતા ત્ોવા આજે પણ છે.,આચારસંહિતાનું ત્ોઓ પાલન કરતા નથી અન્ો એફઆઇઆર થયા પછી ત્ોમનામાં કોઇ ફરક જણાતો નથી. પણ એ બહુ ગાઢ આશલેષ હતો! સખત પ્રયતન કરીને હું આમ કરવા સફળ થયો.,મેં આ આલિંગનને તોડવા પ્રયત્ન કર્યો.,પણ એ બહુ ગાઢ આશ્લેષ હતો! સખત પ્રયત્ન કરીને હું આમ કરવા સફળ થયો. બેઝકિલી કદર શું છે?,ચોથો અને અત્યંત મહત્ત્વનો મુદ્દોઃ કદરના મામલે સ્વાવલંબી બનવું.,બેઝિકલી કદર શું છે? "જગયાઓએ અસંખય મકાનો સળગી ગયેલ તેમાં વઘારામાં ગરામય વસિતારો, સવાર સુઘીમાં આ સરવે શકય હતો! કે જયારે તયાં કોઈ ભોગ બનનાર જ હાજર ન હતા ?","આવા વિશાળ વિસ્તાર ગુરૂ મહારાજ ચોક લાલ દરવાજા, ઉમીયા માતા ચોક વિગેરે.","જગ્યાઓએ અસંખ્ય મકાનો સળગી ગયેલ તેમાં વધારામાં ગ્રામ્ય વિસ્તારો, સવાર સુધીમાં આ સર્વે શકય હતો! કે જયારે ત્યાં કોઈ ભોગ બનનાર જ હાજર ન હતા ?" રાતે મારે રમણ મહરષનિી રજા લેવાની હતી.,મારો પ્રસ્થાનનો સમય એક દિવસ પાછો ઠેલાયો.,રાતે મારે રમણ મહર્ષિની રજા લેવાની હતી. એટલે જાહેર પરજા એ બાબત નશિચતિ રહે.,નું મંગલાષ્ટક આપવામાં આવશે નહીં.,એટલે જાહેર પ્રજા એ બાબત નિશ્ચિંત રહે. મને લાડકોડથી ઉછેર્યા પછી 27મી એપર લિ લગન યોજી રંગેચંગે “વદિય' આપવાનો હરખ મારા પતિના હૈયે હતો.,સામાન કાઢવા ગયાં તો નિર્દોષોએ જ જિંદગી ગુમાવવી પડી.,મને લાડકોડથી ઉછેર્યા પછી 27મી એપ્રિલે લગ્ન યોજી રંગેચંગે ‘વિદાય’ આપવાનો હરખ મારા પિતાના હૈયે હતો. તયાર બાદ જેતે પારટીના કન્વેનશનમાં તે ઉમેદવારને ફોરમલી જાહેર કરવામાં છે.,"સહુ પહેલા પ્રાયમરી ઈલેકશન થાય છે, જેમાં રીપબ્લીકન અને ડેમોક્રેટ પાર્ટીઓ પોતપોતાની પ્રાઈમરી દ્વારા ઉમેદવારની પસંદગી કરે છે .",ત્યાર બાદ જેતે પાર્ટીના કન્વેન્શનમાં તે ઉમેદવારને ફોર્મલી જાહેર કરવામાં છે. તેને પ્રપોઝ કરું કે નહી?,"મોટાભાગના લોકો પ્રેમનો એકરાર કરવામાં બહુ મોડું કરે છે, ક્યારેક તો કેવી રીતે પ્રપોઝ કરું?",તેને પ્રપોઝ કરું કે નહીં? મને લાગ્યું કે જો તેઓ મને નહીં સમજશે તો મારું શું થશે?,હંમેશાં લાડ અને પ્રેમથી ઉછરેલ છું.,મને લાગ્યું કે જો તેઓ મને નહીં સમજશે તો મારું શું થશે? "આ જ બાબત ગણેશ, શવિ, વષિણુ હનુમાન, દુરગા વગેરે દેવતાઓને પણ લાગુ પડે છે.",આ પ્રકારે લક્ષ્મીજીની ઉપાસના કરવાથી ધનમાં વૃદ્ધિ થાય છે.,"આ જ બાબત ગણેશ, શિવ, વિષ્ણુ હનુમાન, દુર્ગા વગેરે દેવતાઓને પણ લાગુ પડે છે." "જદિગી જીવવા માટે છે, મરવા માટે નહીં.","એ ક્ષણ કામની હોય કે આરામની, ખુશીની હોય કે ગમની, સફળતાની હોય કે નિષ્ફળતાની, પ્રેમની હોય કે નફરતની, પોતાની હોય કે પોતાની વ્યક્તિની.","જિંદગી જીવવા માટે છે, મરવા માટે નહીં." હવે પહેલાના જમાનાની જેમ વરજીનઢીનો પરશન નથી રહયો.,એકથી વધુ પાત્રો સાથે શારીરિક સંબંધો પણ નવાઈ નથી રહી એટલું જ નહીં યુવક-યુવતીઓ એકબીજાના લફરા જાણતા હોવા છતાં આગળ વધીને મેરેજ કરતા હોવાનું પણ સામાન્ય બની ગયું છે.,હવે પહેલાના જમાનાની જેમ વર્જીનિટીનો પ્રશ્ન નથી રહ્યો. "એવુ સાંભળવામાં આવી રહયુ છે કે, સતતા પર આવવા ભાજપે ભગવાન રામનો અને હવે હેલમેટના કાયદાને લાગુ કરવા દેવાધદિવ ગણપતજિીનો ઉપયોગ શર્‌ કરયો છે તે ઉચતિ છે?","રાજકોટ : શહેરોના રાજમાર્ગ ઉપર ટ્રાફીક પોલીસ દ્વારા 'ખુશહાલ અને સલામત ગણેશ ચતુર્થીની શુભકામનાઓ, હેલ્મેટ પહેરો, સલામત રહો, ગણપતિ બાપા મોરીયા, સેઈફ ડ્રાઈવ, સેઈફ લાઈફ' જેવા સ્લોગન સાથે હેલ્મેટ સંબંધી જાગૃતિ લાવવા ગણપતિદાદાને હેલ્મેટ સાથે હોર્ડીંગમાં ઉભા કરી દેતા લોકોમાં કર્ણોપકર્ણ ચર્ચાએ જોર પકડ્યુ છે.","એવુ સાંભળવામાં આવી રહ્યુ છે કે, સત્તા પર આવવા ભાજપે ભગવાન રામનો અને હવે હેલ્મેટના કાયદાને લાગુ કરવા દેવાધિદેવ ગણપતિજીનો ઉપયોગ શરૂ કર્યો છે તે ઉચિત છે?" ” 38 ફરીથી ઈસુને તેના હૃદયમાં ઘણું દુઃખ થયું.,ઈસુમાં શું લાજરસ ન મરે એવું પણ કરવાની શક્તિ ન હતી?,” 38 ફરીથી ઈસુને તેના હૃદયમાં ઘણું દુઃખ થયું. "તને એમ કેમ નથી થતું કે, લાવ તને કામમાં મદદ કરું.",તારા મૂડને પેમ્પર કરું.,"તને એમ કેમ નથી થતું કે, લાવ તને કામમાં મદદ કરું." પરંતુ એમની રાતની ઊંઘ ઉડી ગઈ અને ખૂબ વયથતિ થઈ ગયા.,"રાજાને થયું કે, જો આદેશ હોય તો યમદૂત આમાં કાંઈ નહીં કરી શકે પરંતુ રાજા બહુજ દુ:ખી થઈ ગયા અને કહયું કે ચાલો, એટલું તો ધ્યાન રાખજો કે પ્રજા બહુ દુ:ખી ન થાય ને રાજા ત્યાંથી પોતાના મહેલમાં જતાં રહ્યા.",પરંતુ એમની રાતની ઊંંઘ ઉડી ગઈ અને ખૂબ વ્યથિત થઈ ગયા. "આજના માણસોને નાનોસરખો ઈલકાબ મળતાં કે પદપરતષિઠાની પરાપતા થતાં ઉન્માદ ચઢે છે ને પદપરતષિઠાને પરાપત કરવા તે નીતના બધા જ નયિમોને નેવે મૂકીને કોશશિ કરે છે, તયારે એ સંદર્ભમાં શરીરામનું આવું નરિપેકષપ આદરશ વયક્ત[ત્‌વ કેટલું બઘું વરિટ લાગે છે ?","એવી તટસ્થ, અનાસક્ત, મોહરહિત, લાલસાવિહીન અવસ્થા શ્રીરામ સિવાય બીજા કોનામાં હોઈ શકે ?","આજના માણસોને નાનોસરખો ઈલ્કાબ મળતાં કે પદપ્રતિષ્ઠાની પ્રાપ્તિ થતાં ઉન્માદ ચઢે છે ને પદપ્રતિષ્ઠાને પ્રાપ્ત કરવા તે નીતિના બધા જ નિયમોને નેવે મૂકીને કોશિશ કરે છે, ત્યારે એ સંદર્ભમાં શ્રીરામનું આવું નિરપેક્ષ આદર્શ વ્યક્તિત્વ કેટલું બધું વિરાટ લાગે છે ?" નડયિાદને સાક્ષર ભૂમા હોવાનું ગૌરવ પ્રાપત થયું કેમ?,સરદારનું કૌવત બારડોલીની સાથે જ કેમ જોડાયું?,નડિયાદને સાક્ષર ભૂમિ હોવાનું ગૌરવ પ્રાપ્ત થયું કેમ? "* ભગવાને બરોબર માનુષકિ લીલા શરૃ કરી, *બહાર ગમે તયાં હોય તયાંથી આવે.","*, *અરે, ક્યાંથી આવે એટલે?","* ભગવાને બરોબર માનુષિક લીલા શરૃ કરી, *બહાર ગમે ત્યાં હોય ત્યાંથી આવે." &તંડ વગર સમાચાર વાંચવા ઈન્સટોલ કરો દવિય ભાસકર એપ પાટડી12 કલાક પહેલા ખેડૂતો બાદ નર્મદા વભિાગે મુકેલા મજૂરોના કાફલા દ્વારા પણ કેનાલમાંથી કચરો બહાર કાઢવાનું કામ જારી પાટડીમાંથી પસાર થતી ખારાઘોઢા શાખા કેનાલમાંથી ના થર જામી જતા પાણી ન મળતા રોસે ભરાયેલા ખેડૂતોએ છેક મહેસાણા સુધી રજૂઆત કરી વરિધ નોધાવયો હતો.,પાટડી કેનાલમાંથી ખેડૂતો દ્વારા 100 મણ લીલ સહિતનો કચરો બહાર કઢાયો adsથી પરેશાન છો?,ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ પાટડી12 કલાક પહેલા ખેડૂતો બાદ નર્મદા વિભાગે મુકેલા મજૂરોના કાફલા દ્વારા પણ કેનાલમાંથી કચરો બહાર કાઢવાનું કામ જારી પાટડીમાંથી પસાર થતી ખારાઘોઢા શાખા કેનાલમાંથી કચરાના થર જામી જતા પાણી ન મળતા રોસે ભરાયેલા ખેડૂતોએ છેક મહેસાણા સુધી રજૂઆત કરી વિરોધ નોંધાવ્યો હતો. આજે આપણે અહીં આ બઘા પરશનો વશિ વાત કરીશું.,"જો હા, તો તપાસ કોણ કરે છે?",આજે આપણે અહીં આ બધા પ્રશ્નો વિશે વાત કરીશું. કરિણ બેદીને ટકિટિ આપવાની તથા દલિહીનાં મુખયમંતરી તરીકે તેમને પેશ કરવાની વયૂહરચના પાર્ટી પરમુખ અમતિ શાહ અને વડા પરધાન નરેનદર મોદીની છે.,"અડવાણી સાથે નિકટનો ઘરોબો ધરાવતાં હતાં, પરંતુ આ વખતે તેમને ધારી સફળતા મળી છે.",કિરણ બેદીને ટિકિટ આપવાની તથા દિલ્હીનાં મુખ્યમંત્રી તરીકે તેમને પેશ કરવાની વ્યૂહરચના પાર્ટી પ્રમુખ અમિત શાહ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની છે. ભારતનું બંધારણ બાવીસ ભાષાઓને સ્વીકૃત આપે છે.,"કેજીથી લઈને રિટાયરમેન્ટ પોલિસી સુધી અને મેટરનિટી હોમથી લઈને સ્મશાન સુધીની બધી જ સિસ્ટમમાં અનહદ લોચા, કબાડા અને તે સુધરે એવું એક પણ આશાનું કિરણ ક્ષિતિજ સુધી દેખાય નહીં.",ભારતનું બંધારણ બાવીસ ભાષાઓને સ્વીકૃતિ આપે છે. જો ધુળની સામે કાઢી લેવાયેલો મગફળીનો ૩૦ ટકા જથથો વેચયો હતો તો કોને વેચયો ?,"કે પછી ખેડૂતોની ધ્યાન બહાર તેમની જમીનમાં મગફળી વાવેતરથી લઈ વેચાણની એન્ટ્રી, બીલ પડી ગયા ?",જો ધુળની સામે કાઢી લેવાયેલો મગફળીનો ૩૦ ટકા જથ્થો વેચ્યો હતો તો કોને વેચ્યો ? "અને એનું એ હાસય જોઈ બે ઉમેદવારોએ અંદરોઅંદર ગુસપુસ પણ કરી લીધી, “જો, જો કેવીક હસતી આવે છે... આની જોબ પાક્કી સમજ.",નઝમા હસતે ચેહરે કેબિનમાંથી બહાર આવી.,"અને એનું એ હાસ્ય જોઈ બે ઉમેદવારોએ અંદરોઅંદર ગુસપુસ પણ કરી લીધી, “જો, જો કેવીક હસતી આવે છે… આની જોબ પાક્કી સમજ." આથી સમીકરણના પરક્રયિક તરફ અને નપિજ તરફ બંને બાજુ દળ સમાન હોવા ખુબ જરરી છે.,તેથી રાસાયણિક સમીકરણ ને સંતુલિત કરવું જરૂરી છે.,આથી સમીકરણના પ્રક્રિયક તરફ અને નિપજ તરફ બંને બાજુ દળ સમાન હોવા ખુબ જરૂરી છે. "પતા છેલ્લે એક સવાલ કરયો, આવું હતું તો અમને અતયાર સુધી કેમ ન કહ્યું?",પિતાને બધી જ સાચી વાત કરી દીધી.,"પિતાએ છેલ્લે એક સવાલ કર્યો, આવું હતું તો અમને અત્યાર સુધી કેમ ન કહ્યું?" કદાચ આટલા વરષો સાથે રહયા બાદ તેને તે જરૂરી નહી લાગતો હોય- “૯૯ દાર 10 [01 વા ટત”.,પણ તેનો અહેસાસ હવે શિખાને થતો નહતો.,કદાચ આટલા વર્ષો સાથે રહ્યા બાદ તેને તે જરૂરી નહી લાગતો હોય- “like take it for granted”. તમે તો મારાં દીકરી જેવા છો.,તમે સ્પર્ધા આવી રીતે જીતવા ઇચ્છો છો?,તમે તો મારાં દીકરી જેવા છો. ' આરથર એશનો જવાબ કોઈ મહાતમાને શોભે તેવો હતો.,"એની અંતિમ અવસ્થામાં કોઈકે પૂછ્યું, ‘તમને એવું નથી લાગતું કે કરોડો મનુષ્યમાંથી ભગવાને આવા રોગ માટે તમારી જ પસંદગી શા માટે કરી ?",’ આર્થર એશનો જવાબ કોઈ મહાત્માને શોભે તેવો હતો. ' ખબર નહીં.,"‘મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર શરીરમાં ક્યાં રહે છે?",’ ખબર નહીં. બાપે દીકરા -દીકરીનો કોર્સ પતાવવાનો હોય છે ને બીજી જવાબદારીઓ તો ખરી જ.,એ બિચારા પણ શું કરે?,માબાપે દીકરા -દીકરીનો કોર્સ પતાવવાનો હોય છે ને બીજી જવાબદારીઓ તો ખરી જ. મુખ્‌યમંતરીએ ?,મારી આ વસ્તુઓ રેકોર્ડ પર છે અને આ મહાનુભાવે શું કહ્યું હતું ?,મુખ્યમંત્રીએ ? "જ્યારે ભારતમાં નેટફ્લકિસ જેવી કોઈ ર્સવિસ ન હતી, ફસટ ઇનટરનેટ ન હતું, બધા પાસે ટચસકરીન ફેન ન હતા, ફલિમો અને વેબસીરઝનો વશિાળ રસથાળ ન હતો, કેક કે ચાઈનીઝ ફૂડ આઈટમ શીખવતા આટલા વીડયિાઝ ન હતા.",કોરોનાનો ચેપ આજથી પંદર વર્ષ પહેલાં લાગ્યો હોત તો?,"જ્યારે ભારતમાં નેટફ્લિક્સ જેવી કોઈ ર્સિવસ ન હતી, ફસ્ટ ઇન્ટરનેટ ન હતું, બધા પાસે ટચસ્ક્રીન ફેન ન હતા, ફિલ્મો અને વેબસીરિઝનો વિશાળ રસથાળ ન હતો, કેક કે ચાઈનીઝ ફૂડ આઈટમ શીખવતા આટલા વીડિયોઝ ન હતા." "જ્યારથી તેમણે મહેસાણા ડેરી માટે ભેદભાવ-દ્વેશભાવ શર્‌ કર્યો એ દવિસથી તેમણે બીજા સંઘોને તયાં લાવવાના શર્‌ કરયા, મહેસાણા સંઘનું દૂ ૧૪ લાખ લટિરથી ઘટાડીને હાલમાં ૮ લાખ લટિર કરી દીધું.",૨૦૧૪માં મહેસાણા દૂધ સંઘનું ૧૪ લાખ લિટર દૂધ દિલ્હીના બજારમાં વેચાતું હતું.,"જ્યારથી તેમણે મહેસાણા ડેરી માટે ભેદભાવ-દ્વેશભાવ શરૂ કર્યો એ દિવસથી તેમણે બીજા સંઘોને ત્યાં લાવવાના શરૂ કર્યા, મહેસાણા સંઘનું દૂધ ૧૪ લાખ લિટરથી ઘટાડીને હાલમાં ૮ લાખ લિટર કરી દીધું." "સટેશન પર તો માણસોની પરચંડ મેદની જમા થઇ હતી, ને ગાંઘીજીની જયઘોષણાથી આખું સટેશન ધમધમી ઊઠયું હતું.",અમે બધા એમને સફળ સફર ઇચ્છવા સ્ટેશને ગયા.,"સ્ટેશન પર તો માણસોની પ્રચંડ મેદની જમા થઇ હતી, ને ગાંધીજીની જયઘોષણાથી આખું સ્ટેશન ધમધમી ઊઠયું હતું." શા માટે શકિષકે વધારથીઓને ભણાવેલા ભ્રષટાચારમુકત ભારતની પરકિલપનાથી વપિરીત અનુભવો કરવા પડે છે ?,કઢાવવા માટે એમણે ધકકા ખાવા પડે છે ?,શા માટે શિક્ષકે વિધાર્થીઓને ભણાવેલા ભ્રષ્ટાચારમુકત ભારતની પરિકલ્પનાથી વિપરીત અનુભવો કરવા પડે છે ? ", “તમે મને હમેશા કઠોર વચનો કહ્યાં છે,” છતાં તમે પૂછો છો કે, “અમે તમારી વરિદ્ઘ શું કહ્યું છે?",” આ સૈન્યોનો દેવ યહોવાના વચન છે.,"13 યહોવા કહે છે, “તમે મને હંમેશા કઠોર વચનો કહ્યાં છે,” છતાં તમે પૂછો છો કે, “અમે તમારી વિરૂદ્ધ શું કહ્યું છે?" તેમણે એક કાગળ પર પતનીને લખી દીધુ - સવારે મને છ વાગે ઉઠાડી દેજે.,' પતિ-પત્નીમાં બોલચાલ બંધ હતી પતિએ બીજા દિવસે સવારે ઉઠીને કશે જવાનું હતુ.,તેમણે એક કાગળ પર પત્નીને લખી દીધુ - સવારે મને છ વાગે ઉઠાડી દેજે. છૂટા પડવાનું નકકી કર્યું.,અમે વાત કરી.,છૂટા પડવાનું નક્કી કર્યું. "તમારા આદરશો, સધિધાંતો અને તમારી સંવેદનાઓ તમે જ નકકી કરો.",પોતાની ધારણાં પોતે જ બાંધવી જાઈએ.,"તમારા આદર્શો, સિધ્ધાંતો અને તમારી સંવેદનાઓ તમે જ નકકી કરો." જો આજે ગુજરાતની ઉજજવળ એવી મહાજન પરંપરાના શ્રેષ્ઠીઓ હયાત હોત તો ચેમ્બરના ચરચલિના કારસાથી તેમનું માથું શરમથી ઝકી ગયું હો,અને ચેમ્બરના સભ્યો માટે વિકાસનો અર્થ શું છે?,જો આજે ગુજરાતની ઉજ્જવળ એવી મહાજન પરંપરાના શ્રેષ્ઠીઓ હયાત હોત તો ચેમ્બરના ચર્ચિલોના કારસાથી તેમનું માથું શરમથી ઝૂકી ગયું હોત. ને કલિલાને આગ લગાડવા માંટે તેના દરવાજા આગળ ગયો.,52 અબીમેલેખ કિલ્લા આગળ પહોંચી જઈને તેના ઉપર હુમલો કર્યો.,ને કિલ્લાને આગ લગાડવા માંટે તેના દરવાજા આગળ ગયો. પેન્‌્સીલમાં બીજો પરકાર ચારકોલ પેનસીનો છે.,આવી સ્ટીક્સનો ઉપયોગ બેકગ્રાઉન્ડ દર્શાવામાં ઉપયોગી થાય છે.,પેન્સીલમાં બીજો પ્રકાર ચારકોલ પેન્સીનો છે. રોજ નવા નવા રંગે અને રોજ જુદાં જુદાં રૂપે જદિગી પ્રગટ થતી રહે છે.,કાયમ એકસરખી રહેવું જિંદગીને ગમતું નથી.,રોજ નવા નવા રંગે અને રોજ જુદાં જુદાં રૂપે જિંદગી પ્રગટ થતી રહે છે. આપણને વલિાયતીની કોઠીને મહેલની દોલત મળે તો બસ; તેનો ઉપાય કરવા ઉઠો.,"“પ્રભુ ખાતર !” નાથજી જેવી આ સૂચના થઈ કે, તેને પોતાનું ધાર્યું મળ્યું હોય તેમ નાથજી એકદમ બોલી ઉઠ્યો; “આપણે એકદમ તેએાનાપર હલ્લો કરીને ચકિત કરવા ને તે માટે વિલાયતીઓને તથા મહેલના ઉપરીને જણાવો કે, અમારે લુટવાની મરજી નથી !” “એમાં ઘણો ભય છે અને એ વાત મૂકી દ્યો.",આપણને વિલાયતીની કોઠીને મહેલની દોલત મળે તો બસ; તેનો ઉપાય કરવા ઉઠો. તેમની સરેરાશ આવક શું છે?,તેઓ પુરુષ કે સ્ત્રી છે?,તેમની સરેરાશ આવક શું છે? તેને મેં પૂછયું.,” હું ધારું છું કે તે વેળા મારો એક દીકરો મારી સાથે હતો.,તેને મેં પૂછ્યું. તયારે એમને “જસટ ફરેનડ” હોવું અઘરું લાગે છે.,"આવા રિલેશન અમુક અંશે મેંટેઇન કરવા સહેલા છે, પરંતુ જયારે પોતાના જ પ્લેટોનિક ફ્રેન્ડથી ખુબ જ આકર્ષાઇ જાય ત્યારે એ ફીલિંગ્સ ને ઇગ્નોર કરવી કે ડાયવર્ટ કરવી અઘરી થઈ પડે છે.",ત્યારે એમને “જસ્ટ ફ્રેન્ડ” હોવું અઘરું લાગે છે. જયાં પૃથ્વી મુલાકાત પછી જવા માટે તૈયાર?,તેઓ કેટલા સમય સુધી રોકાયા?,જ્યાં પૃથ્વી મુલાકાત પછી જવા માટે તૈયાર? કશુંક અલૌકકિ અને વલિક્ષણ શોઘનારાઓને પણ મારો જીવનક્રમસમજવાથી નવી દશિ મળશે.,જો એ દષ્ટિએ કોઈ મારી જીવનચર્યા વાંચવા ઈચ્છતું હોય તો તેણે પહેલાં મારી જીવનચર્યાનાં તત્ત્વદર્શનને સમજવું જોઈએ.,કશુંક અલૌકિક અને વિલક્ષણ શોધનારાઓને પણ મારો જીવનક્રમસમજવાથી નવી દિશા મળશે. શું તમે તેને પરથમ એકલા જઇ રહયા છો?,કયા પ્રકારની કોર્પોરેશન તમારા વ્યવસાયને શ્રેષ્ઠ અનુકૂળ કરશે?,શું તમે તેને પ્રથમ એકલા જઇ રહ્યા છો? "તેથી તે તારણ આપે છે કે, સૌ પરથમ, આપણે ભોજન પછી ઉલટી કેવી રીતે પરેરવું તે વશે વચારવું જોઈએ નહીં, પરંતુ તમને તેની જરૂર છે તે વશિ.",આવા લોકો માત્ર સહાનુભૂતિ જ કરી શકે છે અને નિષ્ણાત ન્યુરોલોજીસ્ટ માટે - તેમના માટેનો પાથ એક છે.,"તેથી તે તારણ આપે છે કે, સૌ પ્રથમ, આપણે ભોજન પછી ઉલટી કેવી રીતે પ્રેરવું તે વિશે વિચારવું જોઈએ નહીં, પરંતુ તમને તેની જરૂર છે તે વિશે." નદિ અને ટીકા વનિનું વયવહાર-જગત હોય ખરું?,અભિમાન – સ્વાભિમાન તો મનુષ્યને જીવાડે છે તે સા-વ છોડી દેવું જોઈએ?,નિંદા અને ટીકા વિનાનું વ્યવહાર-જગત હોય ખરું? "મારો બાપ હમીરજી જયાઃ ।રે એ રાજકુમાર મટી ગયો હતો, ક્ષતરયિ મટી ગયો હતો, આંહી આવીને શુદ્ર બની રહ્યો હતો. ત ત: જ. ન 22 નિ ક સિ ન",’ ‘હું રાજનો બાળ નથી.,"મારો બાપ હમીરજી જ્યારે મોતને પંથે હતો ત્યારે એ રાજકુમાર મટી ગયો હતો, ક્ષત્રિય મટી ગયો હતો, આંહીં આવીને શુદ્ર બની રહ્યો હતો." એક વાર કોઈ પણ કામ કરવાનું અમે નકકી કરીએએ પછી એ પરત બિદ્ઘતામાંથી અમને કોઈ ડગાવી શકતું નથી.,જુસ્સો ને જજબો જ મહત્ત્વના છે માય ડિયર ફ્રેન્ડ.,એક વાર કોઈ પણ કામ કરવાનું અમે નક્કી કરીએ પછી એ પ્રતિબદ્ધતામાંથી અમને કોઈ ડગાવી શકતું નથી. વચિારી હશે તેનાથી કદાચ થોડી સારી હશે.,"ના, એવી નહીં હોય.",વિચારી હશે તેનાથી કદાચ થોડી સારી હશે. એ મને ખબર નથી.,તે શા માટે બેકઆઉટ થઈ?,એ મને ખબર નથી. શું પંચમહાલ 810ને આ અંગે કોઇ જાણ કરી હતી?,કોની પરવાનગીથી ગુજરાત મુલ્કી સેવાની પરીક્ષાના મટિરિયલ પર માર્યા સિક્કા?,શું પંચમહાલ ddoને આ અંગે કોઇ જાણ કરી હતી? દરવાજાની ઘંટડી વાગતાં જ સાથે જ દલિ જોરથી ધબકે છે.,થોડોક અવાજ થતાં જ હું ચમકી જાઉ છું.,દરવાજાની ઘંટડી વાગતાં જ સાથે જ દિલ જોરથી ધબકે છે. હાલ આટલી ગંભીર પરસિથતિ| હોવા છતા પણ કોઈ તેમના હાલચાલ પણ નથી પૂછી રહ,જ્યારે તેમને સૌથી વધારે તેમના પત્ની અને પુત્રની આવશ્યકતા હતી ત્યારે તે તેમને છોડીને ચાલ્યા ગયા તે યોગ્ય છે?,હાલ આટલી ગંભીર પરિસ્થિતિ હોવા છતા પણ કોઈ તેમના હાલચાલ પણ નથી પૂછી રહ્યુ? ", કયા કયા કેદીઓ દ્વારા આ મોબાઈલનો ઉપયોગ કરવામાં આવયો છે?","આ મામલે પોલીસ તંત્રએ એ દિશામાં તપાસ હાથ ધરી કે, આ ફોન દ્વારા કોઈ ગુન્હાહિત પ્રવૃત્તિ કરવામાં આવી રહેલ છે કે કેમ?",", ક્યા ક્યા કેદીઓ દ્વારા આ મોબાઈલનો ઉપયોગ કરવામાં આવ્યો છે?" તે હું કાળજી પૂર્વક સાંભળુ છું.,જેથી ફરી કદી તમારે અમારા ઉપર ક્રોધીત ન થવું પડે.,8 યહોવા દેવ જે કહે છે તે હું કાળજી પૂર્વક સાંભળુ છું. અને દપતી જીવનસંઘયાની આ સણમોલ ક્ષણોને આ બે નાનાં ભૂલકાં સાથે સલોણી બનાવી લઈએ છીએ.,"પડ્યો બોલ ઝીલનાર શ્રવણ જેવો દીકરો છે, અને એનાથી પણ સવાઈ, પાણી માગતાં દૂધ હાજર કરી દેતી, ગુણિયલ પુત્રવધૂ છે.",અને દંપતી જીવનસંધ્યાની આ અણમોલ ક્ષણોને આ બે નાનાં ભૂલકાં સાથે સલોણી બનાવી લઈએ છીએ. સંગીતનો તે બેતાજ બાદશાહ ગણાય છે.,દાદા કુંવરજીભાઈની મહેનતે અસાધારણ સફળતા આપી છે.,સંગીતનો તે બેતાજ બાદશાહ ગણાય છે. આ વાત પર લોકો એ એના પર ખુબ માછલા ઘોયેલા.,એ ભાઈ એ કીધું કે જો સ્ત્રી ઓ ને સીધી કરવા માટે એટલે કે ડોમેસ્ટિક ડીસીપ્લીન માં રાખવા માટે મારવી પડે તો એના ઘરવાળા એ અંગુઠાની જાડાઈ કરતા જાડી સોટી વડે ના મારવી.,આ વાત પર લોકો એ એના પર ખુબ માછલા ધોયેલા. "તેઓ કહે છે, “મારે ભારત વશિ લખવું હોય તો ભારતમાં રહેવું પડે.",દિલ્હી પછી અરવિંદ થોડો સમય મુંબઈ રહ્યા ને ત્યાર બાદ બેંગલોરમાં વસવાટ કર્યો.,"તેઓ કહે છે, ‘મારે ભારત વિશે લખવું હોય તો ભારતમાં રહેવું પડે." "પણ આચારસંહતિનું ઉપરછલ્લું પાલન એ મૂળ બમિરીના નહી, તાવને બેસાડી દેવા જેવી જ ઉભડક અને અધકચરી બાબત છે.",ચૂંટણી ટાણે સક્રિય થતું ચૂંટણી પંચ જ એક એવી સંસ્થા જણાય છે કે જેને કારણે લોકશાહીનાં મૂલ્યોમાં એક નાગરિક તરીકે આપણો વિશ્વાસ જળવાઈ રહે.,"પણ આચારસંહિતાનું ઉપરછલ્લું પાલન એ મૂળ બિમારીના નહીં, તાવને બેસાડી દેવા જેવી જ ઉભડક અને અધકચરી બાબત છે." ' તયારથી માંડીને રાતે છેક સૂતી વખતે “આજે રાતભર એસી ચાલુ રાખું કે પંખાથી ચલાવી લઉ?,દિવસના આરંભે ‘ઊઠી જાઉં કે હજુ દસેક મિનિટની ઊંઘ ખેંચી લઉં?,’ ત્યારથી માંડીને રાતે છેક સૂતી વખતે ‘આજે રાતભર એસી ચાલુ રાખું કે પંખાથી ચલાવી લઉં? તયાં વાત પૂરી.,મેલ કરવત મોચીના મોચી.,ત્યાં વાત પૂરી. જેની પાસે બધું જ છે એણે કંઈ કરવું પડતું નથી એટલે જ તેની બુદ્ઘનાો વકિસ થવો જોઈએ એટલો થતો નથી.,જેને બધું તૈયાર મળી જાય છે એને નસીબદાર ગણવો કે બદ્નસીબ એ સૌથી મોટો સવાલ છે.,જેની પાસે બધું જ છે એણે કંઈ કરવું પડતું નથી એટલે જ તેની બુદ્ધિનો વિકાસ થવો જોઈએ એટલો થતો નથી. ન બધામાં માબ ।૫ કે વડીલો તરફથી જનમ વખતે જીનસરૂપી વારસામાં શું શું મળતું હોય છે?,પર્સનાલિટી એટલે શું?,આ બધામાં માબાપ કે વડીલો તરફ્થી જન્મ વખતે જીન્સરૂપી વારસામાં શું શું મળતું હોય છે? મનપસંદ બૂટ પરતફિતા શોઘવા માટે ખાતરી છે કે જે નજીકના બજારમાં મથાળું નથી.,તમે શું કરી રહ્યા છે?,મનપસંદ બૂટ પ્રતિકૃતિ શોધવા માટે ખાતરી છે કે જે નજીકના બજારમાં મથાળું નથી. - તું દુઃખી છે કે ગુસસામાં છે?,– તું મારા પર ગુસ્સે કેમ છે?,– તું દુઃખી છે કે ગુસ્સામાં છે? ટેક્સી કરવી જોઈએ કે પછી બસ કે ટરેન દ્વારા પહોચવું જોઈએ ?,તમે જે જગ્યાએ ફરવા જઈ રહ્યા હોય ત્યાં તમારે ગાડી લઈ જવી જોઈએ ?,ટેક્સી કરવી જોઈએ કે પછી બસ કે ટ્રેન દ્વારા પહોંચવું જોઈએ ? ખેલૈયાનો ઉતસાહ તો આજ કઈક ઓર જ હતો.,નવી નકોર ધડકી અને રજાઇઓ પથરાઇ ગઇ.,ખેલૈયાનો ઉત્સાહ તો આજ કઈક ઓર જ હતો. ચોક્ક્સ કવિરડ પદ બનાવવાનું પણ મુશકેલ છે.,"હું પહેલેથી કે સારા પોસ્ટ ખબર - તે માત્ર એક મુલાકાતી માટે રસપ્રદ નથી, પણ એક તે કી વિનંતી માટે ઑપ્ટિમાઇઝ છે, તો પછી તમે મારા ભાવિ નિયમિત, અહીં વાંચી શકાય માત્ર શું રસપ્રદ છે, તે મહત્વનું છે.",ચોક્કસ કિવર્ડ પદ બનાવવાનું પણ મુશ્કેલ છે. શ્રીરાજજીકી કૃપાસે હી ઉનકા સનદેશ લેકર રસુલ મુહમમદ ઇસ જગતમે આએ હૈ.,શ્રીરાજજીકી કૃપાસે હી બ્રહ્માત્માઓંેકે લિએ ઇસ નશ્વર જગતકી રચના હુઈર્ હૈ એવં ઇસમેં બ્રહ્માત્માઓં તથા ઈશ્વરીસૃષ્ટિકા અવતરણ સુરતાકે રૂપમેં હુઆ હૈ.,શ્રીરાજજીકી કૃપાસે હી ઉનકા સન્દેશ લેકર રસુલ મુહમ્મદ ઇસ જગતમેં આએ હૈં. "આ ધવના શકે છે, થોડી ભારે અંતે પ્રથમ છે, પરંતુ એક વખત તમે બેંગ તેમને બઘા (જો તમે મેનેજ કરવા માટે તે), /૦૫ '॥ હંમેશા પાછા આવવા માંગો છો સમય અને સમય ફરીથી હટિ કરવા માટે આઆ જ સથળો છે, માતર અલગ.","અમે લાગે કરવા માંગો, તેથી ઓછામાં ઓછા! માં milfy cummy, તમે મળશે 50 હોટ milfs કે તમે સંપૂર્ણપણે સમર્થ છે વાહિયાત અને આનંદ સાથે સમય.","આ ધ્વનિ શકે છે, થોડી ભારે અંતે પ્રથમ છે, પરંતુ એક વખત તમે બેંગ તેમને બધા (જો તમે મેનેજ કરવા માટે તે), you ' ll હંમેશા પાછા આવવા માંગો છો સમય અને સમય ફરીથી હિટ કરવા માટે આ જ સ્થળો છે, માત્ર અલગ." મોટા દીકરાના એવા જ ભણકારા આજે વરષો પછી પણ કાને પડઘાયા.,જાણે ખારવાના રાતાચોળ રક્તથી રંગાયો ન હોય ! ધનીડોસીને લાગ્યું: આ અથડાતાં મોજાં વચ્ચે એનો રાકો પણ ફસાઈને બૂમાશોર મચાવી રહ્યો છે ! ભૂખ્યા વાઘના ટોળામાં જાણે હરણ ફસાયું હોય ને ‘મા… મા…’ નો પોકાર કરતું હોય એમ.,મોટા દીકરાના એવા જ ભણકારા આજે વર્ષો પછી પણ કાને પડઘાયા. ગુરુએ સાતે શષિયોને વારાફરતી ખાનગીમાં કીઘું કે કોઈને વાત કરતો નહી હું તારા,ગામના ભકતો દિવાળી પ્રસંગે ગામમાં રહે અને અમારી ભકિતનો સ્વીકાર કરે એવી ભાવના સેવે છે.,ગુરુએ સાતે શિષ્યોને વારાફરતી ખાનગીમાં કીધું કે કોઈને વાત કરતો નહી હું તારા ઘરે આવીશ. "આજકાલ હૃદયથી ગરીબ અમીરોની સંખયા વઘતી ગઈ, માટે જ જગત દુઃખી છે.","ફૂલની મહેક, તારાથી ખચોખચ ભરેલું રૂપાળું આકાશ, નાચતું-કૂદતું પથ્થરનો ઉપહાસ કરીને આગળ વધતું ઝરણું, કોઈ ઉત્તમ કલાકારે તૈયાર કરેલું ચિત્ર, તમારા બાળકનું નિર્દોષ સ્મિત તમારી વફાદાર પત્નીનો હૂંફાળો પ્રેમ લીલીછમ વનસ્પતિ અને ખેતરના પાકમાં પરમાત્માની કૃપાનું દર્શન કરી શકે એવું શ્રદ્ધાવાદી મન શું ખુશ રહેવા અને તમારી જાતને શ્રીમંત માનવ પૂરતું નથી ?","આજકાલ હૃદયથી ગરીબ અમીરોની સંખ્યા વધતી ગઈ, માટે જ જગત દુઃખી છે." તું એના નામે તયાગ કરીને ભોગવ.,"વળી, આગળ કહ્યું, ‘તેન ત્યકતેન ભુંજીથાઃ’ સમસ્ત જગત ઈશ્વરમય છે એટલે સમર્પણ કરીને જ પ્રસાદના રૂપમાં તેનો ઉપભોગ કરવો રહ્યો.",તું એના નામે ત્યાગ કરીને ભોગવ. આજે આપણે ઘરમાં બેસી ટીવી જોઇએ છીએ.,ભ્રમણકક્ષામાં સ્થાપિત થયેલ ઉપગ્રહ આખા વિશ્વના કોમ્યુનિકેશનનું સંચાલન સચોટતાપૂર્વક કરે છે.,આજે આપણે ઘરમાં બેસી ટીવી જોઇએ છીએ. "અરે સાહેબ, બો-બો તો વદ્‌યા બાલનનો સુપરફેન છે.",ઉનકી યે મજાલ?,"અરે સાહેબ, બો-બો તો વિદ્યા બાલનનો સુપરફેન છે." માત્ર પરવચન વખતે ખલેલ ન પહોચાડે એટલે જ બકરી બંઘાતી હતી.,"કોઇએ એ વિચારવાની તસ્દી જ ન લીધી કે, આ બકરીને બાંધવામાં શા માટે આવતી હતી?",માત્ર પ્રવચન વખતે ખલેલ ન પહોંચાડે એટલે જ બકરી બંધાતી હતી. એને કેટલો બઘો ફાયદો થાય ?,એ બહારની કાયાપલટનું જેટલું ધ્યાન રાખે છે એનાથી સોમા ભાગનું પણ ધ્યાન એની અંદરની કાયાપલટનું રાખે તો ?,એને કેટલો બધો ફાયદો થાય ? જે બાદ દરેક લોકોના મનમાં સવાલ ઉઠાવી રહયા છે કે 7 વાગીને 29 મનીટ જ કેમ ?,એમ એસ ધોનીએ 15મી ઓગસ્ટે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના કરિયરનો એક વીડિયો શેર કર્યો અને કહ્યું કે 7 વાગ્યાને 29 મિનીટથી મને રીટાયર માની લેવામાં આવે.,જે બાદ દરેક લોકોના મનમાં સવાલ ઉઠાવી રહ્યા છે કે 7 વાગીને 29 મિનીટ જ કેમ ? "તે નાવનિય લાવી મૂળભૂત સુવધાઓ સાથે મૂળભૂત ફોન છે, ।105૯તાંવાંલ શેલ.",નવી નોકિયા 3310 પ્રાપ્ત ઘણા તે કરવા માંગો છો કરશે.,"તે નાવિન્ય લાવી મૂળભૂત સુવિધાઓ સાથે મૂળભૂત ફોન છે, nostalgic શેલ." એણે એ યાતરાઓ માતરને માતર ચીનને ઘયાનમાં રાખીને જ કરી છે.,"પણ ભારતના અભિમન્યુ એ છેલ્લાં ૬ વર્ષોમાં જે યાત્રાઓ કરી હતી, એ પાકિસ્તાન માટે તો કરી જ નથી.",એણે એ યાત્રાઓ માત્રને માત્ર ચીનને ધ્યાનમાં રાખીને જ કરી છે. પણ જે કદી નથી શીખી શકવાના અથવા તો બહુ લાંબા ગાળે ફરક પડી શકે એ નબળાઈ છે.,એ શીખી શકાય.,પણ જે કદી નથી શીખી શકવાના અથવા તો બહુ લાંબા ગાળે ફર્ક પડી શકે એ નબળાઈ છે. “દેવ છે' એ હકીકતની તેમને દરકાર નથી.,"3 વિદેશનાં માણસો મારી વિરુદ્ધ થયા છે, તેઓ અતિ ક્રૂર છે, મારો જીવ લેવા ઇચ્છે છે.",‘દેવ છે’ એ હકીકતની તેમને દરકાર નથી. હું બજારમાંથી પસાર થઇ રહી છું.,"આજ એક બહુ મોટું કારણ છે, જે મારી ખુશીને પ્રભાવિત કરે છે.",હું બજારમાંથી પસાર થઇ રહી છું. અજયે ગત 5મી જૂનના રોજ રાતરે તેનું ગળું દબાવીને હતયા કરી દીધી હતી.,"અહીં પીઆઈ દેસાઈએ ભાડે રાખેલા એ બંગલામાં પહોંચી હતી, જ્યાં સ્વીટી પટેલની હત્યા કરાઈ હતી.",અજયે ગત 5મી જૂનના રોજ રાત્રે તેનું ગળું દબાવીને હત્યા કરી દીધી હતી. તમે પણ તમારા કેશયિર સંબંધઓને પુછી શકો છો.,તેમણે જે હિસાબ મોકલ્યો તે જ હું તમને દર્શાવું છું.,તમે પણ તમારા કેશિયર સંબંધિઓને પુછી શકો છો. ઇશવરની બરોબરી કરી શકે તેવી વસતુ બીજી કયી છે જેના પર માણસ મુગ્ઘ થઇને વારી જાય?,"ઇશ્વરના રૂપ, ગુણ, ને ચારિત્ર્ય પર મુગ્ધ થવું જોઇએ.",ઇશ્વરની બરોબરી કરી શકે તેવી વસ્તુ બીજી ક્યી છે જેના પર માણસ મુગ્ધ થઇને વારી જાય ? વરષો પહેલાં મારી પુત્રી દવિયાને નયૂરયોકમાં મેનહેટનમાં એપાર્ટમેન્ટ જોઈતો હતો.,"આ લખતી વખતે મને કવિશ્રી મુરલી ઠાકુરનું આ હાઈકુ યાદ આવે છે : વિશાળ મકાન, મોટો બગીચો, છેલ્લી ઢબનું રાચરચિલું-સગવડના તમામ આધુનિક ઉપકરણો અને મોંઘા ગાલિચા-આ બધાંની ભીતરમાં ફરિયાદો-બબડાટ-અલગ અલગ વ્યક્તિત્વનો ટકરાવ અને થીજેલી લાગણીઓને ઢાંકી શકાતાં નથી.",વર્ષો પહેલાં મારી પુત્રી દિવ્યાને ન્યૂર્યોકમાં મેનહેટનમાં એપાર્ટમેન્ટ જોઈતો હતો. હંગામો કરવા માટે જતા નથી.,તમે ભગવાનના મંદિરમાં જાવ છો ત્યારે બૂમાબૂમ કરવા માટે જતા નથી.,હંગામો કરવા માટે જતા નથી. સરકાર કોઇ વયૂહ ધરાવે છે?,આવતીકાલ સોમવારથી લોકડાઉન પાંચનો આરંભ થઇ રહ્યો છે.,સરકાર કોઇ વ્યૂહ ધરાવે છે? "૪૨) અર્જુન કહે છે -- આપને મારા પર કૃપા કરીને જે પરમ ગોપનીય અધયાતમતતતવ કહ્યું, જેનાથી મારો ભરમ નષટ થયો છે.",(૧૦.,"૪૨) અર્જુન કહે છે — આપને મારા પર કૃપા કરીને જે પરમ ગોપનીય અધ્યાત્મતત્ત્વ કહ્યું, જેનાથી મારો ભ્રમ નષ્ટ થયો છે." શૂવસુર પક્ષ માં આરથકિ સઘરતા હતી આથી હમેશા એક ક્ષતરયિ નારીના મોભા પરમાણે ઘર-પરવિારમાં જ રહેવાનું થયું.,પરણીને ગોંડલ આવ્યા.,શ્વસુર પક્ષ માં આર્થિક સધરતા હતી આથી હમેશા એક ક્ષત્રિય નારીના મોભા પ્રમાણે ઘર-પરિવારમાં જ રહેવાનું થયું. "' 10 મેં તમને કહ્યું હતું, “હું તમાંરો દેવ યહોવા છં; તમે જે અમોરીઓના દેશમાં અતયારે વસો છો તેમના દેવોની પૂજા કરશો નહ.","આ લોકોને મેં તમાંરી સામેથી હાંકી કાઢયા હતાં, અને તેમની જમીન તમને આપી હતી.","’ 10 મેં તમને કહ્યું હતું, ‘હું તમાંરો દેવ યહોવા છું; તમે જે અમોરીઓના દેશમાં અત્યારે વસો છો તેમના દેવોની પૂજા કરશો નહિ." નક્કી કરવું અઘરું છે.,કે અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય ગણવું?,નક્કી કરવું અઘરું છે. આમાં ડજિટિલ રીડર બનાવનારાઓનો ગજ કયાં વાગવાનો હતો ?,એપલ કહે છે કે માત્ર એંસી દિવસમાં એણે ત્રીસ લાખ આઈ પૅડ વેચ્યાં છે.,આમાં ડિજિટલ રીડર બનાવનારાઓનો ગજ ક્યાં વાગવાનો હતો ? સુરતમાં ફાયર વભિાગે ફાયર સેફ્ટીનો અભાવ ધરાવતી 32 હોસપટિલો અને શોપગિ કોમપલેક્સની દુકાનોમાં સીલ મારી દીઘું “તથી પરેશાન છો?,|,સુરતમાં ફાયર વિભાગે ફાયર સેફ્ટીનો અભાવ ધરાવતી 32 હોસ્પિટલો અને શોપિંગ કોમ્પલેક્સની દુકાનોમાં સીલ મારી દીધું adsથી પરેશાન છો? એણે એક સુંદર કવતિ બોલી અને તયારબાદ એણે બીજી કવતિ બોલવાનું શરું કરયું અને મારી ઘડકન એકદમ વધી ગઈ.,ત્યાં ઓપન માઈક ચાલતું હતું અને એક છોકરી આવી અને એક કવિતા બોલતી હતી.,એણે એક સુંદર કવિતા બોલી અને ત્યારબાદ એણે બીજી કવિતા બોલવાનું શરું કર્યું અને મારી ઘડકન એકદમ વધી ગઈ. જયારે નવ માસ પહેલા કરેલી રજૂઆત નો જવાબ અતયાર સુઘી ક્યા કારણે વલિંબ રાખી આપવામાં ન આવયો ?,કોર્ટ માં નાઝિર ઓફિસ પર પાણી ન ઉતરે તે માટે નાખેલ કેમીકલ અને નળીયા પર ઢાકેલ તાલપત્રી નો ખર્ચ શેમા ઉમેરાયો છે ?,જયારે નવ માસ પહેલા કરેલી રજૂઆત નો જવાબ અત્યાર સુધી ક્યા કારણે વિલંબ રાખી આપવામાં ન આવ્યો ? પડકારોને પહોંચી વળવા પરયતનો કરવા પડે.,મુસાફરી અનુકુળ ન આવે.,પડકારોને પહોંચી વળવા પ્રયત્નો કરવા પડે. જુવાનજોધ પુતર હમણાં પંદરેક દવિસ પહેલા મરણ પામેલ છે.,મારા દીકરાના મરશિયા ગાતી'તી.,જુવાનજોધ પુત્ર હમણાં પંદરેક દિવસ પહેલા મરણ પામેલ છે. "' આટલું બોલયા પછી તે ચાલતી વખતે ઘીમેથી બોલયા, “મૂઓ આળસુનો પીર છે'.","અહીં તો બોલે એના બોર વેચાય, ન બોલે એના નાળિયેર પણ ન વેચાય.","’ આટલું બોલ્યા પછી તે ચાલતી વખતે ધીમેથી બોલ્યા, ‘મૂઓ આળસુનો પીર છે’." અગન પ્રજવલતિ થઈ ઉઠ્યો.,” દરબારગઢમાં ચોકમાં ચીતા ખડકીને પ્રગટાવવામાં આવી.,અગ્નિ પ્રજ્વલિત થઈ ઉઠ્યો. આખો દવિસ બઝી રહેવાય છે.,"બહેનપણીનો જવાબ હતો, જવા દે યાર, મેં વિચારી હતી એવી લાઇફ તો છે જ નહીં.",આખો દિવસ બિઝી રહેવાય છે. તેની જવાબદારી કોણ લેશે ?,તેમના ત્યાંથી કોઈ ડેટા લીક નહિ થાય ?,તેની જવાબદારી કોણ લેશે ? મને ભગવાન પર જે વશિવાસ હતો એ તુટીને ચકનાચૂર થઇ ગયો છે.,‘ભગવાન ક્યાં છે બોલાવો એમને મારે ફરિયાદ કરવી છે.,મને ભગવાન પર જે વિશ્વાસ હતો એ તુટીને ચકનાચૂર થઇ ગયો છે. જંભના મારથી તરાહીમામ પોકારી ઇંદ્‌ર શરી દતત પાસે આવે,ઇંદ્ર યુધ્ધ કરવા દેવો સાથે ઉપડે છે.,જંભના મારથી ત્રાહીમામ પોકારી ઇંદ્ર શ્રી દત્ત પાસે આવે છે. ને આ રુચાનેય બોરડ આવશે.,કાલ સવારે જો તમે બીમાર થઈ ગયા તો હું શું કરીશ?,ને આ રુચાનેય બોર્ડ આવશે. પણ તો તતમે કોણ?,મારી સામે કેવું મીઠું હસેલી.,પણ તો તતમે કોણ? સામ્‌યવાદી દંપતી માટે “સતાલનિ કરો મંગલ !' 'લેનનિ કરો મંગલ !' 'એગલસ કરો મંગલ !” 'કારલ માર્કસ કરો મંગલ !' - એ રીતનું મંગલાષ્ટક પણ ઘણી ખુશીથી રચી આપવામાં આવશે.,"પણ છેવતે તે પણ લગ્ન તો છે જ અને લગ્નમંગલનો ઉલ્લાસ તેમાં પણ પૂરવામાં તો આવે જ છે, તો તેવાં દંપતિ પોતાની ઈચ્છા અનુસારનું સુધારક મંગલાષ્ટક પણ ઓર્ડરથી મેળવી શક્શે.",સામ્યવાદી દંપતી માટે ‘સ્તાલિન કરો મંગલ !’ ‘લેનિન કરો મંગલ !’ ‘એંગલ્સ કરો મંગલ !” ‘કાર્લ માર્ક્સ કરો મંગલ !’ – એ રીતનું મ્ંગલાષ્ટક પણ ઘણી ખુશીથી રચી આપવામાં આવશે. "નયિત સમયમાં, પરખયાત તારાએ તેના જનમજાત ફૂટબોલની શક્તાને છૂટી કરી.","ઉપરાંત, તેની નવી એકેડેમીમાં અન્ય યુવા પ્રતિભાઓની હાજરીએ સફળતાનો ઉત્સાહ વધારવા માટેનો ઉત્સાહ બનાવ્યો.","નિયત સમયમાં, પ્રખ્યાત તારાએ તેના જન્મજાત ફૂટબોલની શક્તિને છૂટી કરી." "હવે ભોપા, ગોડાઉનના દરવાજાનું ખૂલવું ને અકળાયેલા, મૂંઝાયેલા ઘઉં અને ચોખાને પગ આવવા; રઘામિક ભારત દેશમાં આઆ બે ઘટનાઓ એક સાથે ઘટવાની નવાઈ નથી! બીચારા ઘઉં અને ચોખા એક જ જગ્યાએ રહી રહીને કંટાળી ન ગયા હોય?",પણ ક્યારેક તો ખૂલેને?,"હવે ભોપા, ગોડાઉનના દરવાજાનું ખૂલવું ને અકળાયેલા, મૂંઝાયેલા ઘઉં અને ચોખાને પગ આવવા; ર્ધાિમક ભારત દેશમાં આ બે ઘટનાઓ એક સાથે ઘટવાની નવાઈ નથી! બીચારા ઘઉં અને ચોખા એક જ જગ્યાએ રહી રહીને કંટાળી ન ગયા હોય?" "એક તબકકે જે વેન પાસે પરમીટ હતી, તેનાં ચાલકોના લાયસન્સ જપત કરી આરટીઓની ટીમે મેમા આપી દીઘાં હતાં.",વેન ચાલકોને ૫ હજારનો દંડ ફટકારાયો હતો.,"એક તબક્કે જે વેન પાસે પરમીટ હતી, તેનાં ચાલકોના લાયસન્સ જપ્ત કરી આરટીઓની ટીમે મેમા આપી દીધાં હતાં." વડીલોએ તો ફક્ત અને ફક્ત એક જ કામ કરવાનું છે,વડીલ ની ગઈકાલ ને જો યુવાનની આવતી કાલ સાથે સરખાવ્યા કરીશું તો પરિણામ ગંભીર આવશે.,વડીલોએ તો ફક્ત અને ફક્ત એક જ કામ કરવાનું છે. જરૂર ગુસસાથી વાત કરીશ.,જ્યારે સાંજે હું ઘેર પાછો આવીશ ત્યારે પરિવાર તથા બાળકો સાથે કેવી રીતે વાત કરીશ?,જરૂર ગુસ્સાથી વાત કરીશ. 'પારુલ' મેં પૂછયું : “હવે હું તારી પાસેથી ભેટ માગું છુ.,સેતુના પાયા નંખાઈ ગયા.,‘પારુલ’ મેં પૂછ્યું : ‘હવે હું તારી પાસેથી ભેટ માગું છું. ૨૬૦૦ નજીક ભાવ પહોચી ગયા હતા તો બીજી તરફ કપાસયિ તેલ અને પામોલીન તેલના ભાવમાં આજે પણ ઘટાડાનું વલણ રહયું હતું.,૨૫૪૫-૨૫૯૫એ એટલે કે રૂ।.,૨૬૦૦ નજીક ભાવ પહોંચી ગયા હતા તો બીજી તરફ કપાસિયા તેલ અને પામોલીન તેલના ભાવમાં આજે પણ ઘટાડાનું વલણ રહ્યું હતું. આ કયા પરકારનું સાઘધનભજન છે ?,એમના એવા અભિનયે મને વિચાર કરતો કરી મૂક્યો.,આ કયા પ્રકારનું સાધનભજન છે ? મ કરી રહયા હોય તેથી મુલાકાત થાય તે સા માન્ય વાત છે.,આદિત્ય હાલ ઈન્ડિયન આઈડલની ૧૨મી સીઝન હોસ્ટ કરી રહ્યો છે જ્યારે પુનિતની પત્ની નિધિ પણ તેમાં ક્રિએટિવ ડિપાર્ટમેન્ટમાં કામ કરી રહી છે.,બંને એક જ શોમાં સાથે કામ કરી રહ્યા હોય તેથી મુલાકાત થાય તે સામાન્ય વાત છે. પરયતન કરી જોજો.,હવે તમે જ વિચારો કે આમ નોનસ્ટોપ બોલવું સહેલું છે ?,પ્રયત્ન કરી જોજો. "અબઘડી જ આ મીઢળ તોડીને ચાલી નીકળું!” “દેવરા, ચોર જેમ પારકા પશુના ટોળામાંથી એક ઢોરને તારવી જઈને બરાડા પાડતું કોઇકને સસતે ભાવે વેચી નાખે છે, તેમ તું પણ આજ મને પશુતુલય ગણીને પરાયાને હવાલે કરી રહ્યો છો; રડતી-કકળતી દોરીને દઈ રહયો છો.",છે છાતીમાં જોર?,"અબઘડી જ આ મીંઢળ તોડીને ચાલી નીકળું!” “દેવરા, ચોર જેમ પારકા પશુના ટોળામાંથી એક ઢોરને તારવી જઈને બરાડા પાડતું કોઇકને સસ્તે ભાવે વેચી નાખે છે, તેમ તું પણ આજ મને પશુતુલ્ય ગણીને પરાયાને હવાલે કરી રહ્યો છો; રડતી-કકળતી દોરીને દઈ રહ્યો છો." એક બોયફ્રેન્ડ વશિ તેણે પોતાની બહેનપણીને પૂછયું.,બે બહેનપણીની વાત છે.,એક બોયફ્રેન્ડ વિશે તેણે પોતાની બહેનપણીને પૂછ્યું. દીકરી મોટી થઈ.,એ કપલને એક દીકરી જન્મી.,દીકરી મોટી થઈ. મૃત્યુ પામેલી વયકતઓના પરવિરજનોને કોણ નયાય અપાવશે ?,સરકાર કોને બચાવવા માંગે છે ?,મૃત્યુ પામેલી વ્યક્તિઓના પરિવારજનોને કોણ ન્યાય અપાવશે ? એ તો કેટલાંય વર્ષોથી પાછો આવયો જ નથી.,’ હું કહીશ… શું કહીશ એને?,એ તો કેટલાંય વર્ષોથી પાછો આવ્યો જ નથી. તું એની સામે જેવું કરીશ એવું એ તારી સામે કરશે.,જિંદગી અરીસા જેવી છે.,તું એની સામે જેવું કરીશ એવું એ તારી સામે કરશે. “'ઘ વહાઇટ ટાઇગર' ચોકકસ રીતે લખાઈ હતી ને મારે ફરીથી એ જ પરકારની વારતા નહોતી લખવી.,જે વાચકોને ‘ધ વ્હાઇટ ટાઇગર’ ગમી છે તેમને નવેસરથી એટલા જ ખુશ કરવા અશક્ય હતા.,‘ધ વ્હાઇટ ટાઇગર’ ચોક્કસ રીતે લખાઈ હતી ને મારે ફરીથી એ જ પ્રકારની વાર્તા નહોતી લખવી. "પરંતુ મારી બાઘયતા હતી, મારી મજબૂરી હતી તેથી હું દકષણાના રૃપમાં કથાના છેલલે પત્‌ર-પુષપ સ્વીકારતો હતો.",એ વખતે સ્વભાવ નહોતો.,"પરંતુ મારી બાધ્યતા હતી, મારી મજબૂરી હતી તેથી હું દક્ષિણાના રૂપમાં કથાના છેલ્લે પત્ર-પુષ્પ સ્વીકારતો હતો." "જોકે પુરૃષ પણ એટલોજ મહતવનો છે પણ હંમેશા સતરીની અવગણના કેમ થાય છે જયારે બનને ઘરને ઘર બનાવવામાં સમાન ભાગીદાર હોય! છતાં ઘર પુરૃષ નું કહેવાય જો સતરી ઘરકામ કરતી હોય અને તેની આવક ન હોય તયારે તો તેની કોઈ કમિતજ નથી હોતી, અરે હદ તો તયારે થાય જ્યારે એને 'આ મારું છે' એવું બોલવાનો તો કોઈ હકક જ નહીં તરતજ પુછવા માં આવશે 'તારા પપપા ને તયાંથી લાવી છો?","અરે દીકરી અને વહું તો લક્ષ્મી કહેવાય, અને ઘરમાં અજવાળું લાગે જ્યારે વહુ દીકરી ઘરમાં હોય, એક સ્ત્રી વગરનું ઘર અધૂરું છે.","જોકે પુરુષ પણ એટલોજ મહત્વનો છે પણ હંમેશા સ્ત્રીની અવગણના કેમ થાય છે જ્યારે બન્ને ઘરને ઘર બનાવવામાં સમાન ભાગીદાર હોય! છતાં ઘર પુરુષ નું કહેવાય જો સ્ત્રી ઘરકામ કરતી હોય અને તેની આવક ન હોય ત્યારે તો તેની કોઈ કિંમતજ નથી હોતી, અરે હદ તો ત્યારે થાય જ્યારે એને 'આ મારું છે' એવું બોલવાનો તો કોઈ હક્ક જ નહીં તરતજ પૂછવા માં આવશે 'તારા પપ્પા ને ત્યાંથી લાવી છો?" "ક્યારેક જાગતા ભાવને કારણે, અને નહીં માતર લખવા ખાતર જ લખવું; એ રીતે થોડુક લખાયું.",લખતાં લખતાં મને પણ મઝા આવતી.,"ક્યારેક જાગતા ભાવને કારણે, અને નહીં માત્ર લખવા ખાતર જ લખવું; એ રીતે થોડુક લખાયું." લંબાઈ અને ૯ રેપીડ ઘરાવતું આ રીવર રાફટીંગ યુવાનો માટે રોમાંચક અનુભવ છે.,મી.,લંબાઈ અને ૯ રેપીડ ધરાવતું આ રીવર રાફટીંગ યુવાનો માટે રોમાંચક અનુભવ છે. જ્યાં સુધી ગરીનબેલટના કૌભાંડ અંગેની ચોખવટ ન થાય તયાં સુધી રાજીનામુ ન સવીકારવાની માગ કરી છે.,તે કમિટીએ શું કર્યું તે તમામ જવાબો દરખાસ્તમાં દેખાતા નથી જેથી અમે કમિશનરને પત્ર લખ્યો છે.,જ્યાં સુધી ગ્રીનબેલ્ટના કૌભાંડ અંગેની ચોખવટ ન થાય ત્યાં સુધી રાજીનામુ ન સ્વીકારવાની માગ કરી છે. "એટલે તેણે મોમાંથી બકલ કાઢી માથામાં ભરાવીને બોલયા, “આ મૂળા નું શુ છે?",પહેલા તો મને કાંઈ સમજાયું નહીં.,"એટલે તેણે મોમાંથી બકલ કાઢી માથામાં ભરાવીને બોલ્યા, ‘આ મૂળા નું શુ છે?" "(ઉ૫૦। એક ડકિશન ફોરમ છે, જયાં લોકો પોત-પોતાની થયિરી રજૂ કરે છે.",લોકોએ ઘણા રસપ્રદ જવાબ આપ્યા છે.,"quora એક ડિક્શન ફોરમ છે, જ્યાં લોકો પોત-પોતાની થિયરી રજૂ કરે છે." આ બાબતને ટાળવાનો પરયાસ કરો નયથા તમે પછીથી પસતાશો.,કુંભ-તમારા અણધાર્યા સ્વભાવને તમારા વૈવાહિક સંબંધ પર અસર કરવા ન દો.,આ બાબતને ટાળવાનો પ્રયાસ કરો ન્યથા તમે પછીથી પસ્તાશો. આ સવાલનો ડૉ.,એણે ઘરની કોઈ જવાબદારી નહીં ઉપાડવાની?,આ સવાલનો ડૉ. કેટલી જગયાએ €€1૫/ ફૂટેજ હતા તેની માહતી જ ઉપલબધ નથી ?,"ત્યારે અનેક સવાલો થાય છે કે, વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા થાય છે છતા તપાસનું જ રટણ કરો છો ?",કેટલી જગ્યાએ cctv ફૂટેજ હતા તેની માહિતી જ ઉપલબ્ધ નથી ? પછી અણગમો થયો ને દીકરીની પસંદ માફક આવી એટલે હું મુક્ત થયો - મનમાં દુઃખ તો હજીય થાય છે.,એક સમયે એ મારી પસંદગીનાં ને મે વ્હોરેલા કપડાં પહેરતી હતી.,પછી અણગમો થયો ને દીકરીની પસંદ માફક આવી એટલે હું મુક્ત થયો – મનમાં દુઃખ તો હજીય થાય છે. દરેક ઠેકાણે મરાઠાઓના જુલુમથી કેર વરતાઈ રહ્યો હતો.,"જે મોહોલ્લામાંથી બંનો સ્વાર પસાર થતા હતા, ત્યાં ઘોડાની પડઘી સંભળાય એટલે લોકો બૂમ મારી ઊઠતા કે, “એ આવ્યા ! એ આવ્યા !” ને ઘેાડા દૂર જતા કે વળી સૌ શાંત થઈ જતા.",દરેક ઠેકાણે મરાઠાઓના જુલુમથી કેર વર્તાઈ રહ્યો હતો. આપણે તો 21મી સદીમાં આવી ગયા પણ એ લોકો 18મી સદીમાં રહી ગયા?,આ કેવું સ્માર્ટ સીટી છે?,આપણે તો 21મી સદીમાં આવી ગયા પણ એ લોકો 18મી સદીમાં રહી ગયા? શું સમજ્યા એક કસટમર તરીકે અને શું પરવિરતનો લાવયાં એક બઝિનેસમેન તરીકે?,"ઍરકન્ડિશન, કમ્ફર્ટેબલ વાતાવરણ, આંખે વળગે એવું વિન્ડો ડિસપ્લે, મોડર્ન ફર્નિચર, સુંદર પ્રોડકટસ ડિસપ્લે, લલચાવનારી જહેરાતો અને આફરો, કેશ અને ક્રેડિટની સુવિધા, ન ગમે તો પાછું લેવાની જાતી, જુજ સેલ્સમૅન અને સેલ્સગર્લ્સ, પૂછો તો જવાબ આપે, બહુ જાણે નહીં, પણ સદાય સ્મિત લહેરાવે, યુનિફમમાં સજ્જ, કૉપ્યુટરાઈઝડ બિલિંગ સિસ્ટમ, કલરફુલ શૉપિંગ બૅગ્સ અને તમારા વિશે વધુ માહિતી માગતું એકાદ ફૉર્મ.",શું સમજ્યા એક કસ્ટમર તરીકે અને શું પરિવર્તનો લાવ્યાં એક બિઝનેસમેન તરીકે? રમચારીના હાથમાં પૂરેપૂરું વળતર ન આપતાં તેની પતનીને હસિસો આપવો એ યોગય નરિણય નથી.,એમાં સૅલેરીનો રોલ આવતો નથી.,તમારા હાથ નીચે કામ કરનારા કર્મચારીના હાથમાં પૂરેપૂરું વળતર ન આપતાં તેની પત્નીને હિસ્સો આપવો એ યોગ્ય નિર્ણય નથી. "ભાગે કાગળ ઉપર પેનસીલ, શાહી, ચારકોલ, વોટર કલર અને એકરીલકિ કલરના માધ્યમોનો ઉપયોગ થાય છે.",કાગળનું ટેક્ષ્ચર પણ લક્ષમાં લેવામાં આવે છે.,"મોટાભાગે કાગળ ઉપર પેન્સીલ, શાહી, ચારકોલ, વોટર કલર અને એક્રીલિક કલરના માધ્યમોનો ઉપયોગ થાય છે." ત્યારે સવાલ થાય છે કે શું ભાજપના નેતાઓને નથી નડતા નયિમ?,આ પોલીસને પડકાર આપતો વીડિયો વાયરલ થયો છે.,ત્યારે સવાલ થાય છે કે શું ભાજપના નેતાઓને નથી નડતા નિયમ? "આ ઉપરાંત, તે એ પણ જાણતી હતી કે કેવી રીતે નશાન લગાવવું અને કુસતી કરવી.",કહેવાય છે કે તે ઘોડેસવારી કરવામાં માહેર હતી.,"આ ઉપરાંત, તે એ પણ જાણતી હતી કે કેવી રીતે નિશાન લગાવવું અને કુસ્તી કરવી." "4 તેઓ રોટલીની જેમ મારા લોકો ને ખાય છે, અને તે દુષકમોર્‌ કરનારાઓ દેવને નથી જાણતા.",તેઓમાં કોઇ સત્કર્મ કરનાર નથી.,"4 તેઓ રોટલીની જેમ મારા લોકોને ખાય છે, અને તે દુષ્કમોર્ કરનારાઓ દેવને નથી જાણતા." ' પણ અમે એવા માણસનો આદર કરીએ છીએ.,"ભલે એમ કહેવાની ફેશન હોય કે, ‘એવા માણસને કોણ ઓળખે છે?",’ પણ અમે એવા માણસનો આદર કરીએ છીએ. "વાહ, ખરા પરમહંસ.",તેમણે પરમહંસદેવની સાથે એક જ આસન પર બેસીને કહેવા માંડ્યું કે શું તમે પરમહંસ છો ?,"વાહ, ખરા પરમહંસ." "રાહુલ ગાંધીએ સરકાર પર બેદરકારીનો આરોપ લગાવતા પુછ્યું છે કે, વર્લડ હેલ્થ ઓરગેનાઇઝેશનની સલાહથી ઉલટું કામ કેમ કર્યું?",શું આ ગુનાહિત કાર્ય નથી?,"રાહુલ ગાંધીએ સરકાર પર બેદરકારીનો આરોપ લગાવતા પુછ્યું છે કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની સલાહથી ઉલ્ટું કામ કેમ કર્યું?" હે માનવીઓ ! દોરી .,"એટલે કે તમારી કબજો તમે આકાશમાં કર્યો છે અને તમે આકાશ કબજામાં લાવ્યા છો , એ વાત મિથ્યા છે .",હે માનવીઓ ! દોરી . શું કોઈકે કીઘું વુંલવરીન?,"એટલે મેં નક્કી કર્યું કે ચાલો તો પાછલા કેટલાક મહિના માં જોયેલી ફિલ્મો વિષે વાત કરીએ પણ ના, ખાલી ફિલ્મો શા માટે, બીજું ઘણું બધું પણ ઉમેરી શકીએ.",શું કોઈકે કીધું વુંલ્વરીન? પળેપળ સજાગ રહેવું પડે છે.,"જેટલી બુદ્ધિનો ઉપયોગ ઓછો, તરત માતાપિતા થઈ શકાય છે, જરા પણ બુદ્ધિનો ઉપયોગ ન કરાય તો અનેક વાર ! પણ બાળકને ઉછેરવું તે તો તલવારની ધાર પર ચાલવા જેવું છે.",પળેપળ સજાગ રહેવું પડે છે. પડો મરે છે મધયમ વરગનો ગરાહક.,મોકો મળ્યે નળિયાથી તળિયા સુધીનાં તમામ તત્ત્વો નીચતાની ચરમસીમા વળોંટી ગ્યા.,બાપડો મરે છે મધ્યમ વર્ગનો ગ્રાહક. "5/2 હોસપટિલમાં વૃદ્ધોની સારવાર માટે અઅલગ જીરયિટ્રકિ વભાગ શર્‌ કરાયો, 60 વરષથી વધુની ઉમરના લોકો માટે સંપૂર્ણ હેલથ ચેકઅપ ર્‌.",will be done in 2800 |,"svp હોસ્પિટલમાં વૃદ્ધોની સારવાર માટે અલગ જીરિયાટ્રિક વિભાગ શરૂ કરાયો, 60 વર્ષથી વધુની ઉંમરના લોકો માટે સંપૂર્ણ હેલ્થ ચેકઅપ રૂ." સાન ફરાનસસિકો મેટરોપોલટિન મોટાં ભાગે વેલ-કનેકટેડ છે.,ઓસ્ટ્રેલિયામાં લગભગ દરેક શહેર પબ્લિક ટ્રાન્સપોર્ટથી વેલ-કનેક્ટેડ છે.,સાન ફ્રાન્સિસ્કો મેટ્રોપોલિટન મોટાં ભાગે વેલ-કનેક્ટેડ છે. અને એટલે જ મારા કુટુંબ પરવાર માં હું બઘા નો સનેહ સંપાદન કરી શકી છું .,અને આ બધા તમારા સદગુણો અમે પણ જીવન માં ઉતારવા ની કોશિશ કરી છે .,અને એટલે જ મારા કુટુંબ પરિવાર માં હું બધા નો સ્નેહ સંપાદન કરી શકી છું . દળ-સંચયનાં નયિમ પરમાણે તતવના દળનું સરજન થતું નથી કે તેનો વનાશ થતો નથી.,રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રીયાકોનો કેટલો જથ્થો વપરાય અને નીપજોનો કેટલો જથ્થો મળે છે તે જાણી શકાય છે.,દળ-સંચયનાં નિયમ પ્રમાણે તત્વના દળનું સર્જન થતું નથી કે તેનો વિનાશ થતો નથી. તયાં તો એના પતિ એની પાસે આવીને ઊભા.,મારે દોડવું જ નથી કારણ કે હવે જીતવાની કોઈ આશા જ નથી.,ત્યાં તો એના પિતા એની પાસે આવીને ઊભા. આ અભૂતપૂર્વ રાજીનામું દર્શાવે તેમણે સવીકાર્યું હતું કે પોતે સનેહ હોય અયોગય.,"શા માટે gerasim ડ્રાઉનિંગ કૂતરો, શા માટે રખાત સાંભળવા હતી?",આ અભૂતપૂર્વ રાજીનામું દર્શાવે તેમણે સ્વીકાર્યું હતું કે પોતે સ્નેહ હોય અયોગ્ય. "અને આજે પણ, વૈજ્ઞાનકિ કોયડારૂપ પરચિય?",શું તમે જાણો છો શા માટે પાનખર વૃક્ષો ઘણો તેમના પાંદડા શેડ?,"અને આજે પણ, વૈજ્ઞાનિકો કોયડારૂપ પરિચય?" ૧૯૮૫માં રાજીવ ગાંધી સરકારે આસામ એકોરડ કરાર કરયો હતો જેમાં ગેરકાયદેસર પરવાસીઓની ઓળખ કરવી અને તેમને તેમના દેશમાં પાછા મોકલવાની જોગવાઈ છે.,તે એટલા માટે કે તેઓ પોતાની ઓળખ હાલ સાબીત કરી શકયા નથી અને તેમાંના મોટાભાગના લોકો બાંગ્લાદેશી છે.,૧૯૮૫માં રાજીવ ગાંધી સરકારે આસામ એકોર્ડ કરાર કર્યો હતો જેમાં ગેરકાયદેસર પ્રવાસીઓની ઓળખ કરવી અને તેમને તેમના દેશમાં પાછા મોકલવાની જોગવાઈ છે. પણ બેત્રણ વરસ થયાં મારી શાળામાં અથવા બીજે ઠેકાણે તમને જોતી તયારે મહારૂં મન તોફાની વહાણની જેમ થતું.,પણ મેં એવું કામ જન્મ ધરીને કર્યું નથી એ ખરેખરૂં છે.,પણ બેત્રણ વરસ થયાં મારી શાળામાં અથવા બીજે ઠેકાણે તમને જોતી ત્યારે મ્હારૂં મન તોફાની વહાણની જેમ થતું. દીકરાનું શબ ઘેર લાવવામાં આવયું.,તેને ખૂબ જ દુઃખ થયું.,દીકરાનું શબ ઘેર લાવવામાં આવ્યું. અતયારે પણ તે એવી અવસથામાં આવતો જતો હતો.,દેવેન્દ્ર પોતાના વેપારમાંથી નવરો પડતો ત્યારે તેનો કલારસિક જીવ કલામાં ઓતપ્રોત થઇ જતો.,અત્યારે પણ તે એવી અવસ્થામાં આવતો જતો હતો. "તું હસીશ તો એ હસશે, તું રડીશ તો એ પણ રડશે, તું બખાળા કાઢીશ તો એ પણ બખાળા જ કાઢશે.",તું એની સામે જેવું કરીશ એવું એ તારી સામે કરશે.,"તું હસીશ તો એ હસશે, તું રડીશ તો એ પણ રડશે, તું બખાળા કાઢીશ તો એ પણ બખાળા જ કાઢશે." ।નો આ પરશનોના જવાબો શોઘવા પરયાસ કરીએ.,"કુટુંબ, પતિ, બાળકો - તેમને વિશે શું?",માતાનો આ પ્રશ્નોના જવાબો શોધવા પ્રયાસ કરીએ. તે સમયનો સંવાદ છે.,એક મૉલમાં એક વૃદ્ધ મહિલાએ ખરીદી કરી અને પૈસા આપવા કેશિયર પાસે ગઈ.,તે સમયનો સંવાદ છે. કે જૈથી કરીને કારડઘારકો છેતરાય નહીં.,કાર્ડધારકોના જણાવ્યા મુજબ દરેક રેશનિંગની દુકાનમાં પ્રિન્ટર ફરજિયાત રાખવામા ંઆવે અને અનાજ મેળવ્યા અંગેની સ્લીપ ગ્રાહકોને ફરજિયાતપણે આપવામાં આવે તેવી કાયમી અને નિયમિત વ્યવસ્થા ગોઠવવી જોઇએ.,કે જેથી કરીને કાર્ડધારકો છેતરાય નહીં. વગિરે મુદ્દાચ્યો ઉપર ઝીણવટભરી તપાસ કરવા માટે તપાસ અધકારીએ આરોપી જુનેદ મલેક અને એયાઝ અરબના ૭ દવિસના રમિનડની માગણી કરી હતી.,આર્િથક મદદ કોણે કરી હતી ?,વિગેરે મુદ્દાઓ ઉપર ઝીણવટભરી તપાસ કરવા માટે તપાસ અધિકારીએ આરોપી જુનેદ મલેક અને ઐયાઝ અરબના ૭ દિવસના રિમાન્ડની માગણી કરી હતી. ", વચિર કરતા તે 'સર' ને આશચર્યથી જોઈ રહી હતી.","મજબુત શરીર બાંધો, આંખે ચશ્માં, અને માથે ધોળિયા વાળ ધરાવતા, એના પિતાની ઉંમરના આ વ્યક્તિને વળી એનામાં શી જીજ્ઞાસા ઉપજી હશે ?",", વિચાર કરતા તે ‘સર’ ને આશ્ચર્યથી જોઈ રહી હતી." અવાજ માણસની ઓળખ છે.,અવાજને એક ઓળખ મળે પછી એ સ્વીકારતા થાય છે કે તેનો અવાજ ખરેખર સારો છે.,અવાજ માણસની ઓળખ છે. આપણે બઘા મુરખાઓ છીએ તયાં સુઘી આવું પેઢી રાજ ચાલવાનું જ છે.,જે ચાલે છે તે ફિરોજ ગાંધીના ચાલે છે માર્કેટમાં.,આપણે બધા મુરખાઓ છીએ ત્યાં સુધી આવું પેઢી રાજ ચાલવાનું જ છે. તો શું આપણે તેની આરથકિ સપાઈડર વેબમાં ફસાઇ જવું જોઈએ?,"તેમ છતાં, આપણે જોવું જોઈએ કે ચાઇનીઝ ચીજોનો તાત્કાલિક કોઈપણ રીતે બહિષ્કાર કરી શકાય એમ નથી.",તો શું આપણે તેની આર્થિક સ્પાઈડર વેબમાં ફસાઇ જવું જોઈએ? અને શકિષણ સતર.,"com એ અમને ઊંચાઈ, વાળના રંગ, શારીરિક દેખાવ જેવા વસ્તુઓ માટે ક્લિક-ટુ-સિલેક્ટિક વિકલ્પો ઓફર કરીને વિસ્તૃત કરવાની તક આપી.",અને શિક્ષણ સ્તર. "અલબતત રાતના બાર વાગયા પછી કશું જ ખાવાની મનાઈ હતી, એટલે ઓપરેશન પછી એક કલાક રહીને ચા - કોફી લેવાની છૂટ હતી.",મારી પત્નીને એક નાનકડા ઓપરેશન ( surgical procedure) માટે દાખલ કરી હતી.,"અલબત્ત રાતના બાર વાગ્યા પછી કશું જ ખાવાની મનાઈ હતી, એટલે ઓપરેશન પછી એક કલાક રહીને ચા – કોફી લેવાની છૂટ હતી." નકિદેમસ આશરે 40 આ બે માણસોએ ઈસુના દેહને લીધો.,નિકોદેમસ તે માણસ હતો જે અગાઉ રાત્રે ઈસુ પાસે આવ્યો હતો અને તેની સાથે વાતો કરી હતી.,નિકોદેમસ આશરે 40 આ બે માણસોએ ઈસુના દેહને લીધો. પરંતુ આ બાબતે ન તો કચછ પોલીસ આગળ આવી રહી છે ન તો પછી ગાંઘીઘામ ગુડઝ ટરક ટરાન્સપોરટ એસો.,કચ્છ પોલીસે આ બાબતે સબંધિત પોલીસની મદદ લઈ અને જયારે માલ અદલ બદલ થતો હોય ત્યારે જ આવા વાડાઓ પર દરોડા પાડવાની ગોઠવણ કરવાની જરૂર છે.,પરંતુ આ બાબતે ન તો કચ્છ પોલીસ આગળ આવી રહી છે ન તો પછી ગાંધીધામ ગુડઝ ટ્રક ટ્રાન્સપોર્ટ એસો. જયદેવ જાણતો હતો કે વગચંદ કે તેનો ચરિજીવી અમુલ પોલીસને આ તપાસમાં કોઈ સાચો સહકાર આપવાના જ નથી.,આથી તમામ ઉંઝા પોલીસ સ્ટેશનમાં આવ્યા.,જયદેવ જાણતો હતો કે વગચંદ કે તેનો ચિરંજીવી અમુલ પોલીસને આ તપાસમાં કોઈ સાચો સહકાર આપવાના જ નથી. "કાશમીરની ૩૭૦મી કલમની નાબૂદી, રામમંદરિ વગેરે માટે સાહેબનાં પગલાંથી ટ્રમ્પ વાકેફ છે ને તેના થકી સાહેબની વશિવમાં વઘેલી પહોંચથીયે વાકેફ છે, એટલે સાહેબની નજીક હોવાનું દેખાડી દુનયાના એ સેગમેન્ટમાં પોતાની બઢત વધારવા માગે છે.","વળી સાહેબ જે રીતે વંશીય મુદ્દાઓ આગળ કરી રહ્યા છે, તેનાથી વિશ્વના બીજા વિસ્તારોમાં એમની સ્વીકૃતિ વધતી જાય છે.","કાશ્મીરની ૩૭૦મી કલમની નાબૂદી, રામમંદિર વગેરે માટે સાહેબનાં પગલાંથી ટ્રમ્પ વાકેફ છે ને તેના થકી સાહેબની વિશ્વમાં વધેલી પહોંચથીયે વાકેફ છે, એટલે સાહેબની નજીક હોવાનું દેખાડી દુનિયાના એ સેગમેન્ટમાં પોતાની બઢત વધારવા માગે છે." 14 તમે સવારથ અને હ્રદયમાં કડવી અદેખાઇ કરવાનું રાખશો તો તમારે અભમિનનું કોઈજ કારણ નથી.,જ્ઞાની માણસ અભિમાન કરતો નથી.,14 તમે સ્વાર્થ અને હ્રદયમાં કડવી અદેખાઇ કરવાનું રાખશો તો તમારે અભિમાનનું કોઈજ કારણ નથી. "માતર પુરુષાર્થ ફળતો નથી, વવિકયુક્ત પુરૃષારથ જ ફળે છે.","આ ગતિ અવગતિ ન બને, માત્ર ગતિ પણ ન બને, પરંતુ પ્રગતિ બને તેવી રીતે જીવનપદ્ધતિ ગોઠવવી તે ડહાપણનું કાર્ય છે.","માત્ર પુરુષાર્થ ફળતો નથી, વિવેકયુક્ત પુરુષાર્થ જ ફળે છે." "પણ તેમની આ ગુમાવયાની લાગણી જે પરવિરતનને લીધે હતી તેનો સમય પટ ઘણો દીર્ઘ હતો, અને તેથી આજે તીવર ગતથી આપણા તરફ ઘસી રહેલ ઇનડસટરી.",આ અર્થના પ્રશ્નો 19મી સદીના કવિઓએ પોતાના કાવ્યોમાં વ્યક્ત કર્યા જ છે.,"પણ તેમની આ ગુમાવ્યાની લાગણી જે પરિવર્તનને લીધે હતી તેનો સમય પટ ઘણો દીર્ઘ હતો, અને તેથી આજે તીવ્ર ગતિથી આપણા તરફ ધસી રહેલ ઇન્ડસ્ટ્રી." પણ એને વયાકરણ કંઈ બરાબર આવડે નહી.,છોકરાનું ભણતર ઠીક ચાલ્યું.,પણ એને વ્યાકરણ કંઈ બરાબર આવડે નહીં. એવું કેવું બજાર કે જેમાં ખેડૂતોને પોતાના ઉતપાદન ખર્ચ કરતાં ઓછા ભાવે વેચેવાની ફરજ પડે છે?,એટલે જો ધનવાનો ગ્રાહકો અને મજૂરોનું શોષણ કરતાના હોત તો દેશમાં અને દુનિયામાં ગરીબી હોત જ નહીં.,એવું કેવું બજાર કે જેમાં ખેડૂતોને પોતાના ઉત્પાદન ખર્ચ કરતાં ઓછા ભાવે વેચેવાની ફરજ પડે છે? "ઘણા લોકો કહે છે કે, ભગતસહિ બનતા નથી પણ તે મારા ઘરમાં નહી પણ પાડોશીના ઘરે જનમ લેવો જોઇએ ?",કોઈની સાથે જ્ઞાન વહેંચવું ખૂબ જ સરળ છે.,"ઘણા લોકો કહે છે કે, ભગતસિંહો બનતા નથી પણ તે મારા ઘરમાં નહીં પણ પાડોશીના ઘરે જન્મ લેવો જોઇએ ?" "યુદ્ધના મેદાન વનિ અને તારીખો વનાનો દૈનકિ યુદ્ધ, ઉમદા હેતુ વના અથવા પરાક્રમી દેશભક્ત વના, હમિત વના અને સનમાન વના","સરહદ વિનાનું યુદ્ધ, નોંધાયેલ સૈન્ય વિના, ખુલ્લી લડાઇઓ વિના, પરંતુ શસ્ત્રો સાથે, ભોગ બનેલા લોકો સાથે, વિનાશ સાથે, લોહીથી યુદ્ધ.","યુદ્ધના મેદાન વિના અને તારીખો વિનાનો દૈનિક યુદ્ધ, ઉમદા હેતુ વિના અથવા પરાક્રમી દેશભક્તિ વિના, હિંમત વિના અને સન્માન વિના." રહેણાંક વસિતારમાં આગ લાગતા મોટી દુર્ઘટના સર્જાય તો?,ત્યારે કેટલાક સવાલ થાય છે કે શું ફાયર સેફ્ટીની પુરતી સુવિધા નથી?,રહેણાંક વિસ્તારમાં આગ લાગતા મોટી દુર્ઘટના સર્જાય તો? "નબળા ગણાતા બાળકોના અભયાસ માટે વશૈષ ઘયાન આપવા માટે સરકારે હાથ ધરેલી કવાયતનો અમલ થાય તે આવકાર્ય બાબત છે, પરંતુ તેના માટે બાળકો પાસે સફાઈ કરાવવી અનવાર્ય છે?","સફાઈ અને કચરાના નિકાલની કામગીરી લગભગ એકાદ કલાક ચાલી અને બાદમાં ૧૧ વાગ્યાના અરસામાં સ્ૂકલના પ્રિન્સિપાલ, શિક્ષકો તથા અન્ય મહેમાનો આવ્યા હતા.","નબળા ગણાતા બાળકોના અભ્યાસ માટે વિશેષ ધ્યાન આપવા માટે સરકારે હાથ ધરેલી કવાયતનો અમલ થાય તે આવકાર્ય બાબત છે, પરંતુ તેના માટે બાળકો પાસે સફાઈ કરાવવી અનિવાર્ય છે?" અને તેને નગી ખુશામત તઝીકે ગણાવી છે.,આ ન્યાયાધિશે દિલ્હીમાં મળેલી પિ2ષ્ાદના સંબોધનમાં નહિ પ2ંતુ આ કાર્યક્રમમાં આભા2દર્શનમાં એક સત્તાધા2ીની શક્તિ અંગે જે શબ્દોમાં પ્રસંશા ક2ી હતી તેને સુપ્રિમ કોર્ટ બા2 એસોસીયેશન મંડળે પણ સખત શબ્દોમાં ઝાટકણી કાઢી છે.,અને તેને ન2ી ખુશામત ત2ીકે ગણાવી છે. મારી બઘી મતિરો કરતાં તે થોડા વઘારે મોટા દેખાય છે એટલે હું જોતી હતી કે કેમ એવું હશે?,"રિયાએ નીચું જોઇને કહ્યું કંઈ નહીં દીદી પ્લીઝ, મમ્મીને ન કહીશ, હું મારા બ્રેસ્ટ જોતી હતી.",મારી બધી મિત્રો કરતાં તે થોડા વધારે મોટા દેખાય છે એટલે હું જોતી હતી કે કેમ એવું હશે? શા માટે થોડા પરયતનોમાં મળેલી નષિફળતાથી હમિત હારી હાથમાં લીઘેલું કાર્ય પડતું મુકીચએ છીએ?,જો નાનકડી કીડી ઝઝુમવાનો જુસ્સો ધરાવે તો આપણે શા માટે હતાશ થવું જોઈએ?,શા માટે થોડા પ્રયત્નોમાં મળેલી નિષ્ફળતાથી હિંમત હારી હાથમાં લીધેલું કાર્ય પડતું મુકીએ છીએ? "રાજ્યની અને બહારની તમામ હોસપટિલોને જાણ કરવામાં આવી કે, તેમની પાસે કોઈ બરેઈન ડેડ ચાઈલડ હોય તો ગલેબને બચાવવા એક નાનકડા બાળકનું હૃદય જોઈચ",બાળકની હાલત જોઈને તબીબોએ બાળકને ટ્રાન્સપ્લાન્ટ લિસ્ટમાં સૌથી અગ્રતાક્રમે મૂકી દીધો.,"રાજ્યની અને બહારની તમામ હોસ્પિટલોને જાણ કરવામાં આવી કે, તેમની પાસે કોઈ બ્રેઈન ડેડ ચાઈલ્ડ હોય તો ગ્લેબને બચાવવા એક નાનકડા બાળકનું હૃદય જોઈએ છે." । પહોંચવા સમયે જે મહલા મેહુલ સાથે હતી તેની મસિટ્રી પણ કમ નથી.,ભાગેડુ મેહુલ ચોક્સીના એંટીગુઆથી ડોમિનિકા પહોંચવાનો રાઝ ઊંડો થતો જઇ રહ્યો છે.,ડોમિનિકા પહોંચવા સમયે જે મહિલા મેહુલ સાથે હતી તેની મિસ્ટ્રી પણ કમ નથી. એ ભૂલી ગયો હતો કે એ જા ઉપર ચોરાશી જીવાતમાઓ ટાંપીને બેઠા હશે ! કલિલાના ગોખમાં બેસીને નેજા ઉપર મીટ માંડી રહેલી એ ચોરાશી કષત્રયાણીઓએ જાણયું કે પતાકા પડી અને રાણા કામ આવયા.,રાણજીનું ધ્યાન નહોતું રહ્યું.,એ ભૂલી ગયો હતો કે એ નેજા ઉપર ચોરાશી જીવાત્માઓ ટાંપીને બેઠા હશે ! કિલ્લાના ગોખમાં બેસીને નેજા ઉપર મીટ માંડી રહેલી એ ચોરાશી ક્ષત્રિયાણીઓએ જાણ્યું કે પતાકા પડી અને રાણા કામ આવ્યા. "આ સવાલનો જવાબ દરેક વખતે 'હા' હોય તો જરૂર, પંચમ'દાની જેમ આપણું કામ પણ આપણા ગયા પછી યાદ રહેવાયું છે.",જે કંઈ કામ કરીએ તે કામ પેશનેટલી કરીએ છીએ?,"આ સવાલનો જવાબ દરેક વખતે ‘હા’ હોય તો જરૂર, પંચમ’દાની જેમ આપણું કામ પણ આપણા ગયા પછી યાદ રહેવાયું છે." વદ્યિત વાહક એવા ઘાતુના તારવાળી છતરીઓનો ઉપયોગ ટાળવો ?,ઘરના વિજ જોેડાણોનુ અર્િંથગ પ્રોપર છે કે નહીં તે ઈલેક્ટ્રીકલ એન્જિનિયર પાસે નિયમીત ચેક કરાવવુ ?,વિદ્યુત વાહક એવા ધાતુના તારવાળી છત્રીઓનો ઉપયોગ ટાળવો ? "સંસકૃતમાં 'દનદુભ'ના નામે ઓળખાતું નગારું દેવદંદહા, દમામા, ડમકો, પાણવ, બંધ અને ઘોષ તરીકે પણ જાણીતું છે.",એક દેવદ્વારે અને બીજું રાજદ્વારે.,"સંસ્કૃતમાં ‘દન્દુભિ’ના નામે ઓળખાતું નગારું દેવદંદુહિ, દમામા, ડમકો, પાણવ, બંધ અને ઘોષ તરીકે પણ જાણીતું છે." શું જૂથ પરોજેકટ વદ્યારથીઓને ઉતપાદન થશે?,તમે કેવી રીતે પ્રવૃત્તિ દરમિયાન બાળકો ક્રિયાપ્રતિક્રિયા આયોજન કરશે?,શું જૂથ પ્રોજેક્ટ વિદ્યાર્થીઓને ઉત્પાદન થશે? "ફૂલ જાય છે, ખરી પડે છે, પરંતુ ફૂલની ફોરમ નથી જતી કે નથી મરતી, તેમ એમની શકત પણ હજુ કામ કરી રહી છે.",એમના આશ્રમમાં પ્રવેશ કરતાં એની પ્રતીતિ થાય છે.,"ફૂલ જાય છે, ખરી પડે છે, પરંતુ ફૂલની ફોરમ નથી જતી કે નથી મરતી, તેમ એમની શક્તિ પણ હજુ કામ કરી રહી છે." "આ તબકકે એસઆરસી વતીથી હાજર રહેલા ડાયરેકટર નરેશભાઈ બુલચંદાણીએ કહયુ હતુ કે, એસઆરસી જવાબદારીમાંથી કયારે પીછેહઠ નથી કરતી.","તો વળી પ્રોપર્ટી ડીલર્સ એવા ધર્મેશભાઈ દોશીએ ચેમ્બર ઓફ કોમર્સને આ વિષય પર સૌ કોઈ મદદ કરે, તેમની સાથે રહે, વિશ્વાસ દાખવે તેવો અનુરોધ કર્યો હતો.","આ તબક્કે એસઆરસી વતીથી હાજર રહેલા ડાયરેકટર નરેશભાઈ બુલચંદાણીએ કહ્યુ હતુ કે, એસઆરસી જવાબદારીમાથી કયારે પીછેહઠ નથી કરતી." શું વોલપેપર અથવા દવાલ પેઇન્ટ પસંદ કરવા માટે?,"એક વખત સમારકામનો સામનો કરવો પડ્યો, એક વ્યક્તિ વિવિધ મુદ્દાઓમાં રસ ધરાવતી હોવાનું શરૂ કરે છે, જેને તેમણે પહેલાંની કાળજી લીધી ન હતી.",શું વોલપેપર અથવા દિવાલ પેઇન્ટ પસંદ કરવા માટે? "અહી લતાના કંઠે એક ગૌત હતું જેમાં દવાળીને તદ્દન જુદી રીતે યાદ કરી છે: “આઈ અબ કે સાલ દવાલી, મૂંહ પર અપને ખૂન મલે...' એવી જબરદસત હૃદયસપરશી કલપના હતી કે એના શબદો વાંચી-સાંભળીને એક સમયે લશકરી જવાન રહી સૂકેલા મદન મોહનની આંખો ભીનો થઈ ગયેલી.","(જેમ કે ‘હો કે મજબૂર મુઝે ઉસને સાથીયોં…’, ‘જરા સી આહટ હોતી હૈ તો દિલ…’) પરંતુ ચેતન આનંદના દિલની વાતને કૈફી આઝમીએ જે સુંદર રીતે રજૂ કરી છે એની તરફ બહુ ધ્યાન કોઈનું ગયું નથી.","અહીં લતાના કંઠે એક ગીત હતું જેમાં દિવાળીને તદ્દન જુદી રીતે યાદ કરી છે: ‘આઈ અબ કે સાલ દિવાલી, મૂંહ પર અપને ખૂન મલે…’ એવી જબરદસ્ત હૃદયસ્પર્શી કલ્પના હતી કે એના શબ્દો વાંચી-સાંભળીને એક સમયે લશ્કરી જવાન રહી ચૂકેલા મદન મોહનની આંખો ભીનો થઈ ગયેલી." આવા અશુભ ફળદાયક આઠમા સ્થાનના શાસતરીય અને અનુભૃત યોગોનો પરચિય પામીશું.,"નદી, તળાવ કે દરિયામાં ડૂબી મરવાના યોગનો વિચાર પણ આઠમા સ્થાન પરથી કરવામાં આવે છે.",આવા અશુભ ફળદાયક આઠમા સ્થાનના શાસ્ત્રીય અને અનુભુત યોગોનો પરિચય પામીશું. અમેરકિએ વરષો સુઘી સોવયિત સંઘના દેશોને આરથકિ દૃષટચ્યિ તબકકાવાર પરતબિંઘો લાદીને લટિરલી ભખિરી બનાવી દીઘા હતા.,અમેરિકા અને સોવિયેત સંઘ વચ્ચેનો શીત યુદ્ધનો લાંબો દાયકો કદાચ સૌને યાદ હશે.,અમેરિકાએ વર્ષો સુધી સોવિયેત સંઘના દેશોને આર્થિક દૃષ્ટિએ તબક્કાવાર પ્રતિબંધો લાદીને લિટરલી ભિખારી બનાવી દીધા હતા. તે સમયે લોકલ લેવલની સસિટમ આ વાવાઝોડાનો સામનો કરવા તૈયાર નહોતી.,વાવાઝોડાની સ્પીડ 119થી 154 કિલો મિત્ર પ્રતિ કલાક હતી.,તે સમયે લોકલ લેવલની સિસ્ટમ આ વાવાઝોડાનો સામનો કરવા તૈયાર નહોતી. પ્રવેશ વહેલાં તે પહેલાંના ધોરણે આપવામાં આવશે.,એન્જલ એડયુનેક્ષ્ટના ડાયરેક્ટર પાર્થેશભાઈ ઠક્કર અને ઓન્ટારિયો કેનેડાની લેક હેડ યુનિર્વિસટીના શ્રી દિપકભાઈ મહેતા દ્વારા આ સેમિનારમાં પોતાના એક્સ્પીરિયન્સ શેર કરશે અને વિદેશ જવા માટેની જરૂરી એવી માહિતી અને જ્ઞાાન પૂરું પાડશે.,પ્રવેશ વહેલાં તે પહેલાંના ધોરણે આપવામાં આવશે. ઘડયિળ સવારના સાડા સાત થઇ ગયા હતા ને અલારમ જોરજોરથી વાગી રહયો હતો.,” હું પણ પછી સુઈ ગઈ.,ઘડિયાળ સવારના સાડા સાત થઇ ગયા હતા ને અલાર્મ જોરજોરથી વાગી રહ્યો હતો. ", બી.",એસ.,", બી." એના કરતાં ચ્યાપણે વેલણફેંક જ બરાબર છે.,ને ટૂનટૂન થયા પછી તો પોતાનું વજન માંડ ઝિલાતું હોય ત્યાં ભાલો ઊંચકીને દોડાય કેવી રીતે?,એના કરતાં આપણે વેલણફ્ેંક જ બરાબર છે. મારે તો કોઇ શરાફી વેપાર પણ નથી.,"એ તો કહે છે કે ભાઇ, મને તો હુંડીની વાત જ યાદ નથી.",મારે તો કોઇ શરાફી વેપાર પણ નથી. શું તમે આવક શોઘી રહયાં છો?,પરંતુ તમારા રોકાણના હેતુઓ માટે શ્રેષ્ઠ બોન્ડ ફંડો કોણ છે?,શું તમે આવક શોધી રહ્યાં છો? એમ.,"શાળા કક્ષાએ તો વાલી મિટિંગો થતી હોય છે, વાલીને અવારનવાર શાળામાં બોલાવવામાં આવે છે, પણ મોટાભાગના વાલી પાસે દર રવિવારે સાંજે રેસ્ટોરન્ટમાં જવા માટે બે કલાક હોય છે, પણ વાલી મિટિંગમાં જવાનો એક કલાકનો સમય નથી હોતો! પછી એ જ વાલી જે તે શાળા માટે જાણકારી વિના પણ પોતાનાં ખોટાં મંતવ્યોનો પ્રચાર-પ્રસાર કરતો હોય છે! જાહેર જગ્યાએ પાંચ મિનિટ માટે મળેલ અજાણી વ્યક્તિના મોબાઇલ નંબરને સેવ કરી ગુડમોર્નિંગના નિયમિત એસ.",એમ. એટલે તો કહું છ કે આતમાના પરમાતમા બનવા પર કાયદેસર પરત બિંઘ હોવો જોઇએ.,"(હું ક્યા પ્રકારનો મનુષ્ય છું, એ અંગે મારો અંતરાત્મા કાંઇક સ્પષ્ટતા કરે, તો બીજી ગૂંચવણો પણ ઉકલે ને !) ક્યારેક લાગે છે કે જીવતે જીવ મારો આત્મા અવગતિએ ચડેલો છે, બાકી જે મારી પાસે છે જ નહીં તે વિદ્વતા આ લેખમાં હું દર્શાવું ખરો ?",એટલે તો કહું છુ કે આત્માના પરમાત્મા બનવા પર કાયદેસર પ્રતિબંધ હોવો જોઇએ. અને તેના કારણે જ આવા લુખખા તતવો ને કાયદાનો કે પોલીસનો ડર રહયો નથી.,પણ સરકારના દબાણના કારણે પોલીસ અધિકારીઓ કોઈ નક્કર પગલાં ભરી નથી શકતા.,અને તેના કારણે જ આવા લુખ્ખા તત્વો ને કાયદાનો કે પોલીસનો ડર રહ્યો નથી. "તેઓ ઈસ્રાએલીઓ માંટે કશું જ ખાવાનું રહેવા દેતા નહં, નહ ઘેટું, નહાં બકરી, નહં બળદ કે નહ ગઘેડું.","4 તેઓ છેક ગાઝા સુધીના પ્રદેશમાં પડાવ નાખીને ત્યાં નિવાસ કરતા, તેઓ ત્યાં રહેતા અને લોકોના પાક અને કાપણીનો નાશ કરતા.","તેઓ ઈસ્રાએલીઓ માંટે કશું જ ખાવાનું રહેવા દેતા નહિ, નહિ ઘેટું, નહિ બકરી, નહિ બળદ કે નહિ ગધેડું." દેવો ને દાનવોએ સાથે મળીને બઝિનેસ કરયો.,’ ને પછી મહારાજે વાત માંડી.,દેવો ને દાનવોએ સાથે મળીને બિઝનેસ કર્યો. સી.,આર.,સી. ફારમરસ (એમપાવરમેનટ આએનડ પરોટેકશન) એગરીમેનટ ઓન પરાઈસ એસયોરનસ ૩.,ધ ફાર્મર્સ પ્રોડ્યૂસ ટ્રેડ એન્ડ કોમર્સ(પ્રમોશન એન્ડ ફેસિલિટેશન) બિલ ૨.,ફાર્મર્સ (એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેક્શન) એગ્રીમેન્ટ ઓન પ્રાઈસ એસ્યોરન્સ ૩. "જેનેક ડરેસનરના કંસિસાના બહાને એ પણ ફેક્ટરીમાં પોતાની સતતા વધારવા માટે ઉતસુક હતો! “સુનવણી દરમયાન હું પોતે જ આ કેસની પેરવી કરીશ,” લઓપોલદે ઓસકરને કહ્‌ યું.","અને એટલા માટે જ એણે મેઇલબેગમાંથી એ અહેવાલો કાઢી લીધા હતા! સ્ટર્ને કહ્યું, કે મશીનોને ૧૦,૦૦૦ જર્મન માર્કનું નુકસાન થવાના કારણે હેર ડાયરેક્ટર કેદી પર નારાજ થવાના જ છે! સ્ટર્ને એ પણ કહ્યું, કે તેના મનમાં તો બસ એટલું જ હતું, કે એ પત્રમાં પોતાની નોંધ ઉમેરવાની તક હેર શિન્ડલરને મળવી જોઈએ! અન્ટર્સ્ટર્મફ્યૂહરર લિઓપોલ્દ પણ શિન્ડલરની રાહ જોઈ રહ્યો હતો.","જેનેક ડ્રેસનરના કિસ્સાના બહાને એ પણ ફેક્ટરીમાં પોતાની સત્તા વધારવા માટે ઉત્સુક હતો! “સુનવણી દરમ્યાન હું પોતે જ આ કેસની પેરવી કરીશ,” લિઓપોલ્દે ઓસ્કરને કહ્યું." પણ યાદ કરવાની જર્‌ર જ નથી.,"પ્રયત્ન કરીને એ જ આ વૃક્ષ છે કે કેમ, તે યાદ કરવા કોશિશ કરું છું.",પણ યાદ કરવાની જરૂર જ નથી. આશ્ચર્યની વાત તો એ છે કે જે છોકરાના હાથમાં વદ્‌યાની રેખા નાની હતી તે જ આગળ જતાં મહાન પંડતિ બનયો ! 'સદ્ઘાંત કૌમુદી'ના ગ્રંથ દ્વારા એણે સંસકૃત ભાષાનું વયાકરણ આપયું.,એણે એ ઉઠાવ્યું અને એનાથી વિદ્યાની રેખા પર લાંબો ચીરો કર્યો.,આશ્ચર્યની વાત તો એ છે કે જે છોકરાના હાથમાં વિદ્યાની રેખા નાની હતી તે જ આગળ જતાં મહાન પંડિત બન્યો ! ‘સિદ્ધાંત કૌમુદી’ના ગ્રંથ દ્વારા એણે સંસ્કૃત ભાષાનું વ્યાકરણ આપ્યું. શું તમારા વશિ ઓપીનીયન આપનાર દરેક વયક્તા પોતાના સાચા કેરેક્ટર સરટીફીકેટ લઈને ફરે છે?,તમે કયા સમાજ થી ડરો છો?,શું તમારા વિશે ઓપીનીયન આપનાર દરેક વ્યક્તિ પોતાના સાચા કેરેક્ટર સર્ટીફીકેટ લઈને ફરે છે? ' એવું ના બોલાય.,કઈ જાતના માણસો છો?,’ એવું ના બોલાય. "1992માં સવ પનનાલાલ પટેલની કાલજયમી નવલકથા “માનવીની ભવાઇ' પરથી એમના દ્વારા નરિમતિ, દગિદરશતિ અને અભનિતિ એ જ નામની ફલિમને નેશનલ એવૉરડ પરાપત થયો હતો.",અને 1989માં તેમને ‘પદ્મશ્રી’નો ખિતાબ મળ્યો હતો.,"1992માં સ્વ પન્નાલાલ પટેલની કાલજયી નવલકથા ‘માનવીની ભવાઇ’ પરથી એમના દ્વારા નિર્મિત, દિગ્દર્શિત અને અભિનિત એ જ નામની ફિલ્મને નેશનલ એવૉર્ડ પ્રાપ્ત થયો હતો." ભારતમાં 1 (જગત) ની સાથે 0.,01 ગાયબ છે.,ભારતમાં 1 (જગત) ની સાથે 0. કેટલીક અપેક્ષાઓ ગેરવાજબી પણ હોય છે.,અપેક્ષાઓ એટલી બધી હોય છે કે વાત જવા દો.,કેટલીક અપેક્ષાઓ ગેરવાજબી પણ હોય છે. હું ગલબો શયિળ છું એ ખોટું?,તમે ખોટા?,હું ગલબો શિયાળ છું એ ખોટું? ", તમારે ઇયુની બહાર સથાપતિ કંપની સાથે માન્ય રોજગાર ક કરાર સહતિ ઓળખની માનયતાના પુરાવા અને પૃષઠભૂમપ્રમાણપતર જેવી ઘણી સામાન્ય શરતો ઉપરાંત ઘણી શરતો પૂરી કરવી આવશય છ.","જો તમે યુરોપિયન યુનિયનની બહારની કંપની માટે કામ કરો છો અને તમને કોઈ ડ dutchશ શાખામાં ટ્રેઇની, મેનેજર અથવા નિષ્ણાત તરીકે સ્થાનાંતરિત કરવામાં આવે છે, તો તમારું ડચ એમ્પ્લોયર જીવીવીએ હેઠળ આઇએનડી પર તમારા માટે નિવાસ પરવાનગી માટે અરજી કરી શકે છે.","આવા નિવાસ પરમિટ આપવા માટે, તમારે ઇયુની બહાર સ્થાપિત કંપની સાથે માન્ય રોજગાર કરાર સહિત ઓળખની માન્યતાના પુરાવા અને પૃષ્ઠભૂમિ પ્રમાણપત્ર જેવી ઘણી સામાન્ય શરતો ઉપરાંત ઘણી શરતો પૂરી કરવી આવશ્યક છે." થોડા વરષો પછી જૂનાગઢના સોલંકી રાજાને સમાચાર મળયા કે ર'દયાસનો દકિરો રા'નવઘણ જીવે છે અને ઓડીદર ગામે દેવાયત બોદરના ઘરે ઉછરી રહયો છે.,રા’નવઘણ દેવાયત બોદરના ઘરે ઉગા અને જાહલની સાથે મોટો થવા લાગ્યો.,થોડા વર્ષો પછી જૂનાગઢના સોલંકી રાજાને સમાચાર મળ્યા કે રા’દિયાસનો દિકરો રા’નવઘણ જીવે છે અને ઓડીદર ગામે દેવાયત બોદરના ઘરે ઉછરી રહ્યો છે. આવો કોઈ માણસ મારી જદિગીમાં આવયો હતો એ પણ યાદ રાખવાનો નથી.,"એક મિત્રએ કહ્યું, આ બોસને હું આખી જિંદગી ભૂલવાનો નથી! આ વાત સાંભળીને બીજા મિત્રએ કહ્યું કે, હું તો આજનો દિવસ પૂરો થાય એટલે તરત જ એને ભૂલી જવાનો છું.",આવો કોઈ માણસ મારી જિંદગીમાં આવ્યો હતો એ પણ યાદ રાખવાનો નથી. ચાચીના પરયાસોથી જૈનાબાદી ઔરંગઝેબને મળવા તૈયાર થઈ.,ઔરંગઝેબની ચાચીએ જૈનાબાદીને ઔરંગઝેબના તેના પ્રત્યેના પ્રેમનો સંદેશો પહોંચાડયો.,ચાચીના પ્રયાસોથી જૈનાબાદી ઔરંગઝેબને મળવા તૈયાર થઈ. "ગાંધીજી આ બઘુ કરીને, સીખવાડીને અન લખીને ગયા તોય આપડે ના સખિયા.","ના પત્થરબાજી થઈ, ના કોઇે બસ બારી, ના કોઇે ટ્રેન રોકી, ના અલ્લાહ હૂ આક્બર ની નરેબાજી થઈ, તોય શાંતીથી પતી ગયુ ને બધુ?","ગાંધીજી આ બધુ કરીને, સીખ્વાડીને અન લખીને ગયા તોય આપડે ના સિખ્યા." ત્યારે ગુજરાતમાં સરકારી અને ગરાનટેડ શાળામાં શકિષણનું સતર સુઘારવા માટે રાજ્ય સરકર શું શકિષકોને શકિષણ સવિાયની કામગીરીમાંથી મુક્ત કરશે ?,રાજ્યમાં એક તરફ બેરોકટોક ખાનગી સંસ્થાઓ આડેધડ ખુલી રહી છે ત્યારે બીજી તરફ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના માળખાઓને તોડી નાખવા સરકાર સતત નિર્ણયો કરી રહી છે.,ત્યારે ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં શિક્ષણનું સ્તર સુધારવા માટે રાજ્ય સરકર શું શિક્ષકોને શિક્ષણ સિવાયની કામગીરીમાંથી મુક્ત કરશે ? €&/ના વરિઘમાં પરદરશન દવિસેને દવિસે તેજ થઈ રહ્યું છે.,સોની રાઝદાનના આ ટ્વીટ પર યૂઝર્સ ખૂબ કોમેન્ટ્સ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.,caaના વિરોધમાં પ્રદર્શન દિવસેને દિવસે તેજ થઈ રહ્યું છે. એક રીતે જાવા જઈએ તો અમેરકા સપેસ-એક્સપલોરેશન (અવકાશી ખેડાણ)માં ભારતથી ઘણુ આગળ છે.,એમાં અમેરિકાને તથા અન્ય દેશોને સૌથી વધુ ચિંતા હોય તો એ ભારતની અવકાશી પ્રગતિની છે.,એક રીતે જાવા જઈએ તો અમેરિકા સ્પેસ-એક્સપ્લોરેશન (અવકાશી ખેડાણ)માં ભારતથી ઘણુ આગળ છે. જરૂરી નથી કે માનવીએ પોત જ પરકાશયુ હોય.,માનવીના તમામ રંગરૂપ બહાર લાવવા માટે તો ‘બિગબોસ’ની અત્યાર સુધીની તમામ સિઝનનું ડ્યુરેશન પણ ઓછું બને.,જરૂરી નથી કે માનવીએ પોત જ પ્રકાશ્યુ હોય. આખરે તેમણે રોકાણ પણ કરેલું હોય છે.,તેમને એ પણ અધિકાર છે કે ભારતમાં બિઝનેસ કરીને નફો પણ કમાય.,આખરે તેમણે રોકાણ પણ કરેલું હોય છે. યારે આ લુટેરી દુલહન ચીટર ગેંગએ અત?,ત્?,યારે આ લુટેરી દુલ્હન ચીટર ગેંગએ અત્? "તેમ છતાં મકાઉમાં જુગાર ઝડપથી વઘી રહ્યો છે, ચીન સરકાર દેશના બાકીના ભાગમાં કસનોને હલ કરવાના વચિરને સમર્થન આપતી નથી.","તેના નાટકમાં, લગ્ન અને અંતિમ સંસ્કારમાં પણ.","તેમ છતાં મકાઉમાં જુગાર ઝડપથી વધી રહ્યો છે, ચીન સરકાર દેશના બાકીના ભાગમાં કસિનોને હલ કરવાના વિચારને સમર્થન આપતી નથી." શું તેણી કોઈ એવી સંસથા સાથે જોડાયેલી છે કે જે તેના દવા સંબંધી વસિતારમાં બોલે છે?,શું તેઓ વિશેષતાના તેમના ક્ષેત્રમાં પ્રકાશન અને સંશોધન સાથે વર્તમાન રહી રહ્યાં છે?,શું તેણી કોઈ એવી સંસ્થા સાથે જોડાયેલી છે કે જે તેના દવા સંબંધી વિસ્તારમાં બોલે છે? "આખરે, સેબીએ જ આ કેસમાં ખાસ દમ નથી એવું જણાવી જેમને અગાઉ પોતે જ આરોપી ગણયા હતા તેમને મુકત કરી દીધા હોવાનું બહાર આવયું છે.","કહેવાય છે કે સેબીએ આ વિષયમાં પોતાનો ઓર્ડર જ નબળો તૈયાર કર્યો હતો અને એક્સચેન્જ આબાદ નીકળી જાય એવો તખ્તો ગોઠવ્યો હતો, અન્યથા સેટ આ ઓર્ડર સામે સ્ટે આપી શકત નહીં.","આખરે, સેબીએ જ આ કેસમાં ખાસ દમ નથી એવું જણાવી જેમને અગાઉ પોતે જ આરોપી ગણ્યા હતા તેમને મુક્ત કરી દીધા હોવાનું બહાર આવ્યું છે." આયુષયનમાનની રજા પૂરી થતાં તેણે જોબ પર જવાનું શર્‌ કર્યું.,"પગાર સારો હતો, એટલે તેમણે અમદાવાદમાં બે રૂમનો એક ફ્લેટ ભાડે રાખી લીધો.",આયુષ્યનમાનની રજા પૂરી થતાં તેણે જોબ પર જવાનું શરૂ કર્યું. "આતમકિ પરગતમાટે અનવિારય એવાં ચતિન, ચરતિર અને વયવહારને આદરશ અને શરેષઠ બનાવવાનો તો પરયતન જ નથી કરતા.","આજે તો લોકો અમુક જપ, ક્રિયાકાંડ, સ્તવન વગેરે કરીને ભગવાનને કંઈક ભેટ અર્પણ કરવી તેને જ પોતાના કર્તવ્યની ઈતિશ્રી માની બેઠા છે.","આત્મિક પ્રગતિ માટે અનિવાર્ય એવાં ચિંતન, ચરિત્ર અને વ્યવહારને આદર્શ અને શ્રેષ્ઠ બનાવવાનો તો પ્રયત્ન જ નથી કરતા." આ પદારથ ઉષમા અને સૂરય ના અલટરાવાયોલેટ કરિણો ને રોકી શકે છે.,એરોજેલ એક એવો પદાર્થ છે ૯૯ ટકા વાયુ સ્વરૂપ ધરાવે છે.,આ પદાર્થ ઉષ્મા અને સૂર્ય ના અલ્ટ્રાવાયોલેટ કિરણો ને રોકી શકે છે. "10 તાશીરશના રાજાઓ, અને ભૂમઘય સમુદ્રના કનારાના રાજાઓ, તેમના માટે ભેટો લાવશે અને શેબાના રાજાઓ તેમની ખંડણી તેઓ પાસે લાવશે.","4 તે લોકોમાં ન્યાય કરશે દીનદુ:ખીઓનો, દરિદ્રીઓનાં દીકરાઓનો ઉદ્ધાર કરશે; અને જુલમગાર પાપીઓને કચડી નાખશે.","10 તાશીર્શના રાજાઓ, અને ભૂમધ્ય સમુદ્રના કિનારાના રાજાઓ, તેમના માટે ભેટો લાવશે અને શેબાના રાજાઓ તેમની ખંડણી તેઓ પાસે લાવશે." જીવતિ રહેવા માટે લડવું પડે છે.,"પ્રાણીઓમાંથી વરસાગત ઊતરી આવેલી વૃત્તિ, માલિકી હક, પરિસ્થિતિ, સમાજ, સંસ્કૃતિ કે જેમાં આપણે રહીએ છીએ તેમાં સહુ કોઈ પદ અને પ્રતિષ્ઠા માટે લડે છે.",જીવિત રહેવા માટે લડવું પડે છે. તારા મૂડને પેમ્‌પર કરું.,તને તારા જ મૂડની પડી છે! તને એવું થાય છે કે હું કામ પડતું મૂકીને તારી સાથે આવું.,તારા મૂડને પેમ્પર કરું. "“બાપા, તમે?",ઊભી થઈને એ બહાર આવી.,"‘બાપા, તમે?" પરણિામે સેક્સ મેઈન ચીજ બની જાય છે.,"જોકે, મોટા ભાગના મોજ કરવાને જ લવ સમજી લે છે.",પરિણામે સેક્સ મેઈન ચીજ બની જાય છે. "અને જે પક્ષપાત વગર દરેકનાં કામ પરમાણે નયાય કરે છે, તેમને જો તમે પતા કહીને વનિંતી કરો છો, તો તમારા અહીંના પરવાસનો સમય બીકમાં વતિાવો.","તમે નીરોગી થાઓ માટે પોતાના પાપ એકબીજાની પાસે કબૂલ કરો, એકબીજાને માટે પ્રાર્થના કરો; ન્યાયી માણસની પ્રાર્થના પરિણામે બહુ સાર્થક થાય છે.","અને જે પક્ષપાત વગર દરેકનાં કામ પ્રમાણે ન્યાય કરે છે, તેમને જો તમે પિતા કહીને વિનંતી કરો છો, તો તમારા અહીંના પ્રવાસનો સમય બીકમાં વિતાવો." એણે પછી ગણાવાનું શર્‌ કર્યું.,મારા માટે મને સમય જ નથી મળતો.,એણે પછી ગણાવાનું શરૂ કર્યું. તેણે હોકારામાં જવાબ આપી બીજી તરફ પડખું ફેરવી લીઘું.,અને હમણાં અડધી રાત્રે પણ એના એ પ્રશ્નમાં છુપાયેલી આશાનું કિરણપુંજ સુરાને પણ નિરાશાના મધદરિયે આશાનું તાંતણું આપી ગયું.,તેણે હોંકારામાં જવાબ આપી બીજી તરફ પડખું ફેરવી લીધું. "' એ નકકી કરતાં માણસની આખી જદિગી નીકળી જાય, એટલા ખાતર આપણા પૂરવજોએ પસંદગીનું ક્ષેત્ર બને તેટલું સંકુચતિ રાખયું હતું.",’ અથવા ‘હું કોને પરણું?,"’ એ નક્કી કરતાં માણસની આખી જિંદગી નીકળી જાય, એટલા ખાતર આપણા પૂર્વજોએ પસંદગીનું ક્ષેત્ર બને તેટલું સંકુચિત રાખ્યું હતું." તપાસ થઈ : બાઈ હતી કાદુની બહેન ઝુલેખાં અને જુવાન હતો દાનમામદ : કાદુનો સંગાથી બહારવટીયો.,ગોળના થરની નીચે તપાસતાં માટલું ઘરાણાંથી ભરેલું નીકળ્યું.,તપાસ થઈ : બાઈ હતી કાદુની બહેન ઝુલેખાં અને જુવાન હતો દાનમામદ : કાદુનો સંગાથી બહારવટીયો. યુઘષિઠરિ દ્રોણને આપેલા ઉતતર વશિ અને તેની અરજુનના દોષારોપો પરત્‌યેની પરતકિરયા વશે આવા અરથગરભ પરસંગો વયાસે કથામાં મૂક્યા છે.,એ બાબતમાં તેમની પદ્ધતિ છે: તેઓ તે વિશે કથામાં ક્યાંક કોઈક અર્થગર્ભ પ્રસંગો મૂકે છે અને તે પ્રસંગોનો સંબંધ અને અર્થ બેસાડવાનું કામ આપણને સોંપે છે.,યુધિષ્ઠિરે દ્રોણને આપેલા ઉત્તર વિશે અને તેની અર્જુનના દોષારોપો પ્રત્યેની પ્રતિક્રિયા વિશે આવા અર્થગર્ભ પ્રસંગો વ્યાસે કથામાં મૂક્યા છે. નજરે ચડી કે નહ સનમ?,"નહિ કોઈના સહવાસમાં, પણ આપના સહવાસમાં! રાંધીને જમાડે છે નહિ?",નજરે ચડી કે નહિ સનમ? "કોઈને સળગાવવો, અરે તેનાં પૂતળાને સળગાવવું તે પણ કર્‌ર વાત નથી?",ડા-જલેબી ઝાપટીએ છીએ! કેમ?,"કોઈને સળગાવવો, અરે તેનાં પૂતળાને સળગાવવું તે પણ ક્રૂર વાત નથી?" આ અંગે જે.,આ પત્ર મળતા જ ચારેય પોલીસ સ્ટેશનમાં અનુપસિંહ નામના પોલીસકર્મીની તપાસ શરૂ થઈ છે.,આ અંગે જે. તમે આ પાર્ટીમાં કોઇ નાનો -મોટો હોદ્દો ધરાવતા હશો તો તો તમે અનયોને દેશભકત કારડ કાઢી આપવાના ભલામણપતરો પણ આપી શકશો.,આ પાર્ટી વાળા તમામને આપોઆપ દેશભક્ત ગણી લેવાનું દેશભક્ત કાર્ડના કાયદામાં નક્કી કરવામાં આવશે.,જો તમે આ પાર્ટીમાં કોઇ નાનો -મોટો હોદ્દો ધરાવતા હશો તો તો તમે અન્યોને દેશભક્ત કાર્ડ કાઢી આપવાના ભલામણપત્રો પણ આપી શકશો. નાણાપરઘાને બજેટમાં ખુબ ફુલગુલાબી ચતિર હીય તે રીતે તમામ સેકટરમાં નાણાની ફાળવણી કરી છે.,"બજેટનું કદ 3 લાખ કરોડની સપાટી કૂદાવી ગયું છે, નિર્મલા સીતારમને તેને 2025માં 5 લાખ કરોડ લઈ જવાની નેમ દર્શાવી છે.",નાણાપ્રધાને બજેટમાં ખુબ ફુલગુલાબી ચિત્ર હોય તે રીતે તમામ સેકટરમાં નાણાની ફાળવણી કરી છે. "વરગ સભા પૂરી થઈ પછી એમણે સુશીલને ને મને શકિષકોના ખંડમાં બોલાવયા, ને ક્યાંય સુધી અમારી સાથે વાતો કરી.",” અરુણાબેન બહુ રાજી થયાં.,"વર્ગ સભા પૂરી થઈ પછી એમણે સુશીલને ને મને શિક્ષકોના ખંડમાં બોલાવ્યા, ને ક્યાંય સુધી અમારી સાથે વાતો કરી." "જ્યારે આવ તયારે ચપપલ બહાર ન કાઢવા, ને હેરપીન ભૂલવી સારી આદત નથી.",એ રાત્રે એક અનનોન નંબર પરથી એક મેસેજ આવ્યો… “સોરી ફોર ધિસ નૂન.,"જ્યારે આવ ત્યારે ચપ્પલ બહાર ન કાઢવા, ને હેરપીન ભૂલવી સારી આદત નથી." કોઈ માનસે મતભેદોને કારણે સેક્સમાંથી રસ ઊડી ગયો હોય એવું નથી.,જવાબ : તમે જે વર્ણન કર્યું છે એ પરથી એવું ધારી લઉં છું કે તમારી સાથેના પરસ્પર સંબંધો સુંવાળા અને સમજણભર્યા છે.,કોઈ માનસિક મતભેદોને કારણે સેક્સમાંથી રસ ઊડી ગયો હોય એવું નથી. "૨,૦૦૦/- ના મુદામાલ સાથે તથા સરીફખાન ઉરફે લાલો ઉમેદખાન જત મલેક રહે.",રૂા.,"૨,૦૦૦/- ના મુદામાલ સાથે તથા સરીફખાન ઉર્ફે લાલો ઉમેદખાન જત મલેક રહે." પાછા એની તરફ જ વળવું પડે છે.,એનાથી ભાગીને જઇ જઇને ક્યાં જવાના?,પાછા એની તરફ જ વળવું પડે છે. કે આંહી કટકા કરું?,ચોટલે ઝાલીને બહાર કાઢું ?,કે આંહીં કટકા કરું ? મંત્રી અનુરાગ સહિ ઠાકુરે લેખતિ જવાબમાં કહ્યું કે કોર્પોરેટ બાબતનું મંત્રાયલ ચીની એજનસીઓ દ્વારા કરાયેલા રોકાણ વશે જાણકારી નથી રાખતું.,96 કરોડ ડોલરનું fdi પ્રાપ્ત થયું છે.,મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે લેખિત જવાબમાં કહ્યું કે કોર્પોરેટ બાબતનું મંત્રાયલ ચીની એજન્સીઓ દ્વારા કરાયેલા રોકાણ વિશે જાણકારી નથી રાખતું. એ જોનારા એમ કહે છે કે દરેક ગ્રામજનોને મહારાજ ગોઠણ તો શુ પગના પંજા સુઘી નીચા નમીને બે કલાક સુધી ગરબીમાં ફરયા.,આખી જીંદગીમાં ગરબી જોઇ ન હોય એ પણ ખેલૈયાની જેમ જ ઉતરી પડયા.,એ જોનારા એમ કહે છે કે દરેક ગ્રામજનોને મહારાજ ગોઠણ તો શુ પગના પંજા સુધી નીચા નમીને બે કલાક સુધી ગરબીમાં ફર્યા. એ સવિય પણ ઘણાને તેનો અવાજ ઘોઘરો લાગયો હતો.,જોકે તેના અવાજના કારણે જ એક વખત તેને આકાશવાણીમાંથી રિજેક્ટ કરવામાં આવ્યા હતા! તમારો અવાજ રેડિયોને લાયક નથી એમ કહી દેવામાં આવ્યું હતું.,એ સિવાય પણ ઘણાને તેનો અવાજ ઘોઘરો લાગ્યો હતો. અને જે દેખાય નહીં એને મનાય પણ કઈ રીતે ?,"હવે પ્રશ્ર્ન એ પણ છે કે શરીર દેખાય છે, પંચમહાભૂત દેખાય છે પણ આત્મા દેખાતો નથી અને જે દેખાતું ન હોય એમાં આપણને વિશ્ર્વાસ બેસે કઈ રીતે ?",અને જે દેખાય નહીં એને મનાય પણ કઈ રીતે ? પણ કાંઈ ફકિર નહીં.,‘અમરકોશ’ અથવા ‘ડિક્શનરી’ જેવી ચોપડી તો એને મળે જ નહીં.,પણ કાંઈ ફિકર નહીં. અમે આશા રાખીએ છીએ કે પીએમ મોદી છપાવવાને બદલે જનતાના પરશનોના જવાબ આપે.,આખરે ચીનની આ ચારેબાજુ આક્રમકતા આપણે શા માટે સહન કરી રહ્યા છીએ અને તેના વિશે કોઈ પગલાં કેમ લેવાતા નથી?,અમે આશા રાખીએ છીએ કે પીએમ મોદી છુપાવવાને બદલે જનતાના પ્રશ્નોના જવાબ આપે. જન્‌મસમયે ચંદ્‌ર જે રાશમાં હોય તે જાતકની જનમરાશ થઇ.,"કહેવાય છે કે પ્રાણ અને પ્રકૃતિ જોડે જ જાય છે, પણ રાશિઓ ક્યાંય જતી નથી તેના જાતકોના સ્વભાવમાં અમર રહે છે.",જન્મસમયે ચંદ્ર જે રાશિમાં હોય તે જાતકની જન્મરાશિ થઇ. સામેથી આવી રહેલા નશિચતિ મોતનો સામનો કરતી વખતે તમારી પાસે કોઈપણ પરકારની આશા ન બચી હોય એ મારા મતે દુનયાની સૌથી ભયંકર બાબત છે.,એની પાસે બચી જવાની આશાનો ટેકો નથી બચતો.,સામેથી આવી રહેલા નિશ્ચિત મોતનો સામનો કરતી વખતે તમારી પાસે કોઈપણ પ્રકારની આશા ન બચી હોય એ મારા મતે દુનિયાની સૌથી ભયંકર બાબત છે. "કોંગરેસ ચલો ખેતરે-ચલો ગામડે કાર્યક્રમો યોજશે, સમૂહ લગ્નમાં પોલીસ પહોંચતા અમરેલીના ચાંદગઢમાં 17 જાન લીલાતોરણે પાછી ફરી &તડથી પરેશાન છો?","ત્યારે ઉત્તરાયણની ખરીદી તેમજ પતંગ-દોરાની વેચાણ પર પ્રતિબંધની માગણી સાથે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીમાં પક્ષકાર તરીકે જોડાવવા માટે … read more congress to hold ‘chalo khetre-chalo gamde’ programs, police arrive at mass wedding |","કોંગ્રેસ ચલો ખેતરે-ચલો ગામડે કાર્યક્રમો યોજશે, સમૂહ લગ્નમાં પોલીસ પહોંચતા અમરેલીના ચાંદગઢમાં 17 જાન લીલાતોરણે પાછી ફરી adsથી પરેશાન છો?" સજજનની મદદના સહારે તેણે નાની દુકાન ચાલુ કરી.,શ્રીમંત થવાની એની ગજબની તાલાવેલીના કારણે ટૂંક જ સમયમાં બધું શીખી ગયો.,સજ્જનની મદદના સહારે તેણે નાની દુકાન ચાલુ કરી. તેમની ચરચા અને તેમના દવારા ચરચા કાયમ ચાલતી જ રહે છે.,"ચર્ચા, ચર્ચા અને માત્ર ચર્ચા, આ બધા શબ્દો મિથુન રાશિના જાતકો માટે જ છે.",તેમની ચર્ચા અને તેમના દ્વારા ચર્ચા કાયમ ચાલતી જ રહે છે. માનશો?,આ સવાલોના જવાબ ટોળું બહુમતિથી શોધી કાઢે એવું નક્કી કરવામાં આવ્યું.,માનશો? શરી રાજજીકી કૃપાસે હી ઇસ નશ્વર જગતમે બરહમાતમાર્એ અવતર તિ હુઈ હૈ.,વસ્તુતઃ જહાઁ કૃપા હોતી હૈ વહાઁ સર્વપ્રકારકે સુખ પ્રાપ્ત હોતે હૈં.,શ્રી રાજજીકી કૃપાસે હી ઇસ નશ્વર જગતમેં બ્રહ્માત્માએઁ અવતરિત હુઈં હૈં. મારે તો મારી સફૂલમાં જવું જ નથી.,મારે પણ એવી સ્કૂલમાં જવું છે જ્યાં ભણવાનું નહીં અને જલસા જ હોય.,મારે તો મારી સ્કૂલમાં જવું જ નથી. ભારતીય મૂળના લોકોને અમેરકામાં વવિધિ ક્ષેતરે સફળતા મળી છે.,"હાઉડી કાર્યક્રમમાં માત્ર ભાષા નહિ, પણ સમગ્ર કાર્યક્રમ દ્વારા અમેરિકા સાથે ભારતીયોનો સંવાદ થયો હતો.",ભારતીય મૂળના લોકોને અમેરિકામાં વિવિધ ક્ષેત્રે સફળતા મળી છે. "॥ઠમા સથાનનો સવામી બળવાન થયો હોય, સવ કે ઉચચ રાશમાં રહેલો હોય તો લાંબુ આયુષય ભોગવી શકાય છે.",- આઠમા સ્થાનમાં સ્વામીના બળાબળ પરથી લાંબા કે ટૂંકા આયુષ્યનો વિચાર કરવામાં આવે છે.,"આઠમા સ્થાનનો સ્વામી બળવાન થયો હોય, સ્વ કે ઉચ્ચ રાશિમાં રહેલો હોય તો લાંબુ આયુષ્ય ભોગવી શકાય છે." જયારે ઘણીવાર આરશીવાદ-સમતિ મળે છે તયારે જાત માટે ખુબજ માન અને પરેમ ઉપજે છે.,શરૂમાં મજા ન હોતી લાગતી હવે તો આદત બની ગઇ છે.,તમે માનશો થાક અને કંટાળા વચ્ચે જયારે ઘણીવાર આર્શીવાદ-સ્મિત મળે છે ત્યારે જાત માટે ખુબજ માન અને પ્રેમ ઉપજે છે. સંજીવ કુમારને જ્યારે સકરીપટ વંચાવવામાં આવી તયારે તેમણે કહ્યું કે હવે પાગલનો રોલ કરવાનો બાકી રહ્યો છે?,જ્યારે મુમતાઝને તેની કેરટેકર બતાવવામાં આવી છે.,સંજીવ કુમારને જ્યારે સ્ક્રીપ્ટ વંચાવવામાં આવી ત્યારે તેમણે કહ્યું કે હવે પાગલનો રોલ કરવાનો બાકી રહ્યો છે? તે એક સવાલ છે.,તેમ છતાં પણ શહેરમાં વેચાતી પાણીપુરીનુ ચેકિંગ કેમ કરાતુ નથી ?,તે એક સવાલ છે. "ડેનીઅલ સવીની, ડીપારટમેનટ ઓવ બીઝનેસ ઈથકિસ એનડ લીગલ સટડીઝ ના પરાઘયાપક જોહન હોલકૉમબ સસયથે 'હતિાના સંધરષ' વષિ ચરચા કરે છે.","ઈન્સ્ટિટ્યૂટ ઑવ એન્ટરપ્રાઈઝ ઈથિક્સના ડાયરેક્ટર, ડૉ.","ડેનીઅલ સ્વીની, ડીપાર્ટમેન્ટ ઑવ બીઝનેસ ઈથિક્સ એન્ડ લીગલ સ્ટડીઝ ના પ્રાધ્યાપક જોહ્ન હોલ્કૉમ્બ સ્સથે ‘હિતોના સંધર્ષ’ વિષે ચર્ચા કરે છે." એટલે આ મામલે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહયો છે.,તેમાં પણ રમતગમતના સાધનો પાસે જ ગંદકી હોવાથી ત્યાં દરરોજ આનંદ લેવા આવતા બાળકો રમતા રમતા રોગચાળો લઇને ઘરે જતાં હોય તો કોને ખબર ?,એટલે આ મામલે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમણે તયાં એડમશિન લીધુ.,ત્યાં રાજુને ખબર પડી કે ફિલ્મ ઈન્સ્ટીટ્યુટ નામની કોઈ વસ્તુ હોય છે.,તેમણે ત્યાં એડમિશન લીધુ. "વકિસનો વરિધ કરશે તેવી સરકાર ચુંટાશે (એટલે કે, ભાજપ સવિયની) તો “કેનદ્ર સરકાર તેને પાઈની પણ મદદ નહી કરે' તેવી ઘમકી હમણાં ગુજરાતના ચૂંટણી-પરચારમાં વડાપરધાને ઉચચારી છે.",પડતામાં પાટું તેમ ગામવાળાઓએ કોયલી દેવીને એના ઘરમાંથી ભગાડી મૂકી છે કારણ સંતોષીને ચૂપચાપ દાટી દેવાના બદલે એણે સેવાભાવી સંસ્થાને વાત કરી અને આ સમાચાર આખી દુનિયામાં ફેલાઈ ગયા એટલે ગામ ‘બદનામ’ થયું.,"વિકાસનો વિરોધ કરશે તેવી સરકાર ચુંટાશે (એટલે કે, ભાજપ સિવાયની) તો ‘કેન્દ્ર સરકાર તેને પાઈની પણ મદદ નહીં કરે’ તેવી ધમકી હમણાં ગુજરાતના ચૂંટણી-પ્રચારમાં વડાપ્રધાને ઉચ્ચારી છે." એટલે મૂડી રોકાણ વગરનો આ કરકટનો ઘંઘો શરૂ કર્યો! જો તમારી સાથે માતાજી કે કાળ ભૈરવનાથની કૃપા હોય તો તમારું હરિનું કારખાનું ધમઘોકાર ચાલતું હોત.,પણ ચાલ્યું નહીં.,એટલે મૂડી રોકાણ વગરનો આ કરકટનો ધંધો શરૂ કર્યો! જો તમારી સાથે માતાજી કે કાળ ભૈરવનાથની કૃપા હોય તો તમારું હિરાનું કારખાનું ધમધોકાર ચાલતું હોત. મારે સાંભળવા છે.,"આ સાંભળીને હમીરજીએ આઇને કહ્યુકે, મા પુત્રને મર્યા પછી પણ લાડ લડાવો છો તો મારા મરશિયા ગાશો ?",મારે સાંભળવા છે. શું તે ગરાહકો જાળવી રાખયા હતા?,"અને જો એમ હોય તો, કેટલા?",શું તે ગ્રાહકો જાળવી રાખ્યા હતા? એ તરસથી પીડીત અને તાપથી વ્યાકુળ હતી.,એટલામાં ત્‍યા પોતાની વાછરડાંની ગાય પણ આવી પહોંચી.,એ તરસથી પીડીત અને તાપથી વ્‍યાકુળ હતી. "અને વધારે મહતતવની વાત એ છે કે આ જલપરતરિઘક છે, એટલે તમે સૂવમિંગિ પૂલમાં પણ જરાય ચતા વગર આનંદ માણી શકો છો.",એ પાંપણની લાઈન પર એકદમ આસાનીથી સરકે છે.,"અને વધારે મહત્ત્વની વાત એ છે કે આ જલપ્રતિરોધક છે, એટલે તમે સ્વિમિંગ પૂલમાં પણ જરાય ચિંતા વગર આનંદ માણી શકો છો." મારું આરોગ્ય સંપૂરણપણે તમારો સાથ આપશે। આર્થકિ લાભ તમારી અપેકષા મુજબ નહીં હોય.,તમારી અંદર આજે ઉર્જા જોઈ શકાય છે.,તમારું આરોગ્ય સંપૂર્ણપણે તમારો સાથ આપશે। આર્થિક લાભ તમારી અપેક્ષા મુજબ નહીં હોય. નહી કરી શકે?,"અને ફિલ્મના પ્રો઼ડ્યુસરો પણ યોગ્ય જગ્યાએ પૈસા રોકે, પણ પ્રોડ્યુસરની જવાબદારી છે કે તમે જે પણ ડાયરેક્ટર સાથે કામ કરો, એને વેરીફાઈ કરો કે આ વ્યક્તિ ફિલ્મ કરી શકશે?",નહીં કરી શકે? આ તમામ સાત દેશ વશિવમાં સૌથી મોટા સતરે પરમાણુ ઉર્જાનું ઉતપાદન કરે છે.,આ દેશ યુએનના બજેટમાં સૌથી વધુ યોગદાન આપે છે.,આ તમામ સાત દેશ વિશ્વમાં સૌથી મોટા સ્તરે પરમાણુ ઉર્જાનું ઉત્પાદન કરે છે. ગીતાના ચતિન મુજબ દૃઢ સંકલપ થઈ જાય કે 'જે મને મળયું છે એથી જુદું કે વઘુ ક્યાંય કશું નથી.,એનું સતત સ્મરણ થવું જોઈએ.,ગીતાના ચિંતન મુજબ દૃઢ સંકલ્પ થઈ જાય કે 'જે મને મળ્યું છે એથી જુદું કે વધુ ક્યાંય કશું નથી. ઉપર જણાવેલ રાજનેતાઓને શું માનસીક તણાવ નહીં હોય?,માનસીક તણાવ જ આ બધાનું મૂળ છે.,ઉપર જણાવેલ રાજનેતાઓને શું માનસીક તણાવ નહીં હોય? ઊછરતાં સંતાનો જીવનસાથી તરીકે કોને પસંદ કરશે?,અહીં ઊછરતી પેઢીના સામાજિક અને સાંસ્કૃતિક ભવિષ્ય માટે પણ ભારતીઓને ઉપાધિ રહ્યા કરે છે.,ઊછરતાં સંતાનો જીવનસાથી તરીકે કોને પસંદ કરશે? હવે એક બીજી સાચી ઘટના.,"એવું જ વિચાર કે મને જે યોગ્ય લાગ્યું એ મેં કર્યું, તારા નિર્ણયનો અફસોસ કરવાનું છોડી દે, લેવું હોય તો તારા નિર્ણય માટે ગૌરવ લે.",હવે એક બીજી સાચી ઘટના. "' બે-ચાર વરષ પછી નીલા ભરચક્ક ખેતરમાં ભાગીરથી ઊભી છે, તાજી સુગંધથી મગજ ભરાઈ જાયા છે.",જ્યાં સુધી હું છું ત્યાં સુધી હરિપ્રસાદની ખેડ તૂટશે નહીં.,"’ બે-ચાર વર્ષ પછી નીલા ભરચક્ક ખેતરમાં ભાગીરથી ઊભી છે, તાજી સુગંધથી મગજ ભરાઈ જાયા છે." બોલતી ફલિમના ઈતહિસનો પહેલો સંવાદ આ પરકારનો હતો.,તાળીઓના ગડગડાટથી હોલ ગુંજી ઊઠ્યો.,બોલતી ફિલ્મના ઈતિહાસનો પહેલો સંવાદ આ પ્રકારનો હતો. ' પરશ્‌નોમાં તરિસકાર બલિકુલ નહીં.,ઈકડે કોણાકડે શિકતોસ ?,’ પ્રશ્નોમાં તિરસ્કાર બિલકુલ નહીં. ભારતમાં પણ ટીવી જોનારા લોકો સુધી સીધી વાત પહોચાડવાની હતી.,નરેન્દ્ર મોદીએ ભારતના લોકોમાં પણ મેસેજ આપવાનો હતો.,ભારતમાં પણ ટીવી જોનારા લોકો સુધી સીધી વાત પહોંચાડવાની હતી. પણ નાનકડી શરત એટલી કે સૌરઊરજાનો સંગ્રહ થતો નહોતો એટલે જયાં સુધી તડકો હોય તયાં સુઘી સળગે.,ત્રીજી આઈટમમાં એણે એવી હેડલાઈટ બનાવી જે સૂર્યપ્રકાશથી સળગે.,પણ નાનકડી શરત એટલી કે સૌરઊર્જાનો સંગ્રહ થતો નહોતો એટલે જ્યાં સુધી તડકો હોય ત્યાં સુધી સળગે. """ “કાંઇ નહાં આણલદે, તારું ચત્‌ત ચકડોળે ચડ્યું છે.","આવ, આપણે ચોપાટ રમીએ.","” “કાંઇ નહિ આણલદે, તારું ચિત્ત ચકડોળે ચડ્યું છે." "મેં જોયું કે આ નવી મતિરતામાં બંધાયેલી વાતો અને હાસય પરચલતિ છે, જયારે મારી દીકરી રહેમતને જોતી, હસતાં પૂછતી, “કાબુલીવાળા, ઓ કાબુલીવાળા, તારી ઝોળીમાં શું છે?",એ દરમ્યાન તે રોજ આવતો રહ્યો અને પિસ્તા બદામની લાંચ આપીને મિનીના નાનકડા હ્રદય પર ઘણો અધિકાર કરી લીધો હતો.,"મેં જોયું કે આ નવી મિત્રતામાં બંધાયેલી વાતો અને હાસ્ય પ્રચલિત છે, જ્યારે મારી દીકરી રહેમતને જોતી, હસતાં પૂછતી, “કાબુલીવાળા, ઓ કાબુલીવાળા, તારી ઝોળીમાં શું છે?" "બોલો, ભૂવાજી! તમે અમરેલી જલિલામાંથી સુરત આવીને હરિનું કારખાનું શર્‌ કરેલું.","મારી કોઈ સ્કીમ નથી, છતાં શ્રીફળની તિરાડ કઈ રીતે મકાનોની ખરીદીમાં પડાપડી કરાવી શકે?","બોલો, ભૂવાજી! તમે અમરેલી જિલ્લામાંથી સુરત આવીને હિરાનું કારખાનું શરૂ કરેલું." સેબી કે નાણાં ખાતું આ મામલે તંદુર્સત હરીફાઈ થાય એવો કોઈ પ્રયાસ પણ કરતાં નથી.,જ્યારે કે એનએસઈ પર ડેરિવેટીવ્ઝને લીધે કેશ માર્કેટને પણ ઉત્તેજન મળી જાય છે.,સેબી કે નાણાં ખાતું આ મામલે તંદુરસ્ત હરીફાઈ થાય એવો કોઈ પ્રયાસ પણ કરતાં નથી. નહી.,કોઈ પદ જીવનફળ છે?,નહીં. તે યુવક દ્વારા પણ જણાવવામાં આવયું હતું કે તેના માતા-પતિ હંમેશાં તેને ઘર પર કામ કરવાનું શીખવતા હતા.,તેણે ખોટો રસ્તો અપનાવ્યો હતો આવું શક્ય બને પરંતુ તેણે અખંડિતતા નો માર્ગ પસંદ કર્યો અને યોગ્ય કાર્ય કર્યું.,તે યુવક દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે તેના માતા-પિતા હંમેશાં તેને ઘર પર કામ કરવાનું શીખવતા હતા. "” 37 ફરીથી ગાઆલે કહ્યું, “ના, તયાં જો.","36 ગાઆલે તે લોકોને જોયા અને ઝબૂલને કહ્યં, “જો, ડુંગરોની ટોચ ઉપરથી માંણસો ઊતરે છે!”પણ ઝબૂલે કહ્યું, “ના, એ તો ડુંગરના પડછાયા તમને માંણસ જેવા લાગે છે.","” 37 ફરીથી ગાઆલે કહ્યું, “ના, ત્યાં જો." અને એ પરશનના ઉકેલ પર આઘાર રાખે છે આ ઉપકરણોની સફળતા અને નષિફળતા.,આ ઉપકરણોનું વિતરણ કરતા બુકસ્ટોર્સ આ વિતરણનું સંચાલન કેવી રીતે કરશે તેનો છે.,અને એ પ્રશ્નના ઉકેલ પર આધાર રાખે છે આ ઉપકરણોની સફળતા અને નિષ્ફળતા. પંકજભાઈએ એના પતિ જયસુખલાલ અને માતા જયાબેનને ઘરને બદલેપોશ ઓફસિમાં જ મળવા બોલાવયા.,અને રાહુલને જેની બીક હતી એવું જ બન્યું.,પંકજભાઈએ એના પિતા જયસુખલાલ અને માતા જયાબેનને ઘરને બદલેપોશ ઓફિસમાં જ મળવા બોલાવ્યા. "આવતીકાલની કોઈને ખબર નથી, જે કંઈ પણ થાય, પણ આ પેશન તો આમ જ યથાવત રહેશે.",પરંતુ હું એ વિશે કઈ વિચારતો નથી.,"આવતીકાલની કોઈને ખબર નથી, જે કંઈ પણ થાય, પણ આ પેશન તો આમ જ યથાવત રહેશે." પછી એ ટેકસીની બેકસીટ હોય કે લોજનો રૂમ.,માનસિક હિંસા ત્યારે જ શાંત થાય જ્યારે બંને વચ્ચે શારીરિક સંબંધની કોઈને કોઈ ચેષ્ટા થાય.,પછી એ ટેક્સીની બેકસીટ હોય કે લોજનો રૂમ. સરકાર શુ કામની?,"જે સરકાર આપણા મતથી બની છે, એમ આપણે ઉછીના કેવી રીતે થઈ જવાય?",આ સરકાર શુ કામની? પોતાના દેશી ઉતપાદકો દવારા બાબા રામદેવના પતંજલા આયુર્વેદનું ટરનઆઓવર સતત વઘતુ જઈ રહયું છે.,તેની લોકપ્રિયતા તો જુઓ… આ બ્રાન્ડે હાલમાં જ દેશના ટોપ 10 પ્રભાવશાળી બ્રાન્ડ્સમાં પોતાની જગ્યા બનાવી લીધી છે.,પોતાના દેશી ઉત્પાદકો દ્વારા બાબા રામદેવના પતંજલિ આયુર્વેદનું ટર્નઓવર સતત વધતુ જઈ રહ્યું છે. ઇસકા વરણન કરતે હુએ યદા કરોડ.,સાતોં સાગરોંકા વર્ણન હો ગયા કિન્તુ ઇસ કૃપા સાગરકા કોઈ પારાવાર નહીં હૈ.,ઇસકા વર્ણન કરતે હુએ યદિ કરોડ. તાવરણને થોડુંક વધુ માદક બનાવી દે છે.,એવો જાદુ જે હવાને થોડીક વધુ ટાઢી કરે છે.,વાતાવરણને થોડુંક વધુ માદક બનાવી દે છે. ઘણા તો એકાવન ર્પયાનો ચાંદલો લખાવે ને જમી જાય બસસો એકાવન જેટલું.,ચાંદલો નોંધાવ્યો છે ચાંદલો’ – એવી શેખી ન મારવી…વગેરે વગેરે.,ઘણા તો એકાવન રૂપિયાનો ચાંદલો લખાવે ને જમી જાય બસ્સો એકાવન જેટલું. વાયરલ વીડયિ ક્યાંનો છે ?,શું વાયરલ વીડિયો એડિટ કરેલો છે ?,વાયરલ વીડિયો ક્યાંનો છે ? તેના સવાગત ભાગ રૃપે ખેલાડીઓ મળે છે ૬ 100 કોઈ ડપિઝટિ બોનસ નથી.,"સૌથી લોકપ્રિય નો ડિપોઝિટ કેસિનો is ડ્રીમ્સ કસિનો, અત્યાર સુધીમાં 53988 ખેલાડીઓની મુલાકાતો સાથે, કેમ કે તે કેસિનોફ્રિક ડોટ કોમ પર અપલોડ કરવામાં આવી છે.",તેના સ્વાગત ભાગ રૂપે ખેલાડીઓ મળે છે $ 100 કોઈ ડિપોઝિટ બોનસ નથી. પરંતુ પછીનો લાંબો સમય તેને એક ભૌતકિ જડ પદારથ મનાયા કરયો હતો.,પ્રાચીન કાળના ભારતીય વેદોમાં આવી વનસ્પતિઓના પ્રદાનનું એક જીવંત દેવતારૂપી સ્વરૂપનું ગાન કરાયું છે.,પરંતુ પછીનો લાંબો સમય તેને એક ભૌતિક જડ પદાર્થ મનાયા કર્યો હતો. ૧ સવચછ સંબંધી [વિઘાઓ[; [.લયાંક ક્‌ વિગત જો સગવડ ગામમાં હોય તો 1-૪૯5 2-10 જો ગામમાં સગવડ ન હોય તો વૈકા લપક [; આયોજન કરાં લ છે.,૩.,૧ સ્વચ્છ સંબંધી �ુિવધાઓ�ું �ુલ્યાંક ક્ િવગત જો સગવડ ગામમાં હોય તો 1-yes 2-no જો ગામમાં સગવડ ન હોય તો વૈક�લ્પક �ું આયોજન કર�લ છે. મારી કોઈ વયકત પરતયે જેવી વૃતત હશે તે પરમાણે હું તેની સાથે વાતચીત તથા વયવહાર કરીશ.,હું કોઈ વ્યક્તિ અંગે જે પ્રકારે વિચારું છું તે પ્રકારની મારી વૃત્તિ તેના પ્રત્યેની બનતી જાય છે.,મારી કોઈ વ્યક્તિ પ્રત્યે જેવી વૃત્તિ હશે તે પ્રમાણે હું તેની સાથે વાતચીત તથા વ્યવહાર કરીશ. દરેક વયકત ભરોસો બરકરાર જ રાખે એવું જરરી નથી.,ભરોસો શંકાને ફાવવા દેતો નથી.,દરેક વ્યક્તિ ભરોસો બરકરાર જ રાખે એવું જરૂરી નથી. નો અભયાસ કરતા જણાયું કે એમના ટી.,બી.,નો અભ્યાસ કરતા જણાયું કે એમના ટી. બીજી ખબર નથી! પણ તોય તમતમારે મને પૂછો! તમારું ય જનરલ નોલેજ વંઘશે.,"કમાલ છે તારું નોલેજ!!’ શ્રીમતીએ કહ્યું, ‘આ તો મેં હમણાં આપણે શીંગ ખાધી એના કાગળ પર દુનિયાની પ્રથમ કાર હેન્ન્રીફોર્ડ શોધી એવું લખેલું એ વાંચ્યું એટલે પૂછયું.",બીજી ખબર નથી! પણ તોય તમતમારે મને પૂછો! તમારું ય જનરલ નોલેજ વંધશે. વસંત ત્કતુમાં ગાવા-વગાડવાને કારણે આ રાગમાં હોળીગીતો પણ ઘણાં મળે છે.,તેથી આ રાગ ઔડવ-સંપૂર્ણ જાતિનો રાગ છે.,વસંત ઋતુમાં ગાવા-વગાડવાને કારણે આ રાગમાં હોળીગીતો પણ ઘણાં મળે છે. (ખબ તાળીઓનો અવાજ)પરંતુ એની સવતંતરતાનું શું થશે?,’26 જાન્યુઆરી 1950 ના દિવસથી ભારત એક લોકશાહી દેશ બનશે.,(ખૂબ તાળીઓનો અવાજ)પરંતુ એની સ્વતંત્રતાનું શું થશે? "એની ઘટાગુમ ડાળખીઓ, ગુલમહોરના રાતા ફૂલ, બદામડીના મીઠા ફળ, આસોપાલવના લીલાછમ પાન અને આ વનિડચાઇમના શંખલા છીપલા અક સરખા માસૂમ છે.",છે.,"એની ઘટાગુમ ડાળખીઓ, ગુલમહોરના રાતા ફૂલ, બદામડીના મીઠા ફળ, આસોપાલવના લીલાછમ પાન અને આ વિન્ડચાઇમના શંખલા છીપલા એક સરખા માસૂમ છે." એ સમયે મોટાભાગની સતરીઓ ફરી હોય એટલે આરામથી ગપપા મારે.,આકૃતિ કહે છે કે આવી ઇન્કિવાયરી માટે બપોરનો સમય બેસ્ટ રહે.,એ સમયે મોટાભાગની સ્ત્રીઓ ફ્રી હોય એટલે આરામથી ગપ્પા મારે. બજેટ ને લઇ ને આ વખતે દર વખત કરતા થોડો ઓછો ઉતસાહ હતો.,સાચું બોલવા અને સાચા પડવા બંને માં મજા તો આવે જ છે.,બજેટ ને લઇ ને આ વખતે દર વખત કરતા થોડો ઓછો ઉત્સાહ હતો. "18 મારી વપિતતનિં દવિસોમાં તેઓ મારા પર તૂટી પડ્યા, અને હું તો અતા નરિબળ હતો પરંતુ યહોવાએ મને સથરિ રાખયો.","17 તેમણે મને મારા બળવાન શત્રુથી અને દ્વેષીઓથી બચાવ્યો, કારણ કે તેઓ મારા કરતાઁ જોરાવર હતા અને મને ધિક્કારતાં હતા.","18 મારી વિપત્તિનાં દિવસોમાં તેઓ મારા પર તૂટી પડ્યા, અને હું તો અતિ નિર્બળ હતો પરંતુ યહોવાએ મને સ્થિર રાખ્યો." શવિસેના પશર[ચિમ બંગાળમાં ચૂંટણી નથી લડી રહી પણ તેમણે ટીએમસીના મમતા બૅનર્જીને સમરથન જાહેર કર્યું છે.,મમતા બૅનર્જીને બંગાળની વાઘણ ગણાવીને સેનાના પ્રવકતાએ વિશ્ર્‌વાસ વ્યક્ત કરીને રાજ્યમાં તેઓ જ વિજયી થશે એવો દાવો કર્યો હતો.,શિવસેના પશ્રિ્‌ચમ બંગાળમાં ચૂંટણી નથી લડી રહી પણ તેમણે ટીએમસીના મમતા બૅનર્જીને સમર્થન જાહેર કર્યું છે. "રાજ્યના એક ઉચચ પોલીસ અધકોારીના જણાવયાં અનુસાર, ૨૦૦૨ બાદ ગુમ થયેલા ૧૪ યુવકો અંગે ફરી તપાસ શર્‌ કર્યાની વાત સાચી છે.","સૂત્રોનું કહેવું છે કે, જે તે સમયે ગુમ થયેલા લોકોમાં કિશોરોની સંખ્યા વધુ હતી, જેમાં અમદાવાદના પણ બે યુવકો હતો.","રાજ્યના એક ઉચ્ચ પોલીસ અધિકારીના જણાવ્યાં અનુસાર, ૨૦૦૨ બાદ ગુમ થયેલા ૧૪ યુવકો અંગે ફરી તપાસ શરૂ કર્યાની વાત સાચી છે." "કઈ કઈ ચીજ તમારી છે અને કઈ કઈ તમારી નથી, એ બેનું તમને ભેદજઞાન નથી.",ભેદજ્ઞાન વગર તમે શી રીતે બાદ કરશો?,"કઈ કઈ ચીજ તમારી છે અને કઈ કઈ તમારી નથી, એ બેનું તમને ભેદજ્ઞાન નથી." આવી જીતની નવીનતમતા સેન્ટ મેરીઝમાં લવિરપૂલ ઉપર 1-0થી સંતોની અવશિવસનીય જીત હતી.,સેન્ટ્સને પ્રીમિયર લીગમાં રાખવાના તેમના પ્રયત્નોએ તેમને રેકોર્ડ પ્રભાવશાળી જીત જોયો છે.,આવી જીતની નવીનતમતા સેન્ટ મેરીઝમાં લિવરપૂલ ઉપર 1-0થી સંતોની અવિશ્વસનીય જીત હતી. એ તે કલિલો કે કરીડામહેલ ! રાણજી વલિાસી હતો.,એ ગામ રાણપુર : એ બે નદીઓ સુકભાદર અને ગોમા : રાણજી ગોહિલે બંધાવેલો એ કિલ્લો.,એ તે કિલ્લો કે ક્રીડામહેલ ! રાણજી વિલાસી હતો. "બી|' ચરણમાં | તે સેક્ટરમાં હાલની [વિધાઓ અને [ટતી કડા ઓ શોઘવા માટ નાના ર, કરવામાં આવયા છ.",�માં સેક્ટરવાર િવવરણમાં પ્રથમ િસધ્ધ કરવાના ફર�યાત લ�યાંકો અને િ �ુજબના �ુદ્દાઓ ને ધ્યાને લઇ ત્રણ વષર્માં િસધ્ધ કરવાના ગ્રામ પંચાયત દ્વ થતાં પ્રયાના �ુદ્દા દશાર્વવામાં આવેલ.,બી� ચરણમાં � તે સેક્ટરમાં હાલની �ુિવધાઓ અને �ુટતી કડ�ઓ શોધવા માટ� ન�ુના ર�ુ કરવામાં આવ્યા છ. અજાતશતરુની પરતભિ અક મહાન યોદ્ઘા જેવી લાગતી હતી.,રાક્ષસે સાંભળેલી અફવા એવી હતી કે અજાતશત્રુએ બિંબિસારને એટલે કે પોતાના પિતાને જ કેદ કર્યો છે અને કોઈને તેને મળવા જવા દેવામાં આવતા નથી.,અજાતશત્રુની પ્રતિભા એક મહાન યોદ્ધા જેવી લાગતી હતી. સે પોતાની ધારાસભયોની ફરીયાદો સાંભળી નથી.,કોંગ્રેસ પોતે જ પોતાના પગ પર કુહાડી મારે છે અને પોતાની ભુલો-નિષ્ફળતાઓ છુપાવવા ભાજપા પર ખોટા આક્ષેપો લગાવે છે.,કોંગ્રેસે પોતાની ધારાસભ્યોની ફરીયાદો સાંભળી નથી. શું કોઈએ દવિયા ભારતીને જાણી જોઇને મરાવી નાખી હતી?,શું દિવ્યા ભારતીએ મૃત્યુ પહેલા કોઈ નશો કરેલ હતો?,શું કોઈએ દિવ્યા ભારતીને જાણી જોઇને મરાવી નાખી હતી? ઘણા ના મોઢે થી સાંભળ્યુ છે “ ભગવાન કરે તે સારું “!!! આ વાત થી હું બલિકુલ સહમત નથી .,જિંદગી જ એક પડકાર સમી છે.,ઘણા ના મોઢે થી સાંભળ્યુ છે ” ભગવાન કરે તે સારું “!!! આ વાત થી હું બિલકુલ સહમત નથી . હવે ટોયલેટના પાણીથી સાફ વાસણમાં ફરેનટ ફ્રાઇસ બનાવશો?,મલ્ટીપ્લેક્સમાં 10 ગણા ભાવ લેવાય છે છતાં આવી બેદરકારી?,હવે ટોયલેટના પાણીથી સાફ વાસણમાં ફ્રેન્ટ ફ્રાઇસ બનાવશો? "પ્રેમને કોઈ દવિસ સાથે કે અભવિયક્તા સાથે ન જોડતા બસ, પરેમ કરતા રહેવું જોઈએ.",પણ આવા પ્રેમમાં જો નકારાત્મકતા આવે તો?,"પ્રેમને કોઈ દિવસ સાથે કે અભિવ્યક્તિ સાથે ન જોડતા બસ, પ્રેમ કરતા રહેવું જોઈએ." પરંતુ ચર્ચાઓ આ બાબતે નથી થતી.,આપણે આપણી જાતને જ સવાલ પૂછવાનો છે કે શું આપણે એવાં નેતા ઘડવા તરફ આગળ વધીએ રહ્યાં છીએ ખરાં જે જાણતાં હોય કે તેઓ જે કંઈ કરે છે તે શા માટે કરે છે ?,પરંતુ ચર્ચાઓ આ બાબતે નથી થતી. "જયારે મોબાઈલ કંપનીઓ સારી ગુણવતા વાળા ફોન બનાવવા ને બદલે બસ પોહળા સકરીન અને સેલફી વાળા કેમેરા ના નામે હજારો રૂપયા લઇ લે છે, જયારે ફેસબુક ને ટવીટર પર આવતી લીક આખો ૧૦૦૦ શબદ નો લેખ બસ કે નાનકડા ટવીટ કે ફેસબુક ના ફોટા પર બનાવી દે છે.","તમને અનામત નથી મળી, શું રડ રડ કરો છો બાઈલા ની જેમ, અમે બ્રાહ્મણો આજ થી હાજર વર્ષ પેહલા ના ભવ્ય ભૂતકાળ ને યાદ કરી ને જીવ્યે છીએ પણ કોઈને પોતાના અક્ષમ હોવાના પુરાવા નથી આપતા.","જયારે મોબાઈલ કંપનીઓ સારી ગુણવતા વાળા ફોન બનાવવા ને બદલે બસ પોહળા સ્ક્રીન અને સેલ્ફી વાળા કેમેરા ના નામે હજારો રૂપિયા લઇ લે છે, જયારે ફેસબુક ને ટવીટર પર આવતી લીંક આખો ૧૦૦૦ શબ્દ નો લેખ બસ કે નાનકડા ટવીટ કે ફેસબુક ના ફોટા પર બનાવી દે છે." સગુણાબેને તેને માતા અને પતા બનનેનો પરેમ આપયો હતો.,પિતાની છાયા તો કુદરતે તેના બચપણમાં જ છીનવી લીધી હતી.,સગુણાબેને તેને માતા અને પિતા બન્નેનો પ્રેમ આપ્યો હતો. "6 તે તારું નયાયીપણું પરભાતની જેમ પરકાશતિ કરશે, અને તારા પરામાણકિપણાને બપોરના સૂર્ય ની જેમ તેજસવી કરશે.","5 તું જે કંઇ કર્મ કરે તે સર્વ યહોવાને આધીન કર, તું એના પર ભરોસો રાખ, અને તે તારા સર્વ કામ ફળીભૂત કરશે.","6 તે તારું ન્યાયીપણું પ્રભાતની જેમ પ્રકાશિત કરશે, અને તારા પ્રામાણિકપણાને બપોરના સૂર્ય ની જેમ તેજસ્વી કરશે." આ સાંભળીને વૈષ્ણવીએ શું થયું?,"થોડીવાર બાદ ફરી વૈષ્ણવીનો ફોન આવતાં મેં તેને કહી દીધું કે, હવે મારી પુત્રી આ દુનિયામાં રહી નથી.",આ સાંભળીને વૈષ્ણવીએ શંુ થયું? બનનો અને નદીની ઓલીપારના વાસીઓ પણ આનાથી પર ન હતાં.,ઉલટાંના નીરાશા અને હતાશા વધારે ઘેરાં બન્યાં હતાં.,બન્નો અને નદીની ઓલીપારના વાસીઓ પણ આનાથી પર ન હતાં. આપનો પરયાસ સરાહનીય,મારા ઘણા ધન્યવાદ “બની આઝાદ” ઈ પુસ્તક પર એક નજર કરી છે.,આપનો પ્રયાસ સરાહનીય છે. ' બાબભઇ બોલયા: “જેની પાંહે નવાં વાહન છે એ કોઈ બોલવાના નથી અને જેની પાંહે જૂનાં છે ઇ કોઈનું કાંઈ હાલવાનું નથી એટલે ભોગવયે જ છૂટકો સે.,આ કાયદો સરકારે જાતે બનાવ્યો કે પછી સરકારે સાથે મળીને કોઈએ મેગા પ્લાન તૈયાર કર્યો હશે?,’ બાબ્ભઇ બોલ્યાઃ ‘જેની પાંહે નવાં વાહન છે એ કોઈ બોલવાના નથી અને જેની પાંહે જૂનાં છે ઇ કોઈનું કાંઈ હાલવાનું નથી એટલે ભોગવ્યે જ છૂટકો સે. ત્યારે પણ મને કંઈક ખૂટતું હોય એવું લાગયું હતું.,આગળ લેખ માં તમે નવરાત્રી નું મહત્વ અને સાયન્ટિફિક રીઝન વિષે લખ્યું.,ત્યારે પણ મને કંઈક ખૂટતું હોય એવું લાગ્યું હતું. પરંતુ કેવી રીતે બરાબર?,આનો અર્થ એ કે લડાઈ હજુ પણ તે માટે જરૂર છે.,પરંતુ કેવી રીતે બરાબર? એ વખતે એના ચહેરા પરનો આનંદ! બહુ જોયા'તા મે એવા નાની અમથી સફળતાથી હરખાઈ ઉઠતા કશોર ચહેરા.,’ એ વટથી બોલતો.,એ વખતે એના ચહેરા પરનો આનંદ! બહુ જોયા’તા મેં એવા નાની અમથી સફળતાથી હરખાઈ ઉઠતા કિશોર ચહેરા. તેને બધા જ નરિણયો સવાહાસવરૃપ રહેતા.,તે યજ્ઞની આહુતિમાં બધું જ સ્વાહા કરતો.,તેને બધા જ નિર્ણયો સ્વાહાસ્વરૂપ રહેતા. આ તમામ બાબતોની ખાતરી કરયા પછી જ લોન લેવી જોઈએ.,તમારા દ્વારા લોનની અરજી સમયે અપાયેલ માહિતી સુરક્ષિત છે કે નહિ?,આ તમામ બાબતોની ખાતરી કર્યા પછી જ લોન લેવી જોઈએ. એક બાજુ કુદરતી અને માનવ ર્સજિત સમસયાઓથી બચીને માડ સાર્‌ ઉતપાદન મળતા હરખાઇ ઉઠેલા કસાનની પગ નીચેથી તયારે ઘરતી ખસી ગઇ હતી.,વાગરા તાલુકાના ખેડૂતોના ઘરોમાં હજુ પણ તુવેર અને કઠોળ પાક હજારો ક્વિન્ટલ પડયો છે.,એક બાજુ કુદરતી અને માનવ ર્સિજત સમસ્યાઓથી બચીને માડ સારૃ ઉત્પાદન મળતા હરખાઇ ઉઠેલા કિસાનની પગ નીચેથી ત્યારે ધરતી ખસી ગઇ હતી. જદિગીને પેમ્‌પર કરો.,આપણે જ એને ગૂંચવી દેતા હોઈએ છીએ.,જિંદગીને પેમ્પર કરો. "ધર્મના મૂળભૂત પાયા જેવા જે મહતવના ગુણઘરમો છે, અથવા તો આઘયાતમકિ જીવનનાં જે મૂળ તતવો છે, તે સતય, દયા, સેવાભાવ, શુદ્ધ અને સમભાવનું દરશન જાણે કે દુર્લભ થઈ ગયું છે.",આ બધું ધર્મને માટે પ્રાણઘાતક પુરવાર થાય છે.,"ધર્મના મૂળભૂત પાયા જેવા જે મહત્વના ગુણધર્મો છે, અથવા તો આધ્યાત્મિક જીવનનાં જે મૂળ તત્વો છે, તે સત્ય, દયા, સેવાભાવ, શુદ્ધિ અને સમભાવનું દર્શન જાણે કે દુર્લભ થઈ ગયું છે." [૨૮] ગાંડપણથી તથા અંઘાપાથી તથા મનના ગભરાટથી યહોવા તને મારશે.,અને તેમાંથી તું સાજો થઈ શકશે નહિ.,[૨૮] ગાંડપણથી તથા અંધાપાથી તથા મનના ગભરાટથી યહોવા તને મારશે. કોમ: વડાપરધાન નરેનદ્‌ર મોદીએ નોટબેન અંગેના નરિણય પર “નરેનદ્ર મોદી એપ' પર દસ સવાલ પૂછયા છે અને લોકોને પડી રહેલી મુશકેલી જાણવા પરયાસ કરયો છે.,નવગુજરાતસમય.,કોમઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબેન અંગેના નિર્ણય પર ‘નરેન્દ્ર મોદી એપ’ પર દસ સવાલ પૂછ્યા છે અને લોકોને પડી રહેલી મુશ્કેલી જાણવા પ્રયાસ કર્યો છે. "સરકાર પર “ડરની સંસકુતનિ પરોત્સાહન આપવાનો આરોપ લગાવી દગિદર્શકે કહ્યું કે, સરકારના સમરથકોને પગલાંઓ ઉઠાવતા પહેલા સાવચેત રહેવાની જરૂર છે.","જો કે, મને કેમેરા અને અન્ય લોકોની હાજરી સાથે ડિનર કરવામાં ખુશી થશે.","સરકાર પર ‘ડર’ની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવી દિગ્દર્શકે કહ્યું કે, સરકારના સમર્થકોને પગલાંઓ ઉઠાવતા પહેલા સાવચેત રહેવાની જરૂર છે." મીઢોળા નદીને વાચા ફૂટે તો! મોરારભાઈએ ગાંઘીજીને રોકડું પરખાવયું - 31૫0/ત 813ત51«તા' ગાંધીજી સયાદલા ગયા તયારે સરદાર સાથે હતા.,if the midhola river bursts! morarbhai gave gandhiji cash |,મીઢોળા નદીને વાચા ફૂટે તો! મોરારભાઈએ ગાંધીજીને રોકડું પરખાવ્યું - divya bhaskar ગાંધીજી સ્યાદલા ગયા ત્યારે સરદાર સાથે હતા. "ક્સટમરને સારું વળતર આપો, નવું આપો, બને તો ડસિકાઉનટ આપો, કરેડટિ આપો, ફરી ડલિવિરી કરો, ન ગમે તો પાછું લેવાની ખાતરી આપો, મહેમાનની જેમ સવાગત કરો અને કસ્ટમરને રાજા, સમરાટ, વી.",કસ્ટમર સર્વિસ એક જાદુઈ કળા છે.,"કસ્ટમરને સારું વળતર આપો, નવું આપો, બને તો ડિસ્કાઉન્ટ આપો, ક્રેડિટ આપો, ફ્રી ડિલિવરી કરો, ન ગમે તો પાછું લેવાની ખાતરી આપો, મહેમાનની જેમ સ્વાગત કરો અને કસ્ટમરને રાજા, સમ્રાટ, વી." એક કાળી વસતુ પાણીમાં ડુબકાં ખાઇ રહી છે.,મહેલને ઝરૂખે બેઠો બેઠો એક દિવસ સુલતાન સાબરમતીના પૂરમાં નજર ફેરવે છે.,એક કાળી વસ્તુ પાણીમાં ડુબકાં ખાઇ રહી છે. ગામના ડાહ્યા લોકો તો એવું કાંઇ નથી માનતા.,‘એ તો એ કહે છે.,ગામના ડાહ્યા લોકો તો એવું કાંઇ નથી માનતા. શેરીઓનાં નામ વાંચતા અમે અંગરેજ સેટલરોની કરએટીવીટીની મજાક ઉડાવતાં હતાં.,ત્યાં ઘણી બધી ગલીઓમાં પર્થનાં સિટી સેન્ટર જેવી જ લાગણી આવતી હતી.,શેરીઓનાં નામ વાંચતા અમે અંગ્રેજ સેટલરોની ક્રિએટીવીટીની મજાક ઉડાવતાં હતાં. તેમનું કહેવું છે કે સરકાર જો અનામતમાં વચચે આવી રહેલી કાયદાકીય અડચણોને દૂર નહી કરે તો સંસદમાં મુદ્દો ઉઠાવાશે.,આ ઉપરાંત ભાજપના નેતૃત્વવાળા દ્ગડ્ઢછના પક્ષ લોક જનશક્તિ પાર્ટી(ન્ત્નઁ)એ પણ વિરોધમાં સુર પુરાવ્યો છે.,તેમનું કહેવું છે કે સરકાર જો અનામતમાં વચ્ચે આવી રહેલી કાયદાકીય અડચણોને દૂર નહીં કરે તો સંસદમાં મુદ્દો ઉઠાવાશે. "હું કોગ્રેસ પાર્ટીના નામદારને પૂછવા માગું છું કે કોગરેસ પાર્ટી મુસલમિની પાર્ટી છે, આપને ઠીક લાગે તેમ આપ કરો.",આ પહેલાં જ્યારે વડા પ્રધાન મનમોહનસિંઘની સરકાર હતી ત્યારે તેમણે કહ્યું હતું કે દેશના સંસાધનો પર મુસ્લિમોનો સર્વપ્રથમ અધિકાર છે.,"હું કોંગ્રેસ પાર્ટીના નામદારને પૂછવા માગું છું કે કોંગ્રેસ પાર્ટી મુસ્લિમોની પાર્ટી છે, આપને ઠીક લાગે તેમ આપ કરો." કોંગરેસના નેતાઓ હાલ રાહ્લમાં નવી આશાઓ જોઈ રહ્યા છે.,તેઓ રજાઓ લેવાનું પણ ટાળે છે.,કોંગ્રેસના નેતાઓ હાલ રાહુલમાં નવી આશાઓ જોઈ રહ્યા છે. ", તેના સભયો કોણ છે?","કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, નાગરિક અભિનંદન સમિતિ કઈ છે?",", તેના સભ્યો કોણ છે?" જેથી સફૂલમાં ભણતાં બાળકો પણ સેક્સના રવાડે ચઢી જાય છે.,તેનાથી શિક્ષણને બદલે ગેરસમજમાં વૃદ્ધિ થાય છે.,જેથી સ્કૂલમાં ભણતાં બાળકો પણ સેક્સના રવાડે ચઢી જાય છે. "આ પાંચ તતવો છે - અગન, પૃથ્વી, વાયુ, જળ અને આકાશ.",સમગ્ર બ્રહ્માંડ પાંચ તત્વો દ્વારા રચાયેલું છે.,"આ પાંચ તત્વો છે – અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ અને આકાશ." મોઢું ફુક્શન હતું.,ઘાના દેશ નવોસવો આઝાદ થયેલો.,મોટું ફ્ંક્શન હતું. શા માટે બાળક પાણી ઘણો પીવે છે?,પ્રવાહી દૈનિક રૂઢિ એક મજબૂત વધારાનું - આ નિષ્ણાત મુલાકાત માટે કારણ છે.,શા માટે બાળક પાણી ઘણો પીવે છે? "વઢવાણ પાલકિના 9 વોર્ડની 36 સીટોના 89 ઉમેદવારોનું ભાવી 53,966 મતદારો નકકી કરશે.",ત્યારે હવે વઢવાણ ઝડપી વિકાસના નવા આયામની રાહમાં છે.,"વઢવાણ પાલિકાના 9 વોર્ડની 36 સીટોના 89 ઉમેદવારોનું ભાવી 53,966 મતદારો નક્કી કરશે." તને કોઈએ કહ્યું નથી કે તું દુ:ખી થજે.,"બ્રેકઅપ થયું એમાં તારો કંઈ જ વાંક નથી, પણ બ્રેકઅપ થયા પછી તું જે દુ:ખી થાય છે, ઉદાસ રહે છે એમાં તો માત્ર ને માત્ર તારો જ વાંક છે.",તને કોઈએ કહ્યું નથી કે તું દુ:ખી થજે. "ઉતતર: આરે કૉલોનીને જંગલ જાહેર કરવા અને મેટરો-થરીના કારશેડનું સથળ બદલવાનો નરિણય જાહેર કરવામાં આવયો, એ દવિસથી મુખય પરઘાન ઉધઘવ ઠાકરેએ આદવાસીઓના અઘકિારોના રક્ષણની પરતબિઘઘતા સપષટ રીતે જણાવી છે.",એ બાબતમાં ખરેખર શી સ્થિતિ છે?,"ઉત્તરઃ આરે કૉલોનીને જંગલ જાહેર કરવા અને મેટ્રો-થ્રીના કારશેડનું સ્થળ બદલવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો, એ દિવસથી મુખ્ય પ્રધાન ઉધ્ધવ ઠાકરેએ આદિવાસીઓના અધિકારોના રક્ષણની પ્રતિબધ્ધતા સ્પષ્ટ રીતે જણાવી છે." આ નયાયાઘશિ જે વશિષાણો અને શબદ પરયોગ ર્ક્યા તેના ક2તાં પણ આ સતતાઘીશ વધા2 સાગ વશિષાણો અને વધુ અસ2કા2ક શબદોની પુષપવરષ્‌॥ મેળવવા સઅઘકિઝી હોય શકે છે.,આવો પ્રશ્ર્ન પણ કેટલાક લોકો ક2ે છે.,આ ન્યાયાધિશે જે વિશેષ્ાણો અને શબ્દ પ્રયોગ ર્ક્યા તેના ક2તાં પણ આ સત્તાધીશ વધા2ે સા2ા વિશેષ્ાણો અને વધુ અસ2કા2ક શબ્દોની પુષ્પવર્ષ્ાા મેળવવા અધિકા2ી હોય શકે છે. "'” 8 બારાકે તેને કહ્યું, “તું જો માંરી સાથે આવતી હીય તો હું જાઉ, પણ તું જો માંરી સાથે ન આવતી હીય તો હું ન જાઉ.","7 હું યાબીનના સેનાપતિ સીસરાને તેના રથો અને યોદ્ધાઓ સાથે કીશોન નદીને કાંઠે લઈ આવીશ, પછી હું તેઓને તારા હાથમાં સોંપી દઈશ, તેથી તું એને ત્યાં હરાવી શકે.","”‘ 8 બારાકે તેને કહ્યું, “તું જો માંરી સાથે આવતી હોય તો હું જાઉં, પણ તું જો માંરી સાથે ન આવતી હોય તો હું ન જાઉં." છબીલ પટેલનો મોબાઈલ ફોન બંધ આવી રહયો છે.,"જોકે, આ બધી જ ચર્ચાઓને વેગ મળવાનું કારણ છે, છબીલ પટેલ નો કોન્‍ટેકટ થતો નથી.",છબીલ પટેલનો મોબાઈલ ફોન બંધ આવી રહ્યો છે. સભયો પરશાંતભાઇ અભેસીંગભાઇ મેડા અને અદયાભાઇ કલાભાઇ દેવધા ગતરોજ સવારે 11 વાગયાના અરસામાં ખંગેલા ચેક પોસટ ઉપર ફરજ દરમયાન પીટોલ તરફથી આવતા વાહનોની ચેકગિ કરતા હતા.,ડી.,સભ્યો પ્રશાંતભાઇ અભેસીંગભાઇ મેડા અને અદિયાભાઇ કલાભાઇ દેવધા ગતરોજ સવારે 11 વાગ્યાના અરસામાં ખંગેલા ચેક પોસ્ટ ઉપર ફરજ દરમિયાન પીટોલ તરફથી આવતા વાહનોની ચેકિંગ કરતા હતા. આ અંગે આજરોજ માણાવદર તાલુકા કોગ્રેસ સમતિએ માણાવદર મામલતદારને એક આવેદનપત્ર પાઠવી જણાવયું છે કે ગત ૧૭મી તારીખે માણાવદરમાં અનરાધાર વરસાદ પડયો હતો ગ્રામીણ વસિતારોમાં તો પાંચ - છ ઇંચ જેવો વરસાદ પડતાં તેનું પાણી રસાલા ડમ માં જમા થયું હતું.,માણાવદર પંથકની જીવાદોરી સમાન અને હજારો ખેડૂતોને આશીર્વાદરુપ બનેલ બાટવા રોડ ઉપર આવેલ રાજાશાહી વખતનો રસાલા ડેમના કોઈએ દરવાજા તોડી નાખી છલોછલ ભરાયેલ ડેમને તળિયાઝાટક કરી નાખતા લોકોમાં રોષ ફેલાયો છે.,આ અંગે આજરોજ માણાવદર તાલુકા કોંગ્રેસ સમિતિએ માણાવદર મામલતદારને એક આવેદનપત્ર પાઠવી જણાવ્યું છે કે ગત ૧૭મી તારીખે માણાવદરમાં અનરાધાર વરસાદ પડયો હતો ગ્રામીણ વિસ્તારોમાં તો પાંચ - છ ઇંચ જેવો વરસાદ પડતાં તેનું પાણી રસાલા ડેમ માં જમા થયું હતું. દુઃખ સાથે એટલું જ કહેવાનું કે ભાજપે 2012થી 2014 દરમયાન ખુલલેઆમ અને ભવષિયનો વચિાર કરયા વગર જ આ નાદાની કરી હતી.,એટલિસ્ટ 130 કરોડના દેશમાં જેમની પાસે સમજ છે એવા ચાર-પાંચ કરોડ લોકોની સામે તો મુરખ જ ઠરશો.,દુઃખ સાથે એટલું જ કહેવાનું કે ભાજપે 2012થી 2014 દરમિયાન ખુલ્લેઆમ અને ભવિષ્યનો વિચાર કર્યા વગર જ આ નાદાની કરી હતી. "” પેલા માણસે કહ્યું કે “દીકરા, મેં જદિગીમાં બહ્‌ ઠોકરો ખાધી છે.",તમારામાં આટલી સમજ ક્યાંથી આવી?,"” પેલા માણસે કહ્યું કે “દીકરા, મેં જિંદગીમાં બહુ ઠોકરો ખાધી છે." ઉલ્લેખનીય છે કે ૬ર અઠવાડયિ દેશના ગમે તે ખૂણેથી કોઈને કોઈ યુવાન 1515 સાથે જોડાયાના સમાચાર આવે છે અને તેની ભાળ મેળવવા માટે પોલીસ દોડે છે.,૨૦૦૨માં ફાટી નીકળેલા તોફાન પછી જે યુવકો ગુમ છે તેમની તપાસથી અનેક નિર્દોષ યુવકો અને દેશને બચાવી શકાશે.,ઉલ્લેખનીય છે કે દર અઠવાડિયે દેશના ગમે તે ખૂણેથી કોઈને કોઈ યુવાન isis સાથે જોડાયાના સમાચાર આવે છે અને તેની ભાળ મેળવવા માટે પોલીસ દોડે છે. ફક્ત ભેટની પછેડી સવાય બીજી બઘી વાતે કણબી જેવો દેખાવ છે.,"શિહો૨ને પાદર ગરીબશા પીરની જગ્યા પાસે પકતી ચોરણી, કણબી જેવું કેડીયું, ને માથે બોથાલું બાંધીને એક આદમી ઉભો છે.",ફક્ત ભેટની પછેડી સિવાય બીજી બધી વાતે કણબી જેવો દેખાવ છે. હું પાર્કમાં ચાલવા ગયો હતો.,વસંત ઋતુની શરૂઆત હતી.,હું પાર્કમાં ચાલવા ગયો હતો. મંગળ ગરહ પર દર કલાક ૩૦ માઇકરો સવિર્ટ જેટલું રેડીએશન નું પરમાણ હોય ચહે જ્યારે મનુષ્ય આખા વરષ માં ૫૦ મલીસવિરટ કરતાં વઘારે રેડીઃએએશન સહન કરી શકતો નથી.,પરંતુ જો બ્રહ્માંડ ના અલગ ગ્રહો પર સંસ્કૃતિ નો વિકાસ કરવામાં આવશે તો એક નવા વિવિધતાસભર બ્રહ્માંડ નું નિર્માણ થશે.,મંગળ ગ્રહ પર દર કલાક ૩૦ માઇક્રો સિવેર્ટ જેટલું રેડીએશન નું પ્રમાણ હોય ચ્હે જ્યારે મનુષ્ય આખા વર્ષ માં ૫૦ મિલીસિવેર્ટ કરતાં વધારે રેડીએશન સહન કરી શકતો નથી. "મેં કહ્યું એમાં તકલીફ ન હોય ! એ જયુસ પીવા લાગી અને તયાં તો કંડક્ટરે અવાજ લગાવયો, એ બઘા બસમાં બેસી જાઓ ! અમે બસમાં બેઠા, અંધારું થઈ ચૂકયું હતું.","મેં કહ્યું, આ તમારા માટે ! એણે મારી આંખમાં જોયું અને કહ્યુ, તમે શા માટે તકલીફ લો છો ?","મેં કહ્યું એમાં તકલીફ ન હોય ! એ જયુસ પીવા લાગી અને ત્યાં તો કંડક્ટરે અવાજ લગાવ્યો, એ બધા બસમાં બેસી જાઓ ! અમે બસમાં બેઠા, અંધારું થઈ ચૂક્યું હતું." જેમાં ખૂબ મોટા મહાનુભાવો પઘારયા હતા.,તિક કાર્યક્રમનું આયોજન અખીલ હિંદ અંધજન ધ્વજ-દિન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ભાવનગરના “ઝવેરચંદ મેઘાણી” સભાખંડ સરદાનગર ખાતે તારીખ ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૯નાં રોજ અમારી સંસ્થા દ્વારા યોજાયો હતો.,જેમાં ખૂબ મોટા મહાનુભાવો પધાર્યા હતા. 5 જયારે તે મસિરમાંથી ઇસ્રાએલીઓને લાવયાં તયારે દેવે યૂસફસાથે કરાર કરયો; જયાં અમે એક ભાષા સાંભળી જે અમે સમજયાં નથી.,"3 રણશિંગડું વગાડો! આવો અને પૂનમનો દિવસ ઉજવો, નૂતન ચંદ્રનો પવિત્ર દિવસ અને અન્ય સર્વ પવિત્રપવોર્; ઉમંગે ઊજવો.",5 જ્યારે તે મિસરમાંથી ઇસ્રાએલીઓને લાવ્યાં ત્યારે દેવે યૂસફસાથે કરાર કર્યો; જ્યાં અમે એક ભાષા સાંભળી જે અમે સમજ્યાં નથી. જેમાં સોશયિલ ડસિટનસનું ઉલ્લંઘન કરાયું છે.,જ્ઞાનદીપ શાળાના સીસીટીવી પણ સામે આવ્યા છે.,જેમાં સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન કરાયું છે. ૨૩૪૦થી ૨૩૯૦ના ભાવે સોદા થયા હતા.,૬૦ ઘટીને આજે ૨૪૦૦ની સપાટી ગુમાવી રૂ।.,૨૩૪૦થી ૨૩૯૦ના ભાવે સોદા થયા હતા. ૨૭ વરષથી માનવસેવાનો ભેખ ધારણ કરનાર આ ઓલયિનું નામ છે હરખચંદ સાવલા.,એમણે એક રમકડાંની બૅંક પણ સ્થાપી છે જ્યાં લોકો પોતાને ત્યાં વધારાના રમકડાં હોય તો આ બૅંકમાં જમા કરાવે અને આ રમકડાં કૅન્સરથી પીડાતા નાના-નાના બાળકોને આપવામાં આવે કે જેથી આ નાના ભૂલકાંઓ યમરાજાથી ડરવાને બદલે રમકડાંથી રમી શકે.,૨૭ વર્ષથી માનવસેવાનો ભેખ ધારણ કરનાર આ ઓલિયાનું નામ છે હરખચંદ સાવલા. આ જગમાં પાણી છે એ બહાર ઢોળી દઈશ?,"ભલે, હું તને તોય સજા નહીં કરું પણ એક કામ કરીશ?",આ જગમાં પાણી છે એ બહાર ઢોળી દઈશ? પાસે આવીને એ બટુકે ત્રષજિીને ચરણે હાથમાંનાં ફળફૂલ ધરી દીઘાં.,નાના નાના હાથની ગુલાબી હથેળીઓની અંદર અર્ધ્ય લીધેલું છે.,પાસે આવીને એ બટુકે ઋષિજીને ચરણે હાથમાંનાં ફળફૂલ ધરી દીધાં. બાદશાહ: 'મને શી ખબર સવરગમાં થોડો ટેલફિન કરી શકાય છે?,હજામે વાતમાં મોણ નાખતા કહ્યુંઃ ‘હજૂર તેઓ સ્વર્ગમાં કુશળ તો છે ને?,’ બાદશાહઃ ‘મને શી ખબર સ્વર્ગમાં થોડો ટેલિફોન કરી શકાય છે? "આ ઉપરાંત દેશના અલગ અલગ રાજયોમાં મંત્રીશરીઓ,ભાજપના આગેવાનો મોકલીને સરદાર પટેલના એકતા,અખંડતિતાના સંદેશ સાથે સટેચયુ ઓફ યુની માટે એકતાના પરતકિ તરીકે 1.","પ્રતિમા બનતાં પહેલાં ગુજરાતના તમામ ગામમાંથી જલ અને ખેડૂતનાં ઓજાર,લોખંડ પ્રતિક તરીકે અને તમામ સરપંચોનાં ફોટાઓને પણ એકત્રિત કરવામાં આવ્યાં.","આ ઉપરાંત દેશના અલગ અલગ રાજયોમાં મંત્રીશ્રીઓ,ભાજપના આગેવાનો મોકલીને સરદાર પટેલના એકતા,અખંડિતતાના સંદેશ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે એકતાના પ્રતિક તરીકે 1." આપણને જે રોકે છે એ આપણા સંસકાર હોય છે.,કોણ રોકતું હોય છે આપણને?,આપણને જે રોકે છે એ આપણા સંસ્કાર હોય છે. વળી તેઓનું હંમેશા પાલનપોષણ કરી તમારા લોકોને ઊંચકી રાખો.,"9 હે યહોવા, તમારા લોકોનો તમે ઉદ્ધાર કરો, અને તમારા વારસાને આશીર્વાદ આપો.",વળી તેઓનું હંમેશા પાલનપોષણ કરી તમારા લોકોને ઊંચકી રાખો. તે પહેલા તેઓ કોની સાથે છેલલી વખત મુલાકાત કરવા માગે છે?,નિર્ભયા કાંડના દોષિતોને જેલ પ્રશાસને પૂછ્યું કે 1 ફેબ્રુઆરીના રોજ તેમને ફાંસી આપવામાં આવશે.,તે પહેલા તેઓ કોની સાથે છેલ્લી વખત મુલાકાત કરવા માગે છે? "ઘણીવાર મને કોઈ કોઈ અંગ્રેજી શબદોના ગુજરાત પર્યાય નથી મળતા, અને મળે છે એ બેહ્દા લાગે છે, એટલે મેં ઘણી જગયાએ મૂળ અંગ્રેજી શબદો જ વાપર્યા છે.",આ વિષયનો અભ્યાસ મેં અંગ્રેજી લેખ અને અંગ્રેજી પુસ્તકો વાંચીને કર્યો છે.,"ઘણીવાર મને કોઈ કોઈ અંગ્રેજી શબ્દોના ગુજરાતિ પર્યાય નથી મળતા, અને મળે છે એ બેહુદા લાગે છે, એટલે મેં ઘણી જગ્યાએ મૂળ અંગ્રેજી શબ્દો જ વાપર્યા છે." "એને એટલી સમજ હતી કે, આ ખરાબ વચિર છે.",એને ક્યારેક ખરાબ વિચારો આવી જતા.,"એને એટલી સમજ હતી કે, આ ખરાબ વિચાર છે." એ સંજોગોમાં આ ચમચાચતિકો વશિવગુરનો વયરથ ગોકીરો શા માટે મચાવી રહ્યાં છે?,જો વિશ્વગુરુ બની ગયાં પછી પણ આપણામાં દૂષણો રહેવાના જ હોય તો આપણે વિશ્વગુરુ બનીએ કે ન બનીએ તેનાથી શો ફેર પડી જાય છે?,એ સંજોગોમાં આ ચમચાચિંતકો વિશ્વગુરુનો વ્યર્થ ગોકીરો શા માટે મચાવી રહ્યાં છે? એ બકરી હું કંઈ સાથે તો નથી લઈ જવાનો.,વિનોબાજીના આ યજ્ઞમાં તો બકરીનું દાન પણ અમે સ્વીકારીએ છીએ.,એ બકરી હું કંઈ સાથે તો નથી લઈ જવાનો. શું આવી સમસયાઓ માટે કષણકિ જુસસાદાર વર્થ છે?,કલ્પના કરો કે જો તમારી નવલકથા દરેકને જાણીતી હશે તો શું થશે?,શું આવી સમસ્યાઓ માટે ક્ષણિક જુસ્સાદાર વર્થ છે? પરોપરટી ટેક્સ બાકી હોય એવી 147 મલિકતોને સીલ મારી દીઘી હતથી પરેશાન છો?,મધરાતથી લઈને સવારે 6 વાગ્યા સુધી શહેરમાં ફાયર સેફ્ટીનો અભાવ હોય તેવી હોસ્પિટલો અને … read more ahmedabad municipal corporation tax department seals 147 properties with tax payment due |,પ્રોપર્ટી ટેક્સ બાકી હોય એવી 147 મિલકતોને સીલ મારી દીધી adsથી પરેશાન છો? કઇ વયકતિને સાથે રાખી બનાવેલ છે ?,"તે બાબતે આ આરોપી કોઇ સ્પષ્ટ વિગતો જણાવતો ન હોય, તેમજ બોગસ વેચાણ દસ્તાવેજ બનાવેલ છે તે બાબતે ઘનિષ્ટ પુછપરછ કરી આવુ બનાવટી કુલ મુખત્યારનામુ કઇ જગ્યાએ ?",કઇ વ્યકિતને સાથે રાખી બનાવેલ છે ? અને આ મુદ્દો અતયારે જ કેમ ઊઠયો છે?,રમણ અને ન્યાયાધીશ સૂર્યકાંતની બેન્ચે કપિલ સિબલને સવાલ કર્યો કે આ બાબત એટલી જ ગંભીર હોય તો બે વર્ષ સુધી તમે ક્યાં હતા?,અને આ મુદ્દો અત્યારે જ કેમ ઊઠયો છે? એને તો જૂનાગઢ લઈ જવો હતો એટલે વધુ વાત ન કરી.,પણ પછી ઠંડે કલેજે વાત કરી.,એને તો જૂનાગઢ લઈ જવો હતો એટલે વધુ વાત ન કરી. સરકાર ઇચછે છે કે મહતતમ નાગરકિો દેશભક્ત કારડ મેળવી લે.,આ તમામ પ્રશ્નોના પૂરેપૂરા સાચા જવાબ આપનારાને દેશભક્ત કાર્ડ ઇશ્યૂ કરાશે.,સરકાર ઇચ્છે છે કે મહત્તમ નાગરિકો દેશભક્ત કાર્ડ મેળવી લે. કોઈ કહી શકશે?,બંને વચ્ચે શું હતું?,કોઈ કહી શકશે? મૂળ બેલજયિમના ફલિપિ વન પારજિ (21111[0[2€ પતા તા 1]5) પણ અંગરેજી કેમ લનિક લેનગવેજ બની જાય છે તેના પર વચિર કરતા રહ્યા હતા.,બંનેને થોડા થોડા હિન્દી આવડે એટલે કામ ચલે ભઇ અપના.,મૂળ બેલ્જિયમના ફિલિપ વન પારિજ (philippe van parijs) પણ અંગ્રેજી કેમ લિન્ક લેન્ગ્વેજ બની જાય છે તેના પર વિચાર કરતા રહ્યા હતા. શું તમે સમાજના બાળકો/યુવાનો સમક્ષ 107 ગુનાઓ કરનારને આદર્શ તરીકે રજૂ કરવા ઇચછો છો?,107 ગુનાઓ કરનારને ‘સમસ્ત સમાજ’ વતી શુભેચ્છા અપાય?,શું તમે સમાજના બાળકો/યુવાનો સમક્ષ 107 ગુનાઓ કરનારને આદર્શ તરીકે રજૂ કરવા ઇચ્છો છો? પણ વરતનો કોઈ પણ ઉલ્લેખ કરતો નથી.,"ને હું એ લગ્નમાં પણ અચૂક જાઉં છું, અભિનંદન ને આશીર્વાદ આપું છું.",પણ વ્રતનો કોઈ પણ ઉલ્લેખ કરતો નથી. ખરેખર આ બધા દેશો પૂરતી મદદ કરે છે?,"અમેરિકા, રશિયા ઉપરાંત ફ્રાંસ, જર્મની, ઓસ્ટ્રેલિયા, આયર્લેન્ડ, બેલ્જિયમ, રોમાનિયા, લક્ઝમબર્ગ, સિંગાપોર, પોર્ટુગલ, કુવૈત, નોર્વે, ભૂટાન અને મોરેશિયસ સહિત અનેક દેશો ભારતને મદદ કરી રહ્યા છે.",ખરેખર આ બધા દેશો પૂરતી મદદ કરે છે? "ખરેખર, આ લોકમાં આવી જગયાએ જનમ મળવો અતદિરલભ છે.",૪૧) અથવા બુદ્ધિમાન યોગીઓના કુળમાં જ જન્મે છે.,"ખરેખર, આ લોકમાં આવી જગ્યાએ જન્મ મળવો અતિદુર્લભ છે." જી ની પણ વયવસથા હતી.,"ત્યાં બાલમંદિર, નર્સરી, જુનિયર-સિનિયર, કે.",જી ની પણ વ્યવસ્થા હતી. આખરે માંગીની કોલેકરે સાઈબર ક્રાઈમ સેલમાં પોતોનુ ફેસબુક એકાઉન્ટ હેક થઈ ગયુ હોવાની ફરયાદ આપી હતી.,જેને લઈને હેમાંગીની કોલેકરના ફેસબુક ફેન્ડ્સ ચોંકી ઉઠયાં હતા.,આખરે હેમાંગીની કોલેકરે સાઈબર ક્રાઈમ સેલમાં પોતોનુ ફેસબુક એકાઉન્ટ હેક થઈ ગયુ હોવાની ફરિયાદ આપી હતી. આ સાંભળીને યુવાનોએ લાઉડસપીકર પર વાગી રહેલું સંગીત બંધ કરી દીઘું અને ટરેકટરને પાછળ ફરાવી લીધું.,"આવા જ એક ટ્રેક્ટરને અટકાવતા એક વૃદ્ધ પ્રદર્શનકારે કહ્યું કે, અમને અહીં આંદોલનમાં માર્યા ગયેલા ખેડૂતોના મોતનું દુઃખ છે, અહીં કોઈ ઉજવણી નથી કરી રહ્યાં.",આ સાંભળીને યુવાનોએ લાઉડસ્પીકર પર વાગી રહેલું સંગીત બંધ કરી દીધું અને ટ્રેક્ટરને પાછળ ફરાવી લીધું. ' પોલીસે ચમતકાર કર્યો.,દિલીપ રોયનું એક પુસ્તક છે ‘ચમત્કારો હજુ પણ બને છે.,’ પોલીસે ચમત્કાર કર્યો. "પણ ના, એમાંની કોઈ વાત સાચી ન હોતી.",મંદિરમાં એક માત્ર ગોરની સાક્ષીએ ગાંધર્વ લગ્ન?,"પણ ના, એમાંની કોઈ વાત સાચી ન હોતી." મહારાણી મસતીમાં હતા.,રમત બરાબર જામી હતી.,મહારાણી મસ્તીમાં હતા. "રાજ્ય શકિષક સંઘ ની ટર્મ તારીખ ૧૮/૦૨/૨૦૨૦ ના રોજ પૂરી થઈ ગયેલ છે તો પદાઘકિરી,અધકિરી તેઓની વાત સાંભળશે ખરા?",સોશિયલ મીડિયા પર જે ચર્ચા થાય છે કે રાજ્ય શિક્ષક સંઘ ના હોદ્દેદારો દ્વારા બીટ કેળવણી નિરીક્ષક ના પ્રમોશન ન લેવાની સંમતિ આપી છે તેના કારણે આ પ્રશ્ન ઉદભવ્યો છે તો શું તે બાબતે સત્ય શું છે?,"રાજ્ય શિક્ષક સંઘ ની ટર્મ તારીખ ૧૮/૦૨/૨૦૨૦ ના રોજ પૂરી થઈ ગયેલ છે તો પદાધિકારી,અધિકારી તેઓની વાત સાંભળશે ખરા?" "તેથી, જો ડસિક તમારી પાસે પૂરતી જગયા છોડી ગયા છે, તો પછી આશ્ચર્ય પૂછો નથી: ""શા માટે કામ ઘીમી ઇનટરનેટ હતું?",કમ્પ્યુટર તેના કામ ઝડપી કરવા સી ડ્રાઇવ પર મુક્ત જગ્યા વાપરે છે.,"તેથી, જો ડિસ્ક તમારી પાસે પૂરતી જગ્યા છોડી ગયા છે, તો પછી આશ્ચર્ય પૂછો નથી: ""શા માટે કામ ધીમી ઇન્ટરનેટ હતું?" "' બોલો સાહેબ, આવુંય બનતું હોય છે ! જોકે ઘણાંને તયાં આવી અસમાનતા જોવા મળે છે.",મારા માથા પર ખીરનાં થોડા છાંટા નાખી એણે મારી સામે ખીરનો વાડકો મૂકતાં કહ્યું : ‘અમારા પર અમીનજર રાખજો અને આશીર્વાદ આપજો.,"’ બોલો સાહેબ, આવુંય બનતું હોય છે ! જોકે ઘણાંને ત્યાં આવી અસમાનતા જોવા મળે છે." "આ એક એવી બાબત છે કે, જયારે મયાંબીબી રાજી તો કયા કરેગા કાજી?","હવે એક જ બાબત છે કે, તેમની પ્રોડક્ટની ગુણવત્તાનું શું?","આ એક એવી બાબત છે કે, જ્યારે મિયાંબીબી રાજી તો ક્યા કરેગા કાજી?" વરષોથી વનમાં ફરી રહ્યા છે.,આપણે ક્યાં સુધી આ પ્રકારની તકલીફોનો સામનો કરીશું?,વર્ષોથી વનમાં ફરી રહ્યા છે. "જેમાં આ પ્રકરણને લગતા વવિધિ એનમિશન વડીયો, હેતુલક્ષી પરશનો, ટૂંકા પરશનો, લાંબા પ્રશનો, પરકિષામાં પુછાઈ ગયેલા પરશ્‌નો તેમજ પરકિષામાં પુછાઈ શકે તેવા અનેક સવસિતાર પ્રશનો જોવા અમારી વેબસાઈટ પર રજીસટર થાઓ અથવા અમારી /॥2]2 ફરી માં ડાઉનલોડ કરો.",આ એપ્લિકેશન તમને અનેક રીતે મદદરૂપ થઈ શકે છે.,"જેમાં આ પ્રકરણને લગતા વિવિધ એનિમેશન વિડીયો, હેતુલક્ષી પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો, લાંબા પ્રશ્નો, પરિક્ષામાં પુછાઈ ગયેલા પ્રશ્નો તેમજ પરિક્ષામાં પુછાઈ શકે તેવા અનેક સવિસ્તાર પ્રશ્નો જોવા અમારી વેબસાઈટ પર રજીસ્ટર થાઓ અથવા અમારી app ફ્રી માં ડાઉનલોડ કરો." અમેરકિના એક વૈજઞાનકિ “બેકસટરે પોલીગ્રાફલાઈ ડરિક્ટર” નામના સાધનનો ઉપયોગ કરી તેના છેડા અમૂક ચોક્કસ છોડનાં પાંદડાંઓ સાથે જોડીને તે છોડવાના અનય પાંદડાંને શરૃઆતમાં પાણીમાં ઉકાળવાનો અને તયારબાદ પાંદડાંને બાળવાનો પરયોગ કરતાં આ છોડવે ચોક્ક્સ પરકારની સંવેદનાનું દરશન કરાવેલું અને એ સદિઘિ થયેલું કે છોડવાઓને ચોક્ક્સ પરકારની સંવેદના હોય છે.,પ્રયોગો ઉપરથી માલુમ પડેલ છે કે આપણા કાનને અશ્રાવ્ય એવા અવાજ અને આપણી દ્રષ્ટિને ન દેખાય તેવા રંગોને ઓળખી શકવા વનસ્પતિ શક્તિમાન છે.,અમેરિકાના એક વૈજ્ઞાનિકે “બેકસ્ટરે પોલીગ્રાફલાઈ ડિરેક્ટર” નામના સાધનનો ઉપયોગ કરી તેના છેડા અમૂક ચોક્કસ છોડનાં પાંદડાંઓ સાથે જોડીને તે છોડવાના અન્ય પાંદડાંને શરૂઆતમાં પાણીમાં ઉકાળવાનો અને ત્યારબાદ પાંદડાંને બાળવાનો પ્રયોગ કરતાં આ છોડવે ચોક્કસ પ્રકારની સંવેદનાનું દર્શન કરાવેલું અને એ સિદ્ધ થયેલું કે છોડવાઓને ચોક્કસ પ્રકારની સંવેદના હોય છે. "આમ,સરકાર અને પરાઇવેટ ડેવલોપરસ બનને સાથે મળીને ગરીન અને કલીન ભારત નાં નરિમાણ તરફ આગળ વઘી રહયાં છે.",જે દર્શાવે છે કે ભારતમાં પ્રાઇવેટ ડેવલોપર્સ પણ ઇકો ફ્રેન્ડલી-ગ્રીન પ્રોજેક્ટ્સ તરફ વળી રહ્યાં છે.,"આમ,સરકાર અને પ્રાઇવેટ ડેવલોપર્સ બન્ને સાથે મળીને ગ્રીન અને ક્લીન ભારત નાં નિર્માણ તરફ આગળ વધી રહ્યાં છે." લોકતંત્રમાં પારરદશિતા જરૂરી છે.,"બધાં જ ઈચ્છે છે કે, જયલલિતા જલદી સાજા થઈ જાય, પરંતુ એક શાસક, એક રાજા, એક મુખ્યમંત્રીના સ્વાસ્થ્ય અંગે પ્રજાને અંધારામાં રાખવી તે આજના સમયના લોકતંત્રમાં યોગ્ય નથી.",લોકતંત્રમાં પારર્દિશતા જરૂરી છે. "હવામાન વભાગની આગાહીને પગલે આગામી પાંચ દવિસ સૌરાષટર, કચછ, ઉત્ત્‌।ર૨ ગુજરાતમાં કોલડવેવની સથતિ[ રહેશે.",૧ ડિગ્રી નોંધાયું હતું.,"હવામાન વિભાગની આગાહીને પગલે આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્ત્।ર ગુજરાતમાં કોલ્ડવેવની સ્થિતિ રહેશે." "મા સાથે ઊંચા અવાજે બોલવું, માનું અપમાન કરવું કે ઘાર્યું કરવું જેવી ટીનએજની સમસ્યાઓને પતિની મૂક હાજરી કે પૌરૃષી દ્રઢતાથી નવિારી શકાય છે.",ઘરમાં પિતાની હાજરી હોવી એ વાત જ કેટલીક વાર અમુક પરિસ્થિતિઓને આપોઆપ ટાળે છે.,"મા સાથે ઊંચા અવાજે બોલવું, માનું અપમાન કરવું કે ધાર્યું કરવું જેવી ટીનએજની સમસ્યાઓને પિતાની મૂક હાજરી કે પૌરુષી દ્રઢતાથી નિવારી શકાય છે." "બમિલેશ જૈસવાલ , કે જેમણે વરષો પહેલાં અકસમાતમાં એક પગ ગુમાવયો હતો તેઓ એ તેમની પતની અને ૩ વરષીય બાળકી સાથે મહારાષટરના પનવેલથી મઘયપરદેશના રેવા સુઘી ૧૨૦૦ કમી મુસાફરી ગયિર વગરના સકુટર પર કરી.",લોકો જે રીતે જઈ શકતા હતા તે રીતે જવા લાગ્યા.,"બિમલેશ જૈસ્વાલ , કે જેમણે વર્ષો પહેલાં અકસ્માતમાં એક પગ ગુમાવ્યો હતો તેઓ એ તેમની પત્ની અને ૩ વર્ષીય બાળકી સાથે મહારાષ્ટ્રના પનવેલથી મધ્યપ્રદેશના રેવા સુધી ૧૨૦૦ કિમી મુસાફરી ગિયર વગરના સ્કુટર પર કરી." "તો આઠ દવિસ પછી જોય, તો જે બીજને નયિમતિ ઊરજા આપતા તે બીજ અંક રતિ થઈને તેમાં પાંદડા પણ આવી ગયા.",પછી ઉત્તર દિશામાં બેસતા ઊર્જા ગ્રહણ કરતા અને બીજને ઊર્જા પ્રદાન ક રતા હતા.,"તો આઠ દિવસ પછી જોય, તો જે બીજને નિયમિત ઊર્જા આપતા તે બીજ અંક રિત થઈને તેમાં પાંદડા પણ આવી ગયા." તેથી કરીને હું જયાં હોઈશ તયાં તમે પણ હશો.,પછી હું તમને મારી સાથે લઈ જઈશ.,તેથી કરીને હું જ્યાં હોઈશ ત્યાં તમે પણ હશો. વાત કાંઈ એમ કહે છે કે 'હું કહેવાઉં એવી નથી ?,“પણ ભાઈ ! વાતમાં એવું તે શું બળ્યું છે ?,વાત કાંઈ એમ કહે છે કે ‘હું કહેવાઉં એવી નથી ? અને દાદા તેમની જોડે બેઠા હતા.,એકવાર દાદી છાપું વાંચતાં બેઠા હતા.,અને દાદા તેમની જોડે બેઠા હતા. આ પણ કુટુંબ પરતયને જવાબદારી નો જ એક ભાગ છે.,તો ચાલો આજ થી જ રોજ 15 મિનિટ પર્સનલ ફાઇનાન્સ પાછળ આપએ.,આ પણ કુટુંબ પ્રત્યને જવાબદારી નો જ એક ભાગ છે. ભાગદોડવાળા દવિસનું કંઈ નકકી નહી.,ગજબ કહેવાય નહીં ?,ભાગદોડવાળા દિવસનું કંઈ નક્કી નહીં. બે ભુજામાં બે તલવારે લીઘી : અને ઘડ ઘીગાણામાં ઊતર્યું.,પોતાનું માથું ઉતારીને નીચે મૂકયું.,બે ભુજામાં બે તલવારે લીધી : અને ધડ ધીંગાણામાં ઊતર્યું. "મે “મારી' બેગમાંથી મારી ડાયરી કાઢી અને લખયું, “મે એક અજાણયા છોકરા સા",નિશાંત હજી રૂમમાં આવ્યો ન્હોતો.,"મેં ‘મારી’ બેગમાંથી મારી ડાયરી કાઢી અને લખ્યું, “મેં એક અજાણ્યા છોકરા સાથે લગ્ન કર્યા." એ બંને પણ હમણાં જ પોતાના પુતરો સાથે વદિશમાં વેકેશન માણી આવયા.,મલાઈકા-અરબાઝ જેવુ એક બીજી બેસ્ટ ફ્રેન્ડસની જોડી રિતિક રોશન અને સુઝેન ખાન છે.,એ બંને પણ હમણાં જ પોતાના પુત્રો સાથે વિદેશમાં વેકેશન માણી આવ્યા. "ર મે, ૨૦૧૪ના રોજ ગરેટર નોઈડાના એલડેકો કરોસગિ પાસેથી એક સળગી ગયેલી મોટરકાર મળી.","બન્યું એવું કે, પોલીસને જાણ કર્યા બાદ તા.","૨ મે, ૨૦૧૪ના રોજ ગ્રેટર નોઈડાના એલ્ડેકો ક્રોસિંગ પાસેથી એક સળગી ગયેલી મોટરકાર મળી." ॥ તો આયર વરણ: જૂની વતો ભૂલી જવામાં આપણને એબ નથી.,એમ કાંઇ આખો ભવ નીકળવાનો છે?,આપણો તો આયર વરણ: જૂની વતો ભૂલી જવામાં આપણને એબ નથી. ૩ લાખ વૃક્ષોની હરયાળી છે.,ખલવાણી ઈકો-ટુરિઝમ સ્થળ ૧૦૦ એકર વિસ્તારમાં પથરાયેલ છે જેમાં ૮ર એકર વિસ્તારમાં ૧.,૩ લાખ વૃક્ષોની હરિયાળી છે. ૧૭ એપરલૈ આરટ ઓફ લવિગિના કાર્યક્રમથી યમુનાના કાંઠે ભારે નુકસાન થયું હતું.,નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ દ્વારા ગુરુવારે આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરને ફટકાર લગાવવામાં આવી હતી.,૧૭ એપ્રિલે આર્ટ ઓફ લિવિંગના કાર્યક્રમથી યમુનાના કાંઠે ભારે નુકસાન થયું હતું. નખિરેલ પાણકોરાનાં નવાં લૂગડાં અને માથે પછેડીઓ પહેરી કૈક જુવાનો કડયાળી ડાંગ પછાડતા ટલલામાઃ ન 8.,” માંડવા નીચે ગામેગામના આયરો એક્ઠા મળ્યા છે.,નિખારેલ પાણકોરાનાં નવાં લૂગડાં અને માથે પછેડીઓ પહેરી કૈંક જુવાનો કડિયાળી ડાંગ પછાડતા ટલ્લામારે છે. જીભ માનવને બોલવામાં સહાયક હોય છે.,"માવલ સાબાણી મા ૨વરાઈનું સ્મરણ કરી વિનયપૂર્વક, આદરથી વાત કરે છે કે “હે બારવણજી ભાટ છ મહિનાનું બાળક બોલે એ કોઈ નવાઈની વાત નથી કારણે તેનાં મુખમાં જીભ હોય છે.",જીભ માનવને બોલવામાં સહાયક હોય છે. "(૨) અસપ નગારું, આ નગારું ઘોડા ઉપર બાંઘીને વગાડવામાં આવતું.","એના પર રાજ્યની સ્થાપનાની સાલ-સંવત, વાર, તિથિ મંડાયેલા રહેતા.","(૨) અસ્પિ નગારું, આ નગારું ઘોડા ઉપર બાંધીને વગાડવામાં આવતું." પુણેથી આવયા બાદ બેત્રણ દવિસમાં જ મે તેને પરપોઝ કર્યું.,અમારા ગ્રુપને પણ અમે બન્ને એકબીજાને પસંદ કરીએ છીએ એની ખબર હતી.,પુણેથી આવ્યા બાદ બેત્રણ દિવસમાં જ મેં તેને પ્રપોઝ કર્યું. રઝરવ બેનકે સામેથી આફત નોતરી લીઘી અને રાણા કપૂરને 'ફરી' કરયા.,રાણાકપૂર બળતું ઘર કૃષ્ણાર્પણ કરવા તૈયાર જ હતા.,રિઝર્વ બેન્કે સામેથી આફત નોતરી લીધી અને રાણા કપૂરને ‘ફ્રી’ કર્યા. તમારે કેટલા ટનનું એસી ખરીદવું જોઈએ?,તો 1 ટન એટલે શું?,તમારે કેટલા ટનનું એસી ખરીદવું જોઈએ? ઝઘડાથી જે નુકસાન કે વેદના થાય છે એના કરતાં લડી લેવાથી જો વધારે નુક્સાન થવાનું હોય તો એ તારા માટે ખોટનો ધંઘો થશે.,"જે થવું હોય એ થાય! તેના મિત્રએ કહ્યું, બરાબર છે, પણ માત્ર એટલું વિચારી લે કે, લડી લેવામાં શું શું થઇ શકે છે?",આ ઝઘડાથી જે નુકસાન કે વેદના થાય છે એના કરતાં લડી લેવાથી જો વધારે નુકસાન થવાનું હોય તો એ તારા માટે ખોટનો ધંધો થશે. અહી તો બે ચાર પટેલો મળી વાત કરે કે ગોદરામાં અઅગયિારશે ખડ નાખવું છે ને ફૂતરાને દૂધ પાવું છે કે ઠરાવ પાસ થાય.,શબ્દના ઠરાવ નહિ ને ખોટાં અનુમોદન નહિ.,અહીં તો બે ચાર પટેલો મળી વાત કરે કે ગોંદરામાં અગિયારશે ખડ નાખવું છે ને કૂતરાને દૂધ પાવું છે કે ઠરાવ પાસ થાય. કાળપુરૃષની કુંડળીમાં બુઘ એ બુદ્ઘનિ કારક ગરહ ગણાય છે.,વધુ જાણો જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહોમાં બુધને યુવરાજ ગણવામાં આવે છે.,કાળપુરુષની કુંડળીમાં બુધ એ બુદ્ધિનો કારક ગ્રહ ગણાય છે. ગુજરાતી ફલિમની અભનિતરી પદ્મરાણીનું રપ જાન્યુઆરીના તેમના જનમદવિસે નધિન થયું એ કેટલા વરષની હતી?,3.,ગુજરાતી ફિલ્મની અભિનેત્રી પદ્મરાણીનું ૨૫ જાન્યુઆરીના તેમના જન્મદિવસે નિધન થયું એ કેટલા વર્ષની હતી? આ રીતે તરક અનુસાર પુતરીઓ લકષમીને પણ ઘરમાં લાવે છે.,"આ સાથે, પુત્રીના લગ્નની ચિંતાને કારણે માતા બચત કરવા માંડે છે, પિતા વધુ પૈસા કમાવવાનો પ્રયાસ કરે છે.",આ રીતે તર્ક અનુસાર પુત્રીઓ લક્ષ્મીને પણ ઘરમાં લાવે છે. એ મુંઝવણ હતી.,બીજી બાજુ એવા ભયંકર ખુનીનો જાપ્તો નરમ પણ કેમ રખાય ?,એ મુંઝવણ હતી. તો કેમ ઇન્જેકશન દરદીના બેડ સુધી નથી પહોચતા?,કાળાબજાર નહીં.,તો કેમ ઇન્જેકશન દર્દીના બેડ સુધી નથી પહોચતા? "” 33 યહ્દાઓએ ઉતતર આપયો, “તે કરેલાં કોઈ સારાં કામને લીઘે અમે તને મારી નાખતા નથી.",તે સારા કામોમાંના કયા કામને કારણે તમે મને મારી નાખો છો?,"” 33 યહૂદિઓએ ઉત્તર આપ્યો, “તેં કરેલાં કોઈ સારાં કામને લીધે અમે તને મારી નાખતા નથી." વેરભાવ અશવતથામાના મનમાં પેદા થાય છે તે અહી ! અશવતથામામાં થયેલો આ ફેરફાર કથાની દૃષ્ટઓએ મહતવનો છે.,પહેલી ઘટના છે: દ્રોણવધ થતી વખતે જે ત્યાં ઉપસ્થિત નહોતો તે અશ્વત્થામાને તે વધની સાદ્યંત હકીકત કૃપ પાસેથી જાણવા મળે છે અને કથામાં અહીં સુધી પાંડવો પ્રત્યે સદ્ભાવ અને પક્ષપાતી વલણ ધરાવનારો અશ્વત્થામા હવે પાંડવોનો હાડવેરી બને છે.,વેરભાવ અશ્વત્થામાના મનમાં પેદા થાય છે તે અહીં ! અશ્વત્થામામાં થયેલો આ ફેરફાર કથાની દૃષ્ટિએ મહત્વનો છે. જો વશિવગુર બની ગયાં પછી પણ આપણામાં દૂષણો રહેવાના જ હોય તો આપણે વશિવગુરુ બનીએ કે ન બનીએ તેનાથી શો ફેર પડી જાય છે?,જો ભારત વિશ્વગુરુ બન્યા પછી આ બધું આપણામાં આવી જવાનું હોય તો જ આપણે વિશ્વગુરુ બની જવાની ઉતાવળ કરવી જોઇએ ને?,જો વિશ્વગુરુ બની ગયાં પછી પણ આપણામાં દૂષણો રહેવાના જ હોય તો આપણે વિશ્વગુરુ બનીએ કે ન બનીએ તેનાથી શો ફેર પડી જાય છે? હું આ પરમાણે કરીશ.,"” 3 સૈન્યોનો દેવ યહોવા કહે છે, “તમે તે દિવસે અધમ લોકોને તમારા પગ તળે છૂંદશો.",હું આ પ્રમાણે કરીશ. "' અવતારી પુરૃષ , વનોબાજી પુકારી રહયા છેકે : “ ભોમકા સૌની તૈયારી .","એનું ધાવણ ધવાય , પણ એના ધણી ન થવાય .","‘ અવતારી પુરુષ , વિનોબાજી પુકારી રહ્યા છેકે : “ ભોમકા સૌની તૈયારી ." ભારતીય જનતા પાર્ટીએ પક્ષના સથાનકિ નેતાઆઓની પરવા કરયા વના પૂર્વ આઈ.,"બીજું કારણ એ છે કે, ભાજપા દેશમાં એવો સંદેશ મોકલવા માગે છે કે, કેન્દ્રમાં સત્તા હાંસલ કર્યા બાદ આમ જનતાના ભાજપા પ્રત્યેના લગાવમાં કોઈ જ કમી આવી નથી.",ભારતીય જનતા પાર્ટીએ પક્ષના સ્થાનિક નેતાઓની પરવા કર્યા વિના પૂર્વ આઈ. "તેથી, આ વાતચીતમાં ભાગ લેવાથી તમારા બરાનડ માટે મહાન બની શકે છે અને તે વકિસ તરફ દોરી શકે છે.","તમે વધુ સારી રીતે ખાતરી કરો કે તે તમારા ઉત્પાદનો અને ઇવેન્ટ્સ છે, અધિકાર?","તેથી, આ વાતચીતમાં ભાગ લેવાથી તમારા બ્રાન્ડ માટે મહાન બની શકે છે અને તે વિકાસ તરફ દોરી શકે છે." કરણે તેના પતિને કહ્યું ડેડ મને એક્ટગિ કરતાં ડાયરેક્શનમાં વધારે રસ છે.,"કરણ કહે છે કે મને યાદ છે કે ડેડે મને કહ્યું કે તું જ્યારે મનથી તૈયાર થા ત્યારે જણાવજે, હું કોઇ સારી સ્ક્રીપ્ટ સાથે તને લોન્ચ કરીશ.",કરણે તેના પિતાને કહ્યું ડેડ મને એક્ટિંગ કરતાં ડાયરેક્શનમાં વધારે રસ છે. "મારા પતના માતા-પતા અમને નીચે ચુકવણી માટે પૈસા આપી શકે છે, અમે તેમને પૂછવા માટે નરવ મેળવી શકીએ છીએ, શું આપણે તેને પાછો ચૂકવવાની ઓફર કરવી જોઈએ?","એક વાચક પૂછે છે: ""મારા પતિ અને હું અમારું પ્રથમ ઘર ખરીદવા માંગું છું, પરંતુ રીઅલ એસ્ટેટના ભાવ અમે કરતાં વધારે છે, અમને આશરે 20,000 ડોલરની જરૂર છે અને તે નથી.","મારા પતિના માતા-પિતા અમને નીચે ચુકવણી માટે પૈસા આપી શકે છે, અમે તેમને પૂછવા માટે નર્વ મેળવી શકીએ છીએ, શું આપણે તેને પાછો ચૂકવવાની ઓફર કરવી જોઈએ?" "14 કારણકે તમારા સેવકો તેની દીવાલનાં પરત્‌યેક પથ્થરને ચાહે છે, અને તેની શેરીઓની ઘૂળ પરતયે તેઓ મમતા ધરાવે છે.","તમારા વચન પ્રમાણે, મદદ કરવાનો અને તેના પર કૃપા વરસાવવાનો આજ સમય છે.","14 કારણકે તમારા સેવકો તેની દીવાલનાં પ્રત્યેક પથ્થરને ચાહે છે, અને તેની શેરીઓની ધૂળ પ્રત્યે તેઓ મમતા ધરાવે છે." બબે જણ બદલાય તયારે દોવાઇ રહે એવાં તો આઉ ભરાંતા થયાં.,ભેંસોના દૂધના ફગર ચડવા લાગ્યા.,બબે જણ બદલાય ત્યારે દોવાઇ રહે એવાં તો આઉ ભરાંતા થયાં. "ફઈન, એકલાની શકત કરતાં સામુહકિતામાં વધુ શકત હોવાથી માણસ જઞા॥ત-ધરમ-રાજ્ય-દેશ જેવી ઓળખોમાં આઓતપરોત થવા પરેરાય એ સવાભાવકિ છે.","ટૂંકમાં, જ્ઞાાતિ એક સાધન છે, ટૂલ છે, ધાબળો છે, ખોખું છે.","ફઈન, એકલાની શક્તિ કરતાં સામુહિકતામાં વધુ શક્તિ હોવાથી માણસ જ્ઞાાતિ-ધરમ-રાજ્ય-દેશ જેવી ઓળખોમાં ઓતપ્રોત થવા પ્રેરાય એ સ્વાભાવિક છે." "સમય, સંજોગો,પરસિથતિ અને બીજાં ઘણાં બધાં પરબિળો કામ કરતાં હોય છે, એના કારણે દુઃખી થવું, પોતાની જાતને કોસવી, અફસોસ કરવો કે રોદણાં રડવાં વાજબી હોતાં નથી.",આપણે જ્યારે નિર્ણય લઈએ છીએ ત્યારે એ સાચો જ હોય છે પછી માનો કે એ નિર્ણય ખોટો પડે તો એમાં આપણો વાંક નથી હોતો.,"સમય, સંજોગો,પરિસ્થિતિ અને બીજાં ઘણાં બધાં પરિબળો કામ કરતાં હોય છે, એના કારણે દુઃખી થવું, પોતાની જાતને કોસવી, અફસોસ કરવો કે રોદણાં રડવાં વાજબી હોતાં નથી." બલિના નામ લલચામણા છે; છેતરામણા છે ! પ્રથમ દ્રષટખ એવું લાગે કે ખેડૂતોના હતિ માટે જબરજસત જોગવાઈઓ આ કાયદાઓમાં કરી છે.,શું છે આ ત્રણ અધ્યાદેશો-bills માં?,બિલના નામ લલચામણા છે; છેતરામણા છે ! પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે કે ખેડૂતોના હિત માટે જબરજસ્ત જોગવાઈઓ આ કાયદાઓમાં કરી છે. કોંગરેસ પાર્ટીએ જણાવયું કે લોકડાઉનનો સલિસલા હજી અટકી નથી રહયો અને મોદી સરકારે હવે ૧ જૂનથી લોકડાઉન પ.,લોકડાઉન શું નિષ્ફળ ગયું છે?,કોંગ્રેસ પાર્ટીએ જણાવ્યું કે લોકડાઉનનો સિલસિલો હજી અટકી નથી રહ્યો અને મોદી સરકારે હવે ૧ જૂનથી લોકડાઉન ૫. ૫૦નો જ (કલિએ રૂ।.,કપાસિયા એક સમયે સિંગતેલ જેટલું મોંઘુ થઈ જતા અને હજુ પણ બન્ને વચ્ચે માત્ર રૂ।.,૫૦નો જ (કિલોએ રૂ।. શું 205 સફૂલના સંચાલકો ઉપર સકૂલની સંપત્ત ઉપર વયવસાયકિ પ્રવૃત કરવા મામલે ઉંચતિ દંડ કરવામાં આવશે?,લીઝ કરાર હતા તો શું શિક્ષણ વિભાગ આ લીઝ કરાર આપનાર ઉપર કાર્યવાહી કરશે?,શું dps સ્કૂલના સંચાલકો ઉપર સ્કૂલની સંપત્તિ ઉપર વ્યવસાયિક પ્રવૃતિ કરવા મામલે ઉચિત દંડ કરવામાં આવશે? પોતાનાં જ મૂળ પર પરહાર કરીએ છીએ એનું ભાન કેમ નથી?,સદીઓ જૂની પૂર્વજોની સિદ્ધિને એક જ ક્ષણમાં વીસરી જવાનું જરાય દુઃખ કેમ નથી?,પોતાનાં જ મૂળ પર પ્રહાર કરીએ છીએ એનું ભાન કેમ નથી? મરનારા લોકોની સંખયા હ જુ વધારે હા,"11,159 લોકોનો જીવ ગયો છે.",મરનારા લોકોની સંખ્યા હજુ વધારે હોઈ શકે. દાદાશરી: હા.,આ શરીરમાંથી બીજું શું સેપરેટ કરવાનું હોય?,દાદાશ્રી: હા. જ્યારે હું ધોની સરને પહેલીવાર મળ્યોભારત અને ઇંગ્લેન્ડ વચચે 2013માં ઘરમશાલા ખાતે વનડે હતી.,4-5 વાર હું ટિકિટ ખરીદી શક્યો ન હતી અને ટિકિટ ચેકરે મને પકડ્યો હતો.,જ્યારે હું ધોની સરને પહેલીવાર મળ્યોભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 2013માં ધર્મશાલા ખાતે વનડે હતી. એની વેયઝ ગુડ.,અને સુંદરતાના તાદ્રશ્ય સાક્ષાત્કાર વગર એનું સર્જન કે નિરૂપણ પણ એક રીતે તો સાવ અશક્ય જ છે ને…?,એની વેયઝ ગુડ. 2 ના ભતરીજા અને ભતરીજી કોઈ દવિસ તેની સાથે ઓળખ કરશે.,ક્લબમાં આપનું સ્વાગત છે.,"આશા છે કે, તેના ભત્રીજા અને ભત્રીજી કોઈ દિવસ તેની સાથે ઓળખ કરશે." આંખો જાણે કયાં ફાટી તહે છે.,વહુને કોઇ બોલાવે તો એ સાંભળતી નથી.,આંખો જાણે ક્યાં ફાટી તહે છે. હું વાપરું કે એ વાપરે.,ચીજ વાપરવા માટે છે.,હું વાપરું કે એ વાપરે. બોડી પર 5 જગયાએ ધોનીનું ટેટૂ ધરાવતો રામબાબુ ભારતીય કરકિટ ટીમનો એટલો માનીતો છે કે વદિશમાં રમાતી મેચ માટે ઘોની તેને સપોનસર કરે છે.,ધોની રમતો હોય એ દરેક મેચમાં શરીર પર તિરંગો ચીતરીને છાતી પર 'ધોની 7' પેઈન્ટ કરીને સ્ટેડિયમ પર ચિચિયારી કરતો રામબાબુ છેલ્લાં 11 વર્ષથી દેશ-વિદેશમાં રમાયેલી 200થી વધુ મેચનો લકી મેસ્કોટ બની રહ્યો છે.,બોડી પર 5 જગ્યાએ ધોનીનું ટેટૂ ધરાવતો રામબાબુ ભારતીય ક્રિકેટ ટીમનો એટલો માનીતો છે કે વિદેશમાં રમાતી મેચ માટે ધોની તેને સ્પોન્સર કરે છે. ભાવમાં તો એવું જ હોય કે કયારે વહેલામાં વહેલી તકે અપાય.,"ત્યારે કહે કે, 'આજે બધા રૂપિયા હોત તો આજે જ આપી દઉં !' એનું નામ ચોખ્ખો ભાવ.",ભાવમાં તો એવું જ હોય કે ક્યારે વહેલામાં વહેલી તકે અપાય. કદાચ તેના દ્વારા લોકોને થોડી રાહત મળી રહે.,"સુપ્રીમે જણાવ્યું કે, વિવિધ અદાલતોમાં કરાયેલી અરજીઓ લોકોને પડી રહેલી જુદી જુદી મુશ્કેલીઓ રજૂ કરે છે.",કદાચ તેના દ્વારા લોકોને થોડી રાહત મળી રહે. કોઈ વાર એવુંય બને કે કોઈ બે વયક્તઓ કે જેમને તમે અતયાર સુઘી ખુશ રાખયા છે 'ખે બંનેને એકસાથે તમારા પરતયેથી અલગ અલગ અપેક્ષાઓ થાય તયારે તમે શું કરશો?,.,"કોઈ વાર એવુંય બને કે કોઈ બે વ્યક્તિઓ કે જેમને તમે અત્યાર સુધી ખુશ રાખ્યા છે, એ બંનેને એકસાથે તમારા પ્રત્યેથી અલગ અલગ અપેક્ષાઓ થાય ત્યારે તમે શું કરશો?" લોકો બહાર નથી જવા માંગતા તેથી અમે ઘરે-ઘરે રાશન મોકલવા માંગીએ છીએ.,અનેક ગરીબ લોકોની નોકરી જતી રહી છે.,લોકો બહાર નથી જવા માંગતા તેથી અમે ઘરે-ઘરે રાશન મોકલવા માંગીએ છીએ. "સાંજ પડેને તેને નરાંત થતી કે હાશ, આજ જસો ન આવયો.",તો પણ થોડા દિવસ રહી.,"સાંજ પડેને તેને નિરાંત થતી કે હાશ, આજ જસો ન આવ્યો." હું ડોક્ટર પાસે ગઈ હતી.,"વીડિયોમાં ઈરા ખાન કહે છે કે, હાય, હું ડ્રિપ્રેશનમાં છું, હું અંદાજીત ચાર વર્ષથી ડિપ્રેશનમાં છું.",હું ડોક્ટર પાસે ગઈ હતી. કરતા વાલી પાસે પોતાના બાળકના શક્ષિકને ગુર્રપૂણિમા કે શકેષકદનિના દવિસે એક એસ.,એસ.,કરતા વાલી પાસે પોતાના બાળકના શિક્ષકને ગુરુર્પૂિણમા કે શિક્ષકદિનના દિવસે એક એસ. જીવન એટલે માતર એમ.,હવે હું સંપૂર્ણ બદલાઈ ચૂકી છું.,જીવન એટલે માત્ર એમ. "મનીષ ભાનુશાળી, ઘવલ ભાનુશાળી, કરિણ ગોસાવી, સુનીલ પાટીલ અમદાવાદની એક ફાઈવ સટાર હોટલમાં રોકાયા હતા.",ગુરૂવારે પકડાયેલા એ ડ્રગ્સ શું કોઈ અકસ્માત છે ?,"મનીષ ભાનુશાળી, ધવલ ભાનુશાળી, કિરણ ગોસાવી, સુનીલ પાટીલ અમદાવાદની એક ફાઈવ સ્ટાર હોટલમાં રોકાયા હતા." તયાર પછી ચાર-ચાર દહાડે એનો ઉપયોગ દેવો પડે કે આ પૈસા વહેલામાં વહેલી તકે પાછા અપાય એવી ભાવના કરે પાછી.,"ત્યારે એવું ત્યાં આગળ ! અને તો ય નિયમ એવો છે કે પૈસા લેતાંની સાથે જ નક્કી કર્યું હોય કે આના પૈસા મારે પાછા આપવા છે, એવું નક્કી કરીને લેવાય.",ત્યાર પછી ચાર-ચાર દહાડે એનો ઉપયોગ દેવો પડે કે આ પૈસા વહેલામાં વહેલી તકે પાછા અપાય એવી ભાવના કરે પાછી. સારી પણ અનેક રીતે બરહ્મચારીનું પુણય મેળવી શકે છે.,એટલે એક આશ્રમના લાભ સાથે બીજા આશ્રમના લાભ પણ એને સાચા અર્થમાં મળે છે.,સંસારી પણ અનેક રીતે બ્રહ્મચારીનું પુણ્ય મેળવી શકે છે. પ્રવીણભાઈના ગળે ઊતરતું જ નહોતું.,અચાનક જ આ શું થઈ ગયું ?,પ્રવીણભાઈના ગળે ઊતરતું જ નહોતું. "રૃપયાનું દાન આપયું (સાચા રૂપયાનું દાન આપયું), પણ બદલામાં લક્ષમીજીના અખૂટ ધનના ભાગીદાર અતયારથી બનયા.","એ ત્યાગથી જીવન સમૃદ્ધ બને છે, એ ભોગથી હૃદય ભરાય છે.","રૂપિયાનું દાન આપ્યું (સાચા રૂપિયાનું દાન આપ્યું), પણ બદલામાં લક્ષ્મીજીના અખૂટ ધનના ભાગીદાર અત્યારથી બન્યા." એની ચવતિતવતત વશિષતયા સ્થૂલ શરીરમાં અને એના ઈન્દ્રાયેજનય સુખોપભોગોમાં લાગેલી હોય છે.,"માનવ જીવનવિકાસની છેક જ સામાન્ય કક્ષામાં, સીડીના શરૂઆતના સોપાન પર ઊભો હોય, સુસંસ્કૃતિ અથવા સુવિચારશીલ ન હોય ત્યારે એની અવસ્થા કેવી હોય છે ?",એની ચિત્તવૃત્તિ વિશેષતયા સ્થૂલ શરીરમાં અને એના ઈન્દ્રિયજન્ય સુખોપભોગોમાં લાગેલી હોય છે. મા પોતાનો ભોજનથાળ સનમુખ આવે એટલે વચિરે ને કહે કે બેટા તે જમી લીધું?,જિંદગીનાં ગીતો કંઈ રાગ મેઘ મલ્હારની જેમ આલાપવાના હોતાં નથી.,મા પોતાનો ભોજનથાળ સન્મુખ આવે એટલે વિચારે ને કહે કે બેટા તેં જમી લીધું? એટલે કે હું કોણ છું?,"પરમાત્મા સાથેની એકતાનો એવી રીતે એમને અનુભવ થયો, પોતાની શોધ એમણે कोङहम् થી શરૂ કરી હતી.",એટલે કે હું કોણ છું ? કારણ કે ઘરમથી જ અરથની પરાપત[ થાય છે અને અરથથી કામનાને પૂરણ શક્તા પરાપત થાય છે.,"[૧૯] જે માનવી ધર્મ, અર્થ, કામ, અને મોક્ષ આ ચારેયમાં સિદ્ધિ મેળવવા માંગતો હોય તેણે સૌ પ્રથમ ધર્મનો માર્ગ અપનાવવો જોઈએ.",કારણ કે ધર્મથી જ અર્થની પ્રાપ્તિ થાય છે અને અર્થથી કામનાને પૂર્ણ શક્તિ પ્રાપ્ત થાય છે. તયાં રાતના સુનકારને ચીરતો મરશયાનો અવાજ સંભળાયો.,ચારે બાજુ સુનકાર વ્યાપેલો હતો.,ત્યાં રાતના સુનકારને ચીરતો મરશિયાનો અવાજ સંભળાયો. ) (૧૦) ચતિર શું દરશાવે છે?,(સમય અને સ્થળની સંસ્કૃતિની અસર ચિત્રમાં વર્તાય છે.,) (૧૦) ચિત્ર શું દર્શાવે છે? જો ક્યારેક સગવડ હોય તો આપણે તેમની દયા ખાઈએ એ તો ઠીક છે.,આ લોકોને આપણી સહાનુભૂતિના હકદાર છે.,જો ક્યારેક સગવડ હોય તો આપણે તેમની દયા ખાઈએ એ તો ઠીક છે. આદવિાસી સમાજ ને જંગલની જમીન ન આપવા માટે જવાબદાર કોણ ?,ઉનામાં થયેલ અમાનુષી અત્યાચાર માટે જવાબદાર કોણ ?,આદિવાસી સમાજ ને જંગલની જમીન ન આપવા માટે જવાબદાર કોણ ? તેઓ એવું માનતા કે લોકો આપણને સમજી શકતા નથી.,લોકોની નજરે તેનું નામ કંઈક અલગ હતું અને એ બન્નેની દૃષ્ટિએ કંઈક અલગ હતું.,તેઓ એવું માનતા કે લોકો આપણને સમજી શકતા નથી. "અને તે ન ગમતું હોય તો આપણે આપણે બીજાને સુખ આપવું, તેથી તેના પડઘા સ્વરૃપે આપોઆપ આપણને સુખ પરાપત થાય.","આથી સાબિત થાય છે કે દુ:ખ આપવાથી, તેના પડઘા સ્વરૂપે આપણને દુ:ખ જ મળે છે.","અને તે ન ગમતું હોય તો આપણે આપણે બીજાને સુખ આપવું, તેથી તેના પડઘા સ્વરૂપે આપોઆપ આપણને સુખ પ્રાપ્ત થાય." બ્રહ્મ અદૃશયમાન છે તેમ ઊરજા પણ અદૃશ્યમાન છે.,બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે બ્રહ્મ જ ઊર્જા છે.,બ્રહ્મ અદૃશ્યમાન છે તેમ ઊર્જા પણ અદૃશ્યમાન છે. સવાભાવકિ રીતે જ કુદરત તરફથી ખોબલે ખોબલે સાવ મફત મળતા આ સરોતને “લૂંટી લેવાની' લાલચ બધાને થાય.,સૌર ઉર્જા એ વિન્ડ એનર્જી કે ટાઈડ એનર્જીની જેમ જ ઉર્જાનો બિન પરંપરાગત અને સૌથી મોટા પ્રમાણમાં મળતો સ્રોત છે.,સ્વાભાવિક રીતે જ કુદરત તરફથી ખોબલે ખોબલે સાવ મફત મળતા આ સ્રોતને ‘લૂંટી લેવાની’ લાલચ બધાને થાય. "|, અને તમે ફરીથી જવાબો વવિધિ સાંભળશે.","છેલ્લે પૂછો, ""કયા સારો છે, કડવો સત્ય અથવા ગળપણ અસત્ય?",""", અને તમે ફરીથી જવાબો વિવિધ સાંભળશે." """ અથવા ""તમે કરવેરા અને રોકાણના કાયદાઓ અને નયિમો પર કેવી રીતે ચાલુ રહેશો?","વેલ્થ એડ્વાઇઝિંગ સ્કિલ્સ : કેટલાક પ્રશ્નો વધુ ઉદ્યોગ-વિશિષ્ટ અને પ્રાયોગિક હશે, જેમ કે, ""તમારી પસંદગીની સંપત્તિ વ્યવસ્થાપન વ્યૂહરચનાઓ શું છે?",""" અથવા ""તમે કરવેરા અને રોકાણના કાયદાઓ અને નિયમો પર કેવી રીતે ચાલુ રહેશો?" જવા બ: અમે હમણા મોટર વાહનઘારો પસાર કરયો.,તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સરકાર ઝડપથી કાર્ય કરી રહી છે.,જવાબઃ અમે હમણા મોટર વાહનધારો પસાર કર્યો. કોંગરેસને પણ એમ હતું કે વપિક્ષની શાસનની અણઆવડત તેને પાંચ વરષ પછી સતતામાંથી આપોઆપ દૂર કરશે.,"પ્રથમ બે દાયકા બાદ દેશ ખોડંગાવા લાગ્યો હતો, પણ પ્રજા તોય શાસન તો કોંગ્રેસ જ કરી શકે, વિપક્ષો માત્ર વિરોધ કરી શકે એમ માનતી રહી છે.",કોંગ્રેસને પણ એમ હતું કે વિપક્ષની શાસનની અણઆવડત તેને પાંચ વર્ષ પછી સત્તામાંથી આપોઆપ દૂર કરશે. થોડાજ સમયમાં તેમના મનગમતા યુવાન સાથે તેમના લગન થઇ ગયાં.,આત્મવિશ્વાસ વધ્યો હતો તેથી હવે ના નો જવાબ આસનાબહેન તરફથી ગયો.,થોડાજ સમયમાં તેમના મનગમતા યુવાન સાથે તેમના લગ્ન થઇ ગયાં. ()) તેણે કયો રેકોર્ડ બનાવયો?,()) તેણે ટોચ પર પહોંચવા શું કર્યું?,()) તેણે કયો રેકોર્ડ બનાવ્યો? પ્રેમનો મોટો દુશમન શંકા જ છે.,તું એને બીજા બોયફ્રેન્ડ સાથે વાતચીત ન કરવા કહે તો તેનો સીધો અર્થ એવો થાય કે તું શંકાશીલ છે.,પ્રેમનો મોટો દુશ્મન શંકા જ છે. લગ્‌ન બાદ પરેગનેન્ટ થઈને શું આપણે સૂટીરયોટાઈપને અનુસરતા નથી?,પરંતુ તેણે લગ્ન પહેલા પ્રેગ્નેન્સીની જાહેરાત કેમ ન કરી?,લગ્ન બાદ પ્રેગ્નેન્ટ થઈને શું આપણે સ્ટીરિયોટાઈપને અનુસરતા નથી? ભારતીયો એકસાથે ધર્મ જાતના ભેદ ભૂલીને 150 વરષની અંગ્રેજ સરકારને ભગાવી શક્તા હોય તો આવા ફતવેબાજ રાજકારણીઓ શી વસાતમાં?,જો એમ હોય તો આવા કોઇ ફતવા લોકમાનસમાં લેશમાત્ર પણ અસર ગ્રહી શકે નહીં.,જો ભારતીયો એકસાથે ધર્મ જાતિના ભેદ ભૂલીને 150 વર્ષની અંગ્રેજ સરકારને ભગાવી શક્તા હોય તો આવા ફતવેબાજ રાજકારણીઓ શી વિસાતમાં? તે એક સારો અને સમજુ વચિાર છે.,શું હું રુધિર ખાંસી બૂસ્ટર મેળવી શકું છું કારણ કે તેને રસી આપવામાં આવશે નહીં અને હું સમજું છું કે તે પુખ્ત વયના લોકોમાં વધુ સામાન્ય છે.,તે એક સારો અને સમજુ વિચાર છે. રાષટરવાદની લાગણીને અપરાઘ ગણાવનારા તતતવોને શું ખબર નથી કે ૧૮૫૭નો બળવો રાષટરવાદ હતો?,"એક વિશાળ વર્ગ તરીકે, આ દેશના મૂળભૂત નાગરિકો તરીકે સ્વતંત્રતા પહેલાંની કેટલીક સદી અને સ્વતંત્રતા પછી પણ સતત અપમાન અને ભય હેઠળ જીવનાર પ્રજાને પોતાપણાનો અનુભવ થાય અને તેને રાષ્ટ્રવાદ તરીકે ઓળખાવવામાં આવે તો તેને અપરાધ કેવી રીતે ગણાવી શકાય?",રાષ્ટ્રવાદની લાગણીને અપરાધ ગણાવનારા તત્ત્વોને શું ખબર નથી કે ૧૮૫૭નો બળવો રાષ્ટ્રવાદ હતો? આ પરીક્ષાઓની પધઘત કઇ પરકારની હોય છે આ પરીકષામાં પાસ થવા કેવા પરકારની અને કેટલી મહેનતની જર્‌ર છે ?,પરીક્ષા કેવા પ્રકારની હોય છે ?,આ પરીક્ષાઓની પધ્ધતિ કઇ પ્રકારની હોય છે આ પરીક્ષામાં પાસ થવા કેવા પ્રકારની અને કેટલી મહેનતની જરૂર છે ? પવન વઘે.,શિયાળો બેસે પણ વાદળા દેખાય.,પવન વધે. "' તમને લાગશે પણ સોમવારનું પાનું, ઈટ ગીવસ સંદેશ સમ શોર્ટ આઓફ પરેસટજિ.","અને ત્યાં અશ્વીની દાદા ફરીવાર ભાષણની વચ્ચે અટકતા અટકતા બોલે છે, ‘અહીં ઉભા શું કામ છીએ, વખાણ કરવા તો ઉભા છીએ.","’ તમને લાગશે પણ સોમવારનું પાનું, ઈટ ગીવ્સ સંદેશ સમ શોર્ટ ઓફ પ્રેસ્ટિજ." આપણે એમને નમ્‌ર બનાવી દઈશું.,"મહેતાને કહ્યું કે, “એમાં શું ?",આપણે એમને નમ્ર બનાવી દઈશું. "શા માટે તાજા સટરોબેરી, ટજિનિરી, બ્લૂબૅરી અને દ્રાક્ષના સપતરંગી સાથેના બાળકોને આશચરય નથી થતું?","સુશોભિત રજા માટેના વિકલ્પોમાંથી એક મનપસંદ કાર્ટૂન અક્ષરો, તેજસ્વી પેટર્ન અને કોઈપણ વિરોધાભાસી સંયોજનોના સ્વરૂપમાં ફળો અને બેરીઓનું દૃષ્ટાંતિત પ્રદર્શન હોઈ શકે છે.","શા માટે તાજા સ્ટ્રોબેરી, ટિંજિનરી, બ્લૂબૅરી અને દ્રાક્ષના સપ્તરંગી સાથેના બાળકોને આશ્ચર્ય નથી થતું?" સરની સાથે જ હતી એના બેડર્‌મમાં.,લગભગ આવો જ ટાઇમ હતો.,સરની સાથે જ હતી એના બેડરૂમમાં. તેઓએ પરતફિળ સંજોગોનો સામનો કરી પોતાની ઈચછા મુજબ પોતાને ઘડી છે.,"મહાપુરુષોનાં જીવનનું આપણે જો બારીકાઈથી નિરીક્ષણ કરીશું તો જણાશે કે, તેઓએ પ્રતિકૂળ સંજોગોમાં જ પોતાની જાતને પોતાની મેળે જ ઘડી છે.",તેઓએ પ્રતિકૂળ સંજોગોનો સામનો કરી પોતાની ઈચ્છા મુજબ પોતાને ઘડી છે. મેં શહેરના વહીવટી ખાતાના અધકિરી સાથે વાત કરી આવી રીતે પણ મે વચિર કરયો કે આપણે આ બધુ પુર્‌ કરી શકીયે જો આપણે એકતર મળીને સામનો કરીયે.,અમારા વિષે કોઇ પણ વિચાર કેમ નથી કરતુ ?,મેં શહેરના વહીવટી ખાતાના અધિકારી સાથે વાત કરી આવી રીતે પણ મેં વિચાર કર્યો કે આપણે આ બધુ પુરૂ કરી શકીયે જો આપણે એકત્ર મળીને સામનો કરીયે. કેટલાય માણસોને આવું ! શું થાય તે પણ ?,છૂટાછેડા લેવાની તૈયારીઓ જ ચાલતી હોય.,કેટલાય માણસોને આવું ! શું થાય તે પણ ? બઘા હોડીમાં બેઠા.,પાંચે મિત્રોએ હોડી દ્વારા સમુદ્રમાં વિહાર કરવાનો નિર્ણય કર્યો.,બધા હોડીમાં બેઠા. શું માધ્યમો જાણયા-તપાસયાં વનાં સનસનીખેજ સટોરીઓ છાપઃ યે,સરકારોનો હવેનો યૂ-ટર્ન વાસ્તવમાં જે-તે માધ્યમોનાં ગાલ પર તમાચા સમાન છે.,શું માધ્યમો જાણ્યા-તપાસ્યાં વિનાં સનસનીખૅજ સ્ટોરીઓ છાપ્યે કે દેખાડ્યે જાય છે? "સામે પક્ષે, યહૂદીઓનો બીજો વરગ જે ભણવાગણવાને વળગી રહ્યો એણે ક્રમશઃ ખૂબ બૌદ્ધાકિ વકિસ કર્યો.","એક વર્ગ ધીમેધીમે ખાસ કરીને ખ્રિસ્તી ધર્મમાં વટલાતો ગયો, જેના પરિણામે યહૂદીઓની વસતી ક્રમશઃ સંકોચાતી ગઈ.","સામે પક્ષે, યહૂદીઓનો બીજો વર્ગ જે ભણવાગણવાને વળગી રહ્યો એણે ક્રમશઃ ખૂબ બૌદ્ધિક વિકાસ કર્યો." તે એને લવ પરપોઝ કર્યું નથી એટલે તે કોઇ સાથે ન બોલે એવું કહેવાનો તને કોઇ અધાર જ નથી.,તારા કેસમાં હજી તો તારી ફ્રેન્ડ માત્ર છે.,તેં એને લવ પ્રપોઝ કર્યું નથી એટલે તે કોઇ સાથે ન બોલે એવું કહેવાનો તને કોઇ અધિકાર જ નથી. તેથી તે જરૂરી છે?,ગર્લફ્રેન્ડ્સ સાથે રહેવા અથવા આગળ વધવા માટે?,તેથી તે જરૂરી છે? તાની દુનયામાં જ મશગુલ હતા.,આમ છતા ઘરમાં હજી કોઇને એટલી ફુરસદ નહતી કે શિખાના આ કાર્યની નોંધ લે.,બધા પોતપોતાની દુનિયામાં જ મશગુલ હતા. એ પછી ગઝલ ચારેબાજુથી ઊભરી અને એવી પરગત કરી કે લોકોમાં એના પરત્‌યે આદર વઘયો.,વર્ષો વિતતા ગયાં.,એ પછી ગઝલ ચારેબાજુથી ઊભરી અને એવી પ્રગતિ કરી કે લોકોમાં એના પ્રત્યે આદર વધ્યો. ભારત અને શરીલંકા વચચે નૌસેના અભયાસનું શું નામ છે?,9.,ભારત અને શ્રીલંકા વચ્ચે નૌસેના અભ્યાસનું શું નામ છે? "મતભેદ થાય તયારે ઝઘડા થાય, ચતા થાય.","મનભેદ થાય, ડાઇવોર્સ લે અને તનભેદ થાય ત્યારે નનામી નીકળે ! મતભેદ ગમે છે ?","મતભેદ થાય ત્યારે ઝઘડા થાય, ચિંતા થાય." "કરના કપૂર તેના મોઢા ઉપર પીંછું ફેરવીને પૂછે છે કે, ગહેરી નીંદ મેં હો?",એક ભદ્દા જેવો માણસ સૂતો છે.,"કરિના કપૂર તેના મોઢા ઉપર પીંછું ફેરવીને પૂછે છે કે, ગહેરી નીંદ મેં હો?" પછી એ ફલિમ કોઈ રાજા મહારાજાના સમય પર આઘારતિ હોય કે પછી કોઈ ગામડાની હો,કોઈ પણ ફિલ્મને રીયલ દર્શાવવામાં તેનો સેટ અને કેરેક્ટરનો ડ્રેસ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.,પછી એ ફિલ્મ કોઈ રાજા મહારાજાના સમય પર આધારિત હોય કે પછી કોઈ ગામડાની હોય. આમ આપણને એ ખબર નથી હોતી કે આપણે જે શ્વાસ લીઘો તે પાછો છોડી શકીશું કે કેમ અને તે જ રીતે જે શ્વાસ છોડ્યો તે પાછો લઈ શકીશું કે કેમ ! એટલે જ તો જીવનને ક્ષણભંગુર કહેવામાં આવે છે અને આમ આપણે શવાસેશવાસ જીવતા થતા હોઈએ છીએ અને શવાસેશવાસે મઃ પરતા પણ હ હોઈએ છીએ,હવે આ ચરખો થંભે ત્યારે જીવન અંત પામતું હોય છે.,આમ આપણને એ ખબર નથી હોતી કે આપણે જે શ્વાસ લીધો તે પાછો છોડી શકીશું કે કેમ અને તે જ રીતે જે શ્વાસ છોડ્યો તે પાછો લઈ શકીશું કે કેમ ! એટલે જ તો જીવનને ક્ષણભંગુર કહેવામાં આવે છે અને આમ આપણે શ્વાસેશ્વાસે જીવતા થતા હોઈએ છીએ અને શ્વાસેશ્વાસે મરતા પણ હોઈએ છીએ. "સારું મુરહુત જોઈ બઘાં ઘરમાં પરવેશયા, જેમાં છેલલા ભીમ અંદર ઘૂસયો.",પણ ભોળા પાંડવો સરકારના વિશ્વાસે રહેવા જતાં રહ્યા.,"સારું મુર્હુત જોઈ બધાં ઘરમાં પ્રવેશ્યા, જેમાં છેલ્લા ભીમ અંદર ઘૂસ્યો." સુખી થવાની વવિકહીન ભૂખ ધરાવતા માણસ જેવો બીજો કોઈ દુઃખી નથી.,"આજકાલ હૃદયથી ગરીબ અમીરોની સંખ્યા વધતી ગઈ, માટે જ જગત દુઃખી છે.",સુખી થવાની વિવેકહીન ભૂખ ધરાવતા માણસ જેવો બીજો કોઈ દુઃખી નથી. પોતાના બચત ખાતામાં હજારો રૂપયિા રાખવા કોની ઈચછા નથી?,શું તમારું બચત(savings ) ખાતું લગભગ શૂન્ય(zero) છે?,પોતાના બચત ખાતામાં હજારો રૂપિયા રાખવા કોની ઈચ્છા નથી? આઇ જેસી રાણી સોનલ અને દાસી ડાઈએ કરમશઃ,ફુલની સુવાસ ચોતરફ મધમધ ઊઠી.,આઇ જેસી રાણી સોનલ અને દાસી ડાઈએ ક્રમશઃ ફુલ સુંઘે છે. આ અંગે ઊંડાણપૂરવ તપાસ કરવા પરવિરે માગ કરી છે.,આ ગંભીર બેદરકારી પાછળ જવાબદાર કોણ?,આ અંગે ઊંડાણપૂર્વ તપાસ કરવા પરિવારે માગ કરી છે. "ના, માત્રને માતર વાહનચાલ",સરકારનો ?,"ના, માત્રને માત્ર વાહનચાલકોનો જ." "પેન્ટ, શર્ટ અને બૂટ પહેરીને આટલા વજન સાથે તેઓ મેથાણ પહોચે તયારે બાર વાગયા હોય એટલે ડૉ.","ઉત્તમભાઈની બેગમાં દવા, ઇંજેક્શન વગેરેનું સાતેક કિલો વજન હોય.","પેન્ટ, શર્ટ અને બૂટ પહેરીને આટલા વજન સાથે તેઓ મેથાણ પહોંચે ત્યારે બાર વાગ્યા હોય એટલે ડૉ." "શરી લલતિજી રચતિ મંગલાષટક , અલબતત , મંજીરા જોડે ગાવા",શ્રી ખબરદારે રચેલા મંગલાષ્ટકમાં એક શરત રહેશે કે ‘વરકન્યા સાવધાન !’ ને ઠેકાણે ‘વરકન્યા ખબરદાર !’ ઉરચારવું પડશે.,"શ્રી લલિતજી રચિત મંગલાષ્ટક , અલબત્ત , મંજીરા જોડે ગાવાનું રહેશે." જે દેશની વસતી વઘુ તયાં માટે આકર્ષણ વઘુ રહે છે.,"પોતાનો વિસ્તાર કરવો છે, બિઝનેસને વધારવો છે, પોતાની માર્કેટ કબ્જામાં કરી લીધા બાદ યા પોતાની માર્કેટમાં હવે ઓછો અવકાશ હોવાથી બીજા દેશોની માર્કેટમાં છવાઈ જવું છે.",જે દેશની વસ્તી વધુ ત્યાં માટે આકર્ષણ વધુ રહે છે. "પ્રજારાજ્યના લશકરે, (હવે આપણે એ નામે એને ઓળખીશું.","તેમાં જેણે લડાઈનું મ્હોં જોયલું નહિ, પણ નામ સાંભળતાં થરથર કાંપે, તેના મ્હોં આગળ તરવારોનો ઝગઝગાટ જણાય ત્યાં પછી તેનું હોસાન કેવું રહે ?","પ્રજારાજ્યના લશ્કરે, (હવે આપણે એ નામે એને ઓળખીશું." 9 ત્યારે લોકોને દેવનો ભય લાગશે.,અને તેઓ ઠોકર ખાશે; જે કોઇ તેઓને જોશે તે સર્વ આશ્ચર્યથી માથાઁ ધુણાવશે.,9 ત્યારે લોકોને દેવનો ભય લાગશે. 27 જે લોકો મને નદિરષ ઠરાવવા માંગતા હોય તેઓ હરષ મનાવે અને સુખી થાય.,મારી વિરુદ્ધ બડાઇ કરનારા સઘળા અપમાનિત થઇ અને શરમાઇ જાઓ.,27 જે લોકો મને નિદોર્ષ ઠરાવવા માંગતા હોય તેઓ હર્ષ મનાવે અને સુખી થાય. જો સરકાર નમિણૂંક કરી દે તો પણ શવિનંદ ઝા હોળાષટક પછી મુખય 802 તરીકે આરૂઢ થાય તેવી શકયતા જોવાય છે.,મહદ્દઅંશે સરકાર જ હોળાષ્ટક પછી મુખ્ય dgpની નિમણૂંકનો આદેશ કરી શકે છે.,જો સરકાર નિમણૂંક કરી દે તો પણ શિવાનંદ ઝા હોળાષ્ટક પછી મુખ્ય dgp તરીકે આરૂઢ થાય તેવી શકયતા જોવાય છે. "સંબંઘતિ સમાચારમાં, ગૂગલે મોબાઇલ વરલડ કોગ્રેસ, 2019 માં ગૂગલ સહાયકને ચાર નવી ભારતીય ભાષાઓ માટે સમરથનની જાહેરાત કરી હતી.",' જેવા બીજા ઘણા બધા સવાલો પણ ક્રિકેટ ના ચાહકો ગુગલ આસિસ્ટન્ટ ને પૂછી શકે છે.,"સંબંધિત સમાચારમાં, ગૂગલે મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ, 2019 માં ગૂગલ સહાયકને ચાર નવી ભારતીય ભાષાઓ માટે સમર્થનની જાહેરાત કરી હતી." મેલ ડોમનિન્ટ સોસાયટી માટે આજની આઘુનકિ નારી શું જવાબદાર નથી?,"સ્ત્રી-પુરુષ સમાનતાની, ઈક્વાલિટીની બધી વાતો વાસ્તવિકતાની દુનિયામાં હવા થઈ જાય છે, હવામાં ઓગળી જાય છે.",મેલ ડોમિનન્ટ સોસાયટી માટે આજની આધુનિક નારી શું જવાબદાર નથી? એના લાવણયમાં અલૂણું કહેવાય એવું કશું ન હતું.,એના પ્રવાહમાં કેટલાયે પથરા અને કેટલાંયે ઝાડો હતાં.,એના લાવણ્યમાં અલૂણું કહેવાય એવું કશું ન હતું. દુઃખો કો બાંટ કર ક્યો ઇન દુઃખો કો કમ નહી કરતે?,શરીક-એ-ઝિંદગી કો ક્યોં શરીક-એ-ગમ નહીં કરતે?,દુઃખોં કો બાંટ કર ક્યોં ઇન દુઃખોં કો કમ નહીં કરતે? તે ૬2મયિન વહીવટીતંત્રની (તંતરની વયક્તની નહ) પરશસૂત અગ ટીકા ટીપપણ ક તે પણ યોગય હોય શકે છે.,ન્યાયાધિશ પોતાના આગળ આવતા કેસનો પોતાના મત મુજબની કાયદેસ2ની પિ2સ્થિતી મુજબ ઉકેલ લાવે ચુકાદો આપે એ એમનો અધિકા2 છે.,તે દ2મિયાન વહીવટીતંત્રની (તંત્રની વ્યક્તિની નહિ) પ્રશસ્તિ અગ2 ટીકા ટીપ્પણ ક2ે તે પણ યોગ્ય હોય શકે છે. (માસિક) ૧૩ ઇ-ગરા ખાતેથી ગેસ બીલ કલેકશન [વિધા ઉપલબધ છ?,જો હા તો �ું આવક થાય છે?,(માિસક) ૧૩ ઇ-ગ્રા ખાતેથી ગેસ બીલ કલેકશન �ુિવધા ઉપલબ્ધ છ? "તેતરીસ પરકારના, તેતરીસ જાતના આ દેવતાઓ છે.",(૧) શ્રેણી (૨) કરોડ.,"તેત્રીસ પ્રકારના, તેત્રીસ જાતિના આ દેવતાઓ છે." પાવો મહાન ઉતસવ ગોવાના નેસમાં કદી ઉજવાયો ન હતો.,ખાનના સૈનીકોનો ઉમંગ અને હર્ષોલ્લાસ ચરમસીમાએ પહોંચી ગયા.,આવો મહાન ઉત્સવ ગોવાના નેસમાં કદી ઉજવાયો ન હતો. અને અંતે “બે ચાર વાંચવા લાયક' પુસતકની માગણી થાય છે.,આ પછી ‘મને પણ વાંચવાનો બહુ શોખ છે હોં’ એવા ભોળવી દે એવા વિધાનો થાય છે.,અને અંતે ‘બે ચાર વાંચવા લાયક’ પુસ્તકની માગણી થાય છે. "કોંગરેસ કહે છે, ""અમારી પારટી સૌ થી જૂની અને સૌથી દેશભક્ત છે ! તો શા માટે સોનયાએ પોતાના અણઆવડતવાળા દીકરાને પહેલી જ નષિફળતાએ પાછો હટાવી લઈ લોકતંતરની રકષા ના કરી ?","રાહુલનું રાજીનામું એટલે જ ચર્ચાનો વિષય બને છે, કારણ કે આટલી મોટી પાર્ટી નાબૂદ થઈ જવાના આરે આવીને ઊભી રહી ત્યાં સુધી તેમની વંશ-વારસાની સત્તાલોલુપતા ઘટી નહીં અને રાહુલ પાર્ટી પર ચીટકી રહ્યાં, આખરે પાર્ટી તૂટી, પાર્ટીની આબ‚નું ધોવાણ થયું, કોઈ આરો-ઓવારો ના રહ્યો ત્યારે રાહુલને રાજીનામાનું ડહાપણ સૂઝ્યું.","કોંગ્રેસ કહે છે, ""અમારી પાર્ટી સૌથી જૂની અને સૌથી દેશભક્ત છે ! તો શા માટે સોનિયાએ પોતાના અણઆવડતવાળા દીકરાને પહેલી જ નિષ્ફળતાએ પાછો હટાવી લઈ લોકતંત્રની રક્ષા ના કરી ?" તેથી છુટ્ટા પડીને પરાદેશકિ પક્ષો બનાવયા અને કોગરેસ હારતી રહી.,કોંગ્રેસના જ કેટલાક નેતાઓને લાગ્યું કે આ નહિ ચાલે.,તેથી છુટ્ટા પડીને પ્રાદેશિક પક્ષો બનાવ્યા અને કોંગ્રેસ હારતી રહી. "હા, હું તમારી જેમ માનવ હોત અને આ દસ સંપતત મારામાં ન હોત તો મને જરૂર અફસોસ થાત, કે... સાલું હું માણસ તરીકે ઓળખાઉ છું તોય મારામાં આ દસમાંથી એકેય લક્ષણ કેમ નથી?",આ દસ પ્રકારના દુરાચાર મારામાં નહીં હોવાનો મને સહેજ પણ અફ્સોસ નથી.,"હા, હું તમારી જેમ માનવ હોત અને આ દસ સંપત્તિ મારામાં ન હોત તો મને જરૂર અફ્સોસ થાત, કે… સાલું હું માણસ તરીકે ઓળખાઉં છું તોય મારામાં આ દસમાંથી એકેય લક્ષણ કેમ નથી?" "બાય ઘ વે, તમને તમારો અવાજ ગમે છે?",બહુ લોકોએ તેને કહ્યું હશે કે તમારો અવાજ મધુર છે તો પણ એ માણસ ક્યારેય એવું નહીં કહે કે મારો અવાજ બેસ્ટ છે.,"બાય ધ વે, તમને તમારો અવાજ ગમે છે?" તેથી સામાજકિ મીડયા પર તમારી સાઈટની લોકપરયિતા પણ તમારા એસઇઓ માટે વધુ અને વઘુ મહત્‌વપૂરણ બની રહી છે.,"જેમ જેમ સામાજિક મીડિયા વધુ લોકપ્રિય બની જાય છે, તેમ google અને અન્ય શોધ એન્જિનો તેમને લાંબા સમય સુધી અવગણશે નહીં.",તેથી સામાજિક મીડિયા પર તમારી સાઇટની લોકપ્રિયતા પણ તમારા એસઇઓ માટે વધુ અને વધુ મહત્વપૂર્ણ બની રહી છે. નક્સલવાદના સમયે પણ નહીં.,""" દીદીએ વધુમાં જણાવ્યું કે, ""કોલકાતામાં આટલી મોટી ઘટના ક્યારેય થઈ નથી.",નકસલવાદના સમયે પણ નહીં. અને જ્યાં સુધી તે રશયા માં વકિસાવવામાં ર ક 8.,શું તેમના અભિપ્રાયો કહી શકાય છે?,અને જ્યાં સુધી તે રશિયા માં વિકસાવવામાં આવે છે? આ તમામ બેજવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઇએ તેવી લોકલાગણી છે.,એક બાળકી ઉપર બળાત્કારનો ભોગ બની છે છતાં પણ પોલીસે કેમ આટલી મોડી ફરિયાદ નોંધી ?,આ તમામ બેજવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઇએ તેવી લોકલાગણી છે. કઈ ખાતરી પર?,"નહીં, નહીં, નહીં! શા માટે જોખમ વહોરું! કઈ આશાએ?",કઈ ખાતરી પર? “કાગઝકે ફૂલ”નું દરદસભર ગીત હદિ સનિમામાં દગિદર્શન ક્ષેત્રે ગુર્દત્‌ત નોખા તરી આવે છે.,"મોહે પ્લે ગ્રૂપ મેં નહીં જાના, માઁ! મોહે સંસદ મેં… continue reading મોહે સંસદ મેં હી જાના હૈ! .",“કાગઝકે ફૂલ”નું દર્દસભર ગીત હિંદી સિનેમામાં દિગ્દર્શન ક્ષેત્રે ગુરુદત્ત નોખા તરી આવે છે. "૩ શ્રીજીમહારાજની ઉપાસના, ચરતિર તથા નામસ્મરણ એ ત્રણ વના કેવળ ઘરમે કરીને કલયાણ થાવું તે તુંબડાં બાંઘીને સમુદ્ર તરવા જેવું કહ્યું અને એ ત્રણ હોય પણ જો ઘરમ ન હોય તો માથે પાણો લઈને સમુદ્ર તરવા જેવું કહ્યું તે સમુદ્રને ઠકાણે શું જાણવું?",પ્ર.,"૩ શ્રીજીમહારાજની ઉપાસના, ચરિત્ર તથા નામસ્મરણ એ ત્રણ વિના કેવળ ધર્મે કરીને કલ્યાણ થાવું તે તુંબડાં બાંધીને સમુદ્ર તરવા જેવું કહ્યું અને એ ત્રણ હોય પણ જો ધર્મ ન હોય તો માથે પાણો લઈને સમુદ્ર તરવા જેવું કહ્યું તે સમુદ્રને ઠેકાણે શું જાણવું?" વયક્તમિં આમાંની કોઈક શક્તઓ વશિષિટ સવરૃપે હોય છે.,"સંગીત, ચિત્ર, નૃત્ય, શિલ્પ આદિ કળાવિષયક યોગ્યતા, વૈજ્ઞાનિક સંશોધનની યોગ્યતા, કવિ કે સાહિત્યકાર તરીકેની યોગ્યતા, અનેકવિધ વિષયોની જાણકારી અર્થાત વિદ્વત્તા, વહીવટી કુશળતા, સમાજસેવાની ભાવના અને યોગ્યતા, સાહસિકતા, શૂરવીરતા, પવિત્રતા, પ્રામાણિકતા આદિ અનેકવિધ વિશેષ યોગ્યતાઓ વ્યક્તિત્વના ભાગરૂપે હોઈ શકે છે.",વ્યક્તિમાં આમાંની કોઈક શક્તિઓ વિશિષ્ટ સ્વરૂપે હોય છે. તે પોતે જ એક વદયા છે.,"તેનાથી વ્યકિત મહાન આત્મા થઈ જાય છે, દેવાત્મા થઈ જાય છે, ઋષિ થઈ જાય છે અને નરમાંથી નારાયણ બની જાય છે.",તે પોતે જ એક વિદ્યા છે. અને સરકાર શું કહે છે?,આ અંગે ખેડૂતોની શંકા શું છે?,અને સરકાર શું કહે છે? ૩૭) હું દમન કરનારમાં દંડનીતા અને વજય ઈચછનારાઓમાં નીતા છું.,(૧૦.,૩૭) હું દમન કરનારમાં દંડનીતિ અને વિજય ઈચ્છનારાઓમાં નીતિ છું. "પછી તેઓ કન્યા વશિ પરશનો તરફ વળે છે: ""શું તે સારું છે?",બધું પરોક્ષ પ્રશ્નો સાથે શરૂ થાય છે અને લગ્નસાથી સાથે વરદાનની પ્રશંસા કરે છે.,"પછી તેઓ કન્યા વિશે પ્રશ્નો તરફ વળે છે: ""શું તે સારું છે?" ઈ તમારા બાળ કોને સોકરમાં મે,તમારા વર્ક સપ્તાહના અંતની નજીક ખરીદી કરવાનો પ્રયાસ કરતાં ઓન કરિયાણા ઓનલાઈન ઓર્ડર કરો.,કોઈ તમારા બાળકોને સોકરમાં મેળવી શકે છે? "સમવીકષણ શુભસંદેશકાર માથથી, માર્ક અને લૂકે એ બનાવ લગભગ સરખા શબદોમાં નરિપયો છે",ઈસુના આ સૂત્રાત્મક સુવાક્ય પાછળ એક પ્રેરક બનાવ છે.,"સમવીક્ષણ શુભસંદેશકાર માથ્થી, માર્ક અને લૂકે એ બનાવ લગભગ સરખા શબ્દોમાં નિરૂપ્યો છે." "વાત અહા પૂરી થતી નથી માનો કે મારે પોતાની હોસપટિલ છે, તો ઇચછીત મળયાની ખુશી જરુર છે પણ જીવનમાં હજુ કઈક ખુટે છે.",પરંતુ હજુ તેને જીવન હેતુ વિહિન લાગે છે.,"વાત અહિં પૂરી થતી નથી માનો કે મારે પોતાની હોસ્પિટલ છે, તો ઇચ્છીત મળ્યાની ખુશી જરુર છે પણ જીવનમાં હજુ કઈંક ખુટે છે." તે અંગે શું સાવચેતી રાખવી જોઈએ?,તેના લક્ષણો શું છે?,તે અંગે શું સાવચેતી રાખવી જોઈએ? તેનો સવભાવ ચૈતન્ય અધયાતમ કહેવાય છે; અને પરાણીમાતરને ઉતપનન કરનારી બરહમની કરયાશકત એ કરમ કહેવાય છે.,૦૧−૦૨) શ્રીભગવાન કહે છે — પરમાત્મા બ્રહ્મ કહેવાય છે.,તેનો સ્વભાવ ચૈતન્ય અધ્યાત્મ કહેવાય છે; અને પ્રાણીમાત્રને ઉત્પન્ન કરનારી બ્રહ્મની ક્રિયાશક્તિ એ કર્મ કહેવાય છે. "હાલમાં ધોરણ ૧૦ અને ૧૨માં મુખય વષિયોમાં ગણતિ, વજિઞાન, અંગ્રેજી ફઝિકિસ અને કેમસિટરી જેવા વષિયનું મુલ્યાંકન પૂરું થવામાં છે.",ધોરણ ૧ર વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને આગામી વર્ષમાં આગળના અભ્યાસક્રમમાં એડમિશન લેવાનાં હોઇ આ બાબતે અટકે નહીં તે માટે બોર્ડ દ્વારા અગમચેતીનાં પગલાંરૂપે ઉત્ત્।રવહીની ચકાસણી સમયસર શરૂ કરાઇ હતી.,"હાલમાં ધોરણ ૧૦ અને ૧રમાં મુખ્ય વિષયોમાં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી ફિઝિકસ અને કેમિસ્ટ્રી જેવા વિષયનું મુલ્યાંકન પૂરું થવામાં છે." ક્રાઈમ ઉપર આઘાર તિ સીરયિલસ જબરજસત પોપયુલર થાય છે કારણ કે સૌને બીજાની કાળી બાજુ જોવામાં કે એની સાથે થયેલો અનયાય-અપમાન-સઅઘમકૃતય જોઈને 'હાશ ! આપણે તો નથી ને !' ની સુરકષાનો અનુભવ થાય છે.,મોટાભાગની ટેલિવિઝન સીરિયલ્સ આ એક જ સિધ્ધાંત પર ટીઆરપી મેળવે છે.,ક્રાઈમ ઉપર આધારિત સીરિયલ્સ જબરજસ્ત પોપ્યુલર થાય છે કારણ કે સૌને બીજાની કાળી બાજુ જોવામાં કે એની સાથે થયેલો અન્યાય-અપમાન-અધમકૃત્ય જોઈને ‘હાશ ! આપણે તો નથી ને !’ ની સુરક્ષાનો અનુભવ થાય છે. "અને તમે તેને મદદ કરી શકો છો: મુખય વસતુમાં ઘીરજ, પરશાંત| હોવી, સમજવું કે તે કેવી રીતે બીજાને સમજે છે અને તેમને એવું લાગતું નથી કે તે તમારી જેમ નથી.","જે વ્યક્તિને કોઈ પ્રકારની હોય તેને દૂર કરવા મનોવૈજ્ઞાનિક વિચલનો લગભગ અશક્ય છે, ખાસ કરીને જો તે તમારી સાથે ખૂબ જ જોડાયેલ છે તમારે ફક્ત ચલાવવું પડશે કોઈ વ્યકિત જે તમને કોઈ દેખીતા કારણ વગર શંકા કરે છે તેને કંઈક સમજાવવા માટે ટ્રેનની નીચે કૂદવાનું અને તે માનવું કે તે અટકી જાય છે.","અને તમે તેને મદદ કરી શકો છો: મુખ્ય વસ્તુમાં ધીરજ, પ્રશાંતિ હોવી, સમજવું કે તે કેવી રીતે બીજાને સમજે છે અને તેમને એવું લાગતું નથી કે તે તમારી જેમ નથી." તો 400 કેમ?,કેમ કે કોઈ સામાન્ય વ્યક્તિ ક્યારેય પણ એક દિવસ ની અંદર 400 એકાઉન્ટ ને ફોલો નથી કરતું.,તો 400 કેમ? સાચું કહું ખુબ જ દુઃખ થાય છે જયારે એવું સાંભળું છું તયારે.,થોડું હટ કે કરીએ.,સાચું કહું ખુબ જ દુઃખ થાય છે જયારે એવું સાંભળું છું ત્યારે. “તું અમને પહેલેથી જ વચનમાં બાંધવા માગે છે તેનો મતલબ તો એવો થાય કે તને અમારા લોકો ઉપર ભરોસો નથી!' સચનિ બોલી ઊઠ્યો.,"બે ભાઈઓના જન્મ પછી ઈશ્વરને કાકલૂદીઓ કરીકરીને તમે બંને બાબાપુજીએ મને જ્યારે ભીખમાં માગી જ હોય ત્યારે એ ભીખ પોતે જ તમારી પાસે કઈ રીતે ભીખ માગી શકે!’ ‘તમને એકલાને જ કેમ, બધાંના સાંભળતાં જ કહીશ; પણ તમે બધાં વચન આપો તો!’ જયમનલાલના ગળેથી છૂટી પડીને આંસુ લૂછતાં બુઆ થોડીક સ્વસ્થ થઈ.",‘તું અમને પહેલેથી જ વચનમાં બાંધવા માગે છે તેનો મતલબ તો એવો થાય કે તને અમારા લોકો ઉપર ભરોંસો નથી!’ સચિન બોલી ઊઠ્યો. જે અનુભવની આપણે વાત કરી રહ્યા છીએ તે અનુભવની ખાસ બાબત એ પણ છે કે જ્ઞાન અને સમજણ વનિ તેનું મૂલય નરિરથક અને શૂન્ય થઈ જાય છે.,સંસ્કૃત ગ્રંથ “સ્મૃતિભિન્નમ”માં કહ્યું છે કે “અતીતની સ્મૃતિમાં રહેલ વિવિધ જ્ઞાન” એ અનુભવ છે જે આપણને ભવિષ્ય માટે તૈયાર કરે છે.,જે અનુભવની આપણે વાત કરી રહ્યા છીએ તે અનુભવની ખાસ બાબત એ પણ છે કે જ્ઞાન અને સમજણ વિના તેનું મૂલ્ય નિરર્થક અને શૂન્ય થઈ જાય છે. તેમના ઘરમાં અગનનિ। અક્ષનો તરકોણ નકારાત્મક હતો અને ઘરનું મુખય દ્વાર વાયવ્ય પશચમિનું હતું.,જાતજાતની ટ્રીટમેન્ટ કરાવીને પણ હવે કંટાળો આવતો હતો.,તેમના ઘરમાં અગ્નિના અક્ષનો ત્રિકોણ નકારાત્મક હતો અને ઘરનું મુખ્ય દ્વાર વાયવ્ય પશ્ચિમનું હતું. ધા અનેક પરશનો પરજાને અને દેશના રાષટરવાદી નષિઠાવાન લોકોને સતાવી રહયા છે,તો શું આ મંત્રીઓ પ્રજાને ભ્રષ્ટાચાર શીખવશે?,આવા બધા અનેક પ્રશ્નો પ્રજાને અને દેશના રાષ્ટ્રવાદી નિષ્ઠાવાન લોકોને સતાવી રહયા છે. ", તેમની સાથે કોઇ બીજું પણ હતું કે કેમ ?",", તેમનો સામાન ક્યાં ગયો ?",", તેમની સાથે કોઇ બીજું પણ હતું કે કેમ ?" મુક્ત પ્રકારની કવતાઓમાં બહુ સારા શબદોનું મશ્રણ કરવાની કળા આ પરકૃતમિય આકાંક્ષા ધરાવે છે.,આમ તો આકાંક્ષા ચૌહાણ એ ચિત્રકાર સાથે સાથે એક પોએટ પણ છે.,મુક્ત પ્રકારની કવિતાઓમાં બહુ સારા શબ્દોનું મિશ્રણ કરવાની કળા આ પ્રકૃતિમય આકાંક્ષા ધરાવે છે. ' આ માણસનો દીકરો કોણ છે?,"તેથી તું શા માટે કહે છે કે, ‘માણસના દીકરાને ઊંચો કરાવવો જોઈએ?",’ આ માણસનો દીકરો કોણ છે? જરા નંબર ફરી ચેક કરી લેશો?,"હવે અવિનાશે થોડાક ગુસ્સામાં કહ્યું, ‘બેન, આપ ખોટો ફોન લગાડી મારો અને તમારો સમય બગાડી રહ્યાં છો.",જરા નંબર ફરી ચેક કરી લેશો? "કારણ જે હોય તે, પણ એટલુ તો નકકી છે કે, મોટા સંખયામાં એવા લોકો છે જેના ખાતામાં સબસાડીના પૈસા ઓછા આવે છે.",શું ઓપન માર્કેટમાં લોકોને ઓછી કિંમતે કમર્શિયલ સિલેન્ડર મળી રહ્યા છે.,"કારણ જે હોય તે, પણ એટલુ તો નક્કી છે કે, મોટા સંખ્યામાં એવા લોકો છે જેના ખાતામાં સબ્સિડીના પૈસા ઓછા આવે છે." સરકારી કામોમાં જ નહી પોતાના અંગત કામોમાં પણ સરકારી ગાડીઓ વાપરવાનું ચૂકતા નથી.,સાઇરન વગાડતી લાલ લાઇટવાળી ગાડીઓનો ક્રેઝ અકબંધ રહેવા પામ્યો છે.,સરકારી કામોમાં જ નહીં પોતાના અંગત કામોમાં પણ સરકારી ગાડીઓ વાપરવાનું ચૂકતા નથી. શું આપઘાત કરનારને પરવારનો સહેજ પણ વચિાર નથી હોતો?,આપઘાત સિવાય બીજો કોઇ રસ્તો નથી હોતો?,શું આપઘાત કરનારને પરિવારનો સહેજ પણ વિચાર નથી હોતો? એટલે કે એની ભવપરંપરા ઘટી શકે નહીં.,વળી આત્મા ક્ષણિક હોય તો ભવચક્ર કે ભયપરંપરા કોની એ પ્રશ્ન પણ ઉપસ્થિત થાય.,એટલે કે એની ભવપરંપરા ઘટી શકે નહીં. ' સવાતી બારીની બહાર જોવા લાગી.,કે પછી પરીક્ષાનું ટેન્શન હોય… અને….,’ સ્વાતી બારીની બહાર જોવા લાગી. ત તે । પરતયે એના દલિમાં ભારોભાર પદર છે (“ભારોભાર' શબદ સામેય વાંધો પડયો,"અરે સાહેબ, બો-બો તો વિદ્યા બાલનનો સુપરફેન છે.",વિદ્યા પ્રત્યે એના દિલમાં ભારોભાર આદર છે (‘ભારોભાર’ શબ્દ સામેય વાંધો પડયો? "ક્યાંક નાનકડી, પાંચ વરષથી નીચેની છોકરી સાથે પણ દુષકરમ કરનારા નરાધમો પડ્યા છે, તો ક્યાંક અજાણી છોકરીને પોતાના પરવિરમાં, ઘરમાં અને હૃદયમાં સથાન આપનાર પુરૂષો પણ આપણા જ સમાજનો હસિસો છે","આ વાત હવેના સમયમાં બહુ મહત્ત્વની છે, કારણ કે આપણે સતત દીકરી સાથે થતા દુષ્કર્મના દાખલા જાણતાં અને વાંચતાં રહીએ છીએ.","ક્યાંક નાનકડી, પાંચ વર્ષથી નીચેની છોકરી સાથે પણ દુષ્કર્મ કરનારા નરાધમો પડ્યા છે, તો ક્યાંક અજાણી છોકરીને પોતાના પરિવારમાં, ઘરમાં અને હૃદયમાં સ્થાન આપનાર પુરુષો પણ આપણા જ સમાજનો હિસ્સો છે." દરેક રલિશન માં અપસ અને ડાઉન આવે છે.,મેચિંગ કપડાં અને એસેસરીઝ ને લીધે ખુબ સરસ લાગતા ખેલીયાંઓ નો નવ દિવસ નો જુસ્સો પણ ખુબ જ હોય છે.,દરેક રિલેશન માં અપ્સ અને ડાઉન આવે છે. એ સમયે આપણે ફરી થી વાત કરીશું.,એટલે આ તમામ બાબત નો વિચાર કરી ને ક્યારેક ચોક્કસ સાથે કામ કરવા માટે કોઈ મંચ બનાવીશું.,એ સમયે આપણે ફરી થી વાત કરીશું. "યસ, છતાં સેક્સ ઈઝ મોર સાયકોલોજીકલ ઘેન ફીઝીકલ.",આ ક્રિયા એટલી બધી તીવ્ર છે કે એ શારીરિક અને માનસિક તંત્રને ખળભળાવી દે છે.,"યસ, છતાં સેક્સ ઈઝ મોર સાયકોલોજીકલ ધેન ફીઝીકલ." સરજનાતમકતાના એ કાળમાં તે પોતાની ભીતર ઊતરી જાય અને વાસૂતવકિ જગતથી વખિટા પડી જાય એ પણ સમજી શકાય.,સરસ્વતિનો વિશેષ પ્રસાદ પામનારાઓ સર્વસામાન્ય લોકોથી થોડાક જુદા તો હોઈ શકે.,સર્જનાત્મકતાના એ કાળમાં તે પોતાની ભીતર ઊતરી જાય અને વાસ્તવિક જગતથી વિખૂટા પડી જાય એ પણ સમજી શકાય. "2021-02-21 16:33:28 : દુલહન લૂકમાં અઅભનિતરી મોનાલસિાએ ઘૂમ મચાવી, હોટ તસવીરો જોઈ ફેનસ મદહોશ થઈ ગયાં! 2021-02-21 16:11:51 : અગાસી પર એકલી સૂતી યુવતીઓ સાવધાન, રાતના અંઘારામાં 6 શખશોએ યુવતી પર વારંવાર દુષકર્મ ગુજારીને","ગુજરાતમાં બનાસકાંઠાની હવા સૌથી શુદ્ધ, જાણો સૌથી ખરાબ ક્યાં?","2021-02-21 16:33:28 : દુલ્હન લૂકમાં અભિનેત્રી મોનાલિસાએ ધૂમ મચાવી, હોટ તસવીરો જોઈ ફેન્સ મદહોશ થઈ ગયાં! 2021-02-21 16:11:51 : અગાસી પર એકલી સૂતી યુવતીઓ સાવધાન, રાતના અંધારામાં 6 શખશોએ યુવતી પર વારંવાર દુષ્કર્મ ગુજારીને…." "ઉદાહરણ તરીકે, ચાલો કહીએ કે તમારો મોટો ધયેય એક મલિયિન ડોલર બનાવવાનો છે.",દરેક લાંબા ગાળાના અથવા મોટા ધ્યેયમાં નાના ધ્યેયો અથવા પગલાં હોવી જોઈએ જે તમને તે મોટા ધ્યેયો પ્રાપ્ત કરવામાં મદદ કરશે.,"ઉદાહરણ તરીકે, ચાલો કહીએ કે તમારો મોટો ધ્યેય એક મિલિયન ડોલર બનાવવાનો છે." ઘરની બહાર જ ન આવે તો કયાંથી કોઈ એમના સંપરકમાં આવે?,જો એ બહાર આવે તો કોઈના સંપર્કમાં આવેને?,ઘરની બહાર જ ન આવે તો ક્યાંથી કોઈ એમના સંપર્કમાં આવે? તમારે સફળ થવું હોય તો કોઈની સફળતાની નકલ ન કરો.,સફળ થવા માટે તમારામાં જે આવડત છે તેને છંછેડો નહીં.,તમારે સફળ થવું હોય તો કોઈની સફળતાની નકલ ન કરો. ફઇનલ નરિણય તો તમારી સાથે બેસીને જ કરવાના હતા.,અમે તો ખાલી વિચાર કરતા હતા કે આવું આવું કરી શકાય એમ છે.,ફઇનલ નિર્ણય તો તમારી સાથે બેસીને જ કરવાના હતા. "તની જર્‌ર છે, ઘાસ જેવા કોબીના સલાડ અને સવાદહીન દૂધીના ડાયેટ સુપ પર રહીને તું આ ટારગેટ કદાપ[ન પાડી શકે, માટે મારું માન અને આ પંજાબી સમોસાને ચટણી સાથે નયાય આપ","’ ‘અને હે મિત્ર, તું તો માર્કેટીંગનું કામ કરે છે.","તારે રોજ કેટલાં ટાર્ગેટ પાડવાના હોય છે જેના માટે તારે શક્તિની જરૂર છે, ઘાસ જેવા કોબીના સલાડ અને સ્વાદહીન દૂધીના ડાયેટ સુપ પર રહીને તું આ ટાર્ગેટ કદાપિ ન પાડી શકે, માટે મારું માન અને આ પંજાબી સમોસાને ચટણી સાથે ન્યાય આપ." "ખાલી કરીને એમાંના કવારટર, 50 સેન્ટ ગણી-ગણીને ભેગા કર્યાં.",પોતાની પીગી બેન્ક લઈ આવ્યો.,"ખાલી કરીને એમાંના ક્વાર્ટર, 50 સેન્ટ ગણી-ગણીને ભેગા કર્યાં." આ તમામ લેખ જાણી શકાય છે.,આધુનિક સમયમાં icebreaker હેતુ શું છે?,આ તમામ લેખ જાણી શકાય છે. ૧૯૬૦માં મે આશરમની મુલાકાત લીઘી તયારે એમાં કશો સંદેહ ના ર,સ.,૧૯૬૦માં મેં આશ્રમની મુલાકાત લીધી ત્યારે એમાં કશો સંદેહ ના રહ્યો. એ શયનખંડની બારીમાં લગાવયું છે.,બે એક વર્ષ પહેલાં ગોવાથી એક શંખલા-છીપલાવાળું વિન્ડચાઇમ ખરીદી લાવી હતી.,એ શયનખંડની બારીમાં લગાવ્યું છે. કારણ કયાં જતાં હતાં એ બેમાંથી કોઈને ખબર તો હતી જ નહીં અને ફોનની બેટરી બંનેની મરી ગયેલી હતી એટલે ગૂગલ મેપસ તો ભૂલી જ જાઓ.,” પછી બીજી વ્યક્તિ જે જવાબ દે તે બાજુ જઈએ.,કારણ ક્યાં જતાં હતાં એ બેમાંથી કોઈને ખબર તો હતી જ નહીં અને ફોનની બેટરી બંનેની મરી ગયેલી હતી એટલે ગૂગલ મેપ્સ તો ભૂલી જ જાઓ. કરફ્યુમાં જનતાને દંડ અને નેતાને છટ?,શું પોલીસમાં કાર્યવાહી કરવાની હિમ્મત નથી?,કરફ્યુમાં જનતાને દંડ અને નેતાને છુટ? થોડોક અવાજ થતાં જ હું ચમકી જાઉ છું.,દર્દી : ડોકટર સાહેબ મારુંમગજ કામ નથી કરતુ.,થોડોક અવાજ થતાં જ હું ચમકી જાઉ છું. મારો પરેમ તમારી સાથે છે?,"અધૂરી રહી ગયેલી આવી લવસ્ટોરીઝ વિશે સાંભળીએ, વાંચીએ કે જોઈએ ત્યારે એની સાથે કોઈ લેવા-દેવા ન હોવા છતાં એક નિસાસો નખાઈ જાય છે.",તમારો પ્રેમ તમારી સાથે છે? "' સમગર જમીનના વાવેતરમાં માતર અરવદિભાઈ, તેમના પતની અને પુતર જ કામ કરે છે.",અમે અત્યારે જે ગાજરની જાત વિકસાવીએ છીએ એના માટે રાષ્ટ્રપતિ તરફથી અવૉર્ડ અને એક લાખ રૂપિયાનો ચેક મળ્યો.,"’ સમગ્ર જમીનના વાવેતરમાં માત્ર અરવિંદભાઈ, તેમના પત્ની અને પુત્ર જ કામ કરે છે." ક્યારેક આઘપિત્‌યનો અતરિક પરેમને ગૂંગળાવી મારે છે.,ક્યારેક શંકા વિલન બની જાય છે.,ક્યારેક આધિપત્યનો અતિરેક પ્રેમને ગૂંગળાવી મારે છે. આવા આતમકિ અનેક જનમો અને એવાં અનેક મરણો જીવનભર ચાલયા કરતા હોય છે.,જે પળે ઉર્ધ્વતા તરફ આગળ વધો એ તમારો પુનર્જનમ અને પાછા હઠો એ મરણ બની રહે.,આવા આત્મિક અનેક જન્મો અને એવાં અનેક મરણો જીવનભર ચાલ્યા કરતાં હોય છે. ઘરે નવી પુતરવઘૂનું આગમન લકષમીના આગમન સમાન માનવામાં આવે છે.,કારણ ફક્ત ધાર્મિક નથી પરંતુ તેમાં ૧૦૦% લોજીક પણ છે પુત્રી એ ઘરની લક્ષ્મી છે.,ઘરે નવી પુત્રવધૂનું આગમન લક્ષ્મીના આગમન સમાન માનવામાં આવે છે. કોમનું આગવું સથાન છે.,કોમ ગરવી ગુજરાતી ભાષાના પ્રસારમાં ગુજરાતી નેટ-વર્લ્ડ પર રીડગુજરાતી.,કોમનું આગવું સ્થાન છે. "તેમાં કંઠવર્ત, કંકણા, મુષઠાવરત, કક્ષાવર્ત અને તરજનયવરત એમ પાંચ વભાગો અને આ પરમાણેના ત્રણ પરકારો રહેતા.",મહાભારતના સમયમાં ભાલા ‘કુંત’ના નામે ઓળખાતા.,"તેમાં કંઠવર્ત, કંકણા, મુષ્ઠાવર્ત, કક્ષાવર્ત અને તર્જન્યવર્ત એમ પાંચ વિભાગો અને આ પ્રમાણેના ત્રણ પ્રકારો રહેતા." તો પછી બાર જયોતરિલીનગનો આધાર અન્‌ય રીતે જોઈ શકાય?,સમગ્ર સૃષ્ટી જે આધારની આસપાસ ફરે છે તે અક્ષ એટલે જ શિવ?,તો પછી બાર જ્યોતિર્લીન્ગનો આધાર અન્ય રીતે જોઈ શકાય? જો આ અને આવા જ બીજા પરશનોનો જવાબ હકારાતમક હોય તો શું-શું કરવું જોઈએ એ નોઘી લો.,અબજોપતિઓની યાદીમાં તમારા નામની નોંધ લેવડાવવાની છે?,જો આ અને આવા જ બીજા પ્રશ્નોનો જવાબ હકારાત્મક હોય તો શું-શું કરવું જોઈએ એ નોંધી લો. દુખ રૂપી ભાવનાના નરિમાણનો અરથ જ શું છે?,છતાં જીવનમાં દુખ કેમ પ્રવેશ કરે છે?,દુખ રૂપી ભાવનાના નિર્માણનો અર્થ જ શું છે? રીકષાવાળાનો જવાબ સાંભળતા પેલી નાની છોકરી અને વૃદ્ઘ માજી નરિશ થઈ પાછા પોતાના જગયાએ બીજી રીક્ષાની રાહ જોતા ઊભા રહ્યા.,રીક્ષાવાળાએ કહ્યું પાંચ રૂપિયામાં તો આજે દાળિયુંય ન આવે.,રીક્ષાવાળાનો જવાબ સાંભળતા પેલી નાની છોકરી અને વૃદ્ધ માજી નિરાશ થઈ પાછા પોતાના જગ્યાએ બીજી રીક્ષાની રાહ જોતા ઊભા રહ્યા. તમે નયિમતિ ખોરાક લો છો?,તમારી ઊંંઘ પૂરી થાય છે?,તમે નિયમિત ખોરાક લો છો? અઢળક પૈસો હોય તો પણ પાચ રૂપયાનીયે કમિત તમે પોતે પણ સમજ જો અને બાળકોને પણ સમજ ।વજો.,સમયથી ચેતતા રહેવું.,અઢળક પૈસો હોય તો પણ પાંચ રૂપિયાનીયે કિંમત તમે પોતે પણ સમજજો અને બાળકોને પણ સમજાવજો. ત્રણ કરોડની ખંડણીના માંગ કરી હતી.,થોડા સમય બાદ અપહરણકર્તાઓ દ્વારા યુવાનના ઘરે ફોન કરીને રૂ.,ત્રણ કરોડની ખંડણીના માંગ કરી હતી. "મેં દાદાજીને કહ્યું, ના ના દાદા, હું તો હજી મારું ભણવાનું પૂરું કરી લઉં, પછી બોરડર ઉપર જઇશ.",બોર્ડર ઉપર લડવા જાય છે કે શું?,"મેં દાદાજીને કહ્યું, ના ના દાદા, હું તો હજી મારું ભણવાનું પૂરું કરી લઉં, પછી બોર્ડર ઉપર જઇશ." ૪૯ રૂપયિ લટિરે તો નાગપુરમાં ૮૪.,મુંબઈમાં પેટ્રોલનો ભાવ ૯૩.,૪૯ રૂપિયા લિટરે તો નાગપુરમાં ૮૪. તમે શું જુઓ છો?,આ દિવાલ પર નજીકથી જુઓ છો?,તમે શું જુઓ છો? ' ને પૂ્રીવાળાએ નવાઈ પામતા એની થાળીમાં સતિર પૂરીનો ઢગલો કર્યો ! હનિદીમાં 'સતતર' એટલે સતિર થાય.,"’ પેલો કહે, ‘સત્તર.",’ ને પૂરીવાળાએ નવાઈ પામતા એની થાળીમાં સિંતેર પૂરીનો ઢગલો કર્યો ! હિન્દીમાં ‘સત્તર‘ એટલે સિંતેર થાય. ગુરુવારે ખીર ખાવા થી સારું રહે.,યાત્રા કરવાની ગમે તો ખરી પણ ધ્યાન રાખવું જરૂરી છે.,ગુરુવારે ખીર ખાવા થી સારું રહે. જે પછી યોગી સરકારે જાહેરાત કરી હતી કે જેણે પણ જાહેર સંપતત્‌ને નુકસાન પહોંચાડયું છે તેની ઓળખ કરીને તેની મલિકતમાંથી વસૂલાત કરવામાં આવશે.,આ પ્રદર્શનમાં જાહેર સંપત્ત્િ।ને નુકસાન થયું હતું.,જે પછી યોગી સરકારે જાહેરાત કરી હતી કે જેણે પણ જાહેર સંપત્ત્િ।ને નુકસાન પહોંચાડ્યું છે તેની ઓળખ કરીને તેની મિલકતમાંથી વસૂલાત કરવામાં આવશે. પોતાના બંને સંતાનોનો ઉછેર કરતાં તેમણે આ નવલકથા લખી છે.,com) બેંગ્લોરના નિવાસી ગૃહિણી છે.,પોતાના બંને સંતાનોનો ઉછેર કરતાં તેમણે આ નવલકથા લખી છે. તમારો મૂલયવાન સમય ફરીથી જીવો તથા તમારી મીઠી યાદોને યાદ કરી ખુશખુશાલ સોનેરી દવિસો પાછા મેળવો.,તમારા જીવનસાથી તરફ બેદરકારી તમારા સંબંધ પર અસર કરી શકે છે.,તમારો મૂલ્યવાન સમય ફરીથી જીવો તથા તમારી મીઠી યાદોને યાદ કરી ખુશખુશાલ સોનેરી દિવસો પાછા મેળવો. સતત શકિષણ વરગો અથવા વરકશોપસ એક દંપત છે જયાં તમે પરેમ જોડાણ કરી શકો છો.,"જો બાર દ્રશ્ય તમારું દ્રશ્ય નથી, તો પણ સંભવિત સાથીને મળવા માટે તમારા માટે ઘણાં વિકલ્પો ઉપલબ્ધ છે.",સતત શિક્ષણ વર્ગો અથવા વર્કશોપ્સ એક દંપતિ છે જ્યાં તમે પ્રેમ જોડાણ કરી શકો છો. એમ.,આઇ.,એમ. પ્રશન : ગામડાની સત્રીઓમાં રાજકારણ અંગેની સમજણ કે જાગૃત કેટલી છે?,"મહિલાઓ, પુરૂષો તથા બાળકો સૌ કોઈ સ્વચ્છતાનું મહત્વ સમજતા થયા હોય એવો માહોલ મને ગામડાઓમાં જોવા મળ્યો છે.",પ્રશ્ન : ગામડાની સ્ત્રીઓમાં રાજકારણ અંગેની સમજણ કે જાગૃતિ કેટલી છે? "૦૭) પૃથ્વી પર નષિકંટક સમૃદ્ધ રાજય અને દેવતાઓનું સવામતિવ મળે તો પણ હું એવું કંઈ નથી જોતો, જેથી અમારી ઇંદ્રયિને સુકાવનારા શોકને ટાળી શકે",(૨.,"૦૭) પૃથ્વી પર નિષ્કંટક સમૃદ્ધ રાજ્ય અને દેવતાઓનું સ્વામિત્વ મળે તો પણ હું એવું કંઈ નથી જોતો, જેથી અમારી ઇંદ્રિયોને સુકાવનારા શોકને ટાળી શકે." તે દવિસે સૂકાં ઝાડની જેમ બળીને ખાખ થઇ જશે.,"” 1 સૈન્યોનો દેવ યહોવા કહે છે, “જુઓ, તે દિવસ આવી રહ્યો છે જ્યારે બધા અભિમાની અને દુષ્ટ લોકો તરણાંની જેમ સળગી જશે.",તે દિવસે સૂકાં ઝાડની જેમ બળીને ખાખ થઇ જશે. "માલકિ અનયાયી કારભારીનાં વખાણ કર્યાં, કા રણ કે હોશષિરીથી વર્તયો હ હતો; કેમ કે આ જગતના દીકરા પ તાની પેઢી વષિ અજવાળાન | દીકરા કરતાં વધારે હોશષિર હો","' હું તમને કહું છું કે, તે જ રીતે નવ્વાણું ન્યાયીઓ કે જેઓને પસ્તાવાની જરૂર નથી, તેઓના કરતાં એક પાપી પસ્તાવો કરે તેને લીધે સ્વર્ગમાં આનંદ થશે.","તેના માલિકે અન્યાયી કારભારીનાં વખાણ કર્યાં, કારણ કે તે હોશિયારીથી વર્ત્યો હતો; કેમ કે આ જગતના દીકરા પોતાની પેઢી વિષે અજવાળાનાં દીકરા કરતાં વધારે હોશિયાર હોય છે." ઓફસિનું કામ કરું કે ઘેર વાત કરું?,"તેમનાં કામો સાદાં અને કુદરતી હોય છે, પરંતુ માણસે કરવાનાં કામો અનેકવિધ અને અટપટાં હોય છે અને સમયની દરેક પળે તેની સામે અનેક વિકલ્પ ખડા થયેલા હોય છે.",ઓફિસનું કામ કરું કે ઘેર વાત કરું? "તે કોણ છે જે ર૬૨ છે, રડાવનારો, છતાં પણ શવિ છે, શુભ અને કલ્યાણકારી?",તે કોણ છે જે કૈલાશ ઉપર બિરાજમાન છે અને ડમરું વગાડતા હિમાલય ઉપર વિહાર કરે છે?,"તે કોણ છે જે રુદ્ર છે, રડાવનારો, છતાં પણ શિવ છે, શુભ અને કલ્યાણકારી?" પહેલીવાત લોકસભાની.,આ બધું જ બરાબર છે પરંતુ ક્યાંક આત્મનિરીક્ષણ કરવું પડે તેવું પણ છે.,પહેલીવાત લોકસભાની. "ઇન , હું એ લેવલ પર જતી રહી હતી કે, હું વચિતિર લોકોને મળવા લાગી હતી.",મેં અંધવિશ્વાસના લેવલ સુધી જતી રહી હતી.,"તે કહી રહી હતી કે, હું એ લેવલ પર જતી રહી હતી કે, હું વિચિત્ર લોકોને મળવા લાગી હતી." "જ્યારે આજના સમયમાં, બધી આઘુનકિ ટેકનીકો દ્વારા કોઈ ફાલિમ અથવા શોને મનોરંજનથી ભરપુર બનાવવામાં આવે છે, જયારે તે સમયે આ ટેકનીક વશે ભાગયે જ કોઈ જાણતું હશે.","‘રામાયણ’ 80 ના દશકનો સૌથી પ્રખ્યાત શો હોવાની સાથે સૌથી મોંઘો શો પણ હતો, જાણો શૂટિંગ સમયની રસપ્રદ વાતો 1986 માં, દૂરદર્શન ઉપર રામાનંદ સાગર દ્વારા નિર્દેશિત શો ‘રામાયણ’ ની લોકપ્રિયતા જેટલી હતી એટલી આજ સુધી કોઈ સિરિયલને મળી ન હતી.","જ્યારે આજના સમયમાં, બધી આધુનિક ટેકનીકો દ્વારા કોઈ ફિલ્મ અથવા શોને મનોરંજનથી ભરપુર બનાવવામાં આવે છે, જ્યારે તે સમયે આ ટેકનીક વિશે ભાગ્યે જ કોઈ જાણતું હશે." તો તમે કહો તેને આપી દઈએ.,અહીંના જ કોઈ લાયક માણસને આપણે આપીશું.,તો તમે કહો તેને આપી દઈએ. પરંતુ ખરેખર કોણે આ પરકારનું કૃત્ય આચર્યું છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.,"વાઘેલાએ ઉમેર્યું હતુ કે, અનુપસિંહ નામના પોલીસકર્મીઓ ઘણા છે.",પરંતુ ખરેખર કોણે આ પ્રકારનું કૃત્ય આચર્યું છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. કશું નહીં.,"નંદા નામના ભૂતપૂર્વ નેવી ચીફ્ એડમિરલનું નામ જર્મન કંપનીના મિડલમેન તરીકે ઊભર્યું અને તેમના પર દરોડા પણ પડયા, પરંતુ આખરે પરિણામ શું આવ્યું?",કશું નહીં. રાતના બાર વાગયે માતર એક રૂપયાને ખાતર આ મુડદાલ પરાણીઓને બે માઈલ દોડાવવાં?,બંનેની નજર ઘોડા તરફ વળે છે.,રાતના બાર વાગ્યે માત્ર એક રૂપિયાને ખાતર આ મુડદાલ પ્રાણીઓને બે માઈલ દોડાવવાં? શું તમારી પ્રથા વસિતારમાં રાજ્ય એસોસસએશન વારષકિ સેમાનાર અથવા પરાદેશકે સેમનારનું સંચાલન કરે છે?,"જો તમે એવા ક્ષેત્રે પ્રેક્ટિસ કરો કે જ્યાં જાહેર સેમિનારો ખરેખર વ્યવહારુ અથવા યોગ્ય ન હોય, તો તમે હજુ પણ કાનૂની સંગઠનો અને અન્ય એટર્નીની સેમિનાર બોલતા તકોને અનુસરી શકો છો.",શું તમારી પ્રથા વિસ્તારમાં રાજ્ય એસોસિએશન વાર્ષિક સેમિનાર અથવા પ્રાદેશિક સેમિનારનું સંચાલન કરે છે? એમણે એક નવી ગાડી બનાવી.,આ સંદર્ભમાં ‘હેનરી ફોર્ડ” માટે કહેવાતી એક વિનોદી વાર્તા છે જે આપને કહું.,એમણે એક નવી ગાડી બનાવી. પરતુ જયાં?,"તેથી, અમારા કિસ્સામાં - એક અને બીજા સ્થળ પરથી સ્થાનાંતરિત કરવામાં આવે છે.",પરંતુ જ્યાં? એ વખતે ખેતરને અડકીને પસાર થતા રોડની બાજુમાં આવેલા કળણના એક ખાડામાંથી કોઈની બુમો સંભળાઈ.,એક ખેડુત પોતાના નાનકડા ખેતરમાં કામ કરી રહ્યો હતો.,એ વખતે ખેતરને અડકીને પસાર થતા રોડની બાજુમાં આવેલા કળણના એક ખાડામાંથી કોઈની બુમો સંભળાઈ. સી તથા બીયુ પરમશિન કેવી રીતે મળી જાય છે ?,ઓ.,સી તથા બીયુ પરમિશન કેવી રીતે મળી જાય છે ? "મારી વાત સાંભળીને તને હસવું આવશે, પણ જરા વચાર કર.","આ સાધન (ગળું કાપનારું યંત્ર-ગિલટિન) બનાવાયું જ છે એ રીતે કે જેથી શક્ય તેટલી હદે પીડા ટાળી શકાય, પણ પીડા ટળે છે ખરી?","મારી વાત સાંભળીને તને હસવું આવશે, પણ જરા વિચાર કર." "સંતે કહ્યું કે, એ તો બહુ સ્વાભાવકિ છે.","તેણે કહ્યું કે, મને ક્યારેક ખરાબ વિચાર આવી જાય છે, હું શું કરું?","સંતે કહ્યું કે, એ તો બહુ સ્વાભાવિક છે." સૌરાષટરના શૂરવીરોના હાથમાં ગઈકાલ સુધી રમતો ભાલો એ ભારતીય શસતર છે.,’ એવા વિચારથી રડયા હતા.,સૌરાષ્ટ્રના શૂરવીરોના હાથમાં ગઈકાલ સુધી રમતો ભાલો એ ભારતીય શસ્ત્ર છે. ઘણામાં વલિન પણ કર્‌ર ભાગ ભજવી જતા હોય છે.,સાચી લવસ્ટોરીઝ ફિલ્મ જેવી નથી હોતી જેમાં અંતે હીરો-હિરોઇન જ જીતે અને જીવે.,ઘણામાં વિલન પણ ક્રૂર ભાગ ભજવી જતા હોય છે. પરંતુ અમને જવાબ મળતો નથી.,તમે યોગ્ય પરવાનગી લીધી હતી ?,પરંતુ અમને જવાબ મળતો નથી. તયારે તો નાટકની પરંપરામાં એક્ટરસ મોટા અવાજે સંવાદ બોલતા અને હજી તેમને પોતાને ગાવું પડતું હતું.,"માત્ર ૨૧ વર્ષના રફી ૧૯૪૫ની ફિલ્મ ‘લયલા મજનૂ’માં સિલ્વર સ્ક્રીન પર દેખાયા હતા! સૌ જાણે છે એમ, એ સમય હતો સિંગિંગ સ્ટાર્સનો.",ત્યારે તો નાટકની પરંપરામાં એક્ટર્સ મોટા અવાજે સંવાદ બોલતા અને હજી તેમને પોતાને ગાવું પડતું હતું. કેનદ્‌રમાં ભારતીય જનતા પકષ(ભાજપ)ની સરકાર છે.,"અણસાર નહીં, પણ ગડગડાટ છે.",કેન્દ્રમાં ભારતીય જનતા પક્ષ(ભાજપ)ની સરકાર છે. "પોતાને મોર્ડન સમજતા અનેક લેખકો એવું ઘોષતિ કરે કે ભારત તો સેક્સપરેમી પરજાનો દેશ છે, કારણ કે આપણી વસતી જ સવાસો કરોડને પાર કરી ગઈ છે.",આના કારણે થાય છે શું ખબર છે?,"પોતાને મોર્ડન સમજતા અનેક લેખકો એવું ઘોષિત કરે કે ભારત તો સેક્સપ્રેમી પ્રજાનો દેશ છે, કારણ કે આપણી વસ્તી જ સવાસો કરોડને પાર કરી ગઈ છે." શરીરમાં સેરોટોનનિનું પરમાણ ઘટવાથી ખૂબ વપિરીત અસરો થાય છે.,"(b) લો સેરોટોનિન લેવલ – લો સેરોટોનિનના કારણો જોવા જઈએ તોઆનુવંશિક કારણઅમુક એલોપેથીક દવાનું લાંબા સમય સુધી સેવન, અયોગ્ય ખાનપાન,બેઠાડુ જીવન, વ્યાયામનો અભાવ,સૂર્યપ્રકાશનો અભાવ, વગેરે ગણી શકાય.",શરીરમાં સેરોટોનિનનું પ્રમાણ ઘટવાથી ખૂબ વિપરીત અસરો થાય છે. "વચારો, જેમણે આ વશિવ ઉપર પોતાની અમીટ છાપ છોડી છે, જેમણે અનેક દેશોનો ઈતહિસ પોતાના કરતવયોથી લખયો છે તેઓ બઘા મહાન વકતા હતા.",શું કામ?,"વિચારો, જેમણે આ વિશ્વ ઉપર પોતાની અમીટ છાપ છોડી છે, જેમણે અનેક દેશોનો ઈતિહાસ પોતાના કર્તવ્યોથી લખ્યો છે તેઓ બધા મહાન વક્તા હતા." મુંબઈ તેના અવાજ અને જલવાઓ પર આજે પણ ફદિ છે.,rj તરીકે આજે પણ હિટ છે.,મુંબઈ તેના અવાજ અને જલવાઓ પર આજે પણ ફિદા છે. હું ગોવા રબારીને વડોદરા જેલ પર મળવા ગયો હતો.,"બીજા આરોપી સાગરે ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું હતું કે, હું ગોવા રબારીની ચાલી ખાતે જ રહું છું અને ગોવા રબારીના પત્ની જે કામ સોંપે તે કરું છું.",હું ગોવા રબારીને વડોદરા જેલ પર મળવા ગયો હતો. પરણામ શું આવયું?,ભરવાડણે પણ નીચે પડેલા ઘડા લઈને સામે ફેંક્યા.,પરિણામ શું આવ્યું? "7 જે વયકત શંકા કરે છે તે એક સાથે બે જુદી જુદી વસ્તુઓનો વચાર કરે છે, એ શું કરે છે તે વષિ તે કંઈ જ નક્કી કરી શકતો નથી.","દેવ વિષે જે કોઈ વ્યક્તિ શંકા કરે છે તે પવનના ઉછળતા તથા સમુદ્ધનાં ઊછળતા, અફળાતા મોંજા જેવો છે.","7 જે વ્યક્તિ શંકા કરે છે તે એક સાથે બે જુદી જુદી વસ્તુઓનો વિચાર કરે છે, એ શું કરે છે તે વિષે તે કંઈ જ નક્કી કરી શકતો નથી." "'સથળાંતરતિ શરમકિ' બસ આટલું જ, એ પણ એક જ વખત.",ફક્ત છેલ્લે પાંચમાં ભાષણમાં એમણે મજૂરોનો ઉલ્લેખ કર્યો.,"‘સ્થળાંતરિત શ્રમિકો’ બસ આટલું જ, એ પણ એક જ વખત." અલબત્ત.,કુશળ બનાવવા અપ?,અલબત્ત. ૧૩૯૭ લોકોની સેમપલ સાઈઝ ઘરાવતા આ સરવેમાં ખ્યાલ આવયો હતો કે જૂનના પ્રથમ સપતાહમાં કરવામાં આવેલા સરવે મુજબ લગભગ ૨૭.,૯ ટકા લોકોને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે.,૧૩૯૭ લોકોની સેમ્પલ સાઈઝ ધરાવતા આ સરવેમાં ખ્યાલ આવ્યો હતો કે જૂનના પ્રથમ સપ્તાહમાં કરવામાં આવેલા સરવે મુજબ લગભગ ૨૭. મહી પરગતના થાય.,મનને સ્થિર કરે.,મહીં પ્રગતિ ના થાય. "હમણાં સમીરને ફ્લેટ લેવો હતો એટલે નીરવે દસ-વીસ લાખ રૂપયા આપવાનું જણાવયું અને કહ્યું, પૈસાની ચતા વનિ સારો ફ્લેટ લેજે... આ વાતની ખબર પડતાં જ નીરવની પતની રીમાએ ઘરમાં ઝઘડો કર્યો.",અલગ રહેતા બંને ભાઇઓ વચ્ચે ઠીક-ઠાક સંબંધો છે.,"હમણાં સમીરને ફ્લેટ લેવો હતો એટલે નીરવે દસ-વીસ લાખ રૂપિયા આપવાનું જણાવ્યું અને કહ્યું, પૈસાની ચિંતા વિના સારો ફ્લેટ લેજે… આ વાતની ખબર પડતાં જ નીરવની પત્ની રીમાએ ઘરમાં ઝઘડો કર્યો." જેવા અનેક સવાલો હાલ લોકોમાં ચરચાનો વષિય બનયા છે.,તેને આત્મહત્યા કરી કે તેની હત્યા કરી લાશ ઝાડ ઉપર લટકાવી દેવામાં આવી?,જેવા અનેક સવાલો હાલ લોકોમાં ચર્ચાનો વિષય બન્યા છે. ખાતરી કરવા માટે કે જ્યાં ચાલુ કરવું છે?,જ્યાં સુધી તમે નિરાશ ન થાઓ ત્યાં સુધી તમે વેબ શોધ્યા છો પરંતુ કોઈ જવાબ શોધવા માટે સક્ષમ નથી?,ખાતરી કરવા માટે કે જ્યાં ચાલુ કરવું છે? વક્તાઓનો?,ટેકનોલોજીનો?,વક્તાઓનો? """ મેહતા માટે આ આઘાત બહુ દરદનાક હતો.",મારી સ્થિતીને લીધે મને ભારે ભુલ આપી શકતા નહી અને ડૉકટરો જે મારા ઉપર શસ્ત્રક્રિયા કરતા હતા તેની મને જાણ હતી.,""" મેહતા માટે આ આઘાત બહુ દર્દનાક હતો." પ્રસતુત પરસંગનું યથાયોગય રસગ્રહણ થવાની દૃષટએ તે દર્શન મહતવનું છે.,વ્યાસે તે ત્રણેય કૌંતેયોના સ્વભાવનું અને મનનું ઉત્કૃષ્ટ દર્શન દ્રોણવધ પ્રસંગેના અને ત્યાર પછી થયેલા વિતંડાવાદના પ્રસંગેના તે ત્રણેના વર્તન દ્વારા કરાવ્યું છે.,પ્રસ્તુત પ્રસંગનું યથાયોગ્ય રસગ્રહણ થવાની દૃષ્ટિએ તે દર્શન મહત્વનું છે. અલગ-અલગ સથાનની ત્રણ નદીઓ આવીને ભેગી થઈ - આને તરવૈણી નો સંગમ કહે છે.,ત્રણ ઝોન નાં આવ્યાં છે.,અલગ-અલગ સ્થાનની ત્રણ નદીઓ આવીને ભેગી થઈ - આને ત્રિવેણી નો સંગમ કહે છે. આ બાબત ગેરરીતનિ પ્રોત્સાહન આપી રહી છે.,પરંતુ અનાજ મળ્યા અંગેની સ્લીપ કાર્ડધારકને આપવામાં આવતી નથી.,આ બાબત ગેરરીતિને પ્રોત્સાહન આપી રહી છે. "નદી, તળાવ કે દરયામાં ડૂબી મરવાના યોગનો વચિાર પણ આઠમા સથાન પરથી કરવામાં આ તુ 0.","- શસ્ત્રઘાત, અકસ્માતના યોગનો વિચાર, આ કારણે અકાળે - દુઃખદ મરણને વિચાર પણ આઠમા સ્થાન પરથી કરવામાં આવે છે.","નદી, તળાવ કે દરિયામાં ડૂબી મરવાના યોગનો વિચાર પણ આઠમા સ્થાન પરથી કરવામાં આવે છે." ચાર વરષ બાદ તું મને મળે છે એટલે તને એવું લાગે છે.,“ પવિત્રા એઅંદર નો ભાવ છુપાવતા કહેલું “તું કેવી વાત કરે છે !બંને દિકરીઓ એમના સાસરે સુખી છે .,ચાર વર્ષ બાદ તું મને મળે છે એટલે તને એવું લાગે છે. ત્‌યારે જાપાન સાગર અને હદિ મહાસાગરમાં માછલીઓ પકડવાનું કામ કરતું હતું.,વર્ષો સુધી આ વહાણ જાપાની સી-ફૂડ કંપની મારૂહા નિચિરો કૉર્પોરેશન માટે કામ કરતું રહ્યું.,ત્યારે જાપાન સાગર અને હિંદ મહાસાગરમાં માછલીઓ પકડવાનું કામ કરતું હતું. આથી બહાદુરી અને શૂરવીરતામાં હું સહે જેવો છું.,"એણે છૂંદણાં છૂંદનારને કહ્યું, “જુઓ, જ્યારે સિંહ સૂર્યરાશિમાં હતો એ વખતે મારો જન્મ થયો છે.",આથી બહાદુરી અને શૂરવીરતામાં હું સિંહ જેવો છું. "લો, બીડીઓ છોડવાની પરતજિઞા લો.",એમાં તમારે શું ગુમાવવાનું છે ?,"લો, બીડીઓ છોડવાની પ્રતિજ્ઞા લો." તેમનાં પતિશરીનું નામ સાબો અને માતાનું નામ જશીઆઈ હતું.,લાખા ફુલાણીના દશોંદી ચારણ માવલસી એક તેજસ્વી પ્રતાપી ને માતાજીનાં અનન્ય ઉપાસક દેવીપુત્ર હતા.,તેમનાં પિતાશ્રીનું નામ સાબો અને માતાનું નામ જશીઆઈ હતું. "આપણાં જે સવજનો છે એ દરેકની આર્થકિ સથતિ સરખી નથી જ હોવાની, પરંતુ અનેક લોકો પોતાની લક્ઝરી લાઈફસટાઈલને ચઢાવી-બઢાવીને વયકત કરી સામી વયકતની સામાનયતાની હાંસી ઉડાવે છે.",સંબંધોમાં જ્યારે પૈસો હાવી થાય છે ત્યારે લાગણીનું મૂલ્ય ઘટે છે.,"આપણાં જે સ્વજનો છે એ દરેકની આર્થિક સ્થિતિ સરખી નથી જ હોવાની, પરંતુ અનેક લોકો પોતાની લકઝરી લાઈફસ્ટાઈલને ચઢાવી-બઢાવીને વ્યક્ત કરી સામી વ્યક્તિની સામાન્યતાની હાંસી ઉડાવે છે." ગાંધીજીનું સ્વાગત કરનાર ભાઈ પણ આ ભરમમાંથી મુકત ન હતા.,‘માતાજી આવ્યાં…’નાં સૂત્રો સાંભળતા જાય અને સ્મિત સાથે લોકોને વંદન કરતા જાય.,ગાંધીજીનું સ્વાગત કરનાર ભાઈ પણ આ ભ્રમમાંથી મુક્ત ન હતા. "પ્રેમ સાચો ને લગન સાચું, પણ માનવહૃદયમાં જે ઉતકુષટ લાગણી છે એ જો સાચા ઉમળકાથી, પૂરણ શરદ્ઘાથી, અનન્‌ય ભક્તથી ભગવાનને અરપણ કરી શકે તો જ મીરાંબાઈનો એ ધન્ય ગુર્મંતર એ પૂરા દલિથી બોલી શકે.","મીરાંબાઈનો ઉદ્દગાર છે : ‘મેરે તો ગિરધર ગોપાલ, દૂસરા ન કોઈ’ એમાં બ્રહ્મચર્યવ્રતનું ખરું રહસ્ય છે.","પ્રેમ સાચો ને લગ્ન સાચું, પણ માનવહૃદયમાં જે ઉત્કૃષ્ટ લાગણી છે એ જો સાચા ઉમળકાથી, પૂર્ણ શ્રદ્ધાથી, અનન્ય ભક્તિથી ભગવાનને અર્પણ કરી શકે તો જ મીરાંબાઈનો એ ધન્ય ગુરુમંત્ર એ પૂરા દિલથી બોલી શકે." "હવે જાણીએ કે શું ખરેખર મુનશી ડૂમાને કોપી કરી, તેમની ચોપડી સામે રાખીને લખતા હતા.",ડૂમાની ચોપડીમાંથી મુનશી કોપી કરીને લખતા તે વિશે પણ અગાઉ એક વખત વાત કરી હતી.,"હવે જાણીએ કે શું ખરેખર મુનશી ડૂમાને કોપી કરી, તેમની ચોપડી સામે રાખીને લખતા હતા." અને તેની સાચી સમજ પછી સુંદરતા માટેના નયિમો દર્શાવી શકાય છે.,કોઈ પણ સમાધાન શોધવા માટે જે તે મકાનનો બારીક અભ્યાસ જરૂરી છે.,અને તેની સાચી સમજ પછી સુંદરતા માટેના નિયમો દર્શાવી શકાય છે. તાની કૂખે જનમતાં હદયના ઘબકારા શર્‌ થયા પછી જ નાભનાળ (11111311૮4 €૦।ત)ને કાપવામાં આવે છે.,‘સામાન સો બરસકા પલકી ખબર નહિ!’ એમ જે કહેવાય છે તે યથાર્થ જ છે.,માતાની કૂખે જન્મતાં હૃદયના ધબકારા શરૂ થયા પછી જ નાભિનાળ (umbilical cord)ને કાપવામાં આવે છે. "આ બઘા યોગ માતર ફીઝીકલ પરાપત કરવા માટે છે છતાં, આ ફીઝીકલ યોગને સારો કહયો છે.",આ ફીઝીકલ યોગને આખું જગત છેલ્લો યોગ માને છે.,"આ બધા યોગ માત્ર ફીઝીકલ પ્રાપ્ત કરવા માટે છે છતાં, આ ફીઝીકલ યોગને સારો કહ્યો છે." વળી આ તો ગરીબ ઘરનો કમાઉ દીકરો એનાથી સપનાં જોવાય?,’ વડીલોને મુગ્ધાવસ્થાનાં સ્વપ્નોને કચડી નાખતાં સારું આવડતું હોય છે.,વળી આ તો ગરીબ ઘરનો કમાઉ દીકરો એનાથી સપનાં જોવાય? આ વડિીયો ઉત્તરપ્રદેશ નાં બજિનોર નો છે જેમાં સાહલિ નામ નો બાળક એના દોસતો સાથે સટંટ કરે છે જેમાં તેના તરણ મતિરો પહેલા ઘીમે ઘીમે પગ નીચે નાખી ને કુદે છે જ્યારે આ સાહલિ વઘુ પડતા સટનટ બતાવા ના ચકકર માં એક પાળી પરથી નીચે માથું કરી ને ફૂદકો લગાવે છે.,આવું કરવા માં કેટલાય લોકો નાં જાન જતા હોય છે ને હવે એની વિડીયો પણ બનાવતા હોય છે એટલે તમે એ લોકો ને મૃત્યુ પામતા પણ જોઈ શકો છો.,આ વિડીયો ઉત્તરપ્રદેશ નાં બિજનોર નો છે જેમાં સાહિલ નામ નો બાળક એના દોસ્તો સાથે સ્ટંટ કરે છે જેમાં તેના ત્રણ મિત્રો પહેલા ધીમે ધીમે પગ નીચે નાખી ને કુદે છે જ્યારે આ સાહિલ વધુ પડતા સ્ટન્ટ બતાવા ના ચક્કર માં એક પાળી પરથી નીચે માથું કરી ને કૂદકો લગાવે છે. "ઓઇડેને કહ્યું કે, બંને દેશ વચચે સથરિ અને અનુમાનો બાંઘી શકાય એવો સંબંધ જરૂરી છે.",એવા અનેક ઇસ્યૂ છે જેના વિશે અમારી માન્યતાઓ અલગ અલગ છે.,"ઔા।ઇડેને કહ્યું કે, બંને દેશ વચ્ચે સ્થિર અને અનુમાનો બાંધી શકાય એવો સંબંધ જરૂરી છે." "અને ચંદ્‌ર તથા તારાઓથી ભર્યું નભ નહાળું છું, તયારે તમારા હાથનાં અદભૂત કૃત્યો વષિ હું વચારું છું.","3 હે યહોવા, જ્યારે રાત્રે હું આકાશદર્શન કરું છું.","અને ચંદ્ર તથા તારાઓથી ભર્યું નભ નિહાળું છું, ત્યારે તમારા હાથનાં અદ્ભૂત કૃત્યો વિષે હું વિચારું છું." અહી શબદો કયારે મૌન બને અને મૌન કયારે શબદો બને એ,"જે મિત્રનાં સુખ-દુ:ખ, મૂડ અને જરૂરિયાત પ્રમાણે સહજ રીતે વધતી-ઘટતી રહે છે.",અહીં શબ્દો કયારે મૌન બને અને મૌન કયારે શબ્દો બને એ કહેવાય નહીં. "એ હસિાબે લીમબુ, સંતરા, કેળાં, પાઈનેપલ અને નાળયિરના ચાર-પાંચ ગણા ભાવ તોડતા ઘંધારથીને ક્યો શાપ (શ્રાપ) આપીશું?",કોરોનાના કારણે મલ્ટીપ્લેક્સ થિયેટર બંધ થયાં તો રૅગ્યુલર દર્શકો કહેતા કે 10-15 રૂપિયાના પોપકોર્ન્સના 50-75થી માંડી 100-150 રૂપિયા પડાવનારા એ જ લાગના છે.,"એ હિસાબે લીમ્બુ, સંતરા, કેળાં, પાઈનેપલ અને નાળિયેરના ચાર-પાંચ ગણા ભાવ તોડતા ધંધાર્થીને ક્યો શાપ (શ્રાપ) આપીશું?" "આપણા સમૂહમાઘયમો એટલા બઘા નેગેટીવ સમાચારો છાપે છે કે સવારમાં આપણને એમ થાય કે અરેરે, આટલું બધું ખરાબ છે જગત ?",એવું જ જગતનું છે.,"આપણા સમૂહમાધ્યમો એટલા બધા નેગેટીવ સમાચારો છાપે છે કે સવારમાં આપણને એમ થાય કે અરેરે, આટલું બધું ખરાબ છે જગત ?" "।, થોમસ વેયન અને મારથા વેયૂન પોતાના દીકરા સાથે થીએટર માંથી પકિચર જોય ને બહાર નીકળતા હોય છે ત્યારે એક વયકત જોકર નું માસક પેહરી એ બંને ને ગોળી મારી દે છે.",એ ફિલ્મ ૨ કલાક એટલે ચાલી કે આર્થર ને જોકર બનવું જ નહતું પણ લોકો એ એને કોઈ ઓપ્શન જ ના આપ્યો.,"અને હા, થોમસ વેય્ન અને માર્થા વેય્ન પોતાના દીકરા સાથે થીએટર માંથી પિક્ચર જોય ને બહાર નીકળતા હોય છે ત્યારે એક વ્યક્તિ જોકર નું માસ્ક પેહરી એ બંને ને ગોળી મારી દે છે." "કોંગરેસ મહાસચવિ મુકુલ વાસનકિ કહ્યું કે, સરકારી પદ જીઝર/જીની પદસથાપના સરકારનો અઘકિર ન હોવો જોઈએ, પરંતુ આ બંઘારણ દ્વારા કરવામાં આવેલા મૌલકિ અધકિર છે.",તેમનું કહેવું છે કે સરકાર જો અનામતમાં વચ્ચે આવી રહેલી કાયદાકીય અડચણોને દૂર નહીં કરે તો સંસદમાં મુદ્દો ઉઠાવાશે.,"કોંગ્રેસ મહાસચિવ મુકુલ વાસનિકે કહ્યું કે, સરકારી પદ જીઝ્ર/જી્‌ની પદસ્થાપના સરકારનો અધિકાર ન હોવો જોઈએ, પરંતુ આ બંધારણ દ્વારા કરવામાં આવેલા મૌલિક અધિકાર છે." "90 ના દાયકામાં જ્યારે મેં યુરોપમાં કરોસ-સાંસકૃતકિ સંદેશાવયવહાર શીખવાનું શર્‌ કર્યું, તયારે મને ઝડપથી ખબર પડી કે મારી સામે 3 હડતાલ છે.",તે અમારા ઉછેરમાં અને અમે કોણ છે તે ભાગમાં સહજ છે.,"90 ના દાયકામાં જ્યારે મેં યુરોપમાં ક્રોસ-સાંસ્કૃતિક સંદેશાવ્યવહાર શીખવાનું શરૂ કર્યું, ત્યારે મને ઝડપથી ખબર પડી કે મારી સામે 3 હડતાલ છે." ગયે વખતે હૈશી હતું ને મારું સતિતેર એટલે હું તારાથી આઘો રવ છું.,કદાચ ડૉક્ટરની ફીમાં ‘એક પર એક ફ્રી’ની સ્કીમ હોય! “એક ટીંપુંય ઓછું થયું નથ.,ગયે વખતે હેંશી હતું ને મારું સિત્તેર એટલે હું તારાથી આઘો રવ છું. ઉનાળો શર્‌ થઈ ગયે બે મહનિ વીતી ગયા તો પણ સરકાર પાણીની સમસયા નવારી શકી નથી મીટીંગના દોર તો કરાય છે પણ લોકોની સમસયાનું નરિકરણ ક્યારે થશે?,બીજી બાજુ ગુજરાત સરકારમાં અનેક કૌભાંડોએ માજા મૂકી છે ત્યારે ઉનાળો શરૂ થયાની સાથે લોકોને પૂરતું પાણી પણ મળતું નથી અને આ સરકારમાં લોકોને પાણી માટે પણ વલખા મારવા પડે છે.,ઉનાળો શરૂ થઈ ગયે બે મહિના વીતી ગયા તો પણ સરકાર પાણીની સમસ્યા નિવારી શકી નથી મીટીંગના દોર તો કરાય છે પણ લોકોની સમસ્યાનું નિરાકરણ ક્યારે થશે? દવિસ જેમતેમ પસાર થઈ જાય.,કાલ્પનિક આધેડ મહિલાની નોાંધ: ‘આખો દિવસ વરંડામાં બેસીને રસ્તા પર પસાર થતા લોકોને જોયા કરું છું.,દિવસ જેમતેમ પસાર થઈ જાય. જેમ જેમ કથા આગળ વઘતી જાય છે એમ એમ પરેક્ષકોને ખબર પડે છે કે મૅન્ક માટે આ સકરીપટ એક યુદ્ધ લડવાની રીત છે.,એની પ્રતિભાને કારણે એક અખબારી સામ્રાજ્યનો માલિક અને સ્ટુડિયોનો માલિક એને સાચવતા.,જેમ જેમ કથા આગળ વધતી જાય છે એમ એમ પ્રેક્ષકોને ખબર પડે છે કે મૅન્ક માટે આ સ્ક્રીપ્ટ એક યુદ્ધ લડવાની રીત છે. સતત મનને આવી ખાતરી આપતા રહો.,મારે સારા વિચારો જ કરવા છે.,સતત મનને આવી ખાતરી આપતા રહો. લોકડાઉનના નયિમાનું પાલન કરતાં એક નવદંપતીનાં લગ્નના ફોટાના હાલ ખૂબ વખાણ થઈ રહયાં છે.,"ર૯ : છત્ત્।ીસગઢની સમાજસેવિકા સંગીતાસિંહ દેવે તેમના ઓફિશિયલ ટ્રિવટર હેન્ડલ પર એક ફોટો શેર કર્યો છે, જે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.",લોકડાઉનના નિયમોનું પાલન કરતાં એક નવદંપતીનાં લગ્નના ફોટાના હાલ ખૂબ વખાણ થઈ રહ્યાં છે. કે પછી તે પરાણે લાદવામાં આવેલું અંદાજ પતર (બજેટ) ધરાવે છે?,"જો ના, તો શું પોતાની આવક વધારવા માટે તે પૂરતી લવચિકતા ધરાવે છે?",કે પછી તે પરાણે લાદવામાં આવેલું અંદાજ પત્ર (બજેટ) ધરાવે છે? થઇને?,એકદમ બેટરી ચાર્જ થઇ કે નહીં?,થઇને? આ વખતનું ઈલેકશન બહુ રસપરદ બની રહયું છે.,અને બધા સ્ટેટની મત ગણતરી થઈ જાય પછી જે પાર્ટીના કેન્ડીડેટને ૨૭૦ કરતા વધુ મત મળ્યા હોય તેને વિનર જાહેર કરવામાં આવે છે.,આ વખતનું ઈલેકશન બહુ રસપ્રદ બની રહ્યું છે. "પરંતુ એ અનુમાન મેં ગરહો પરથી નહીં, પરંતુ અમેરકાની ચૂંટણીને ઘયાનમાં રાખીને કર્યું હતું.","એસ્ટ્રોલોજર ચાની નિકોલસના કહે છે કે, હું જાણતી હતી કે 2020 ખૂબ મુશ્કેલીભર્યું વર્ષ સાબિત થશે.","પરંતુ એ અનુમાન મેં ગ્રહો પરથી નહીં, પરંતુ અમેરિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કર્યું હતું." તો મનભેદમાં શું થાય ?,"મતભેદ થાય ત્યારે ઝઘડા થાય, ચિંતા થાય.",તો મનભેદમાં શું થાય ? વાચન શબિરિનાં આયોજન અને સંચાલન દરમયાન થયેલા પરયોગો અને અનુભવોની વાત પણ એમાં વણી લઈશું.,પણ આ વાત ધ્યાનમાં રાખીને જ અહીં સહુથી સામાન્ય અને પ્રાથમિક કહી શકાય એવા શબ્દસંગના માધ્યમ વાચન અને પુસ્તકો વિષે જ વાત કરીશું.,વાચન શિબિરોનાં આયોજન અને સંચાલન દરમિયાન થયેલા પ્રયોગો અને અનુભવોની વાત પણ એમાં વણી લઈશું. ઈશવરની ચતા સવપનમાં ઊભી રહી ?,"સ્વપ્નમાં પણ ઘણીવાર સંસારના દૃશ્યો આવી ઊભા રહે છે, પણ ઈશ્વરની ચિંતામાં ઊંઘ ન આવી એવું બન્યું ?",ઈશ્વરની ચિંતા સ્વપ્નમાં ઊભી રહી ? ડાઈ ન મારો ! આપે કરાંચીની બજારમાં કાદુને પકડ્યો એ પેલો કાદુ નહોતો કે જે આ સાહેબોની સામે લડતો હતો.,"અગર મેરી કમર પર તલ્વાર ઔર ખંધે પર બંદૂક હોતી તો આપ ન તો મુઝે ઝિન્દા હાથ તક છૂ સકતે, ન કરાંચી કે બાઝારમે બાજરીકે ખેતકે સિવા દૂસરા નઝારા હોતા ! [ફોજદાર સાહેબ.",બડાઈ ન મારો ! આપે કરાંચીની બજારમાં કાદુને પકડ્યો એ પેલો કાદુ નહોતો કે જે આ સાહેબોની સામે લડતો હતો. 2 તેઓ સહિની જેમ શકિરને ફાડી ખાવા આતુર છે.,"7 ભરોસો રાખીને જેઓ તમારી પાસે, શત્રુઓની વિરુદ્ધ સહાય માંગે છે; તેઓને તમે તમારા જમણાં હાથે તમારી અદ્ભૂત કરુણા બતાવી બચાવી લો છો.",12 તેઓ સિંહની જેમ શિકારને ફાડી ખાવા આતુર છે. તે ખૂબ મુશકેલીનો સામનો કરી રહયા છે.,તો બીજી તરફ વધુ એક વ્ય્કતિએ લખ્યું ' તમારે તમારા બેસ્ટ ફ્રેન્ડને સપોર્ટ કરવો જોઇએ.,તે ખૂબ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કોઈ પણ રાસાયણકિ પરક્રયામાં દળનું સરજન થતું નથી કે તેનું વનાશ થતો નથી.,આપણે દ્વવ્યના દળ સંરક્ષણનો નિયમ ભણી ગયા છીએ.,કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દળનું સર્જન થતું નથી કે તેનું વિનાશ થતો નથી. એસી આતમા સરવદા સવયંકો કૃપાકે અનતરગત પાતી હૈ.,ઉસકે લિએ પિણ્ડ તથા બ્રહ્માણ્ડ ભી કૃપામય હો જાતે હૈં.,ઐસી આત્મા સર્વદા સ્વયંકો કૃપાકે અન્તર્ગત પાતી હૈ. પોતાના હસિાબથી ચીન પર પરતબિંઘ પણ લગાવી રહયા છે.,દૃુનિયાના બીજા દૃેશો પણ ચીનથી નિયતન્ો જાણી ચૂકયા છે.,પોતાના હિસાબથી ચીન પર પ્રતિબંધ પણ લગાવી રહયા છે. પોલીસે ત્રણેય કેસમાં પોલીસે એફડિવટિ કરી કે “સકૂલ સંચાલકોએ ખોટા દસતાવેજો ઊભા કરી વાલીઓ સાથે છેતરપડી કરેલ છે; ગંભીર ગુનો કરયો છે.,તે સમયે ત્રણેય કેસના આરોપીઓએ આગોતરા જામીન માટે કોર્ટમાં અરજીઓ કરી.,પોલીસે ત્રણેય કેસમાં પોલીસે એફિડેવિટ કરી કે ‘સ્કૂલ સંચાલકોએ ખોટા દસ્તાવેજો ઊભા કરી વાલીઓ સાથે છેતરપિંડી કરેલ છે; ગંભીર ગુનો કર્યો છે. આખરે લાંબી સોદાબાજી પછી સદ્ઘિએ,હકીકતમાં કેજરીવાલની પોતાની મહ¥વાકાંક્ષા પંજાબમાં મુખ્ય પ્રધાન બનવાની હતી.,આખરે લાંબી સોદાબાજી પછી સિદ્ધુએ સૌને ચોંકાવ્યા. કોંગરેસ મુક્ત ભારતનો વચિર ગાંધીનો છે.,હવે કોંગ્રેસની કોઈ જરૂર નથી.,કોંગ્રેસ મુક્ત ભારતનો વિચાર ગાંધીનો છે. ' “હું રાજનો બાળ નથી.,"હું ક્ષત્રિય નથી, રાજપૂત નથી, હું શુદ્ર છું, ભીલ છું.",’ ‘હું રાજનો બાળ નથી. "તો તેમણે એવું કેમ ના કહ્યું કે, આમ આદમી પાર્ટીના પ૯ ઉમેદવારોએ ડપિઝટિ ગુમાવી છે.","જે બાદ સી આર પાટિલે ટિ્‌વટમાં કહ્યું હતું કે, ’કેજરીવાલજીએ કહ્યું કે, તેમની પાર્ટી સુરતમાં ૨૭ સીટો જીતી છે.","તો તેમણે એવું કેમ ના કહ્યું કે, આમ આદમી પાર્ટીના ૫૯ ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી છે." અગર ઉસે આઝાદી ચાહયિ તો ઠીક હે વો આઝાદ રહે ચલો અપની ઝીંદગી તો યહી તક હે.,”ઔર ડિયર ડેડ કબ તક લડેગે અપનો સે કેસ વિડ્રોલ કર દો નહિ કરના આઇશા લડાઈઓ કે લિએ નહિ બની પ્યાર કરતે હે આરીફ સે ઉસે પરેશાન થોડી કરેગે?,અગર ઉસે આઝાદી ચાહિયે તો ઠીક હે વો આઝાદ રહે ચલો અપની ઝીંદગી તો યહી તક હે. "તેણે કહ્યું, પારંપરકિ, પરંતુ સાદગીભરયું.",લગ્ન માટેનું વેન્યૂ કઈ થીમ પર હશે?,"તેણે કહ્યું, પારંપરિક, પરંતુ સાદગીભર્યું." આ ઉપરાંત એક માન્યતા એવી પણ છે કે જ્યારે સૃષટાનો પરારંભ થયો તયારે એવો જ નાદ એટલે કે અવાજ ગુંજયો હતો જેવો ઘંટ વગાડવાથી આવે છે અને આ ઘંટ તે જ નાદનું પરતકિ છે.,તેમજ નકારાત્મક તરંગોનો નાશ થાય છે.,આ ઉપરાંત એક માન્યતા એવી પણ છે કે જ્યારે સૃષ્ટિનો પ્રારંભ થયો ત્યારે એવો જ નાદ એટલે કે અવાજ ગુંજ્યો હતો જેવો ઘંટ વગાડવાથી આવે છે અને આ ઘંટ તે જ નાદનું પ્રતિક છે. કે કામ કરવું નથી ?,હવે વિકટરથી રાજુલા જવા માટે છેલ્‍લા પંદર દિવસથી આ રોડનું કામ બંધ હાલતમાં પડયું છે અને સાંભળવા મળે છે કે અમારી પાસે અત્‍યારે ડામર નથી તો શું નેશનલ હાઈવે પાસે પૈસા નથી ?,કે કામ કરવું નથી ? મોદીએ લોકડાઉનની જાહેરાત કરી એ પહેલાં જ રાજસથાનમાં અશોક ગેહલોતે લોકડાઉનની જાહેરાત કરી નાંખેલી.,કોંગ્રેસના નેતાઓએ પોતાનાં ઘરોમાં ભરાઈને આ બધું ડહાપણ ડહોળવાના બદલે પોતાના મુખ્યમંત્રીઓને પણ થોડુંક જ્ઞાન આપવાની જરૂર છે.,મોદીએ લોકડાઉનની જાહેરાત કરી એ પહેલાં જ રાજસ્થાનમાં અશોક ગેહલોતે લોકડાઉનની જાહેરાત કરી નાંખેલી. શરઘઘા એ સંપતત છે જે દરેકની પાસે નથી.,નિ:સ્વાર્થ ભાવે માન્યતા હોય તેને જ શ્રધ્ધા કહેવાય.,શ્રધ્ધા એ સંપત્તિ છે જે દરેકની પાસે નથી. તેમણે બરટિશિ મનમાં ભારતને આઝાદ કરવાની ભાવના કેમ નથી ઉગારી?,શા માટે તેણે લડતા રાજાઓના લડાઇ ક્રોધનો અંત લાવ્યો નહીં અને આમ તેને વિશ્વ યુદ્ધ દ્વારા માનવતાની દુષ્ટોથી બચાવ્યો નહીં?,તેમણે બ્રિટિશ મનમાં ભારતને આઝાદ કરવાની ભાવના કેમ નથી ઉગારી? તે અંગે સૌથી પહેલા ચકાસણી કરવામા આવે છે?,અને કેટલુ શુભ છે?,તે અંગે સૌથી પહેલા ચકાસણી કરવામા આવે છે? એક અંદાજ મુજબ ઈગલેનડમાં ઇસ ૨૦૨૦માં પરથમ સોલાર ટરેઈન દોડતી થઇ જશે.,દુનિયાના તમામ ડાહ્યા દેશો આજ કારણોસર સૂર્ય ઉર્જાનો મહત્તમ ઉપયોગ કરવા માટે મન બનાવી રહ્યા છે.,એક અંદાજ મુજબ ઈંગ્લેન્ડમાં ઇસ ૨૦૨૦માં પ્રથમ સોલાર ટ્રેઈન દોડતી થઇ જશે. ", સરકારને નરિકરણમાં રસ જ નથી : ખેડૂત સંગઠનો - દલિહીમાં 26મીની ટરેક્ટર પરેડમાં તલવારબાજી કરનાર, સંધિ બોર્ડર પર એચએસઓ પર હુમલો કરનારાની ઘરપકડ નવી દલિહી, તા.",– અમિત શાહે આંદોલનવાળા રાજ્યોના નેતાઓ સાથે બેઠક કેમ યોજી?,", સરકારને નિરાકરણમાં રસ જ નથી : ખેડૂત સંગઠનો – દિલ્હીમાં 26મીની ટ્રેક્ટર પરેડમાં તલવારબાજી કરનાર, સિંઘુ બોર્ડર પર એચએસઓ પર હુમલો કરનારાની ધરપકડ નવી દિલ્હી, તા." હટિલરે ૬૦ લાખ યહૂદીઓને નાના બાળકો સાથે જીવતા ભૂંજી નાખયા.,પુષ્યમિત્ર શૃંગે બૌદ્ધ સાધુના માથા સાટે સોનામહોરો જાહેર કરીને બૌદ્ધ ધર્મને ભારત બહાર તગેડી મૂક્યો.,હિટલરે ૬૦ લાખ યહૂદીઓને નાના બાળકો સાથે જીવતા ભૂંજી નાખ્યા. એમ.,"સુરેન્‌દ્રનગરને જરૂરી સુચના માર્ગદર્શન આપેલ, જે સુચના માર્ગદર્શન હેઠળ ડી.",એમ. એણે વચિર્યું કે જે લોકોને વાંચતા આવડે છે એ તો વાંચતા થઈ જશે પણ જે લોકો અભણ છે એમને વાંચતા કરવા માટે શું કરવું જોઈએ ?,એમાં આપણાં મુખ્યમંત્રીએ ‘વાંચે ગુજરાત’ અભિયાન શરૂ કર્યું અને ભોગીલાલને પ્રોડક્ટ મળી ગઈ.,એણે વિચાર્યું કે જે લોકોને વાંચતા આવડે છે એ તો વાંચતા થઈ જશે પણ જે લોકો અભણ છે એમને વાંચતા કરવા માટે શું કરવું જોઈએ ? કદાચ આ જ કારણોસર નર્મદે પતરકારતવને ટૂકાવયું પણ જયાં સુધી પત્રકારતવ કર્યું તયાં સુધી કોઈપણ કમિતે માત્રને માતર સત્યને જ વળગી રહયા.,"સુધારક જીવનના પ્રારંભે ડગલું ભર્યું તે ના હઠવું, હઠવું, સમજીને તો પગલું ભરવું, મૂકીને ના બ્હીવું જેવી પંક્તિઓ લલકારનાર નર્મદ પાછલી અવસ્થામાં પશ્રિમના ભૌતિકવાદ કરતા ભારતીય અધ્યાત્મવાદ ચઢિયાતો છે એવું સ્વીકારતા થયા હતા.",કદાચ આ જ કારણોસર નર્મદે પત્રકારત્વને ટૂકાવ્યું પણ જ્યાં સુધી પત્રકારત્વ કર્યું ત્યાં સુધી કોઈપણ કિંમતે માત્રને માત્ર સત્યને જ વળગી રહ્યા. તેની તપાસ થાય તો મોટુ કૌભાંડ બહાર આવે તેમ છે.,ઉના તાલુકામાં રેશનીંગનો ગરીબોને આપવાનો ઘઉંનો જથ્થો છેલ્લા ઘણા સમયથી બારોબાર પગ કરી જતો હોવાની લોકોમાં ફરીયાદ ઉઠી હતી અને ઉનાના આ વેપારીનો ઘઉંનો જથ્થો તેમની પાસે કયાંથી આવ્યો અને કેસરીયા ગામની હોટલ પાછળ ઓરડીમાં કેમ રાખ્યો હતો ?,તેની તપાસ થાય તો મોટુ કૌભાંડ બહાર આવે તેમ છે. "લાંબા વાળને મૂળના ભાગેથી ઘૂમાવો અને શક્ય એટલા એને ફેલાયેલા રાખો, કારણ કે એની ખૂબી એમાં જ છે.",ગરદનની પાછળના ભાગે નીચી પોનીટેલમાં તમારા બધા વાળને ભેગા કરો.,"લાંબા વાળને મૂળના ભાગેથી ઘૂમાવો અને શક્ય એટલા એને ફેલાયેલા રાખો, કારણ કે એની ખૂબી એમાં જ છે." "અમે શોધી કાઢયો એ શખસને, €1-1€14 કરો અને જાણો કે કોણ છે સલમાનને તરાસ આપનાર એ શખસ ?","જાણો બંન્ને વચ્ચેનું connection સલમાન ખાન જેનાથી ત્રાસી તેને ગોળી મારવા માટે શોધી રહ્યો છે, તે શખ્સને તમે ઓળખો છો ?","અમે શોધી કાઢ્યો એ શખ્સને, click કરો અને જાણો કે કોણ છે સલમાનને ત્રાસ આપનાર એ શખ્સ ?" "કારણ કે ઉરી, આઘુનકિ વોર ફ્લમાં છે અને બીજી હાસયાસપદ પોલ ટિકિલ ફ્લમીની વચચે આવી ફ્લમની ઇનડયિન પબલકિને જર્‌ર હતી જ.",’ ‘હાઈ સર’ના બધા નારાઓ કેમ લગાવવા મંડયા?,"કારણ કે ઉરી, આધુનિક વોર ફ્લ્મિ છે અને બીજી હાસ્યાસ્પદ પોલિટિકલ ફ્લ્મિોની વચ્ચે આવી ફ્લ્મિની ઇન્ડિયન પબ્લિકને જરૂર હતી જ." અપેક્ષા સાથે ખૂબ જ રસપરદ દેખાવ ઉનાળામાં બુટ.,ઉત્તમ રંગ તેજસ્વી ભૂરો હોય છે.,અપેક્ષા સાથે ખૂબ જ રસપ્રદ દેખાવ ઉનાળામાં બુટ. સહજાનંદ જયંતી અને મહાવીર જયંતી પણ આવી ને ગઇ.,હનુમાન જયંતીએ પણ સંયમ જ પાળ્યો.,સહજાનંદ જયંતી અને મહાવીર જયંતી પણ આવી ને ગઇ. કે પછી પોલીસને રાજકારણીઓ તરફથી મોટા હપતા આવી કલબોના મી ગયા છે?,"આ રાજકારણીઓ શુ એટલા બધા મોટા માથાઓ છે કે, પોલીસ અહી જતા બીવે છે?",કે પછી પોલીસને રાજકારણીઓ તરફથી મોટા હપ્તા આવી કલબોના મી ગયા છે? રાગ સંપરકમાં જે પ્રકારનાં એલરજી લક્ષણો હોય છે તે વયક્તનિ પરાગ સંપરકમાં આવવાથી શું થાય છે?,પ્રશ્નમાં પરાગ માટે એલર્જી ધરાવતી વ્યક્તિ છે?,પરાગ સંપર્કમાં જે પ્રકારનાં એલર્જી લક્ષણો હોય છે તે વ્યક્તિને પરાગ સંપર્કમાં આવવાથી શું થાય છે? અમારું આંદોલન ખૂબજ સરળ છે કારણ કે અમને કઈ નવું સૂજન નથી કરવું.,"અમે માત્ર અમારા પૂર્વજોના આદેશ પાલન કરીયે છીએ,બસ.",અમારું આંદોલન ખૂબજ સરળ છે કારણ કે અમને કઈ નવું સૃજન નથી કરવું. મારા બધા જ મહલા વાચકો ને પ્ખુબ શુભકામના.,આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે.,મારા બધા જ મહિલા વાચકો ને ખુબ શુભકામના. "જોકે, આવા સવાલોનો કોઈ અર્થ નથી હોતો, કારણ કે જે નરિણય લેવાનો હતો એ તો લઈ જ લીઘો હોય છે.",મારે આવો નિર્ણય લેવો જોઈતો હતો કે નહીં?,"જોકે, આવા સવાલોનો કોઈ અર્થ નથી હોતો, કારણ કે જે નિર્ણય લેવાનો હતો એ તો લઈ જ લીધો હોય છે." શું તેની તબલીગી મરકઝ સાથે કોઇ તુનલા કરી શકાય ?,"તેમણે કહ્યું કે, તીર્થ યાત્રીઓનાં કોરોના સંક્રમિત થવાથી પંજાબમાં ખતરો પેદા થઇ ગયો છે.",શું તેની તબલીગી મરકઝ સાથે કોઇ તુનલા કરી શકાય ? તયાં જ બીજી તરફ એમના શષિયો નરમદાની શરણે આવેલા યજમાનોની કરયાવીધઓ આટોપવામાં વયસત હતા.,મંદિરના મુખ્ય પુજારી આરતીમાં મગ્ન હતા.,ત્યાં જ બીજી તરફ એમના શિષ્યો નર્મદાની શરણે આવેલા યજમાનોની ક્રિયાવીધિઓ આટોપવામાં વ્યસ્ત હતા. "બીજો એક પરશન જોઇએઃ બહેનો, તમે અન્ય વયક્તનિં ડયાડરનટ તેની નજર ચૂકવીને વાપરી લો છો ખરાં?",) કે પછી બધા સિરિયલ્સ બરાબર પલળે તેમ ફરતી ધાર કરો છે કે પછી દૂધને ધમાક કરતું જેમતેમ ઠાલવી દો છો?,"બીજો એક પ્રશ્ન જોઇએઃ બહેનો, તમે અન્ય વ્યક્તિનું ડિયોડરન્ટ તેની નજર ચૂકવીને વાપરી લો છો ખરાં?" જેમ જેમ સમય વીતી રહ્યો છે એમ એમ હથેળી કરચલીઓથી ભરાઈ રહી છે.,"તું સદેહે મારા ભાગ્યમાં નથી એટલે કદાચ આ હાથની રેખા તૂટેલી છે અને એ પછી એ આગળ વધીને હથેળીના છેડા સુધી લંબાય છે, મતલબ કે તું વિચારોમાં આજીવન મારી સાથે છે.",જેમ જેમ સમય વીતી રહ્યો છે એમ એમ હથેળી કરચલીઓથી ભરાઈ રહી છે. "ઠીક છે, શું ખતરનાક છે, કેટલાક પૂછશે અમે જવાબ આપીએ છીએ ખાવું પછી ઉલટીના કૃતરમિ પડકારનો ઉપયોગ તેના આદરશોના વાલીઓ દ્વારા વારંવાર કરવામાં આવે છે, પછી સમય જ તે આદત બની જાય છે.",ખાસ કરીને તે એવા લોકોની ચિંતા કરે છે કે જેઓ વધતી જતી વજનને જાળવી રાખે છે.,"ઠીક છે, શું ખતરનાક છે, કેટલાક પૂછશે અમે જવાબ આપીએ છીએ ખાવું પછી ઉલટીના કૃત્રિમ પડકારનો ઉપયોગ તેના આદર્શોના વાલીઓ દ્વારા વારંવાર કરવામાં આવે છે, પછી સમય જ તે આદત બની જાય છે." એમને હાલતા નવા પરેમરકરણો ચાલુ થઇ જાય છે.,મારા પતિ શું કેટલું અને ક્યાંથી કમાય છે એ આટલા વરસ પછી પણ મને નથી સમજાયું.,એમને હાલતા નવા પ્રેમરકરણો ચાલુ થઇ જાય છે. "” અંતમાં મારા કહેવાનો ભાવારથ માત્ર એટલો જ છે કે દુરગુણોને માખણ માંથી વાળ કાઢે તેમ દુર કરી, ચારતિરયવાન બનીએ અને પશચમી ભોગ વલાસના ચક્કરમાં ના આવી ચારતિર્યવાન સમાજનું નરિમાણ કરીએ.",” દાદા એ ચોપન રૂપિયા આપ્યા અને ટીકીટ લીઘી અને કંડકટરને કહ્યું “ભાઈ! એવું કામ શું કામ કરો છો કે જેથી તને રાત્રે ઊંઘ ના આવે?,"” અંતમાં મારા કહેવાનો ભાવાર્થ માત્ર એટલો જ છે કે દુર્ગુણોને માખણ માંથી વાળ કાઢે તેમ દુર કરી, ચારિત્ર્યવાન બનીએ અને પશ્ચિમી ભોગ વિલાસના ચક્કરમાં ના આવી ચારિત્ર્યવાન સમાજનું નિર્માણ કરીએ." કોઈપણ વયવહારમાં એ ભરોસો જ બે વયકત વચચેનો તાંતણો કે અનુસંધાન હોય છે.,"એવી જ રીતે ભરોસો પ્રામાણિકતાનો, શબ્દનો, વ્યક્તિનો હોઈ શકે.",કોઈપણ વ્યવહારમાં એ ભરોસો જ બે વ્યક્તિ વચ્ચેનો તાંતણો કે અનુસંધાન હોય છે. "4હી આવીને તેના મંદરિમાં બનતી બઘી બીનાના તમને સમાચાર પહોચાડું છું, એ મુરાદેવી જાણી ચૂકી છે અને તેણે મને યોગ્ય શકિષા કરવાનો નશિચય પણ કરેલો તે.","દેવીએ મહારાજાને મારી નાંખવાની જે યોજના કરેલી છે, તે યોજના બધી મારા જાણવામાં આવી શકે એમ હતું – અને તેવામાં આ ન ધારેલું વિઘ્ન આવી પડ્યું.","હું અહીં આવીને તેના મંદિરમાં બનતી બધી બીનાના તમને સમાચાર પહોચાડું છું, એ મુરાદેવી જાણી ચૂકી છે અને તેણે મને યોગ્ય શિક્ષા કરવાનો નિશ્ચય પણ કરેલો તે." શું ખેડૂત હોવું પાપ છે?,કેમ બધા બહેરા-મૂંગા થઈ ગયા છે?,શું ખેડૂત હોવું પાપ છે? તયાં આએ થા “ઝન ઝે રીને વરષોથી લોકો રામાયણના નામથી ઓળખતાં એટલે તે વસાહત રામાયણ તરીકે ઓળખાઇ જયારે અન્ય વસાહતના લોકોએ ખુદ જ મહાભારત નામ રાખી દીધુ.,"ગ્રામજનોનું કહેવું છેકે, ગુહાઇ જળાશય યોજનામાં સાબલી ગામ ડૂબમાં જતાં રહીશોએ ત્યાંથી સ્થળાંતર કરીને બે વસાહતો સ્થાપી.",ત્યાં એક ટેકરીને વર્ષોથી લોકો રામાયણના નામથી ઓળખતાં એટલે તે વસાહત રામાયણ તરીકે ઓળખાઇ જયારે અન્ય વસાહતના લોકોએ ખુદ જ મહાભારત નામ રાખી દીધુ. ફોન આવયો હતો કે ફોન કર્યો હતો?,"આપણને સારો વિચાર આવતો નથી, કારણ કે આપણે ઘણું બધું ખરાબ કે ન વિચારવા જેવું વિચારી લીધું હોય છે! આપણે પછી પણ એવું ઇચ્છતા હોઈએ છીએ કે એ આપણને કહે કે કોની સાથે વાત ચાલતી હતી?",ફોન આવ્યો હતો કે ફોન કર્યો હતો? તમે જે સાથીમાં નથી ઇચછતા તેની સૂર્ચા સમાન રીતે બ[નિકારયક્ષમ છે કારણ કે તેઓ કોણ નથી તે તમે નથી જાણતા; તેઓ ફક્ત તમને જે ગમતું નથી તે સૂચબિદ્ઘ કરે છે.,"સ્નિપેટ્સ “વફાદાર,” “પ્રમાણિક અને સંભાળ રાખનાર વ્યક્તિ” અને “સારું સાંભળનાર” કદાચ તમારા કેટલાક લક્ષણો હોઈ શકે છે પરંતુ ઑનલાઇન ડેટિંગ પ્રોફાઇલ્સમાં વધુ ઉપયોગમાં લેવાયેલા શબ્દો છે.",તમે જે સાથીમાં નથી ઇચ્છતા તેની સૂચિ સમાન રીતે બિનકાર્યક્ષમ છે કારણ કે તેઓ કોણ નથી તે તમે નથી જાણતા; તેઓ ફક્ત તમને જે ગમતું નથી તે સૂચિબદ્ધ કરે છે. ' પછી સવામીશરીએ પૂછયું : “અહી જુનાગઢવાળા સાઘુ કયાં છે ?,"હંસરાજભાઈ શેઠ ને કોયાભાઈએ સંતોની લાઇનમાં આસન ઉપર બેસવા સ્વામીશ્રીને નમ્રતાપૂર્વક ભાવથી કહ્યું, પણ જૂનાગઢના તે પીઢ સંતે સ્પષ્ટ ઇન્કાર કરતાં કહ્યું : ‘ત્યાં જ બેસો.",’ પછી સ્વામીશ્રીએ પૂછ્યું : ‘અહીં જુનાગઢવાળા સાધુ કયાં છે ? અને એને જર્રયાત ઊભી થયે તે કેવી વશિષિઠ તરેવડ દેખાડી શકે છે ?,તેની કેવી કેવી તાકાત છે ?,અને એને જરૂરિયાત ઊભી થયે તે કેવી વિશિષ્ઠ ત્રેવડ દેખાડી શકે છે ? નવાઈની વાત એ છે કે આ ભદ્‌ર લોકોને હકીકત બહાર આવયા બાદ એનો કોઈ ક્ષોભ કે અફસોસ નથી હોતો.,એ તો બધું વાજતે-ગાજતે માંડવે આવે ત્યારે બધાને ખબર પડે છે.,નવાઈની વાત એ છે કે આ ભદ્ર લોકોને હકીકત બહાર આવ્યા બાદ એનો કોઈ ક્ષોભ કે અફસોસ નથી હોતો. "[૧૨૯] જૈ અકારણ કોઈને ત્યાં નથી જતો, જે દુષ્ટો તથા પાપીઓની સંગત નથી કરતો, જે પરસત્રીગમન નથી કરતો, જે અહંકારી નથી, જે ક્રોધ નથી કરતો, જે પરનદિ નથી કરતો, જે મદીરા સેવન નથી કરતો, જે ચોર અથવા લંપટ નથી, તે મનુષય શરેષઠ છે.","[૧૨૮] શ્રેષ્ઠ પુરુષો મૂર્ખાઓથી વિવાદ નથી કરતા, તેઓ નિરર્થક કલેશ પણ નથી ઈચ્છતા, આવા પુરુષો પ્રત્યેક પ્રકારની કીર્તિ પ્રાપ્ત કરી સુખ ભોગવે છે.","[૧૨૯] જે અકારણ કોઈને ત્યાં નથી જતો, જે દુષ્ટો તથા પાપીઓની સંગત નથી કરતો, જે પરસ્ત્રીગમન નથી કરતો, જે અહંકારી નથી, જે ક્રોધ નથી કરતો, જે પરનિંદા નથી કરતો, જે મદીરા સેવન નથી કરતો, જે ચોર અથવા લંપટ નથી, તે મનુષ્ય શ્રેષ્ઠ છે." જે લોકો તેના આદેશોનું પાલન કરે છે તેઓ ડાહયા છે.,10 દેવ માટે માન અને ડરથી ડહાપણ શરૂ થાય છે.,જે લોકો તેના આદેશોનું પાલન કરે છે તેઓ ડાહ્યા છે. મારાથી ઘરે ન રહેવાયું અને હું અહીંયા આવી ગયો.,તેઓ કહે છે કે ટીવી પર આંદોલનના સમાચાર જોઈને મારું લોહી ઊકળી રહ્યું હતું.,મારાથી ઘરે ન રહેવાયું અને હું અહીંયા આવી ગયો. "જતીને પૂછયું પછી અચાનક હસી પડયો અને બોલયો, શું વાત છે, મનની માનેલી મળી ગઈ કે શું?",શું વાત છે?,"જતીને પૂછયું પછી અચાનક હસી પડયો અને બોલ્યો, શું વાત છે, મનની માનેલી મળી ગઈ કે શું?" "ધેર આર ટુ વયૂપોઇન્ટસ ટુ સોલવ ઘીસ પઝલ, વન રલિટવિ વયૂપોઈનટ એનડ વન રયિલ વયૂપોઇન્‌ટ.",ગોડ હેઝ નોટ ક્રીયેટેડ ધીઝ પઝલ.,"ધેર આર ટુ વ્યૂપોઇન્ટસ્ ટુ સોલ્વ ધીસ પઝલ, વન રિલેટિવ વ્યૂપોઈન્ટ એન્ડ વન રિયલ વ્યૂપોઇન્ટ." "નહી તો અડસટ્ટે ગાડી ચાલી તે કયા સટેશને રોકાશે એનું ય નક્કી નહીં! ઘયેય તો એક 'જઞાની પુરષ' પાસે જ છે, તયાં જીવતો ઘયેય પરાપત થાય, તે સવિય 'હું","ધ્યેય વગરનું ધ્યાન એ તો ઠોકાઠોક કહેવાય! એવા ધ્યાનમાં તો આકાશમાં પાડો દેખાય અને એને લાંબું પૂંછડું દેખાય, એવું ધ્યાન શું કામનું?","નહીં તો અડસટ્ટે ગાડી ચાલી તે કયા સ્ટેશને રોકાશે એનું ય નક્કી નહીં! ધ્યેય તો એક 'જ્ઞાની પુરુષ' પાસે જ છે, ત્યાં જીવતો ધ્યેય પ્રાપ્ત થાય, તે સિવાય 'હું આત્મા છું' બોલે તો કામ થાય નહીં." 111 ગુજરાતી વેબસાઈટના માઘયમ થી વાંચી રહ્યા છો) પછી કેવી રીતે આશા રાખો છો કે કોઈ બીજાને તમારી નદિ સાંભળી તમારા પરતયે પરેમ ઉભરાઈ આવશે ?,(આ માહિતી તમે shareinindia.,in ગુજરાતી વેબસાઈટના માધ્યમ થી વાંચી રહ્યા છો) પછી કેવી રીતે આશા રાખો છો કે કોઈ બીજાને તમારી નિંદા સાંભળી તમારા પ્રત્યે પ્રેમ ઉભરાઈ આવશે ? બનને પરવાર સુખી- સપન્ન હ હોવાથી અત્યત ધામઘૂમથી લગન કરવામાં આવયા.,થોડા સમયમાં જ તેઓના લગ્ન પણ હતા.,બન્ને પરિવાર સુખી-સંપન્ન હોવાથી અત્યંત ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યા. જગાન અને આનંદનો કેટલો સુંદર વનિમિય.,એમને ગમેલું તેઓ તમને મોકલે અને તમને ગમેલું તમે એમને મોકલો.,જ્ઞાન અને આનંદનો કેટલો સુંદર વિનિમય. આ ઉમરે તો માણસ સુંદર જદિગીના સપના જોતો હોય છે.,વાત એટલી જ છે કે આ ઉંમર મરવાની ન હતી.,આ ઉંમરે તો માણસ સુંદર જિંદગીના સપના જોતો હોય છે. । માટે સબસડિી પાછી ખેંચવામાં આવી રહી છે.,ત્યારે આવા સમયે અમુક લોકો સિલેન્ડરને બ્લેકમાં વેચી દેતા હોય છે.,જેને રોકવા માટે સબ્સિડી પાછી ખેંચવામાં આવી રહી છે. યુએઈ તથા બહરીન થઈને જી-૭ સંમેલનમાં ભાગ લેવા માટે વડા પરઘાન નરેનદ્‌ર મોદી ફ્રાન્સના બરિટૂંશ પહોંચયા છે.,"ત્યારે આ સંમેલનમાં કાશ્મીર મુદ્દો, ગ્લોબલ કોર્પોરેટ ટેક્સ કોડ, ઈરાન-અમેરિકા વચ્ચેનો તણાવ, ગ્લોબલ વોર્મિગ, ભારતનો પરમાણુ પ્રોજેક્ટ, આતંકવાદ, યુક્રેન મામલે સમાધાન સહિતના મુદ્દે ચર્ચા થઈ શકે છે.",યૂએઈ તથા બહરીન થઈને જી-૭ સંમેલનમાં ભાગ લેવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સના બિરેટ્‌શ પહોંચ્યા છે. પરેમ દોરથી સમગર સંસારના જીવ એક બીજા સાથે બંઘાયેલ છે.,જો દુનિયામાં પ્રેમ ન હોય તો દુનિયા ટકે નહી.,પ્રેમ દોરથી સમગ્ર સંસારના જીવ એક બીજા સાથે બંધાયેલ છે. સેંકડો વદ્યાર્થીઓએ ફરષયિાદ કરી છતા નભિરની જેમ જવાબ આપો છો ?,જે તે કેન્દ્ર પરથી બીજા દિવસે જ dvd કેમ ન મળી જાય ?,સેંકડો વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી છતા નિંભરની જેમ જવાબ આપો છો ? "જે જોઈ ભારતના લોકો સહષિણુતા, ઉદારતા, દેશભક્તની વાતો કરવા લાગ્યા.",અને હરાવ્યા બાદ અફરીદીનું ફેન સામે કંઈક આવું રિએક્શન હતું.,"જે જોઈ ભારતના લોકો સહિષ્ણુતા, ઉદારતા, દેશભક્તિની વાતો કરવા લાગ્યા." "રેકોર્ડીંગ સટુડીઓ લીડ્ઝ કરવામાં આવે છે, અને પ્રસારણ સાથે સંયોજનમાં સંભવતિ ખેલાડીઓ માટે અનન્ય સેવા બનાવવામાં",કંપની હાલમાં તેની બુકીઓ સીધા વિતરિત.,"રેકોર્ડીંગ સ્ટુડીઓ લીડ્ઝ કરવામાં આવે છે, અને પ્રસારણ સાથે સંયોજનમાં સંભવિત ખેલાડીઓ માટે અનન્ય સેવા બનાવવામાં બુકીઓ છે." "તમારી ઉમર પણ એટલી બધી વઘારે નથી, અને મીતની ઉમર સાવ ઓછી પણ નથી.","પરંતુ જો આ બધા ચક્કરમાં તમે જેને પ્રેમ કરો છો તે વ્યક્તિ ભણવામાં ધ્યાન નહીં આપે, સારી કરિયર નહીં બનાવી શકે તો તમે પોતે જ તેની સાથે રિલેશન ટકાવી શકશો?","તમારી ઉંમર પણ એટલી બધી વધારે નથી, અને મીતની ઉંમર સાવ ઓછી પણ નથી." શું મયાવતી ફૂલપુર સીટ પર વપિકષના સંયુક્ત ઉમેદવાર હશે?,શું યુપીમાં સપા-બસપા એક થઈને ચૂંટણી લડશે?,શું મયાવતી ફૂલપુર સીટ પર વિપક્ષના સંયુક્ત ઉમેદવાર હશે? "આ સકીમમાં કમી મેમ્બર્સ ઉત્તર, અગન અને દક્ષણિમાં રહેતા હતા તેથી રાજકારણ જોરમાં હતું.",વળી ઉલટા ચોર કોતવાલકો ડાંટે ની માફક પોતેજ સામે વાળાની ફરિયાદ કર્યા કરતા હતા.,"આ સ્કીમમાં કમિટી મેમ્બર્સ ઉત્તર, અગ્નિ અને દક્ષિણમાં રહેતા હતા તેથી રાજકારણ જોરમાં હતું." વધુ એક વખત પુનરાવર્તન કરો.,તમારું સ્નાન નવી તરીકે સારી રહેશે! હું પરિણામ ન ગમે?,વધુ એક વખત પુનરાવર્તન કરો. ભારત અને પાકસિતાન વચચે પુલવામાકાંડ બાદ કેપ્ટન અભનિંદનનું યુદ્ઘજહાજ ભૂલથી પાકસિતાનની ટેરટેરીમાં ધ્વંસ થયું તયારે આંતરરાષ્ટ્રીય હ્યુમન રાઇટ્સના નયિમો અનુસાર માત્ર છતરીસ કલાકમાં કેપ્ટન અભનિંદનને છોડાવવા માટે અમેરકી રાષટ્રપરમુખ ડોનાલડ ટરમપે ફોન કરીને પાકસિતાની વડાપરઘાન ઇમરાનખાન પર દબાણ સઆણયું હતું અને કેપ્ટનનો સમયસર છૂટકારો પણ થઈ ગયો હતો.,ત.,ભારત અને પાકિસ્તાન વચ્ચે પુલવામાકાંડ બાદ કેપ્ટન અભિનંદનનું યુદ્ધજહાજ ભૂલથી પાકિસ્તાનની ટેરિટરીમાં ધ્વંસ થયું ત્યારે આંતરરાષ્ટ્રીય હ્યુમન રાઇટ્સના નિયમો અનુસાર માત્ર છત્રીસ કલાકમાં કેપ્ટન અભિનંદનને છોડાવવા માટે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફોન કરીને પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાનખાન પર દબાણ આણ્યું હતું અને કેપ્ટનનો સમયસર છૂટકારો પણ થઈ ગયો હતો. બક્ષીની સાથે મળીને યોજના બનાવી હતી.,જે.,બક્ષીની સાથે મળીને યોજના બનાવી હતી. ઈસુએ જાણયું કે તે માણસ ઘણા લાંબા સમયથી માંદો હતો.,6 ઈસુએ ત્યાં તે માણસને પડેલો જોયો.,ઈસુએ જાણ્યું કે તે માણસ ઘણા લાંબા સમયથી માંદો હતો. ઘરમાં પતિની હાજરી હોવી એ વાત જ કેટલીક વાર અમુક પરસિથતિચ ને આપોઆપ ટાળે છે.,"ઘરમાં એક મજબૂત આધાર અથવા એક એવી વ્યક્તિ છે જે સારા-ખરાબ સમયમાં મારી સાથે ઊભી રહી શકશે, મને મુશ્કેલીઓમાંથી બચાવી શકશે, એ લાગણી બાળકને નાનપણમાં જ એના મનમાં ઘૂસી જતા કેટલાક ભયથી દૂર રાખી શકે છે.",ઘરમાં પિતાની હાજરી હોવી એ વાત જ કેટલીક વાર અમુક પરિસ્થિતિઓને આપોઆપ ટાળે છે. પણ આ બાબતે વઘારે વચિાર કરીએ તો સપષટ બને છે કે અદ્વૈતવાદમાં દ્વૈતવાદ છપાયેલો છે.,આ વેદનો અદ્વૈતવાદ છે જેનો આદ્યશંકરાચાર્યે ખૂબ જ પ્રચાર કર્યો હતો.,પણ આ બાબતે વધારે વિચાર કરીએ તો સ્પષ્ટ બને છે કે અદ્વૈતવાદમાં દ્વૈતવાદ છુપાયેલો છે. આમ પણ સાયનસ એટલું આગળ વધી ગયું છે કે વંધયતવ હવે ખામી નથી.,જો સામેની વ્યક્તિ એને માટે લાયક ન હોય તો જીવનને બંધિયાર બનાવવાની કોઈ જરૂર નથી.,આમ પણ સાયન્સ એટલું આગળ વધી ગયું છે કે વંધ્યત્વ હવે ખામી નથી. "ચંદ્રચૂડે કહ્યું, યુવાન ડૉક્ટરો સાથે સંવેદનશીલતાથી વર્તન કરો.",વાય.,"ચંદ્રચૂડે કહ્યું, યુવાન ડૉક્ટરો સાથે સંવેદનશીલતાથી વર્તન કરો." જો આ પૃથવી પર બહુધા બઘી જ વસતુઓ સવપસંદગીની હોય એવું અશક્ય હોય તો નચકિતા ક્યાંથી પોતાની મૃતયુની તારીખ પસંદ કરી શકે?,આ જ વાત નચિકેતાને પણ લાગુ પડે છે.,જો આ પૃથ્વી પર બહુધા બધી જ વસ્તુઓ સ્વપસંદગીની હોય એવું અશક્ય હોય તો નચિકેતા ક્યાંથી પોતાની મૃત્યુની તારીખ પસંદ કરી શકે? "લોકો તો એમ પણ કહે છે કે કોર્પોરેશન સમસયાના મૂળ સુઘી પહોંચવામાં નષિફળ ગયું છે! પણ આ માસૂમ ગલુડયાઓ ખુંખાર ડાઘયા બની એક રાત્રે આપણી જ મોટર સાઈકલ પાછળ દોડશે, તયારે પગ સટયિરગિ પર મૂકી ચલાવવાનો વારો આવશ.","એમાં ભાદરવો મહિનો ગયો એટલે કોર્પોરેશન દ્વારા તમારા, મારા, અને આપણા રૂપિયે થતી ખસીકરણ યોજનાની નિષ્ફળતાનાં માસૂમ પુરાવાઓ શેરીઓમાં ફરતાં દેખાઈ રહ્યા છે.","લોકો તો એમ પણ કહે છે કે કોર્પોરેશન સમસ્યાના મૂળ સુધી પહોંચવામાં નિષ્ફળ ગયું છે! પણ આ માસૂમ ગલુડિયાઓ ખૂંખાર ડાઘિયા બની એક રાત્રે આપણી જ મોટર સાઈકલ પાછળ દોડશે, ત્યારે પગ સ્ટિયરિંગ પર મૂકી ચલાવવાનો વારો આવશે." ડેતા કે સોનાક્ષી અને આનંદની જોડી તો સોનાક્ષી અને અનુપની જોડીને ભુલાવી દે એવી છે.,એણે અનુપ સાથે એની ઓળખાણ કરાવી હતી અને અનુપના ઓરકેસ્ટ્રાવાળા નવરાત્રિના આયોજનમાં અનુપ ગરબા કે ગીત ગાતો ત્યારે તે અને આનંદ દાંડિયા-રાસ ખેલતા.,બધા કહેતા કે સોનાક્ષી અને આનંદની જોડી તો સોનાક્ષી અને અનુપની જોડીને ભુલાવી દે એવી છે. તમે ખૂબ સટોકગિ છે?,"ઈન્વેન્ટરી ટર્નઓવર તમને સમજી શકે છે, કોંક્રિટ નંબરોમાં , તમારી વર્તમાન ઈન્વેન્ટરી વ્યૂહરચના કેવી રીતે કાર્ય કરી રહી છે.",તમે ખૂબ સ્ટોકિંગ છે? તેના કરતાં રાજ 3 ના ગૌતો બહું ખાસ નથી.,"જ્યાં સુધી રાજ ફિલ્મની વાત છે, તો તેનું એક ગીત આજે પણ બધાની જીભે ચડેલું છે.",તેના કરતાં રાજ 3 ના ગીતો બહું ખાસ નથી. "ય કહેતા કે અમારો વરિધ રાષટરપત ના આવવા સામે નથી, પરંતુ સંઘી માનસકિતા સામે છે, જે માનવતાની વરિદ્ધ છે.",જ્યારે આ માથાફરેલ વિદ્યાર્થી સંઘના નેતાઓની ધમકીનો વિરોધ શરૂ થયો તો તેમણે પોતાના વિરોધનો સૂર બદલવા માંડયો હતો.,"એ બાદ તેઓ કહેતા કે અમારો વિરોધ રાષ્ટ્રપતિના આવવા સામે નથી, પરંતુ સંઘી માનસિકતા સામે છે, જે માનવતાની વિરુદ્ધ છે." તેને અનુકૂલન શીખવવાનું છે અને તે માગે તો આપી દેવાથી નહી શીખી શકે.,"તેને એવી રીતે તૈયાર કરવાનું છે કે ગમે તે સ્થિતિમાં મુકાય, ત્યારે તેને આનંદથી માણી શકે એવી રીતે જીવે.",તેને અનુકૂલન શીખવવાનું છે અને તે માગે તો આપી દેવાથી નહીં શીખી શકે. આવું બને જ નહી સરકારી વભાગો તો આંકડા અને સતયો પર આઘારતિ જ કામ કરતા હોય.,"સામે લોકો દલીલ કરે છે કે સરકારનો આટલો મોટો વિભાગ તમારી પરવાનગી વગર, તમારી જાણ વગર, તમે નસબંદી ન કરાવી હોય તો પણ આ રીતે તમારા ફોટોગ્રાફ્સ છાપે જ શી રીતે?",આવું બને જ નહીં સરકારી વિભાગો તો આંકડા અને સત્યો પર આધારિત જ કામ કરતા હોય. બે બહેનપણીની વાત છે.,એ મારી પાસે ખોટું પણ બોલી શક્યો હોત.,બે બહેનપણીની વાત છે. ઇન્‌દોરમાં જ ક્યાંય જવું હોય તો બસમાં જવું કે પછી ચાલીને જવું જેથી બસની ટીકીટના પૈસા બચે એવો વચાર પણ તેમણે કરવો પડતો હતો.,અમિત કુમાત એ દિવસોને યાદ કરતા કહે છે કે કામકાજ તો બંધ થઇ જ ગયું પરંતુ નવો ધંધો શું કરવો તેની પણ તેમને ખબર નહોતી પડી રહી.,ઇન્દોરમાં જ ક્યાંય જવું હોય તો બસમાં જવું કે પછી ચાલીને જવું જેથી બસની ટીકીટના પૈસા બચે એવો વિચાર પણ તેમણે કરવો પડતો હતો. 2001થી 2015 દરમયાન પરેમના મુદ્દે 38585 હતયા અને 79189 આપઘાત થયાં હતાં.,"હમણાં બહાર આવેલા છેલ્લાં પંદર વર્ષના આંકડા તો એવું જ કહે છે કે, આપણા દેશમાં ટેરરિઝમ નહીં, પણ પ્રેમના મામલે વધુ મોત થયાં છે.",2001થી 2015 દરમિયાન પ્રેમના મુદ્દે 38585 હત્યા અને 79189 આપઘાત થયાં હતાં. "૧૩) એ બધા ભકતો શરેષઠ છે, પરંતુ જઞાની ભકત તો મારો આતમા જ છે, એવો મારો મત છે કેમ કે તે એકાગ્ર ચતિતવાળો થઇ, સરવમાં ગતર્‌પિ મને જ આશરય કરી સથરિ રહે છે.",(૭.,"૧૭) એ બધા ભક્તો શ્રેષ્ઠ છે, પરંતુ જ્ઞાની ભક્ત તો મારો આત્મા જ છે, એવો મારો મત છે કેમ કે તે એકાગ્ર ચિત્તવાળો થઇ, સર્વમાં ગતિરૂપ મને જ આશ્રય કરી સ્થિર રહે છે." બાળકની બૂમો કોઈએ ન સાંભળી?,"અપહરણકારો યુવાનનો મોબાઈલ કારની ડીકીમાં ફેંકી, ડીકીમાંથી કોથળો કાઢી એમાં બાળકને લઈ ગયા?",બાળકની બૂમો કોઈએ ન સાંભળી? બીજી જ પળે વકિરમને પણ એવો જ અનુભવ થયો.,પાછું વળીને વિક્રમે જોયું તો ફારાહ ઘૂંટી સુધી કળણમાં ખૂંપી ગઈ હતી.,બીજી જ પળે વિક્રમને પણ એવો જ અનુભવ થયો. આ બઘાની અસર પરસનલ રલિશન્સ પર પડે છે.,માનો કે સફળ થઇ ગયા તો જે સ્થાને હોવ તેનાથી આગળ જવા અને આગળ ન જઇ શકાય તો કમસે કમ પાછળ ન ધકેલાઇ જઇએ તેનું પ્રેશર રહેવા લાગે છે.,આ બધાની અસર પર્સનલ રિલેશન્સ પર પડે છે. "નોઘણી દરમયાન, પરમાણભૂત સવરપ ભરવામાં આવે છે.",કેવી રીતે બીઇટી મૂકવા?,"નોંધણી દરમિયાન, પ્રમાણભૂત સ્વરૂપ ભરવામાં આવે છે." વરષોના સાંનધિય પછી બંનેને પરસપરની આદત પડી જતી હોય છે.,જીવનસાથીને ગુમાવવાની પીડા અપાર હોય છે.,વર્ષોના સાંનિધ્ય પછી બંનેને પરસ્પરની આદત પડી જતી હોય છે. એમના તરણ સંતાનોમાંથી એકાદની આંખોમાં જરા અણગમતો અંશ દેખાયો.,એમણે ક્ષોભથી મારી સામે જોયું.,એમના ત્રણ સંતાનોમાંથી એકાદની આંખોમાં જરા અણગમતો અંશ દેખાયો. વા અનેક સવાલો સોશષિલ મીડયામાં વાઇરલ થયેલાં આ વીડયિઃ ને કારણે પેદા થયાં છે,પંચ મોટું કે રાજયનું પોલીસ તંત્ર?,આવા અનેક સવાલો સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલાં આ વીડિયોને કારણે પેદા થયાં છે. શાનયા સંજનાની સફળતાથી ઈરષયા કરવા લાગે છે.,"તે એક સ્માર્ટ અને ડેશિંગ દિગ્દર્શક આદિત્ય (ઇમરાન હાશમી) સાથે પ્રેમ કરે છે, પરંતુ એ જ વખતે એક નવી અભિનેત્રી સંજના (ઈશા ગુપ્તા)ની ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી થાય છે અને તે શાન્યાની જગ્યા લેવાનું શુરૂ કરી દે છે.",શાન્યા સંજનાની સફળતાથી ઈર્ષ્યા કરવા લાગે છે. ન જોજે.,વી.,ન જોજે. આ યૂરોપ નથી ભાદર ડમ છે.,વહેતા વહેણ સાથે લાભ લેનારા કોણ છે?,આ યૂરોપ નથી ભાદર ડેમ છે. તે આંખ મારીને દસ રીતની તપાસ કરાવવાની વાત તો નથી કરતો?,તે ખુદથી વધુની તપાસ પર વિશ્વાસ તો નથી કરતો?,તે આંખ મારીને દસ રીતની તપાસ કરાવવાની વાત તો નથી કરતો? આ ઇન્જેકશનના ડસિટ્રબ્યુશનની નીત સરકાર જણાવે,જો સરકારે જ ઇન્જેકશનનો બધો સ્ટોક કર્યો હોય તો ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓનું શું?,આ ઇન્જેક્શનના ડિસ્ટ્રિબ્યુશનની નીતિ સરકાર જણાવે. છેલલા થોડા સમયથી યુવાનો લગન ટાળતા જોવા મળે છે.,"એક સમજદારી, જવાબદારી અને સાઝેદારી એ લગ્નની જરુરિયાત પણ હતી અને લગ્ન સાથે જોડાયેલી મુખ્ય શરતો હતી.",છેલ્લા થોડા સમયથી યુવાનો લગ્ન ટાળતા જોવા મળે છે. પણ તંત્ર હજુ પણ ખાલી મુકપરેક્ષક બનીને આ પરકારના નાટક જોયા કરે છે.,આવા અનેક સવાલો તંત્રની સામે આંગળી ચીંધી રહ્યાં છે.,પણ તંત્ર હજુ પણ ખાલી મુકપ્રેક્ષક બનીને આ પ્રકારના નાટક જોયા કરે છે. રાજકીય પાર્ટીના નેતાઓ કે કારયકરોની કોઈ જવાબદારી નહીં ?,ત્યારે સવાલ એ થાય છે કે માસ્ક અને સામાજિક અંતરના નિયમો માત્ર સામાન્ય નાગરિકોએ જ પાળવાના ?,રાજકીય પાર્ટીના નેતાઓ કે કાર્યકરોની કોઈ જવાબદારી નહીં ? "કદાચ નવરી બેઠી હોઉ તો બસ, કહ્યા કરે કે હવે કેટલું ભણીશ ?",અને બીજી વાત.,"કદાચ નવરી બેઠી હોઉં તો બસ, કહ્યા કરે કે હવે કેટલું ભણીશ ?" તે વચારે છે કે આટલા બઘા દેવતાઓના અસતતિવનું પરમાણ કયું છે?,દેવતાઓની આટલી મોટી સંખ્યા એક સત્યશોધકને મોટી મૂંઝવણમાં નાખી દે છે.,તે વિચારે છે કે આટલા બધા દેવતાઓના અસ્તિત્વનું પ્રમાણ ક્યું છે? પણ “આખું આકાશ એકસામટું જોવા ન જ દઈએ' એમ કહી વાદળાંઓ બાળકોની પેઠે આકાશના મોઢા ઉપર પોતાના હાથ ફેરવતાં હતાં.,રાત્રે અને ખાસ કરીને વહેલી સવારે તારાઓ જોવાની મજા હતી.,પણ ‘આખું આકાશ એકસામટું જોવા ન જ દઈએ’ એમ કહી વાદળાંઓ બાળકોની પેઠે આકાશના મોઢા ઉપર પોતાના હાથ ફેરવતાં હતાં. "સુપરવાઈઝરની નજર ચાતરી પીરસતા પીરસતા છાનામાના હલવાનો લોદો કે બરફીનો કટકો મોમાં ઠાંસી દે છે ને જમનારો પૂછે છે કે “એલા, બોલતો કાં નથી?",જો કે ઘણા આનો તોડ કાઢી લે છે.,"સુપરવાઈઝરની નજર ચાતરી પીરસતા પીરસતા છાનામાના હલવાનો લોંદો કે બરફીનો કટકો મોંમાં ઠાંસી દે છે ને જમનારો પૂછે છે કે ‘એલા, બોલતો કાં નથી?" મારે શું કહેવું જોઈએ?,27 “હવે હું ઘણો વ્યાકુળ થયો છું.,મારે શું કહેવું જોઈએ? "દલિહી વશિનો એક અભયાસ એવું કહે છે કે, દલિહીમાં જે રહે છે એ લોકોની જદિગીમાં પરદૂષણના કારણે આયુષયના છ વરષનો ઘટાડો થઇ ગયો છે.",એ શાળાઓ એવો દાવો કરે છે કે અમારી શાળા તમારા બાળકોને આરામથી શ્ર્વાસ લેવાની સુવિધા આપે છે.,"દિલ્હી વિશેનો એક અભ્યાસ એવું કહે છે કે, દિલ્હીમાં જે રહે છે એ લોકોની જિંદગીમાં પ્રદૂષણના કારણે આયુષ્યના છ વર્ષનો ઘટાડો થઇ ગયો છે." ટેક્સી ભાડે આપવાની કમિત શું છે?,"જો તમને એરપોર્ટની પહોંચની જરૂર હોય, તો ડ્રાઇવ કેટલી દૂર છે?",ટેક્સી ભાડે આપવાની કિંમત શું છે? "જે આપણે મેળવી લીઘું છે, શું તેના તરફ પણ કૃતજ્ઞ ન થઇ શકીએ?",કંઇ જ નથી.,"જે આપણે મેળવી લીધું છે, શું તેના તરફ પણ કૃતજ્ઞ ન થઇ શકીએ?" માં ર-બેડરૂમનાં શેર-હાઉઝમાં એક વયકત માટે એક રૂમનું ભાડું દર મહનિ લગભગ ૬૧૯૦૦-૬%૨૦૦૦માં પડે.,સાન ફ્રાન્સિસ્કો અને બાકીનાં અમેરિકાની વાત કરું તો સાન ફ્રાન્સિસ્કો બે એરિયા અને ન્યૂ યોર્ક રહેવા અને જીવવા માટે અમેરિકાનાં સૌથી મોંઘા શહેરો છે.,પર્થમાં સિટી સેન્ટરમાં ૨-બેડરૂમનાં શેર-હાઉઝમાં એક વ્યક્તિ માટે એક રૂમનું ભાડું દર મહિને લગભગ $૧૯૦૦-$૨૦૦૦માં પડે. કોઇનું ઓછું મહત્‌વ નથી આંકવાના તેથી તમે બંને લડશો નહી.,તેથી અમે બંને સખીઓ અમારા નિબંધમાં બંનેના સરખા મહત્વ વિષે જ લખવાના છીએ.,કોઇનું ઓછું મહત્વ નથી આંકવાના તેથી તમે બંને લડશો નહી. ' નરિદોષ નલિય હતપરભ થઈ ગયો.,’ ‘બેટા… એ જ તારા પપ્પા છે… અને સાથે જે આન્ટી હતા તેમની સાથે જ તેઓ રહે છે… એમ સમજને કે તે આન્ટીએ જ તારા પપ્પાનાં જીવનમાં મારી જગ્યા લઈ લીધી છે.,’ નિર્દોષ નિલય હતપ્રભ થઈ ગયો. દરેક વયકતમિાં તે ઈન્નેટ એટલે કે જનમતાની સાથે જ હોય છે.,આ આકર્ષણ ક્યારેય પણ કોઈના ઉપર થોપી નથી બેસાડી શકતું કે નથી કોઈના મનમાં બહારથી નાંખી શકાતું.,દરેક વ્યક્તિમાં તે ઈન્નેટ એટલે કે જન્મતાની સાથે જ હોય છે. હું કોઈ સાથે ચીટગિ નહી કરું.,એ દિવસે મેં તો એવું નક્કી કર્યું હતું કે હું કોઈને હું જેમ દુ:ખી થયો છું એમ કોઈને દુ:ખી નહીં કરું.,હું કોઈ સાથે ચીટિંગ નહીં કરું. હું એની સાથે થોડાંક ઘર જોવા ગયેલી.,વર્ષો પહેલાં મારી પુત્રી દિવ્યાને ન્યૂર્યોકમાં મેનહેટનમાં એપાર્ટમેન્ટ જોઈતો હતો.,હું એની સાથે થોડાંક ઘર જોવા ગયેલી. તેમનું માનવું છે કે આપણા લક્ષયોને હાંસલ કરવા માટે સારી કામગીરી ચાલુ રાખવાની જરૂર છે.,"મુકેશ અંબાણી ભારતના સૌથી મોટો ઉદ્યોગપતિ છે, પરંતુ તે ભાગ્યે જ મીડિયામાં દેખાય છે.",તેમનું માનવું છે કે આપણા લક્ષ્યોને હાંસલ કરવા માટે સારી કામગીરી ચાલુ રાખવાની જરૂર છે. "તેના પગના તળયિામાં વજર, અંકુશ અને કમળના ચનિહો હતા.",અલખઃ– ભાદરવા સુદ ચોથને દિવસે શ્રી દત્ત આવતારનું પ્રાકટય થયું.,"તેના પગના તળિયામાં વજ્ર, અંકુશ અને કમળના ચિન્હો હતા." બંધ બારણે જે થયું તે વાસતવકિતા છે.,શું કોઈ રાજકીય માથાને કમાવી દેવા આવું કરાયું કે બંધ બારણે ભાગ બટાઈ કરી લેવામાં આવી?,બંધ બારણે જે થયું તે વાસ્તવિકતા છે. પારંગત બનયો છે તેમાં તેણે એકાગરતા અને આસથા ઉતપનન કરી છે.,વિશ્વનો કોઈપણ માનવી જે વિષયમાં આગળ વધ્યો છે.,પારંગત બન્યો છે તેમાં તેણે એકાગ્રતા અને આસ્થા ઉત્પન્ન કરી છે. "એ મેમરીઝ ફરસટ રીઝલટ આવયુ હશે એની યાદ અપાવતી હશે કારણ કે એમાં 8 521 આવયા હશે એની ઉમળકાભેર હૈયાફાટ ખુશી હશે, તો એ મેમરીઝમાં £ઉ એનડ [/05 માં આવેલી કે.","એ મેમરીઝમાં ફ્રેશર પાર્ટી હશે, એન્ડ એના માટે ચુકવવા પડેલ પૈસા પણ હશે કારણ કે કડકાઇ પણ એ મેમરીનોં એક પાર્ટ છે.","એ મેમરીઝ ફર્સ્ટ રીઝલ્ટ આવ્યુ હશે એની યાદ અપાવતી હશે કારણ કે એમાં 8 spi આવ્યા હશે એની ઉમળકાભેર હૈયાફાટ ખુશી હશે, તો એ મેમરીઝમાં eg એન્ડ mos માં આવેલી કે." એ ભોંગપરાપતા માટે એને અનન અને ઘી - દૂઘ કરતાં સકિકાની અગત્‌ય વધુ સમજાવા લાગી છે.,સ્વરાજ્ય મળી પછી અતિ પવિત્ર ઉત્પાદક શ્રમશક્તિ દિવસે દિવસે આપણામાં ઘટતી જાય છે અને પ્રજાનું મોં વધારે ભોગ તરફ જઈ રહ્યું છે.,એ ભોગપ્રાપ્તિ માટે એને અન્ન અને ઘી – દૂધ કરતાં સિક્કાની અગત્ય વધુ સમજાવા લાગી છે. શું એક મુસલમિ બહુમતી રાજય હદિસતાન સાથે રહેવાનું પસંદ કરશે?,એ પછી ભારતે ફરીથી જમ્મુ-કાશ્મીર સાથે સંબંધ બનાવવો પડશે અને એ વખતે નવી શરતો શું હશે?,શું એક મુસ્લિમ બહુમતી રાજય હિંદુસ્તાન સાથે રહેવાનું પસંદ કરશે? અને કામના સતત ભારણના કારણે તમારે એક જ જગયા પર 9 કલાકથી વધુ સમય સુઘી બેસી રહેવું પડે છે?,શું તમે ડેસ્ક જોબ કરો છો?,અને કામના સતત ભારણના કારણે તમારે એક જ જગ્યા પર 9 કલાકથી વધુ સમય સુધી બેસી રહેવું પડે છે? ઉમા ભારતી અંગે દગિવજિસહિ કહ્યું કે ઉમા ભારતી કેમ નથી જતા?,"દિગ્વિજયસિંહે કહ્યું કે જ્યારે આ પરંપરા આખા દેશમાં ચાલી રહી છે કે મુહૂર્તા દરેક શુભ કાર્યમાં જોવા મળે છે, ચાતુર્માસ ચાલે છે અને ભાડો થઈ રહ્યો છે,તો 5 ઓગસ્ટે ભૂમિપૂજન કેમ થઈ રહ્યું છે?",ઉમા ભારતી અંગે દિગ્વિજસિંહે કહ્યું કે ઉમા ભારતી કેમ નથી જતા? "તયાં કોઈ ફોટાની કેમેરા છે, પરંતુ તે પણ મુશકેલ નથી, ફક્ત આસપાસ ફોન ચાલુ છે અને તમારા ચહેરા પર તે નરિદેશ.","તેઓ ફોનના સ્ક્રીન પર બરાબર નજર, પરંતુ તેમને અન્ય સ્માર્ટફોન અથવા કમ્પ્યુટર પર બંધ વિચાર અને તેઓ તમને શું લાગે છે તમને એક પળવારમાં લેતી હતી એક પ્રભાવવાદી પાણી પેઇન્ટિંગ આવૃત્તિ જેવો, તેના બદલે એક ફોટો કરતાં.","ત્યાં કોઈ ફોટાની કેમેરા છે, પરંતુ તે પણ મુશ્કેલ નથી, ફક્ત આસપાસ ફોન ચાલુ છે અને તમારા ચહેરા પર તે નિર્દેશ." "અમે તો બેનના થોડા દાગીના ઉછીના (સાત દવિસ માટે) લઈને, જોડાં કપડાં સાથે છાબડીમાં મૂકીને સારું દેખાડલું.","બસ, પણ છત પ્રમાણે દરદાગીના અપાય ખરા.","અમે તો બેનના થોડા દાગીના ઉછીના (સાત દિવસ માટે) લઈને, જોડાં કપડાં સાથે છાબડીમાં મૂકીને સારું દેખાડેલું." જે બહુ થોડામાં વશિવાસુ છે તે ઘણાંમાં પણ વશિવાસુ છે; અને જે બહુ થોડામાં અનયાયી છે તે ઘણાંમાં પણ અનયાયી છે. પડ પડ,"અને હું તમને કહું છું કે, અન્યાયીપણાના દ્રવ્ય વડે પોતાને સારુ મિત્રો કરો, કે જયારે તે થઈ રહે, ત્યારે તેઓ અનંતકાળના રહેઠાણોમાં તમારો અંગીકાર કરે.",જે બહુ થોડામાં વિશ્વાસુ છે તે ઘણાંમાં પણ વિશ્વાસુ છે; અને જે બહુ થોડામાં અન્યાયી છે તે ઘણાંમાં પણ અન્યાયી છે. "હકીકતમાં, તેણે બહાર તારા બનાવયા ટમિ વર્નર, નબી કીતા, અને એમલિ ફોરસબરગ.","તેજસ્વી કોચ બનવાની તેમની વૃદ્ધિ વચ્ચે, હેસેનહટ્ટલ પણ કેટલાક યુવાનોના ઉદય માટે નિમિત્ત હતો.","હકીકતમાં, તેણે બહાર તારા બનાવ્યા ટિમો વર્નર, નબી કીતા, અને એમિલ ફોર્સબર્ગ." હુશુંક્રુછુ,જ્યારે કંઈક સહન ન થાય ત્યારે આપણને સવાલ થવો જોઈએ કે મારી સાથે શું થઈ રહ્યું છે?,હું શું કરું છું? સફળતાનો આઘાર તેના પર છે કે તમે કેટલું મોટું અને ઊંચું સપનું જુઓ છો! સફળતાના કોઈ ચોક્ક્સ માપદડ નથી.,"કોઈ તમને પૂછે કે તમે સફળ છો કે નિષ્ફળ, તો તમે શું જવાબ આપો?",સફળતાનો આધાર તેના પર છે કે તમે કેટલું મોટું અને ઊંચું સપનું જુઓ છો! સફળતાના કોઈ ચોક્કસ માપદંડ નથી. ", ખેલાડીઓ તેથી ઘેરય રાખો અને ગુણાંક હલિચાલ મોનીટર જ જોઈએ.",0.,", ખેલાડીઓ તેથી ધૈર્ય રાખો અને ગુણાંક હિલચાલ મોનીટર જ જોઈએ." "મોજામાં, શરટની બાંય વાળીને એમાં કે પછી પેન્ટની અંદર ચોરખીસામાં કાપલી રાખવાનો રવાજ પરચલતિ છે.",અમારો પ્રોફેસર તરીકેનો અનુભવ એવું કહે છે કે ટી-શર્ટમાં કાપલી સંતાડવી અઘરી હોવાથી ટી-શર્ટ ધારી વિદ્યાર્થીઓ અપવાદરૂપે જ કાપલી રાખતા હોય છે.,"મોજામાં, શર્ટની બાંય વાળીને એમાં કે પછી પેન્ટની અંદર ચોરખીસામાં કાપલી રાખવાનો રિવાજ પ્રચલિત છે." ગત વધિનસભાની ચૂંટણીમાં ભાજપે પહેલી વખત ખાતું ખોલયું અને 15 ટકા મતો મેળવયા છે.,સંઘના સંખ્યાબંધ કાર્યકર્તાઓ ડાબેરીઓ સાથેની લડાઈમાં શહીદ પણ થયા છે.,ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પહેલી વખત ખાતું ખોલ્યું અને 15 ટકા મતો મેળવ્યા છે. તેથી પહેલો ચોકીવાળો મળયો તેને એકદમ કતલ કરી નાંખયો.,"જોન્સે એક યુક્તિ બતાવી, કે જેથી શત્રુને કાને ઠેઠ લગણમાં કંઈ ખબર જ ન પહોંચે.",તેથી પહેલો ચોકીવાળો મળ્યો તેને એકદમ કતલ કરી નાંખ્યો. જે આજે કોઇપણ શાળામાં ખીખવાતું નથી.,"આત્મ વિશ્વાસ સાથે અને ઉતાવળ વગર કોઇપણ કાર્ય કરવું, એ શીખવવાની જરૂર છે.",જે આજે કોઇપણ શાળામાં ખીખવાતુંં નથી. પરંતુ સામાનય ટરેક્ટરને જરાક ઉપર ઉઠાવવામાં આવે તો?,બિલકુલ આ મુશ્કેલી તો છે પરંતુ તમે તેના માટે સામાન્ય ટ્રેક્ટરનો ઉપયોગ ન કરી શકો.,પરંતુ સામાન્ય ટ્રેક્ટરને જરાક ઉપર ઉઠાવવામાં આવે તો? "તેથી પ્રશ્‌ન ઉદભવે, ""1 કાર્યક્રમ, તે શું છે?","પરંતુ તે બધા બદલાઈ સોફ્ટવેર ટેકનોલોજી પ્રગતિ આ સેક્ટરમાં આવ્યા આવી છે, સાહસિકો અનન્ય અને સાર્વત્રિક સહાયક 1c પૂરી પાડે છે.","તેથી પ્રશ્ન ઉદભવે, ""1c કાર્યક્રમ, તે શું છે?" લાગણી એક જ હતી કે કોરોનાનો વાઇરસ ભસમ અથવા લુપત થઇ જાય.,"હોળીમાં અગાઉનાં તમામ વર્ષોની તુલનાએ આ વર્ષે કપૂર, ગુગળ, જવ, તલ અને ધૂપસલાય જેવા દ્રવ્યો લોકોએ વધુ હોમ્યા’તા.",લાગણી એક જ હતી કે કોરોનાનો વાઇરસ ભસ્મ અથવા લુપ્ત થઇ જાય. 10 ઘગધગતા અંગારા તેમના મસતક પર પડો; અથવા તેઓને અગનમિં ફેકી દેવામાં આવે; અથવા તો ઊંડા ખાડાઓમાં નાખવામાં આવે જયાંથી તેઓ કદી બચી શકે નહ.,9 તેઓના કાવતરાંની જાળમાં તેઓ જ ફસાય તેવું થાઓ; મારું ભૂંડુ થાય તે માટે તેમણે જે યોજનાઓ કરી છે તેનાથી તેઓનો જ નાશ થાય તેવું થાઓ.,10 ધગધગતા અંગારા તેમના મસ્તક પર પડો; અથવા તેઓને અગ્નિમાં ફેંકી દેવામાં આવે; અથવા તો ઊંડા ખાડાઓમાં નાખવામાં આવે જ્યાંથી તેઓ કદી બચી શકે નહિ. "પતનિ એ વાતની શાંત હતી કે, હવે મને કંઇ થઇ જાય તો પણ વાંધો નથી! મોત આવશે તો પણ હું આરામથી મરી શકીશ.",પતિએ પોતાની ઇચ્છા હતી એટલું પત્ની માટે કરી રાખ્યું હતું.,"પતિને એ વાતની શાંતિ હતી કે, હવે મને કંઇ થઇ જાય તો પણ વાંધો નથી! મોત આવશે તો પણ હું આરામથી મરી શકીશ." આ મામલે શવિસેના સાંસદ સંજય રાવતે સરકાર પાસે કાયદો ઘડવાની માંગણી કરતા બીજેપી પર વાર કરયા હતા.,રામ મંદિર નિર્માણ મામલે સાધુ-સંતોની સાથે શિવસેનાએ પણ મોદી સરકારને ચારે બાજુથી ઘેરવાના પ્રયત્નો કર્યા છે.,આ મામલે શિવસેના સાંસદ સંજય રાવતે સરકાર પાસે કાયદો ઘડવાની માંગણી કરતા બીજેપી પર વાર કર્યા હતા. પતનિં આવું વર્તન જોઈને તેના મતિરએ પૂછયું કે તું આવું કેમ કહે છે?,પતિ ઓલવેઝ એવો જ જવાબ આપે કે ફાઇન લાગે છે.,પતિનું આવું વર્તન જોઈને તેના મિત્રએ પૂછ્યું કે તું આવું કેમ કહે છે? "રેસ્ટોરન્ટમાં ખુરશી પર બેસતા વનાયક બોલયો, “બેટા, મેં તને ડસિટર્બ તો નથી કર્યો ને?",કારની પાછલી સીટમાં બેસીને રવાના થઈ ગઈ.,"રેસ્ટોરન્ટમાં ખુરશી પર બેસતા વિનાયક બોલ્યો, ‘બેટા, મેં તને ડિસ્ટર્બ તો નથી કર્યો ને?" ' પરેમ અનુભવરૃપ છે.,"છઠ્ઠું અને આખરી સૂત્ર નારદજી કહે છે, ‘અનુભવરૂપમ્.",’ પ્રેમ અનુભવરૂપ છે. "“પોતાના કપટને રાજા જાણી ન શકે, એ હેતુથી મુરાદેવી તો રાજાને ભમાવતી નહ હીય ને ! અને પોતા વશિનો સંશય બીજામાં જવાથી તેના વશિ રાજાના મનમાં તરિસકાર ઉતપનન થાય અને પોતાનું ઘારયું નરેવધિને પાર પડે, એટલા મા પરયતનો નહં કરતી હોય ?",એના મનમાં બીજા જ વિચારો આવવા લાગ્યા.,"“પોતાના કપટને રાજા જાણી ન શકે, એ હેતુથી મુરાદેવી તો રાજાને ભમાવતી નહિ હોય ને ! અને પોતા વિશેનો સંશય બીજામાં જવાથી તેના વિશે રાજાના મનમાં તિરસ્કાર ઉત્પન્ન થાય અને પોતાનું ધાર્યું નિર્વિઘ્ને પાર પડે, એટલા માટે તો તે આવા પ્રયત્નો નહિ કરતી હોય ?" ગલેમરની દુનયાનું હોય એટલે એ વધુ ચરચાય છે.,જો કે માત્ર ગ્લેમર વર્લ્ડમાં જ આવું છે એવું નથી.,ગ્લેમરની દુનિયાનું હોય એટલે એ વધુ ચર્ચાય છે. આ નામ એટલે “રજુ કુમાર ટાઈપરાઈટર.,"દુકાનને કોઈ નામ ન હોવાથી, સુરેશ હિરાણીએ પોતાના પુત્રના નામ પર ટાઈપરાઈટરની દુકાનનું નામ રાખી દીધુ.",આ નામ એટલે ‘રાજુ કુમાર ટાઈપરાઈટર. આ સાંભળી અકબર બાદશાહ હજામ સામે આંગળી ચીધી બોલે છે.,"સાંભળી બીરબલ બોલી ઊઠે છેઃ ‘હજૂર, સ્વર્ગમાં ગયેલો માણસ સમાચાર લઈ શી રીતે પરત આવી શકે?",આ સાંભળી અકબર બાદશાહ હજામ સામે આંગળી ચીંધી બોલે છે. પીઠાપુર નગરમાં રાજા અને સુમતા નામે બરાહમણ યુગલ અતથિ સેવા કરી ઘરમચાર જાળવે.,આતો આપની લીલા માત્ર છે કે આપ કર્તું અન્યથા કર્તું છતાં અકર્તું છો તેની ખાત્રી આપના વચનોથી થાય છે.,પીઠાપુર નગરમાં રાજા અને સુમતિ નામે બ્રાહ્મણ યુગલ અતિથિ સેવા કરી ધર્મચાર જાળવે. તે કામમાં ઘયાન આપતી ન હતી.,બોય ફ્રેન્ડ રાહુલ રાજ સિંઘ સાથે તેને ઝઘડો થયો હતો.,તે કામમાં ધ્યાન આપતી ન હતી. "આવાં અદ્રશ્ય કારણો વડે ઉત્પન્ન થતી સૂકષમ આકૃતઓનું દવિય દ્રષ્ટા વડે અવલોકન કરનાર યોગીઓએ આ ઈશવરીય શક્તઓની, દેવી દેવતાઓની આક્તઓનું નરિમાણ કરયું છે.",ઇશ્વર અને તેની શક્તિઓનો વિચાર કરવા માટે મનમાં પોતાની મેળે સહજ રીતે જ કોઈ આકૃતિ ઉત્પન્ન થાય છે.,"આવાં અદ્રશ્ય કારણો વડે ઉત્પન્ન થતી સૂક્ષ્મ આકૃતિઓનું દિવ્ય દ્રષ્ટિ વડે અવલોક્ન કરનાર યોગીઓએ આ ઈશ્વરીય શક્તિઓની, દેવી દેવતાઓની આકૃતિઓનું નિર્માણ કર્યું છે." ” 6 પરંતુ તે તો વધુ ને વધુ કૃપા આપે છે.,શાસ્ત્ર કહે છે કે; “દેવે જે આપણામાં આત્મા મૂક્યો છે તેથી તે આત્મા તેની જાત માટે જ ઈચ્છે છે.,” 6 પરંતુ તે તો વધુ ને વધુ કૃપા આપે છે. ભરષટાચાર શા માટે ?,3.,ભ્રષ્ટાચાર શા માટે ? "પર દેખાડાતી બાળકેનદરી વવિધિ સપરઘાઓમાં તેમની પાસેથી રાખવામાં આવતી અપેક્ષાઓ, આ અપેક્ષાઓને લઈને બાળકો પર ઊભું થતું માનસકિ દબાણ વગેરે શું છે?",વી.,"પર દેખાડાતી બાળકેન્‍દ્રી વિવિધ સ્પર્ધાઓમાં તેમની પાસેથી રાખવામાં આવતી અપેક્ષાઓ, આ અપેક્ષાઓને લઈને બાળકો પર ઊભું થતું માનસિક દબાણ વગેરે શું છે?" "ગાડી સટાર્ટ થઈ મને ઘરપકડ કરી ગામની બહાર નીકળયા તો જંગલમાં ગાડીઓને ઓચતી રોકવામાં આવી, હું ગભરાયો કે કદાચ મારૂં એનકાઉનટર કરવાની તૈયારી છે, પરંતુ થોડી વાર પછી ગાડીઓ ફરીથી સટારટ કરી બીજા સટેશનની સીમામાં ઘૂસી ગઈ તો થોડી ગભરામણ વધવા લાગી.","મને સાદી વર્દીમાં ઊભેલા બે પોલીસ કર્મચારીઓએ મને પોતાના કબજામાં લઈ લીધો અને બાકી પોલીસ કર્મચારી ઘરમાં ઘૂસી ગયા, અંદર ઘૂસેલા પોલીસ કર્મચારી મારા ઘરની તલાશી લઈ રહ્યા હતા અને ઘરની મહિલાઓને અપશબ્દો બોલી રહ્યા હતા, તપાસ પછી તમામ પોલીસ કર્મચારી ઘરની બહાર આવ્યા અને લાકડી ડંડા અને હથિયારોની સાથે મને પોતાની ગાડીઓ સુધી લઈ ગયા.","ગાડી સ્ટાર્ટ થઈ મને ધરપકડ કરી ગામની બહાર નીકળ્યા તો જંગલમાં ગાડીઓને ઓચિંતી રોકવામાં આવી, હું ગભરાયો કે કદાચ મારૂં એન્કાઉન્ટર કરવાની તૈયારી છે, પરંતુ થોડી વાર પછી ગાડીઓ ફરીથી સ્ટાર્ટ કરી બીજા સ્ટેશનની સીમામાં ઘૂસી ગઈ તો થોડી ગભરામણ વધવા લાગી." ” થશે પણ એક નથી જ થાય.,9999999….,” થશે પણ એક નથી જ થાય. ' એ સાંભળીને મારું મન એકદમ ખનિન થઈ ગયું હતું.,અમે બંને છૂટાં થઈ ગયાં છીએ એટલે આ ઘર કાઢી નાખવું છે.,’ એ સાંભળીને મારું મન એકદમ ખિન્ન થઈ ગયું હતું. તડ 0. પછી તેઓને એજ પરેમ મળશે જેવો તને મારા મા;,અને ફરીથી હું તેઓને બતાવીશ તું કોના જેવો છે.,પછી તેઓને એજ પ્રેમ મળશે જેવો તને મારા માટે છે. પરંતુ એકાએક દૃરોડા પડતા ત્‌ાચ્ખઓ ઘેરાઇ ગયા હતા.,ખબર પડશે પણ નહીં.,પરંતુ એકાએક દૃરોડા પડતા ત્ોઓ ઘેરાઇ ગયા હતા. તુષારભાઇ જીતુભાઈ જેટલા સફળ નથી.,બધા સફળ થતા નથી.,તુષારભાઇ જીતુભાઈ જેટલા સફળ નથી. પરંતુ આમ કરવાથી મારું સમગર વયક્તતિવ ખરાબ બનતું જાય છે.,અને તેની ટીકા કરતા રહીએ છીએ.,પરંતુ આમ કરવાથી મારું સમગ્ર વ્યક્તિત્વ ખરાબ બનતું જાય છે. કૈમ ગરીબ બાળકો જ બને છે તંત્રનો ભોગ?,ત્યારે અનેક સવાલો થઈ રહ્યા છે.,કેમ ગરીબ બાળકો જ બને છે તંત્રનો ભોગ? લોકો ખુલલેઆમ ધમકીઓ આપી રહ્યા છે અને સરકારો ચૂપ છે.,આ પ્રકારનો વિરોધ અસહ્ય છે.,લોકો ખુલ્લેઆમ ધમકીઓ આપી રહ્યા છે અને સરકારો ચૂપ છે. હ પાલનપુરના સવિલિ હોસપટિલમાં આર.,સી.,શાહ પાલનપુરના સિવિલ હોસ્પિટલમાં આર. મને એ જ વચિાર આવતો હતો કે અમે તેને સુરક્ષતિ રીતે પકડી લઈએ.,"સ્ટાફની મહિલાએ આગળ કહ્યું, “મેં અન્ય લોકો સાથે મળીને ચાદર ફેલાવી અને મારી નજર બાળક પર જ રાખી.",મને એ જ વિચાર આવતો હતો કે અમે તેને સુરક્ષિત રીતે પકડી લઈએ. તેથી અમે બંને સખીઓ અમારા નબિંઘમાં બંનેના સરખા મહતવ વષિ જ લખવાના છીએ.,તેથી મારે બંનેની સરખી જ જરૂર પડશે.,તેથી અમે બંને સખીઓ અમારા નિબંધમાં બંનેના સરખા મહત્વ વિષે જ લખવાના છીએ. "23 “આ રીતે, ઈસ્રાએલના દેવ યહોવાએ પોતાના લોકો ઈસરાએલીઓને માંટે અમોરીઓનો દેશ લઈ લીઘો હતો અને હવે તેઓ તેના વારસદાર છે","22 તેઓએ અમોરીઓના દેશની સરહદની અંદરનું બધુ જ, આર્નોન નદીથી યાબ્બોક સુધી અને રણથી યર્દન નદી સુધી સમગ્ર દેશ કબજે કર્યો.","23 “આ રીતે, ઈસ્રાએલના દેવ યહોવાએ પોતાના લોકો ઈસ્રાએલીઓને માંટે અમોરીઓનો દેશ લઈ લીધો હતો અને હવે તેઓ તેના વારસદાર છે." 2014માં પરવિર્તન માટે અને નરેન૬ર મોદી જેવા આશા જગાવી શકે તેવા નેતા માટે મતદાન થયું હતું.,એર સ્ટ્રાઇક અને અભિનંદનને છોડી મૂકવાની પાકિસ્તાનને ફરજ પડી તે પછી નરેન્દ્ર મોદીની સરકાર આવી બાબતોમાં બહુ મક્કમ અને મજબૂત છે તેવી સજ્જડ છાપ લોકોના મનમાં ઊભી થઈ છે.,2014માં પરિવર્તન માટે અને નરેન્દ્ર મોદી જેવા આશા જગાવી શકે તેવા નેતા માટે મતદાન થયું હતું. "આતમાનુભવની પરકરયા ખરેખર ખુબ જ સહેલી છે, પરંતુ તેના માટે યોગ્ય મારગદરશનની જરૂર છે.","તેમ છતાં, બહુ ઓછા એવા વ્યક્તિઓ હશે કે જેમણે આ અનુભવ બીજા લોકોને કરાવ્યો હશે.","આત્માનુભવની પ્રક્રિયા ખરેખર ખુબ જ સહેલી છે, પરંતુ તેના માટે યોગ્ય માર્ગદર્શનની જરૂર છે." ' નૌતમલાલે વાતને ઝીલી લેતાં કહ્યું: “કોઇ અમેરકિ પરમુખનું આટલું ભવય સવાગત અને આટલો સરસ પરવાસ થયો નથી.,’ બાબ્ભઇ બોલ્યા: ‘ઇમને વળી એકદમ ચટપટી કાં ઉપડી?,’ નૌતમલાલે વાતને ઝીલી લેતાં કહ્યું: ‘કોઇ અમેરિકી પ્રમુખનું આટલું ભવ્ય સ્વાગત અને આટલો સરસ પ્રવાસ થયો નથી. તે નદીના પાણીથી બહારના ગંદા નાળાઓ શુદ્ઘ કરી શકાય.,"નદી જો પૂરપાટ વહે, તો તેનાથી આપણને જ લાભ થાય છે.",તે નદીના પાણીથી બહારના ગંદા નાળાઓ શુદ્ધ કરી શકાય. "કોઈપણ રીતે, તમારે તમારા નેતાને સમજવું પડશે અને તેમને એડજસટ કરવું પડશે - મને વશિવાસ છે કે, તમે બોસ બદલવાનો પરયાસ કરતાં આટલું સરળ કરશો.","તમે સ્વતંત્ર નિરીક્ષણો, સાથીદારોની ચકાસણી કરેલી માહિતી અથવા બોસની પોતાની સાથે અનૌપચારિક વાર્તાલાપ દ્વારા આ શોધી શકો છો.","કોઈપણ રીતે, તમારે તમારા નેતાને સમજવું પડશે અને તેમને એડજસ્ટ કરવું પડશે - મને વિશ્વાસ છે કે, તમે બોસ બદલવાનો પ્રયાસ કરતાં આટલું સરળ કરશો." ધરાઈને ખાધા પછી સગાંવહાલાંનું સ્મરણ થવાનું જ.,"એવે વખતે લોકકવિ બોલ્યો હશે, ‘જુઓ તો આ ધસાન નદીનું તોફાન, જાણે મહારાજ પુલકેશીની સેના ઉત્તર જીતવા નીકળી છે !’ પણ અત્યારે એ નદી એટલી શાંત લાગતી, કે જાણે ગોકુળમાં તોફાન કર્યા પછી જશોદામાતા આગળ ગરીબ ગાય બનેલો કનૈયો ! સવારે ઊઠીને નાસ્તા વખતે આટલી અણધારી ઉજાણી મળી એટલે એને કોણ છોડે ?",ધરાઈને ખાધા પછી સગાંવહાલાંનું સ્મરણ થવાનું જ. "વા વષિયો, ઉગતા લેખકો અને સૌ થી વધુ એક સચોટ વચિાર સાથે ચાલતું આ માસકિ એ વાતનો પુરાવો છે કે સાહતિયમાં રૂઢીગત માસકો - સામયકોથી આગળ જઈને કાંઈક નવું કરવાની પરેરણા ઘરાવતા લોકો હજી સમાજમાં બચયાં છે.","સૂરતથી દર મહીને પ્રકાશિત થતા માસિક જીવનયાત્રીના એક અંકમાંથી આ તંત્રીલેખ લીધો છે, શ્રી મનોજ ખેની આ માસિકના માલિક, મુદ્રક પ્રકાશક અને તંત્રી છે.","નવા વિષયો, ઉગતા લેખકો અને સૌથી વધુ એક સચોટ વિચાર સાથે ચાલતું આ માસિક એ વાતનો પુરાવો છે કે સાહિત્યમાં રૂઢીગત માસિકો – સામયિકોથી આગળ જઈને કાંઈક નવું કરવાની પ્રેરણા ધરાવતા લોકો હજી સમાજમાં બચ્યાં છે." "ક્સતૂરબાની ઓળખાણ પણ તેમણે ગાંધીજીનાં માતુશ્રી તરીકે જ આપી અને મળતી વેળા ગાંધીજીને પૂછયું કે, હમ કસતૂરબાને ન લાવયા ?",ગાંધીજીનું સ્વાગત કરનાર ભાઈ પણ આ ભ્રમમાંથી મુક્ત ન હતા.,"કસ્તૂરબાની ઓળખાણ પણ તેમણે ગાંધીજીનાં માતુશ્રી તરીકે જ આપી અને મળતી વેળા ગાંધીજીને પૂછ્યું કે, ‘કેમ કસ્તૂરબાને ન લાવ્યા ?" "પણ રાણાનો દેવ ર્‌ઠ્યો છે ખરો ને, તે રસતામાં એક વાવ આવી.",જયશાળી સૈન્ય પર ઝંડો ફરકતો આવે છે.,"પણ રાણાનો દેવ રૂઠ્યો છે ખરો ને, તે રસ્તામાં એક વાવ આવી." તાજેતરમાં ખાનગી કોવ[ડે હોસપટિલમાં આગથી પાંચ દરદીઓના મૃતયુ થયા હોઇ સવિલિમાં તો બેદરકારી દાખવાતી નથી ને?,તે અંગે તપાસ કરવા આજે અચાનક સિવિલ હોસ્પિટલે દોડી આવ્યા હતાં.,તાજેતરમાં ખાનગી કોવિડ હોસ્પિટલમાં આગથી પાંચ દર્દીઓના મૃત્યુ થયા હોઇ સિવિલમાં તો બેદરકારી દાખવાતી નથી ને? "ભાજપમાં ફરી ભરતીમેળો યોજાઈ શકે છે, સથાનકિ સ્વરાજયની ચૂંટણી પહેલા કોંગરેસના પેરાશૂટને ભાજપનો ખેશ પહેરાવવાનો પ્લાન &તડથી પરેશાન છો?","રાષ્ટ્રપતિના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ, સવારે દીવ પાસેના ગંગેશ્વર મહાદેવ મંદિરે પૂજા કર્યા બાદ જુદા-જુદા કામોનું ખાતમુર્હુત કરશે…ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ… આ 4 ઘટના પર રહેશે … read more bjp may hold re-recruitment fair, plan to parachute congress ahead of local body elections |","ભાજપમાં ફરી ભરતીમેળો યોજાઈ શકે છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કૉંગ્રેસના પેરાશૂટને ભાજપનો ખેશ પહેરાવવાનો પ્લાન adsથી પરેશાન છો?" સૌ પરથમ તે પહેલા ગુજરાતીમાં વાંચતી તયાર પછી પોતે જ ઇંગ્લશિમાં ટ્રાન્સફર કરીને બતાવતી.,મિલી એ પ્રોજેકટને રીડ કરવો શરૂ કર્યો.,સૌ પ્રથમ તે પહેલા ગુજરાતીમાં વાંચતી ત્યાર પછી પોતે જ ઇંગ્લિશમાં ટ્રાન્સફર કરીને બતાવતી. "તાની અંગત જરરતો સામે તેણે દેશને, ફરજને મૂકી, તાજ હોટલ કે ઓબરોયનો સટાફ જેમણે ભાગવાના બદલે હોટલમાં આવેલા વદિશી મુસાફરોની મદદ કરી, એ નેવી કમાનડો જેમણે જીવસટોસટનો ખેલ ખેલી આતંકવાદીઓનું ઢીમ ઢાળ્યુ, અને એ પણ કેટલો લાંબો સમય લડીને ....","આપણા સાચા તારલાઓ આ લોકો છે, એ પોલીસ જવાન જેણે મુંબઈ છત્રપતિ શિવાજી સ્ટેશન પર આતંકવાદીની ગોળી મુસાફરોને બચાવવા પોતાના પર લઈ લીધી, શું તેને પોતાના પરિવાર, પોતાની ત્રણ પુત્રીઓની ચિંતા નહોતી?","પોતાની અંગત જરૂરતો સામે તેણે દેશને, ફરજને મૂકી, તાજ હોટલ કે ઓબરોયનો સ્ટાફ જેમણે ભાગવાના બદલે હોટલમાં આવેલા વિદેશી મુસાફરોની મદદ કરી, એ નેવી કમાન્ડો જેમણે જીવસટોસટનો ખેલ ખેલી આતંકવાદીઓનું ઢીમ ઢાળ્યુ, અને એ પણ કેટલો લાંબો સમય લડીને …." તે કારણે આ ગુજરાતી છોકરી બહુ ડીસ્ટર્બ થતી હતી.,જે રાત્રે અહી તેમની રૂમમાં આવી જતી.,તે કારણે આ ગુજરાતી છોકરી બહુ ડીસ્ટર્બ થતી હતી. આ અનડર વોટર ડરોનસનું નામ સી વગિ ગલાઈડર છે.,આ ડ્રોન્સ મહિનાઓ સુધી કામ કરી શકે છે અને નૌકાદળને ગુપ્ત માહિતી પહોંચાડવા સક્ષમ છે.,આ અન્ડર વોટર ડ્રોન્સનું નામ સી વિંગ ગ્લાઈડર છે. 11૯ તાંત્તાંનાં પુસતકો જ વાચું!” એમની વાતે મને વચારતો કરી મૂક્યો.,"” તરત જ એમણે કહ્યું,” બીજાં ખાસ કોઈ નહિ.",medicalનાં પુસ્તકો જ વાચું!” એમની વાતે મને વિચારતો કરી મૂક્યો. મને કોણ 5૧૬૨નો પાવર આપશે?,તારી જેમ કોણ મારો હાથ પકડશે?,મને કોણ ssrનો પાવર આપશે? કોમ નામની વેબસાઇટ ખોલીને તેમાં સદ્ઘિના વન-લાઇનર રોજેરોજ મૂકવામાં આવતા હતા.,સિદ્ધુઇઝમ.,કોમ નામની વેબસાઇટ ખોલીને તેમાં સિદ્ધુના વન-લાઇનર રોજેરોજ મૂકવામાં આવતા હતા. એ છોકરાઓને જોઈ મારા મનમાં ફરીવાર નશિવાસ ઊઠયો.,"અને વચ્ચે વચ્ચે ઝૂકીને કોણ જાણે શું યે વીણ્યા કરતો હતો ! ગોળ પથ્થર, ઠીકરીઓ, લોખંડના ટૂકડા, પાટિયાંની નાની નાની ચપાટો, કોણ જાણે શું શું ખીસ્સામાં ભર્યા કરતો હતો ! એની નજીક જ બે છોકરાઓ અત્યારથી જ શિયાળુ પોષાક પહેરી પરસ્પર ગુસપુસ કરી રહ્યા હતા.",એ છોકરાઓને જોઈ મારા મનમાં ફરીવાર નિશ્વાસ ઊઠ્યો. છેલ્લે યજમાન તો રાજા જ હતો.,પ્રધાનમંડળનું કામ હતું સલાહસૂચન કરવાનું.,છેલ્લે યજમાન તો રાજા જ હતો. ' “કેટલાં બધાં રમકડાં હતાં ?,’ ‘પણ મને નથી આવતી એનું શું ?,’ ‘કેટલાં બધાં રમકડાં હતાં ? મહેનત વગર મેળવેલું નાનું મોટું ફળ આગળ જતાં એળે જાય છે.,આવો માણસ પોતાને ઘડી શકે છે.,મહેનત વગર મેળવેલું નાનું મોટું ફળ આગળ જતાં એળે જાય છે. શરમષિઠાની માગણીથી યયાતએ એનો સંગ કરયો અને શરમષિઠાને તરણ પુતરો થયા.,એક નામ યદુ અને બીજાનું નામ તુર્વસુ.,શર્મિષ્ઠાની માગણીથી યયાતિએ એનો સંગ કર્યો અને શર્મિષ્ઠાને ત્રણ પુત્રો થયા. "” 12 જયારે સદિનીઓએ, અમાંલેકીઆઓએ અને માંઓનીઓએ તમાંરા બદા ઉપર નરિદયતાપૂરવક વર્તન કર્યુ તયારે તમે મદદ કરવા માંટે મને બોલાવયો તયારે મેં તમને નહોતા ઉગારી લીઘા?","10 પછી ઈસ્રાએલીઓએ યહોવાને પોકારીને કહ્યું, “અમે અમાંરા દેવ, તમને તજી દઈને બઆલની પૂજા કરી અને તમાંરી વિરુદ્ધ પાપ કર્યુ છે.","” 12 જયારે સિદોનીઓએ, અમાંલેકીઓએ અને માંઓનીઓએ તમાંરા બદા ઉપર નિર્દયતાપૂર્વક વર્તન કર્યુ ત્યારે તમે મદદ કરવા માંટે મને બોલાવ્યો ત્યારે મેં તમને નહોતા ઉગારી લીધા?" "મે ચાહતી હું, હર વો લડકી જો યહાં મર કર જદિ હ ઉસકી આંખોમે યે સપના બરકરાર રહે...' એક તવાયફ માગણી કરે છે કે જો તવાયફના લગન થવાના હોય તો એની ડોલી એ જ ગલીમાંથી પસાર થવી જોઈએ ! 'પાકઝા' નામની ફલિમમાં બદનામ મનાતી ગલીમાંથી ડોલીમાં બેસીને એક દીકરી વદિય થાય છે.",‘ઈસ ગલી સે પહેલી બાર ડોલી ઉઠેગી.,"મેં ચાહતી હું, હર વો લડકી જો યહાં મર કર જિંદા હે ઉસકી આંખોમેં યે સપના બરકરાર રહે…’ એક તવાયફ માગણી કરે છે કે જો તવાયફના લગ્ન થવાના હોય તો એની ડોલી એ જ ગલીમાંથી પસાર થવી જોઈએ ! ‘પાકિઝા’ નામની ફિલ્મમાં બદનામ મનાતી ગલીમાંથી ડોલીમાં બેસીને એક દીકરી વિદાય થાય છે." બધાને લાગુ પડે એવા જવાબ ઘણા ઓછા હોય છે.,દરેકને એની પરિસ્થિતિ અનુસાર જવાબ આપવાના હોય છે.,બધાને લાગુ પડે એવા જવાબ ઘણા ઓછા હોય છે. પગલે પગલે જૂઠું બોલનાર માબાપનાં છોકરાં સત્‌યવાદી કયાંથી નીવડે?,"છોકરો નઠારો નીકળ્યો કિંવા અભણ રહ્યો, તો તેમાં આખો વાંક છોકરાનો કાઢવામાં આવે છે, અને માબાપને માટે દિલગીરી બતાવવામાં આવે છે…પણ આ બાબતમાં માબાપાનો કિંચિત પણ દોષ હશે એવું કોઇના સ્વપ્નમાં પણ આવતું નથી વા કોઈ કહેતું પણ નથી, પરંતુ ચીઢીઆ સ્વભાવનાં માબાપનાં છોકરાં પ્રસન્ન સ્વભાવનાં ક્યાંથી હોય?",પગલે પગલે જૂઠું બોલનાર માબાપનાં છોકરાં સત્યવાદી ક્યાંથી નીવડે? "વેદોનું જ્ઞાન આપનારા વયાસજી જ છે, તેથી તે આદગિરૂ કહેવાય છે.","આમ તો ધણાં ગુરૂ થયા છે, પરંતુ વ્યાસ ઋષિ, જે ચારો વેદોના પ્રથમ વ્યાખ્યાતા હતા તેમની આજના દિવસે પૂજા થાય છે.","વેદોનું જ્ઞાન આપનારા વ્યાસજી જ છે, તેથી તે આદિગુરૂ કહેવાય છે." €ત નો અભયાસ પૂરણ કરી હાલમાં [.,"sc, b.",ed નો અભ્યાસ પૂર્ણ કરી હાલમાં m. ઘડો નીચે પડ્યો અને ફૂટી ગયો.,એટલામાં બન્યું એવું કે ભરવાડણને ઘડા સરખા ગોઠવવામાં વાર લાગી અને ભરવાડે તો પોતાની ટેવ પ્રમાણે ઘડો આપ્યો.,ઘડો નીચે પડ્યો અને ફૂટી ગયો. યુરકે એસડિને ઓછું કરવા માટે શું ખાવું જોઈએ?,યુરિક એસિડ કેવી બીમારી છે?,યુરિક એસિડને ઓછું કરવા માટે શું ખાવું જોઈએ? ૯૦ વઘી ગયું છે.,"પરંતુ, પછી સિંગતેલમાં ક્રમશઃ વધારો થવા લાગ્યો છે જ્યારે કપાસિયામાં આંશિક ઘટાડો થવા લાગ્યો છે અને આજે સિંગતેલ ફરી કપાસિયા તેલ કરતા ડબ્બે રૂ।.",૯૦ વધી ગયું છે. જોકે ઉલૂપીને પોતાની ઈચછા બીજા ઉપર ઠોકી બેસાડવાની ટેવ ન હતી.,પતિ સાથે પાછલી ઉંમર માં શાંતિથી રહી શકશે.,જોકે ઉલૂપીને પોતાની ઈચ્છા બીજા ઉપર ઠોકી બેસાડવાની ટેવ ન હતી. જેમને માતર સાંભળનાર જોઈએ છે.,"the independentના રિપોર્ટ અનુસાર, મોટાભાગના લોકો તેને મળ્યા છે એવા જ હોય છે.",જેમને માત્ર સાંભળનાર જોઈએ છે. અને તે ખરાબ કરમોમાં પણ પ્રસનનતા પરાપત કરવા લાગી જાય છે.,આવી રીતે તે એને સત્યથી દૂર કરી દે છે.,અને તે ખરાબ કર્મોમાં પણ પ્રસન્નતા પ્રાપ્ત કરવા લાગી જાય છે. "(૬) કાયાકલપ પરોજેકટ હેઠળ ના વદ્યારથીઓની ફી નો મોટો ભાગ, તેમનો ગણવેશ, બુટ, પુસતકો, અભયસ માટેની કીટ, નોટબૂક વગેરે નો ખર્ચ મહાવીર ફોઉન્‌ડેશન ઉઠાવશે.",(૫) આર્થિક રીતે નબળા પરિવારોમાંથી આવતા આ વિદ્યાર્થીઓને વિના મુલ્યે અપાનારા આ વધારાના કોચિંગમાં કમ્પ્યુટર સહીત તમામ વિષયો આવરી લેવાશે.,"(૬) કાયાકલ્પ પ્રોજેક્ટ હેઠળ ના વિદ્યાર્થીઓની ફી નો મોટો ભાગ, તેમનો ગણવેશ, બુટ, પુસ્તકો, અભયસ માટેની કીટ, નોટબૂક વગેરે નો ખર્ચ મહાવીર ફોઉન્ડેશન ઉઠાવશે." "આજે આપણે નરિણય કરીયે કે, અડગ મન ના માનવીને હમાલય પણ નડતો નથી, નબળા મનના લોકો પથથર પણ ઠેકી શકતા નથી.",મગજ જ માંદગીનું ઘર છે.,"આજે આપણે નિર્ણય કરીયે કે, અડગ મન ના માનવીને હિમાલય પણ નડતો નથી, નબળા મનના લોકો પથ્થર પણ ઠેકી શકતા નથી." ' તેવો જ અવાજ આવશે.,‘તુ રાજા છે.,’ તેવો જ અવાજ આવશે. "સદનસીબે, ડ[જિટિલ ટેક્નોલોજી વકિસ થયો છે અને ફૂદકે ને ભૂસકે દ્વારા વકિસાવવામાં આવી હતી અને અમારી પોતાની સમય માં, કોમૂપયુટર બનને કામ માટે અને મનોરંજન હેતુ માટે, લગભગ દરેકને પરવડી શકે છે. ઝન","એકવાર એક સમય પર, કમ્પ્યુટર્સ માત્ર સંશોધન કેન્દ્રો એટ્રિબ્યૂટ હતી, જગ્યા ઘણો લે છે, કિલોગ્રામ સેંકડો વજન, અને પ્રવાહ કરતા પ્રક્રિયા શક્તિ ફક્ત હાસ્યાસ્પદ હતી.","સદનસીબે, ડિજિટલ ટેકનોલોજી વિકાસ થયો છે અને કૂદકે ને ભૂસકે દ્વારા વિકસાવવામાં આવી હતી અને અમારી પોતાની સમય માં, કોમ્પ્યુટર બન્ને કામ માટે અને મનોરંજન હેતુ માટે, લગભગ દરેકને પરવડી શકે છે." "આમાં મનુષયોના ચતિરો, પશુ-પક્ષીઓઓના ચતિરો કે કુદરતના નજારાનો સમાવેશ થાય છે.","વાસ્તવિકતામાં એ જે જૂવે છે એને કેમેરાની જેમ ઝડપી લઈ અને કાગળ, કેનવાસ કે અન્ય માધ્યમ ઉપર રજૂ કરે છે.","આમાં મનુષ્યોના ચિત્રો, પશુ–પક્ષીઓના ચિત્રો કે કુદરતના નજારાનો સમાવેશ થાય છે." "શું આ એ જ કચછ પોલીસ છે કે, જેને બંદોબસત માટે રાજયભરમાથી એક સમયે તેડાવવામાં આવતી હતી?",જે રીતે આ ઘટનાઓ ઉપરાછાપરી બનવા પામી ગઈ છે તે જોતા તો જાણકારવર્ગ હવે સવાલ ઉઠાવી રહ્યા છે કે કચ્છ પેાલીસ કેમ બની રહી છે કચકડા પેાલીસ?,"શું આ એ જ કચ્છ પોલીસ છે કે, જેને બંદોબસ્ત માટે રાજયભરમાથી એક સમયે તેડાવવામાં આવતી હતી?" જતનિના ટરેક્ટરનો એક વડીયો જોઈને જ તો બેંગલુરની વીટીએસ મતિસુબ શી કંપનીએ તેમનો સંપર્ક કરયો અને તેમના માટે કામ કરવાનો આઆગરહ કર્યો.,પછી ધીમે ધીમે સમગ્ર ગુજરાતમાંથી ખેડૂતો તેમની પાસે આવવા લાગ્યાં અને તેમની આ સિસ્ટમ કામ કરી ગઈ.,જતિનના ટ્રેક્ટરનો એક વિડીયો જોઈને જ તો બેંગલુરુની વીટીએસ મિત્સુબિશી કંપનીએ તેમનો સંપર્ક કર્યો અને તેમના માટે કામ કરવાનો આગ્રહ કર્યો. કાં તો નોકરી-ધંધા માટે બીજા શહેરમાં ચાલયા જાય છે.,છોકરાંવ મોટાં થાય પછી અલગ થઇ જાય છે.,કાં તો નોકરી-ધંધા માટે બીજા શહેરમાં ચાલ્યા જાય છે. માણીને જયારે આશુતોષની શંકા વશિ પરશરન કરાયો તો સોમાણી ખુદ ચોકી ઊઠ્યા.,જી.,સોમાણીને જ્યારે આશુતોષની શંકા વિશે પ્રશ્ર્ન કરાયો તો સોમાણી ખુદ ચોંકી ઊઠ્યા. હું પરફેક્શનઝમ વશિ અને અભવિયકતની સવતંતરતા વશે વઘુ ઘયાન આપું છું અને તે મુક્તા અનુભવે છે.,"“જ્યારે સમય યોગ્ય હોય ત્યારે ગિગિંગ શરૂ કરવાનું મને ગમશે, પરંતુ હમણાં માટે, હું બનાવવાની પ્રક્રિયાનો આનંદ માણવા માંગું છું.",હું પરફેક્શનિઝમ વિશે અને અભિવ્યક્તિની સ્વતંત્રતા વિશે વધુ ધ્યાન આપું છું અને તે મુક્તિ અનુભવે છે. પણ એ માનશે?,"લછમન વિચારે છે : દસ રૂપિયા મળી જાય, તો થોડીક ચિંતા તો ટળે, પઠાણને પંદરને બદલે દસ રૂપિયા તો આપી શકાય.",પણ એ માનશે? અહી આપણે તેનો બહુ જ નાનો અંશ જોઈશું.,તેમનું જીવન ચરિત્ર વાંચવા-સમજવા જેવું છે અને તેમાંથી ઘણું જીવનમાં ઉતારવા જેવું છે.,અહીં આપણે તેનો બહુ જ નાનો અંશ જોઈશું. એજ રીતે માને લાંબો સમય ઘાવીને મોટું થયેલું બાળક હંમેશા માતૃભક્ત જ બને એ વાતમાં માલ નથી.,બોટલ પર ઊછરેલા બાળકો પણ તેજસ્વી હોવાનું જાણ્યું છે.,એજ રીતે માને લાંબો સમય ધાવીને મોટું થયેલું બાળક હંમેશા માતૃભક્ત જ બને એ વાતમાં માલ નથી. ઉપાય?,લોકોને પ્લાન આપો?,ઉપાય? "મતલબ કે તે વ્યકત સમગ્ર માલનો સટોક કરી શકે છે, આજે અનાજ મારકેટમાં વેચાય છે, કોઈ જમાખોરી નથી કરતું.","બીજી કાયદો- કોઈ બિઝનેસમેન કેટલું પણ શાકભાજી, કેટલું પણ અનાજ, ગમે એટલો ફળોનો પાક સ્ટોક કરી શકે છે.","મતલબ કે તે વ્યક્તિ સમગ્ર માલનો સ્ટોક કરી શકે છે, આજે અનાજ માર્કેટમાં વેચાય છે, કોઈ જમાખોરી નથી કરતું." બંગાળમાં તો અનેક કૌભાંડોના,મુકુલ રોય કે શુવેન્દુ અધિકારી સામે કંઈ કરવામાં આવ્યું નથી એ પણ હકીકત છે.,બંગાળમાં તો અનેક કૌભાંડોના કેસો પેન્ડિંગ છે. મારી વારતા પણ પૂરી થઈ ગઈ.,’ રોશનની વાર્તા પૂરી થઈ.,મારી વાર્તા પણ પૂરી થઈ ગઈ. ઘર ખાલી કર્યું - પણ એ દવિય મહેમાનનો સતકાર રવા માટ.,હૃદયનાં દ્વાર બંધ રાખ્યાં – પણ અંદર ભગવાન નિર્વિધ્ને પધારી શકે એટલા માટે.,ઘર ખાલી કર્યું – પણ એ દિવ્ય મહેમાનનો સત્કાર કરવા માટે. હું 12 વાગવાની રાહ જોઈ રહયો હતો કારણકે હું નહોતો ઈચછતો કે મારી પરપોઝલ અને પરયિંકાની બરથડે આવતા વરષના અક જ દવિસે થાય.,"આ વાત પર મ્હોર લગાવતા નિકે કહ્યુ કે હા, મે જન્મદિવસ ખતમ થવા પર પ્રપોઝ કર્યુ હતુ.",હું 12 વાગવાની રાહ જોઈ રહ્યો હતો કારણકે હું નહોતો ઈચ્છતો કે મારી પ્રપોઝલ અને પ્રિયંકાની બર્થડે આવતા વર્ષના એક જ દિવસે થાય. લુમયિર બરઘરસની ફલિમો જોઈ તેમને વચાર આવયો કે શા માટે મુંબઈમાં સવદેશી ફલિમો બનાવીને તેનું પરદર્શન ન કરી શકાય ?,વૉટસન હોટેલમાં ફિલ્મો જોવા આવનારામાં મુંબઈના ખ્યાતનામ છબીકાર હરિશચંદ્ર સખારામ ભાટવડેકર પણ હતા.,લુમિયર બ્રધર્સની ફિલ્મો જોઈ તેમને વિચાર આવ્યો કે શા માટે મુંબઈમાં સ્વદેશી ફિલ્મો બનાવીને તેનું પ્રદર્શન ન કરી શકાય ? અને છે તો શું તેના કારણે જ આરે આયેશા સાથે દુરવયવહાર કરતો હતો?,પોલીસ હવે આ ફોનમાં એ પણ શોધી રહી છે કે જો આરોપ સાચા હોય તો તે યુવતી કોણ છે?,અને છે તો શું તેના કારણે જ આરિફ આયેશા સાથે દુરવ્યવહાર કરતો હતો? ' કેમ કે જે મનુષયો દુષટતાથી સતયને દબાવી રાખે છે તેઓની સરવ વધિરોહ અને અન્યાય પર સવરગમાંથી ઈશ્વરનો કોપ પ્રગટ થયેલો છે.,"કેમ કે તેમાં ઈશ્વરનું ન્યાયીપણું પ્રગટ થયેલું છે, તે ન્યાયીપણું વિશ્વાસથી છે અને વિશ્વાસને અર્થે છે; જેમ લખેલું છે તેમ, 'ન્યાયી વિશ્વાસથી જીવશે.",' કેમ કે જે મનુષ્યો દુષ્ટતાથી સત્યને દબાવી રાખે છે તેઓની સર્વ વિધ્રોહ અને અન્યાય પર સ્વર્ગમાંથી ઈશ્વરનો કોપ પ્રગટ થયેલો છે. એ તો જદિગી જીવવા માટેનો સરળ રસતો છે.,જિંદગી જીવવા માટે તો સરળ રસ્તો પસંદ કરાય અને એ સરળ રસ્તો એટલે માત્ર પ્રેમ-સ્નેહ અને વડીલોએ તો નાના ભાઈ-બહેનોને પ્રેમ જ આપવાનો હોય અને નાના ભાઈ-બહેનો મોટાને માન આપે.,એ તો જિંદગી જીવવા માટેનો સરળ રસ્તો છે. એક તરફ આપણે પંચાયતથી માંડી સંસદ સુધી મહલા અનામતની હમાયત કરીએ છીએ અને બીજી તરફ ચેમબરના હાકેમો મહલિઓને 8 વરષથી મળેલા હકો છીનવી લેવાનું કાવતરું ઘડી ચૂક્યા છે.,સત્તા પર બેઠેલા ચર્ચિલો અને હિટલરોને લોકોના અધિકાર કરતાં યોગ્યતાની વધુ ચિંતા હોય છે.,એક તરફ આપણે પંચાયતથી માંડી સંસદ સુધી મહિલા અનામતની હિમાયત કરીએ છીએ અને બીજી તરફ ચેમ્બરના હાકેમો મહિલાઓને 8 વર્ષથી મળેલા હકો છીનવી લેવાનું કાવતરું ઘડી ચૂક્યા છે. "પરંતુ તમે ખરેખર માતર સારા કારણો સાથે શું કરવું છે, કારણ કે લાકડાના આધાર તૈયાર ઉપરાંત સમય લેશે, જે પરક્રયા ખૂબ જ આદરણીય ખરચ, પ્રયાસ અને મની જર્‌ર જરૂર છે.",અધિકાર દૂર કહેવું દો: તે કરી શકાય છે.,"પરંતુ તમે ખરેખર માત્ર સારા કારણો સાથે શું કરવું છે, કારણ કે લાકડાના આધાર તૈયાર ઉપરાંત સમય લેશે, જે પ્રક્રિયા ખૂબ જ આદરણીય ખર્ચ, પ્રયાસ અને મની જરૂર જરૂર છે." એટલે અતયારથી જ વચારવા લાગીએ?,પાણી આવશે ત્યારે પાળ બાંધવા નહીં જઈ શકીએ.,એટલે અત્યારથી જ વિચારવા લાગીએ? આ દરમયાન ફોનમાં પેગાસસ એક કોડ દ્વારા ઈનસટોલ કરવામાં આવયું હતું.,હેકર્સે નકલી વ્હોટ્સએપ એકાઉન્ટ દ્વારા ટાર્ગેટ ફોન પર વીડિયો-કોલ કર્યા હતા.,આ દરમિયાન ફોનમાં પેગાસસ એક કોડ દ્વારા ઈન્સ્ટોલ કરવામાં આવ્યું હતું. એટલે માબાપ એને સમજાવશે.,આધુનિક પેરેન્ટ્સ સમજે છે કે ધમકાવવાનો કે થપ્પડ મારવાનો વિકલ્પ નકામો છે.,એટલે માબાપ એને સમજાવશે. "એવામાં ચાલતો ચાલતો એક વશિાળ ઝાડ પાસે આવે છે, આ ઝાડ ઉદાસ થઇને બેઠું હોય છે, તે બેઠું બેઠું એકલું એકલું કંઇક બોલતું હોય છે.",તે જે ઝાડ પાસેથી પસાર થાય તેને કેમ છો પૂછે અને આગળ ચાલતો થાય.,"એવામાં ચાલતો ચાલતો એક વિશાળ ઝાડ પાસે આવે છે, આ ઝાડ ઉદાસ થઇને બેઠું હોય છે, તે બેઠંુ બેઠું એકલું એકલંુ કંઇક બોલતું હોય છે." "પણ યહ્્‌દીઓએ ઘાર્મકિ તથા કુલીન બાઈઓને, તથા શહેરના અઘકિરીઓને ઉશકેરીને પાઉલ તથા બારનાબાસની સતાવણી કરાવી, અને તેઓને પોતાની સરહદમાંથી કાઢી મૂકયા.","કેમ કે જ્યારે હું નિર્બળ છું, ત્યારે હું બળવાન છું.","પણ યહૂદીઓએ ધાર્મિક તથા કુલીન બાઈઓને, તથા શહેરના અધિકારીઓને ઉશ્કેરીને પાઉલ તથા બાર્નાબાસની સતાવણી કરાવી, અને તેઓને પોતાની સરહદમાંથી કાઢી મૂક્યા." "ઠીક એવી જ છે ને થઈ જાય છે મારી દશા, તમારી મઘુર, મંગળ, હેતાળ હાજરીમાં.",ચંદ્રના ઉદયથી એનો ઉલ્લાસ માતો નથી.,"ઠીક એવી જ છે ને થઈ જાય છે મારી દશા, તમારી મધુર, મંગળ, હેતાળ હાજરીમાં." તેણે પોતાની જાતને પડતાં માંડ બચાવી.,એક દિવસ અચાનક જ સવારે ઉઠતાં શ્રીલતાને ચક્કર આવ્યા.,તેણે પોતાની જાતને પડતાં માંડ બચાવી. "સવાલ એ થાય કે, પરદૂષતિ વાતાવરણ માટે માણસ બચારો શું કરી શકે?",આપણે તો મોડરેટ એટલે કે મધ્યમ સ્તરથી ચલાવવા લાગ્યા છીએ.,"સવાલ એ થાય કે, પ્રદૂષિત વાતાવરણ માટે માણસ બિચારો શું કરી શકે?" "ઘનકિ હોય કે ગરીબ, શકિષતિ હોય કે અશકિષતિ દરેક ઘરમાં વાદવવાદ કે ચડભડ થાય છે.",સ્ત્રીએ ખોટી રીતે સહન કરવાની જરૂર નથી.,"ધનિક હોય કે ગરીબ, શિક્ષિત હોય કે અશિક્ષિત દરેક ઘરમાં વાદવિવાદ કે ચડભડ થાય છે." "મુંબઈમાં વયવસાય અર્થે સથાયી થયેલા સુભાષભાઈ શાહ ટરાફકિમાં ફસાવાના લીઘે લાંબા થઈ જતા, રસ્તાનો થાક ઉતારવા હળવી રમૂજ (જોક્સ) કરી અમને સૌને હસાવતા રહેતા હતા.","અમારા કીર્તિભાઈ શાહના નેતૃત્વ નીચે અમારી મુલાકાત મુંબઈના ખ્યાતનામ વેપારીઓ, ઉદ્યોગપતિઓ સાથે સમયપત્રક મુજબ ચાલી રહી હતી.","મુંબઈમાં વ્યવસાય અર્થે સ્થાયી થયેલા સુભાષભાઈ શાહ ટ્રાફિકમાં ફસાવાના લીધે લાંબા થઈ જતા, રસ્તાનો થાક ઉતારવા હળવી રમૂજ (જોક્સ) કરી અમને સૌને હસાવતા રહેતા હતા." બાળકોની સરખામણી બીજા બાળકો સા થે કરવાની આદતને કારણે વાલીઓ એ વાત ભૂલી જાય છે કે દરેક બાળકનો પોતાઃ નો એક ગુણ અને એક મર્યાદા હો ય છ.,"પોતાના બાળકોની ખૂંબીઓને પ્રોત્સાહિત કરવાને બદલે બીજા સાથે તેમની સરખામણી કરવી એ તેમની અંદર હરીફાઈની ભાવનાને જન્મ આપે છે, જેના લીધે બીજા બાળકો સાથે તેમનો સંબંધ બગડે છે તથા બીજાને સહકાર આ૫વાની ભાવના તેમની અંદર ખતમ થવા લાગે છે.",પોતાના બાળકોની સરખામણી બીજા બાળકો સાથે કરવાની આદતને કારણે વાલીઓ એ વાત ભૂલી જાય છે કે દરેક બાળકનો પોતાનો એક ગુણ અને એક મર્યાદા હોય છે. દાંક્ત સા ।ઘનોને જ તમે નષિફળ ગ ણા તા તમાઃ રો મત વેદબાહ્ય સદિધિ થાય.,"૧૦ હે વિપ્રો ! જો માત્ર નામસંકીર્તનથી મનુષ્યનો મોક્ષ થઇ જતો હોય તો ત્રિકાંડવિષયપરક વેદો અર્થાત્ કર્મકાંડ, જ્ઞાનકાંડ અને ઉપાસનાકાંડનું પ્રતિપાદન કરનારા વેદો વ્યર્થ થઇ જાય, તેવી જ રીતે વેદોક્ત શમદમાદિ મોક્ષનાં સર્વે સાધનો પણ વ્યર્થ સાબિત થાય.",૧૧ જો વેદોક્ત સાધનોને જ તમે નિષ્ફળ ગણો તો તમારો મત વેદબાહ્ય સિદ્ધ થાય. કોઈ પણ વષિયના ઊંડાણમાં જઈને તેમાં ઉદ્દભવતા પરશનો અને તેના ઉકેલો વશે વસિતારપૂર્વક અને પદ્ધતસિર સમજૂતી રજૂ કરવાની તેમની કુશળતા છે.,[સુપ્રસિદ્ધ કેળવણીકાર તેમજ લેખક શ્રી મનસુખભાઈની સુંદર કૃતિઓ આપણે અગાઉ માણી ચૂક્યા છીએ.,કોઈ પણ વિષયના ઊંડાણમાં જઈને તેમાં ઉદ્દભવતા પ્રશ્નો અને તેના ઉકેલો વિશે વિસ્તારપૂર્વક અને પદ્ધતિસર સમજૂતી રજૂ કરવાની તેમની કુશળતા છે. અને અંતે કઈ એવું ખરાબ ન થાય જેવી ચતા કરી હોય.,મનની શાંતિ હણાય.,અને અંતે કઈ એવું ખરાબ ન થાય જેવી ચિંતા કરી હોય. હેમાકષીને ગૃહત્યાગ પહેલાંનો જયદીપ સાથેનો છેલલો સંવાદ અક્ષરશઃ યાદ હતો.,હેમાક્ષીને જ્યારે જયદીપનાં અસ્મિતા મેડમ સાથેનાં સુંવાળા સંબંધની ખબર પડી ત્યારે ખૂબ મોડું થઈ ગયું હતું.,હેમાક્ષીને ગૃહત્યાગ પહેલાંનો જયદીપ સાથેનો છેલ્લો સંવાદ અક્ષરશઃ યાદ હતો. તું કોને શોઘે છે?,"15 ઈસુએ તેને પૂછયું, “બાઈ, તું શા માટે રડે છે?",તું કોને શોધે છે? "પરંતુ ફલિમ ઝદિ દલિ, ઝહેરીલા ઇનસાન, ખેલ ખેલ મેં, કભી કભી, દુસરા આદમી, જૂઠા કહી કા, રફૂચક્કર, અમર અકબર એનથની વગેરે જેવી સાથે કરયા સુધીમાં તો રશી અને નતિ એક બીજાના પસંદ કરવા લાગ્યા હતા.","સિનેજગતમાં રિશીનું નામ ડિમ્પલ કાપડીયા, પૂનમ ધિલ્લોન સાથે નામ જોડાયું હતું.","પરંતુ ફિલ્મ ઝિંદા દિલ, ઝહેરીલા ઇન્સાન, ખેલ ખેલ મેં, કભી કભી, દુસરા આદમી, જૂઠા કહીં કા, રફૂચક્કર, અમર અકબર એન્થની વગેરે જેવી સાથે કર્યા સુધીમાં તો રિશી અને નિતુ એક બીજાના પસંદ કરવા લાગ્યા હતા." પરેમને કોઈ જ નામ ન આપો.,"પ્રેમમાં પડો નહિ, પ્રેમમાં ઉપર ઉઠો.",પ્રેમને કોઈ જ નામ ન આપો. ગેરફાયદા અને નુક્સાન પણ વહોરી લઈએ છીએ.,"આવા સમયે આપણે આપણો ફાયદો નથી જોતા, આપણો પ્રેમ જોઈએ છીએ.",ગેરફાયદા અને નુકસાન પણ વહોરી લઈએ છીએ. કારણ કે કેટલાય દેશોમાં સંબંઘતિ મામલાઃઓની અઘફિત જાણકારી નથી મળી.,મરનારા લોકોની સંખ્યા હજુ વધારે હોઈ શકે.,કારણ કે કેટલાય દેશોમાં સંબંધિત મામલાઓની અધિકૃત જાણકારી નથી મળી. શું ભારતમાં જે કંઈ પણ પરગત[ થઈ છે તે શું ગત ચાર વરષને જ આભારી છે?,"સોનિયા ગાંધીએ સવાલ કર્યો કે, શું 26 મે 2014 પહેલાં ભારતમાં કોઈ વિકાસ થયો નહોતો?",શું ભારતમાં જે કંઈ પણ પ્રગતિ થઈ છે તે શું ગત ચાર વર્ષને જ આભારી છે? આયોજન “ને બંધારણ/વયવસથાને પરાધાનય આપો છો કે અનુકૂલન સાઘો તેવા લવચીક છો?,તમે ઓવરઓલ કેવી રીતે જીવો છો?,આયોજન ‘ને બંધારણ/વ્યવસ્થાને પ્રાધાન્ય આપો છો કે અનુકૂલન સાધો તેવા લવચીક છો? "તેમનો સમતાભર્યો વયવહાર, સઅવચિલપણું અમારે માટે જીવનનો બહુમૂલ્ય પદારથપાઠ બની જતો.",મૂળશંકરભાઈ અને બચુભાઈને અનેક વખત આવો વ્યવહાર કરતા મેં જોયા હતા.,"તેમનો સમતાભર્યો વ્યવહાર, અવિચલપણું અમારે માટે જીવનનો બહુમૂલ્ય પદાર્થપાઠ બની જતો." "કોંગરેસ નેતાએ કહ્યું, “પરઘાનમંત્રીજી ચૂપ કેમ છો?",તમે શું છુપાવી રહ્યા છો?,"કોંગ્રેસ નેતાએ કહ્યું, ‘‘પ્રધાનમંત્રીજી ચૂપ કેમ છો?" "નશિ, એક વાત સમજી લે જે કે હું લગન કરીશ તો ફક્ત તારી સાથે જ અને કદાચ ત્‌ તયાગ, બલદિનની ભાવનાથી પરેરાઈને લગનની ના પાડી દઈશ તો હું જદિગીભર કુવારો રહીશ.",પ્રેમમાં પડયા ત્યારે આપણી વચ્ચે કોઈ શરત નહોતી તો હવે શા માટે?,"નિશુ, એક વાત સમજી લે જે કે હું લગ્ન કરીશ તો ફક્ત તારી સાથે જ અને કદાચ તૂ ત્યાગ, બલિદાનની ભાવનાથી પ્રેરાઈને લગ્નની ના પાડી દઈશ તો હું જિંદગીભર કુંવારો રહીશ." પૂરું કર્યું પછી તેને ગામથી થોડે દૂર આવેલી સટીલ ફેક્ટરીની હેડ ઓફસિમાં એકાઉન્ટનટ તરીકે નોકરી મળી ગઈ.,કોમ.,પૂરું કર્યું પછી તેને ગામથી થોડે દૂર આવેલી સ્ટીલ ફેક્ટરીની હેડ ઓફિસમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી મળી ગઈ. "તઃ 2 ના હાથમાંથી સામાન લઈને પૈસા આપવા: નો પરયતન કરયો પણ તેણે મારા હાથને પકડીને કહ્યું, “તમારી બહ્‌ હેરબાની સાહેબ, હંમેશા યાદ રહેશે, પૈસા રહેવા દો.","હું વિચારી જ રહ્યો હતો કે તેને બોલાવું, એટલામાં જોયું કે એ પોતે જ આવી રહ્યો છે.","મેં તેના હાથમાંથી સામાન લઈને પૈસા આપવાનો પ્રયત્ન કર્યો પણ તેણે મારા હાથને પકડીને કહ્યું, “તમારી બહુ મહેરબાની સાહેબ, હંમેશા યાદ રહેશે, પૈસા રહેવા દો." જેમની ઉમર ૧૫૩ છે.,"વાત ત્યાં આવીને ઉભી રહે છે કે, એ સમયે આ વડીલની વાત સાંભળીને ત્યાં બેઠેલા દરેક પુરુષો – કે જેમના સંતાન કૉલેજ કે સ્કૂલમાં ભણી રહ્યા છે.",જેમની ઉંમર ૧૫+ છે. આપણે મૂલ્યાંકન કઈ રીતે કરી શકીએ ?,દૂર રહેતા નજીકના મિત્ર કે સગા કરતા પાસે રહેતો સહકાર્યકર્તા કે પડોશી વધારે અસર કરી શકે છે.,આપણે મૂલ્યાંકન કઈ રીતે કરી શકીએ ? નાનકડી આંખ આખા વશિરવને સમાવી શકે પણ એને ભીતર સાચવવાનું કામ તો આપણું હૃદય કરે છે.,કવયિત્રી ધમાલિયા જીવનમાંથી થોડું એકાંત મેળવીને આવી રચનાઓ આપે છે.,નાનકડી આંખ આખા વિશ્ર્વને સમાવી શકે પણ એને ભીતર સાચવવાનું કામ તો આપણું હૃદય કરે છે. તે તો આમ જ રહેવા ટેવાયેલી હતી.,કદાચ આટલા વર્ષો સાથે રહ્યા બાદ તેને તે જરૂરી નહી લાગતો હોય- “like take it for granted”.,તે તો આમ જ રહેવા ટેવાયેલી હતી. નરિલીબહેનને સફૂલમાં દાખલ થવાનું હતું.,નિતાંત નિરાળી.,નિરાલીબહેનને સ્કૂલમાં દાખલ થવાનું હતું. સૌથી નીચે આવે છે દાર-ઉલ-સુલહ જેમાં મુસલમો લઘુમતી માં છે પણ બહુમતી સમાજ સંગઠતિ છે એવી જગ્યા.,"આવા દેશ માં સતત પોતાના માટે વિશેષ સુવિધાની માંગણી કરતા રહેવાનું, પોતાની વસ્તી વધારતા રહેવાનું અને શરિયા કાયદા ની જોગવાઈ મુજબ વિવિધ માંગ કરતા રહી એક દિવસ બહુમતી માં આવીને એ જગ્યા ને દાર-ઉલ-ઇસ્લામ બનાવવાનું કહેવામાં આવ્યું છે.",સૌથી નીચે આવે છે દાર-ઉલ-સુલહ જેમાં મુસ્લિમો લઘુમતી માં છે પણ બહુમતી સમાજ સંગઠિત છે એવી જગ્યા. "કેવી રીતે વેચાણ પહેલાં ""આઇફોન"" રીસેટ કરવા?",શું આગામી છે?,"કેવી રીતે વેચાણ પહેલાં ""આઇફોન"" રીસેટ કરવા?" "પ્રથમ નરમદા નગિમના અઘકિરીઃઓ, તે બાદ ગાંધીઘામ મામલતદારની ટુકડી અને તે પછી ખાણખનજિ વભાગની ટુકડીઓ ડેમમાં તરાટકી, કામો બંઘ કરાવાયા અને ફરી ગણતરીના કલાકોમાં નથી કરાયો ઉલલેખ? પ્રસાદીઆઓ લઈ કામો શર્‌ કરાવયા તેનો અહેવાલમાં કેમ",: પેટામાં કામ રાખનાર ઠેકેદારોએ બારોબાર અન્યત્ર માટીઓ ઠાલવી તેનુ શું?,"પ્રથમ નર્મદા નિગમના અધિકારીઓ, તે બાદ ગાંધીધામ મામલતદારની ટુકડી અને તે પછી ખાણખનિજ વિભાગની ટુકડીઓ ડેમમા ત્રાટકી, કામો બંધ કરાવાયા અને ફરી ગણતરીના કલાકોમાં પ્રસાદીઓ લઈ કામો શરૂ કરાવ્યા તેનો અહેવાલમાં કેમ નથી કરાયો ઉલ્લેખ?" માતા સંતોકબહેન.,રાજકોટ જિલ્લાના સરધાર ગામમાં 19-8-1916માં એમનો જન્મ.,માતા સંતોકબહેન. ભારતની પરજાને મોદી સરકારનો જવાબ શું છે?,", આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડના ભાવો ઘટ્યાં છતાં, પેટ્રોલ-ડીઝલના ભાવમાં શા માટે ઘટાડો થતો નથી?",ભારતની પ્રજાને મોદી સરકારનો જવાબ શું છે? "તો જવાબ મળે છે કે ના, જયાં સુઘી ઇશ્વર મારી સહાયમાં છે તયાં સુધી બીજા કોઈની એવી જર્‌ર નથી.","તે પછી હું મારી જાતને પૂછું છું કે શું મારે સોશિયલ સર્કલ, ફ્રેન્ડ્ઝ, રિલેટિવ્સ અને બીજા લોકોને મારી જિંદગીના પ્રોબ્લેમ્સ અને તકલીફો માટે બ્રિજ બનાવવા જોઈએ?","તો જવાબ મળે છે કે ના, જ્યાં સુધી ઇશ્વર મારી સહાયમાં છે ત્યાં સુધી બીજા કોઈની એવી જરૂર નથી." કોઇ પણ વયક્તનિ પોતાનું પરેમીપાત્ર શંકાશીલ હોય તે ન જ ગમે.,"એ જો તારું લવ પ્રપોઝ એક્સેપ્ટ કરે તો પછી તારા મકસદમાં આગળ વધી શકાશે, પરંતુ એક વાત હંમેશાં યાદ રાખજે કે તું એને બીજા બોયફ્રેન્ડ્સ સાથે વાતચીત-બોલવાનું બંધ કરવાનું કહેવાનું ક્યારેય વિચારતો નહીં.",કોઇ પણ વ્યક્તિને પોતાનું પ્રેમીપાત્ર શંકાશીલ હોય તે ન જ ગમે. પણ સનમાન ?,’ હા ! રુચા જરા વિચારમાં પડી કારણ કે તેને તેની આ સાહિત્યિક પ્રવૃતિ વિશે થોડી ખબર હતી.,પણ સન્માન ? "પણ હરેક વારતા માં એક દુખદ ટ્વીસટ હોય, મારી ગેર જવાબદારી ને લીધે ફોન કેટલી વાર પડ્યો કે એનું હારડ કવર તૂટી ગયું, એટલે મે એક દવિસ સવારે દોઢ ડાહ્યા થઇ એને કાઢી નાખયું.","એરો ની ૪ સીઝન,હાઉસ md ની ૮, લોસ્ટ, ફ્લેશ,પેર્સ્ન ઓફ ઈન્ટરેસ્ટ અને હા ગેમ ઓફ થ્રોન્સ પણ.","પણ હરેક વાર્તા માં એક દુખદ ટ્વીસટ હોય, મારી ગેર જવાબદારી ને લીધે ફોન કેટલી વાર પડ્યો કે એનું હાર્ડ કવર તૂટી ગયું, એટલે મેં એક દિવસ સવારે દોઢ ડાહ્યા થઇ એને કાઢી નાખ્યું." ભારતીય જનતા પારટી અને કોગરેસ- બેઉ પક્ષો માટે આઘાતજનક છે.,દિલ્હીની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો સ્તબ્ધ કરી દે તેવાં છે.,ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ- બેઉ પક્ષો માટે આઘાતજનક છે. ડાપરઘાન બનયાના સાડા ચાર વરષ પછી પણ મોદી કેમ અયોધયા નથી ગયા?,લોકોના ખાતામાં ૧૫ લાખ જમા કરાવવાની જેમ આ પણ એક જુમલો તો નથીને?,વડાપ્રધાન બન્યાના સાડા ચાર વર્ષ પછી પણ મોદી કેમ અયોધ્યા નથી ગયા? કંઈ પણ કરવું હોય એ વચારીને કરવું જોઈએ.,વિચાર મહત્ત્વના છે.,કંઈ પણ કરવું હોય એ વિચારીને કરવું જોઈએ. 'હા...હા...તો શું હું ખોટું બોલું છં?,તોય તમે અહીં મુશાયરો કર્યો…એમ?,‘હા…હા…તો શું હું ખોટું બોલું છું? દરેક ઓરડા અને ઓશરીમાં ફાનસ લટકાવાઈ રહયાં છે અને તેની ટક ટકનો અવાજ મારા ઓરડામાં પણ આવી રહયો છે,આંગણામાં વાંસનો મંડપ બની રહ્યો છે.,દરેક ઓરડા અને ઓશરીમાં ફાનસ લટકાવાઈ રહ્યાં છે અને તેની ટક ટકનો અવાજ મારા ઓરડામાં પણ આવી રહ્યો છે. "તેથી ડેવલપર કેવી રીતે તેના સર્જન પરખયાત નામ પર વઘુ પૈસા મેળવવા માટે, અને તે કેવી રીતે વધુ પરભાવશાળી અને આકર્ષક બનાવવા તે વશિ નથી લાગતું જોઈએ.","કોઇએ સિમ્સ 4 આવા અપેક્ષિત - સમીક્ષાઓ એકબીજા પુનરાવર્તન, અને લેખકો બધા જ ગેરફાયદા પુનરાવર્તન, જેનો અર્થ છે કે ખામીઓ અસ્તિત્વમાં નથી અને તેઓ ખૂબ જ ગંભીર છે.","તેથી ડેવલપર કેવી રીતે તેના સર્જન પ્રખ્યાત નામ પર વધુ પૈસા મેળવવા માટે, અને તે કેવી રીતે વધુ પ્રભાવશાળી અને આકર્ષક બનાવવા તે વિશે નથી લાગતું જોઈએ." "અથવા અમુક રસપરદ સમાચાર પરકાશ તિ, અને પછી તેની ભાષયો અને સંકલન ભવષિય માટે કૉલ કરવા માટે?",ખરેખર હું વચન અને સ્પર્ધા ન પકડી શકે છે?,"અથવા અમુક રસપ્રદ સમાચાર પ્રકાશિત, અને પછી તેની ભાષ્યો અને સંકલન ભવિષ્ય માટે કૉલ કરવા માટે?" તે ઝડપી અને સવાદષિટ હશે.,"સ્વાદ ચોક્કસપણે થોડા સમયમાં સારું રહેશે! માતાનો પ્રયાસ કરીએ! તેથી, પાઈ હવા તળેલી દૂધ માટે કણક ભેળવી.",તે ઝડપી અને સ્વાદિષ્ટ હશે. સેરોટોનનિ એ કુદરતી રીતે મગજમાં ઉત્પન્‌ન થાય છે.,તે સિવાય બ્લડ પ્લેટલેટ્સ માં પણ સેરોટનિન જોવા મળે છે.,સેરોટોનિન એ કુદરતી રીતે મગજમાં ઉત્પન્ન થાય છે. એક યાતરા પોતાના તરફની હોય છે.,તેં બધી યાત્રાઓ તો પૂરી કરી પણ તું તારી તરફ્ તો ગયો જ નથી.,એક યાત્રા પોતાના તરફ્ની હોય છે. જીવન ઘડતરમાં આસપાસના વાતાવરણની અને જમાનાની અસર અચૂક પડે છે.,"આ છે આપણા ઘડવૈયા બાંધવ આપણે, માણસ પોતે જેટલો પોતાની જાતને ઘડે છે, તેટલું તેને કોઈ ઘડી શકતું નથી.",જીવન ઘડતરમાં આસપાસના વાતાવરણની અને જમાનાની અસર અચૂક પડે છે. "(સવાભાવકિ રીતે જ, માંગટીકા દેખાડવા માટે).",હવે તમારા વાળને વચ્ચેથી બે ભાગમાં વહેંચી દો.,"(સ્વાભાવિક રીતે જ, માંગટીકા દેખાડવા માટે)." લાલરંગની બદિ સૌભાગ્‌યનું પરતકિ છે.,લાલરંગ વર્ણાગી છે.,લાલરંગની બિંદી સૌભાગ્યનું પ્રતિક છે. આપણા દેશના હરશિચંદ્‌ર તેમના મદદનીશ વજિઞાની અને શષિય હતા.,ડીરાક પણ નૉબેલ પુરસ્કાર વિજેતા વિજ્ઞાની હતા.,આપણા દેશના હરિશ્ચંદ્ર તેમના મદદનીશ વિજ્ઞાની અને શિષ્ય હતા. "દવિસ અને વય વશિની સુંદર વસતુ કે જેમાં આપણે જીવીએ છીએ તે છે કે, |1દ૯11'તલંઢાં તતવ |5 1101૯ તાત 110010, આ ધોરણમાં ફક્ત થોડા પછાત લોકો બાકી છે જે હજુ પણ “બાજુ આંખ” આપે છે.","હજુ પણ, તમારા હૃદય તૂટી વિશે મજા કંઈ નથી જ્યારે તમે તમારી જાતને ક્યારેય ભાવનાત્મક રીતે ઇજા પહોંચાડવાથી રોકી શકતા નથી (તમે રોબોટ નથી!), ત્યાં અમુક વસ્તુઓ છે જે તમે સંભવિત લાગણીયુક્ત તકલીફને ઘટાડવા માટે કરી શકો છો જ્યાં સુધી તમને ખબર નથી કે તે સંબંધમાં તમારા હૃદયને આપવા સલામત છે.","દિવસ અને વય વિશેની સુંદર વસ્તુ કે જેમાં આપણે જીવીએ છીએ તે છે કે, interracial dating is more and more, આ ધોરણમાં ફક્ત થોડા પછાત લોકો બાકી છે જે હજુ પણ “બાજુ આંખ” આપે છે." - મહારા યે આતમાને તયહારે સંજીવની છંટાઇ.,વણદીઠા વાયુ નથી અનુભવાતા ?,– મ્હારા યે આત્માને ત્ય્હારે સંજીવિની છંટાઇ. ક્યા પરકારનાં કસરત તમને ખુશ કરે છે?,તમે સૌથી વધુ આનંદ માણો શારીરિક પ્રવૃત્તિના પ્રકારો વિશે વિચારવા માટે થોડો સમય ફાળવો.,કયા પ્રકારનાં કસરત તમને ખુશ કરે છે? એસીનું યુનટિ અને કમૂપરેસર બધાનું વજન કરો તો પણ 1 ટન ન થાય.,"5 ટન, 2 ટનના એસીની વાત થાય.",એસીનું યુનિટ અને કમ્પ્રેસર બધાનું વજન કરો તો પણ 1 ટન ન થાય. "જમીન ઉપર રહેતાં લગભગ બઘા જ સાપની પુંછડી ગોળ, નળાકાર અને પરમાણમાં ટુંકી હોય છે.",તેની રહેઠાણની ખાસીયત વગેરે ઉપર રહે છે.,"જમીન ઉપર રહેતાં લગભગ બધા જ સાપની પુંછડી ગોળ, નળાકાર અને પ્રમાણમાં ટુંકી હોય છે." શરીરાજજીકી યહ કૃપા અત શરેષઠ હૈ.,યહ ઉનકી મહતી કૃપાકા પરિણામ હૈ.,શ્રીરાજજીકી યહ કૃપા અતિ શ્રેષ્ઠ હૈ. તો એને એનજોય કરો.,તમારી લવ-લાઇફ ઇઝી છે?,તો એને એન્જોય કરો. અનય દેશોમાં પણ બાળકોએ દેખાવો કરવા માંડયા.,"માત્ર શાબાશી નહીં, સહકાર પણ મળવા લાગ્યો.",અન્ય દેશોમાં પણ બાળકોએ દેખાવો કરવા માંડયા. પટેલ કેમ ડરી ગયા?,પી.,પટેલ કેમ ડરી ગયા? નથી જ અનુભવી શકાય,મૌનને શબ્દોથી ન સમજાવી શકાય.,મૌનને મૌનથી જ અનુભવી શકાય. "તે ચડિતો અને કહેતો, જીવનના ચાલીસ વરષ તેણે પસાર કરયા હતાં.",તે જવાબ માગતો મારી પાસે અને હું તેને તેમાં બીજા ૧૦૦% ઉમેરવાની જ વાત કરતી.,"તે ચિડાતો અને કહેતો, જીવનના ચાલીસ વર્ષ તેણે પસાર કર્યા હતાં." "વહીવટીતંતરના પુછાણા લેવા જોઈએ, જરૂરી સંકલન વધારવુ ઘટે, સરકાર તબકકે સાચી સમસયાઓ મોકલાવી જોઈએ અને રસીકરણનુ સુચાર્‌ આયોજન ચાલે તે રીતની વયવસથાઓ કરવી ઘટે.",શુ તેઓએ રસીઓ લઈ લીધી એટલે પ્રજા જાય તેલ લેવા તેવો તાલ કરી રહ્યા છે?,"વહીવટીતંત્રના પુછાણા લેવા જોઈએ, જરૂરી સંકલન વધારવુ ઘટે, સરકાર તબક્કે સાચી સમસ્યાઓ મોકલાવી જોઈએ અને રસીકરણનુ સુચારૂ આયોજન ચાલે તે રીતની વ્યવસ્થાઓ કરવી ઘટે." આ લાભ સફૂલોને અપાતા ટેક્સ એક્ઝમપશન સરટફિકિટ જેવા કે 12/ સ્વરૃપે પણ હોઈ શકે છે.,ખાનગી સ્કૂલો rteનો અમલ કરવા સ્વૈચ્છિક રીતે પ્રોત્સાહિત થાય તે માટે સરકારે તેમને કેટલાક આર્થિક લાભ આપવા જોઈએ.,આ લાભ સ્કૂલોને અપાતા ટેક્સ એક્ઝમ્પ્શન સર્ટિફિકેટ જેવા કે 12a સ્વરુપે પણ હોઈ શકે છે. એટલે ભાગવતની આ ભાગીરથી પેલી સથૂળ ભાગીરથીની જેમ-એથી પણ વઘારે આશીર્વાદરૂપ છે એ નરિવવિદ છે,"એનો અલૌકિક આશ્રય લઇને અને એમાં અવગાહન કરીને આજે પણ ભય, શોક તથા મોહમાંથી મુક્તિ મેળવીને કેટકેટલાં સ્ત્રીપુરુષો પાવન થતાં હશે ને ભવિષ્યમાં કેટલાં પાવન થશે ને કૃતકામ બનશે તેના માહિતી કોણ પૂરી પાડી શકે તેમ છે ?",એટલે ભાગવતની આ ભાગીરથી પેલી સ્થૂળ ભાગીરથીની જેમ-એથી પણ વધારે આશીર્વાદરૂપ છે એ નિર્વિવાદ છે. ઉપરાંત યુઘષિઠરિ દ્રોણને આપેલો ઉત્તર અર્જુને તે ઉત્તરમાંના જાણીજોઈને હળવેથી ઉચચારેલા 1 | || | ' શબદ સહતિ સાંભળયો છે.,તો પછી ‘न मे वागनृतं प्राह’ નું શું થયું ?,ઉપરાંત યુધિષ્ઠિરે દ્રોણને આપેલો ઉત્તર અર્જુને તે ઉત્તરમાંના જાણીજોઈને હળવેથી ઉચ્ચારેલા ‘कुंजर’ શબ્દ સહિત સાંભળ્યો છે. )એ ફરમાવયું: “એવા શખસ માટે શું કહેશો કે સવારે એક ઔરત પર તેણે નજર કરી તે હરામ હતી અને દવિસ ચડતા સમયે તેના પર નઝર કરી તો તે ઔરત હલાલ થઇ ગઈ અને ફરી ઝોહરના સમયે હરામ થઇ ગઈ અને અસરના સમયે હલાલ થઈ ગઈ અને સૂર્ય ડુબવાના સમયે હરામ થઇ ગઈ અને ઈશાના સમયે ફરી હલાલ થઈ ગઈ અને અડધી રાતરે ફરી હરામ થઇ ગઈ અને સુબહના સમયે ફરી હલાલ થઇ ગઈ બતાવો આ કેવી ઔરત હશે કે જે એક શખસ પર આટલી બઘીવાર હરામ અને હલાલ થઇ?,સ.,)એ ફરમાવ્યું: “એવા શખ્સ માટે શું કહેશો કે સવારે એક ઔરત પર તેણે નજર કરી તે હરામ હતી અને દિવસ ચડતા સમયે તેના પર નઝર કરી તો તે ઔરત હલાલ થઇ ગઈ અને ફરી ઝોહરના સમયે હરામ થઇ ગઈ અને અસ્રના સમયે હલાલ થઈ ગઈ અને સૂર્ય ડુબવાના સમયે હરામ થઇ ગઈ અને ઈશાના સમયે ફરી હલાલ થઈ ગઈ અને અડધી રાત્રે ફરી હરામ થઇ ગઈ અને સુબ્હના સમયે ફરી હલાલ થઇ ગઈ બતાવો આ કેવી ઔરત હશે કે જે એક શખ્સ પર આટલી બધીવાર હરામ અને હલાલ થઇ? "યહૂદઓમાંના ઘણાએ નશાની વાંચી, કારણ કે આ જગયા જ્યાં તેઓએ ઈસુને વઘસતંભ પર મારી નાખયો તે શહેરની નજીક હતી.","” 20 તે નિશાની યહૂદિ, લેટિન, ગ્રીક ભાષામાં લખેલી હતી.","યહૂદિઓમાંના ઘણાએ નિશાની વાંચી, કારણ કે આ જગ્યા જ્યાં તેઓએ ઈસુને વધસ્તંભ પર મારી નાખ્યો તે શહેરની નજીક હતી." તેટલું જ નહી જયારે વઘી પ્રતયે બહુમાન અને અવધિ પરતયે નફરત પરગટે તયારે જ કરયામાં વધિ-શુદ્ધા આવે છે.,"પરંતુ ભાવની સાથે વિધી પણ બરાબર જોઇએ, જેમ કે કોઇ વ્યક્તિને સત્કારવાનો આપણો ભાવ પૂરેપૂરો હોય પણ તે આવે ત્યારે બે હાથ જોડીએ નહીં કે “આવો પધારો” એટલું પણ બોલીએ નહીં તો સત્કારની ક્રિયા થઇ ગણાય?",તેટલું જ નહીં જ્યારે વિધી પ્રત્યે બહુમાન અને અવિધી પ્રત્યે નફરત પ્રગટે ત્યારે જ ક્રિયામાં વિધી-શુદ્ધિ આવે છે. આ પરીક્ષણ દવારા વૈજઞાનકિો પ્રવાહી બુદ્ઘની તપાસ કરી રહ્યા હતા.,પ્રયોગના બીજા ભાગમાં વૈજ્ઞાનિકોએ સ્વયંસેવકોને વિવિધ સંજ્ઞાનાત્મક પરીક્ષણો લેવાનું કહ્યું.,આ પરીક્ષણ દ્વારા વૈજ્ઞાનિકો પ્રવાહી બુદ્ધિની તપાસ કરી રહ્યા હતા. યમાં ખાસ નોધવા જેવી વાત 'આ,’થી થઇ જાય.,આમાં ખાસ નોંધવા જેવી વાત ‘આ વખતે’ છે. "જે માત્ર સાક્ષરતા વધારવા જ નહીં, પરંતુ આરથકિ અસમાનતા ઘટાડવામાં પણ મદદરુપ થશે.","આપણા સમાજમાં હવે આર્થિક અસમાનતા દિવસેને દિવસે વધી રહી છે, તેવામાં રાઈટ ટુ એજ્યુકેશન (rte) ગરીબવર્ગના બાળકોને સારી પ્રાઈવેટ સ્કૂલોમાં ભણવાનો હક્ક આપી રહ્યો છે.","જે માત્ર સાક્ષરતા વધારવા જ નહીં, પરંતુ આર્થિક અસમાનતા ઘટાડવામાં પણ મદદરુપ થશે." આપણી સવારથવૃતતનિ કોરાણે મૂકીએ તો જ નીત-પરાયણ સમાજનું વૃક્ષ મહોરે.,વેલને મૂળથી કાપીએ તો જ થડના રસકસ ચૂસાતાં અટકે.,આપણી સ્વાર્થવૃત્તિને કોરાણે મૂકીએ તો જ નીતિ-પરાયણ સમાજનું વૃક્ષ મહોરે. આપણે જદિગીની કલપનાઓ સુંદર જ કરી હોય છે.,"સ્વીકાર પણ સહજ હોવો જોઈએ, કારણ કે આખરે સ્વીકારવું તો પડે જ છે.",આપણે જિંદગીની કલ્પનાઓ સુંદર જ કરી હોય છે. મોટા ભાગના લોકો બરેકઅપ પછીના દુ:ખને હળવું કરવા માટે કાઉન્સેલરને મળવાનું મુનાસંબ સમજતા નથી.,મળી ન શકો તો ફોન પર પણ મળતા રહેવું અનિવાર્ય છે.,મોટા ભાગના લોકો બ્રેકઅપ પછીના દુ:ખને હળવું કરવા માટે કાઉન્સેલરને મળવાનું મુનાસિબ સમજતા નથી. (વજિગઞાનનાં કષેતરમાં સનાતક થઈને આર્ટસના કષેત્‌ર તરફ વળી જનારાં ડૉ,તેમાં આજકાલ યોગની વધુ બોલબાલા છે.,(વિજ્ઞાનનાં ક્ષેત્રમાં સ્નાતક થઈને આર્ટસના ક્ષેત્ર તરફ વળી જનારાં ડૉ. બે યુવાન પરેમીઓ લાંબા વયાંગ પછી ભેગાં મળયાં.,સૂફી ચિંતક ઇદ્રિસ શાહે એમ વાત કરી છે.,બે યુવાન પ્રેમીઓ લાંબા વિયોગ પછી ભેગાં મળ્યાં. શું તેની સથાપના એક ડેરવિટવિઝ એક્સચેનજ બનવા માટે કરવામાં આવી હતી?,શું પ્રથમ ક્રમાંકનું ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ બની જવું એ ગૌરવ લેવા જેવી વાત છે?,શું તેની સ્થાપના એક ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ બનવા માટે કરવામાં આવી હતી? "રાજાએ ત્રીજો ટુકડો લઈ મોઢામાં નાંખવાની ચેષટા કરી કે પછી તરત જ નોકરે લઈ લીધો, તરીજા ટુકડા પર પણ ઝપટ મારી.","ચાલો, સારું ફળ હશે, તે નોકર ખાઈ ગયો.","રાજાએ ત્રીજો ટુકડો લઈ મોઢામાં નાંખવાની ચેષ્ટા કરી કે પછી તરત જ નોકરે લઈ લીધો, ત્રીજા ટુકડા પર પણ ઝપટ મારી." મને આશ્ચર્ય થાય છે કે શું એ ખરેખર જુદાં જુદાં તરણ સમદર છે?,"હું તેમની સાથે શિલા સ્મારકની મુલાકાતે જાવ છું અને કયારેક બધુ જ જોયા બાદ તેઓ નોંધપોથીમાં નોંધ લખે છે, ''આ કેવું સુંદર છે ! અમે ત્રણ સમુદ્રનું મિલન જોઈ શકીએ છીએ અને ત્રણેય સમુદ્ર અરેબીયન સી, ઇન્ડીયન ઓશન અને બંગાળની ખાડી ત્રણેયના અલગ-અલગ રંગ જોઈએ છીએ '' હું તેમની નોંધની પ્રશંસા કરું છું.",મને આશ્ચર્ય થાય છે કે શું એ ખરેખર જુદાં જુદાં ત્રણ સમુદ્ર છે? પોતાનાથી મુકાઈ ગયેલું ગણતિનું એ ખોટું પદ આજે વસવસો કરાવી ગયું.,” અનેક ઝાટકા ખાઈ ચૂકેલા પ્રાણાભાઈ આ જોરદાર ઝાટકાએ સાંગોપાંગ ઝટકાઈ ગયા.,પોતાનાથી મુકાઈ ગયેલું ગણિતનું એ ખોટું પદ આજે વસવસો કરાવી ગયું. રકમ મોટી થાય એટલે એક સાથે પૈસા સૂકવી દેતા.,તેઓ પણ ગાજર મગાવતા.,રકમ મોટી થાય એટલે એક સાથે પૈસા ચૂકવી દેતા. આખી દુનયિા જાણે છે કે કઈ જ સલામત નથી છતાં બઘાં લોકો 'સેઇફ ઝોન' રચવા મથતાં રહે છે.,એવા વિચારે માણસ ધ્રૂજી જાય છે.,આખી દુનિયા જાણે છે કે કંઈ જ સલામત નથી છતાં બધાં લોકો ‘સેઇફ ઝોન’ રચવા મથતાં રહે છે. "[2 તરફ નયાયી થા ઓ, અને મને મુકત કરો; મારી રક્ષા કરો, મારા તરફ વળો અને મારી તરફ કાન ઘરી મારો ઉદ્ઘાર કરો.","5 પણ હું તો દરિદ્રી અને લાચાર છું, હે યહોવા, ઝટ તમે મારી મદદે આવો; તમે જ એકલાં મારા સહાયક તથા ઉદ્ધાર કરનાર છો; હે યહોવા, હવે જરાપણ વિલંબ ન કરો.","2 મારા તરફ ન્યાયી થાઓ, અને મને મુકત કરો; મારી રક્ષા કરો, મારા તરફ વળો અને મારી તરફ કાન ધરી મારો ઉદ્ધાર કરો." દરવાજા પર ચાલીસેક વરષનો ઊંચો અને મજબૂત બાંઘાનો એક શામળો યુવાન હાથમાં ગુલાબના ફૂલ અને મીઠાઈનું પેકેટ લઈને ઉભો હતો.,’ અસ્મિતા તેની નવલકથાની બુકમાં આંગળી રાખી હાથમાં લઈને બહાર આવી અને ડ્રોઈંગ રૂમમાં પ્રવેશી તો દરવાજે આવેલી વ્યક્તિને જોઈને તેના પગ થંભી ગયા.,દરવાજા પર ચાલીસેક વર્ષનો ઊંચો અને મજબૂત બાંધાનો એક શામળો યુવાન હાથમાં ગુલાબના ફૂલ અને મીઠાઈનું પેકેટ લઈને ઉભો હતો. આ વષિયનો અભયાસ મે અંગરેજી લેખ અને અંગરેજી પુસતકો વાંચીને કરયો છે.,બ્રશ પેપર પર અડાડતાં પહેલાં તેનાં પર ટેસ્ટ કરી લેવું પડે.,આ વિષયનો અભ્યાસ મેં અંગ્રેજી લેખ અને અંગ્રેજી પુસ્તકો વાંચીને કર્યો છે. એ પાદરા કોલેજમાં 180 બેઠકો સાથે સેલફ ફાયનાન્સ બીકોમ વોકેશનલ કોરસ શર્‌ કરવાનો નરિણય લીઘો છે.,અા બાબતને ધ્યાનમાં રાખી યુનિ.,અે પાદરા કોલેજમાં 180 બેઠકો સાથે સેલ્ફ ફાયનાન્સ બીકોમ વોકેશનલ કોર્સ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. બસ મને તે બહુ ગમી ગયા અને મારી ઘણી નવાઈ વચે મેં જોયું કે તેવણને પણ હું ગમી ગઈ હતી ! સટીમર ઉપર બે-તરણ નવજવાન પારસી છોકરાંઓ હતાં.,જો કે રંગે ઘણા સફેદ અને લાંબા-પહોળા બી મઝેના.,બસ મને તે બહુ ગમી ગયા અને મારી ઘણી નવાઈ વચ્ચે મેં જોયું કે તેવણને પણ હું ગમી ગઈ હતી ! સ્ટીમર ઉપર બે-ત્રણ નવજવાન પારસી છોકરાંઓ હતાં. તેઓ કારણ હોવા છતાં ક્રોધ નથી કરતા.,"[૧૦૫] બુદ્ધિમાનો ક્યારેય પણ કોઈ બીજાની નિંદા નથી કરતા, ભલે એનામાં અનેક દોષો હોય.",તેઓ કારણ હોવા છતાં ક્રોધ નથી કરતા. તેઆઓ આગળ પોતાનું જીવન નહીં જીવતા હોય ?,"બધા જ લોકો જે ફેઈલ થાય, તે આવું જ કરતા હશે ?",તેઓ આગળ પોતાનું જીવન નહીં જીવતા હોય ? આ અફઘાનીઓ ક્રુર જ હતા અને છે.,ફોટા અને વિડીયો થી ટેવાયેલા આપણા જીવને કોઈ હાથની ચ્હાપ જોઇ મન મનાવવાનુ કહે તો?,આ અફઘાનેીઓ ક્રુર જ હતા અને છે. ' જોકે કપલિ દેવે ક્રકિટ બોર્ડની પણ ઝાટકણી કાઢતાં જણાવયું હતું કે 'તમે વલ્ર્ડ કપ જીતનાર પ્લેયરોને આરામ કરવાનો અને કપની જીત એનજોય કરવાનો મોકો જ નહોતો આપયો.,પ્રવીણ-ઇશાન્તના આવા ઍટિટ્યુડથી જ ઇંગ્લિશમેનોએ ભારતીય ટીમ પર પકડ જમાવી હતી.,’ જોકે કપિલ દેવે ક્રિકેટ બોર્ડની પણ ઝાટકણી કાઢતાં જણાવ્યું હતું કે ‘તમે વલ્ર્ડ કપ જીતનાર પ્લેયરોને આરામ કરવાનો અને કપની જીત એન્જૉય કરવાનો મોકો જ નહોતો આપ્યો. "જો કે, આની અસર દાર્‌બંઘી જેવી જ રહે છે કે, પછી તંતર પરતબિંઘને સફળ કરી બતાવે છે.","ત્યારે તેમની સામને અથવા વેચનાર સામે કેવી કાયદેસરની કાર્યવાહી થશે, તે જોવું રહ્યું ?","જો કે, આની અસર દારૂબંધી જેવી જ રહે છે કે, પછી તંત્ર પ્રતિબંધને સફળ કરી બતાવે છે." "હવે ગુરુ બૃહસપતએ આપેલી શરઘઘા દ્રઢ થતાં દેવો જણાવે છે સવરૂપ છો. જે માયાવી પદાર્થો છે તે ઉચછેષટ ગણાય કારણ કે તે વવિક બુધઘ બગાડે છે તેથી સર્વ જીવો તે ભોગવી ભ્રષટ ગણાય પરંતુ તમો તો સંગમાં પણ અસંગ, અખંડ અનાસક્ત, શવિ",દેવોને સમજાવ્યું કે આવતા બરોબર આપણે શંકા ઉઠેલી અને હતાશ થયેલા તે આપણા વિચારોનો પડઘો અંતર્યામી શ્રી દત્તે આપ્યો છે.,"હવે ગુરુ બૃહસ્પતિએ આપેલી શ્રધ્ધા દ્રઢ થતાં દેવો જણાવે છે જે માયાવી પદાર્થો છે તે ઉચ્છેષ્ટ ગણાય કારણ કે તે વિવેક બુધ્ધિ બગાડે છે તેથી સર્વ જીવો તે ભોગવી ભ્રષ્ટ ગણાય પરંતુ તમો તો સંગમાં પણ અસંગ, અખંડ અનાસકત, શિવ સ્વરૂપ છો." તેમજ સામાજીક પરભાવનું મૂલ[યાંકન પણ કરાવવાનું રહેશે.,* ખાનગી કંપનીઓને જમીન સંપાદન માટે ૮૦ ટકા જમીન માલિકોની સંમતિ લેવી ફરજીયાત છે.,તેમજ સામાજીક પ્રભાવનું મૂલ્‍યાંકન પણ કરાવવાનું રહેશે. લોકોની ફરયિાદ હતી કે નોટબંધીમાં વારંવાર નયિમો બદલાયા.,બ્લેકમની માટે પગલાં લીધા ત્યારે પણ લોકોએ વિરોધ કર્યો.,લોકોની ફરિયાદ હતી કે નોટબંધીમાં વારંવાર નિયમો બદલાયા. એકવાર પેઈનટગિ શર્‌ થાય એટલે ખાઈ પણ શકતા નથી.,"આમ વનડે અને t-20 તો બરાબર, પણ ટેસ્ટ હોય તો 6 દિવસ પેન્ટેડ બોડી સાથે જ રહીએ છીએ, જરૂર હોય તો ટચઅપ કરીએ.",એકવાર પેઈન્ટિંગ શરૂ થાય એટલે ખાઈ પણ શકતા નથી. એક શાંત તમારી જાતને દ્વારા તમામ બીચ બહાર ડરાઇવ?,તમારા આખું કુટુંબ સાથે બોલપાર્કની સફર?,એક શાંત તમારી જાતને દ્વારા તમામ બીચ બહાર ડ્રાઇવ? સતરીને સનમાનથી જોઈઃ,૭.,સ્ત્રીને સન્માનથી જોઈશું. કેટિના મામલે એક ખા નગી ઇજારાશાહી સૂથપાવાઃ ની સંભાવના છે જે પરવાસીઓના હતિમાં નહી હોય.,એવું પણ બને કે સરકાર શેર બજારમાં ડિસઇન્વેસ્ટમેન્ટ કરીને નાણાં ઊભા કરી લે.,જો આમ થશે તો રેલવે ટિકિટના મામલે એક ખાનગી ઇજારાશાહી સ્થપાવાની સંભાવના છે જે પ્રવાસીઓના હિતમાં નહીં હોય. સવામી વવિકાનંદજી કહે છે 'દરેક આતમામાં દવિયતવ રહેલું છે.,આ બાબતને સમજી લેવી તથા તેની અનુભૂતી કરવી એ જીવનનું લક્ષ્ય છે.,સ્વામી વિવેકાનંદજી કહે છે ''દરેક આત્મામાં દિવ્યત્વ રહેલું છે. ''ઓ બાપ ! તમે પણ મારા પરોફેસરના જેવું જ અઘરું બોલવા મંડી ગયાં ! જો કે તમારું કહેવાનું સમજી ગઈ છું.,"જેમ સમાનધર્મી દંપતી બહુ સુખી હોય છે, તેમ અન્યોન્યની ન્યૂનતા પૂરનારાં પતિપત્ની પણ ઘણાં સંતોષથી રહી શકે છે.",’ ‘ઓ બાપ ! તમે પણ મારા પ્રોફેસરના જેવું જ અઘરું બોલવા મંડી ગયાં ! જો કે તમારું કહેવાનું સમજી ગઈ છું. "ભાજપની વચિરઘારા સામે અદના કારયકર તરીકે અને પરજાના પરતનિધિ[ તરીકે સંસદની અંદર અને બહાર હું લડતો રહીશ, પરંતુ મારે હવે વહીવટી કામો અને નેતાગીરીની હુંસાતુંસીમાં રહેવું નથી.",પાર્ટી છોડીને ભાગતો નથી.,"ભાજપની વિચારધારા સામે અદના કાર્યકર તરીકે અને પ્રજાના પ્રતિનિધિ તરીકે સંસદની અંદર અને બહાર હું લડતો રહીશ, પરંતુ મારે હવે વહીવટી કામો અને નેતાગીરીની હુંસાતુંસીમાં રહેવું નથી." તયારે મારો સવાલ છે કે મુંબઈના ડરગસ કેસમાં ગુજરાતની ભૂમકિ છે કે નહીં ?,ડ્રગ્સ કેસમાં સંડોવાયેલા સાથે મંત્રીના સંબંધ છે.,ત્યારે મારો સવાલ છે કે મુંબઈના ડ્રગ્સ કેસમાં ગુજરાતની ભૂમિકા છે કે નહી ? "એક્રીલીક રંગો અનેક પરકારના ફલક ઉપર વાપરી શકાય છે, પણે મોટે ભાગે કેનવાસ ઉપર વધારે પ્રમાણમાં વપરાય છે.","છેલ્લા પાંચ દાયકાઓથી એક્રીલીક રંગો એ ચિત્રકારોની પ્રથમ પસંદગીના રંગો બન્યા છે, કારણ કે પાણીના રંગો (વોટર કલર) અને ઓઈલ પેઈંટ્સ આ બન્ને કરતાં એક્રીલીક રંગોમાં કામ કરવું વધારે સુવિધાવાળું છે.","એક્રીલીક રંગો અનેક પ્રકારના ફલક ઉપર વાપરી શકાય છે, પણે મોટે ભાગે કેનવાસ ઉપર વધારે પ્રમાણમાં વપરાય છે." તો હું ખુશ છું કારણ કે બધી પરસિથતિ| મારી અનુકૂળ છે કે મારી તરફેણમાં છે.,"જો મારી નોકરી બહુ સરસ છે, મને પ્રમોશન મળ્યું છે, આવક પણ સારી છે.",તો હું ખુશ છું કારણ કે બધી પરિસ્થિતિ મારી અનુકૂળ છે કે મારી તરફેણમાં છે. "બેલજયિન બાજુઓ, મેચેલેન અને લએર્સ માટે રમતા પહેલા તે ફોરવરડ &15(સટરયા સાલઝબરગ તરીકેના તેમના વેપારને આગળ વઘારયો હતો.","ત્યારબાદ, હેસેનહટ્ટલ એફકે austસ્ટ્રિયા વાઈન ખાતે ઉત્પાદક જોડણી કરી હતી.","બેલ્જિયન બાજુઓ, મેચેલેન અને લિઅર્સ માટે રમતા પહેલા તે ફોરવર્ડ austસ્ટ્રિયા સાલ્ઝબર્ગ તરીકેના તેમના વેપારને આગળ વધાર્યો હતો." ક્લાઈમેટ ચેન્જ/ગ્લોબલ વૉર્મગિને તેણે નકાર્યું તો હતું જ.,અને આ પણ ટ્રમ્પે ફક્ત એક જ અઠવાડિયામાં ઘણું બધું બગાડી નાંખ્યું છે.,ક્લાઈમેટ ચેન્જ/ગ્લોબલ વૉર્મિંગને તેણે નકાર્યું તો હતું જ. ઈસુઃઓ આ ચમતકાર ગાલીલના કાના ગામમાં કરયો.,” 11 ઈસુએ કરેલો આ પ્રથમ ચમત્કાર હતો.,ઈસુએ આ ચમત્કાર ગાલીલના કાના ગામમાં કર્યો. "નહીં તો, મનુષયના લોભનો ક્યાંય અંત નથી અને પૈસાનું તો શું છે કે જેટલો હોય એટલો વપરાયા કરે.","અરે, સરકારે પણ નિવૃત્તિની ઉંમર જે નક્કી કરી છે, એ સમજી-વિચારીને કરી છે.","નહીં તો, મનુષ્યના લોભનો ક્યાંય અંત નથી અને પૈસાનું તો શું છે કે જેટલો હોય એટલો વપરાયા કરે." અમારો કોઇ દોષ હતો નહી...તું જો જે એક દ*િ.. કહીને મગન હાલયો ગયો.,હું તો ઉપરવાળાને માથે રાખીને કહું છું કે અમે તો બે ય નિરદોષ હતા.,અમારો કોઇ દોષ હતો નહીં…તું જો જે એક દિ’… કહીને મગન હાલ્યો ગયો. રે રમાતી આ વીર રમતો સહુના કાળજા માં શારયનાં સરણાં વહાવી રહી છે.,ઢોલ ધ્રબૂકે છે ને કેટલાય જાનૈયાઓ પટ્ટાબાજી ખેલે છે.,ગામને ગોંદરે રમાતી આ વીર રમતો સહુના કાળજાંમાં શૌર્યનાં સરણાં વહાવી રહી છે. હ્યુએન-તસાંગ તેમને શાહી ખગિાલ કહે છે.,"કુશાન શાસન પછી ૩થી ૯મી સદી સુધી કાબુલખીણ, ગાંધાર અને ઉત્તર પાકિસ્તાન પર તેમનું પ્રભુત્વ રહ્યું.",હ્યુએન-ત્સાંગ તેમને શાહી ખિંગાલ કહે છે. "વાડરા, કારત ચદિમબરમ, મમતા, માયાવતી જેવા લોકોનો હાથ આ લડાઈમાં હંમેશા નીચો જ રહેવાનો.","cbi, cag જેવી સ્વાયત સંસ્થાઓના દુરુપયોગનો જે બીમર વિરોધ પક્ષોએ ફેંક્યો તેની સજારૂપે તેમણે મોદીને ફ્રી હિટ આપવી પડી.","વાડ્રા, કાર્તિ ચિદમ્બરમ, મમતા, માયાવતી જેવા લોકોનો હાથ આ લડાઈમાં હંમેશા નીચો જ રહેવાનો." તયાં ઈસુ અને તેના શષિયો રહયા અને લોકોને બાપતસિમા આપતા હતા.,"22 આ પછી, ઈસુ અને તેના શિષ્યો યહૂદાના પ્રદેશમાં આવ્યા.",ત્યાં ઈસુ અને તેના શિષ્યો રહ્યા અને લોકોને બાપ્તિસ્મા આપતા હતા. સામે ખડો છે પોતાનો જ સગો પૌતર.,જૈફ સુલતાન પડખું ફેરવે છે.,સામે ખડો છે પોતાનો જ સગો પૌત્ર. ગુર્વારે મુંબઇના ગોરેગાંવ વસિતારમાં પાર્ટીના કારયક્રમમાં ડો.,"પરંતુ, હવે રાજ ઠાકરેની પાર્ટીએ માત્ર પોતાનો રંગ જ બદલાવ્યો નથી, પરંતુ તે પોતાની વિચારધારાને હિન્દુત્વની વિચારધારા તરફ વાળવાના સંકેત આપી રહ્યો છે.",ગુરુવારે મુંબઇના ગોરેગાંવ વિસ્તારમાં પાર્ટીના કાર્યક્રમમાં ડો. "આવી સવલતોનો બને એટલો સંયમતિ ઉપયોગ કરીએ એટલું સારું છે ઇનટરનેટના જમાનામાં ઘેરબેઠાં બલિનું પેમેનટ થઈ શકે છે, રેલવે-પલેનની ટકિટિ બુક થઈ જાય છે, પૈસા ટરાનસફર થઈ જાય છે, દેશ-વદિશની ચીજોનું ઓનલાઇન શૉપગિ થઈ જાઃ છે, દૂર-દૂર બેઠેલા મતિરો સાથે વાતો થઈ શકે છે અને દુનયાના એક ખૂણામાં બનેલી ઘટનાના ખબર મનિટોમાં દુનયાભરમાં મળી શકે છે.","એનાથી યાદશક્તિ, એકાગ્રતા, વિશ્લેષણક્ષમતા તેમ જ મૂડ પર માઠી અસર પડે છે.","આવી સવલતોનો બને એટલો સંયમિત ઉપયોગ કરીએ એટલું સારું છે ઇન્ટરનેટના જમાનામાં ઘેરબેઠાં બિલનું પેમેન્ટ થઈ શકે છે, રેલવે-પ્લેનની ટિકિટ બુક થઈ જાય છે, પૈસા ટ્રાન્સફર થઈ જાય છે, દેશ-વિદેશની ચીજોનું ઑનલાઇન શૉપિંગ થઈ જાય છે, દૂર-દૂર બેઠેલા મિત્રો સાથે વાતો થઈ શકે છે અને દુનિયાના એક ખૂણામાં બનેલી ઘટનાના ખબર મિનિટોમાં દુનિયાભરમાં મળી શકે છે." ' ફોરડે હસીને કહ્યું કે “40 કા.,ચાલી કેવી રીતે ?,’ ફોર્ડે હસીને કહ્યું કે ‘40 કિ. શું તેમને આવા બનાવ બનયાની જાણ નહોતી ?,બનાવ તો ૧૯મીએ બન્યો અને તેના સમાચાર ૨૦મીએ છપાયા તો ત્યાં સુધી રજિસ્ટ્રાર અને કુલપતિ અજાણ હતા ?,શું તેમને આવા બનાવ બન્યાની જાણ નહોતી ? આમાં સવાલ ફક્ત એટલો જ છે: હજુ કેટલી વધુ પછડાટો ખાવાની?,"એ જ રીતે, ભારત પણ પ્રત્યેક પછડાટો સાથે ગુલામીમાંથી છૂટવાના પાઠો શીખતું રહેશે અને ભારતીય પ્રતિભાનો ભારતને પૂરતો લાભ મળે એ માટેના પગલાં શીખતું જશે.",આમાં સવાલ ફ્ક્ત એટલો જ છેઃ હજુ કેટલી વધુ પછડાટો ખાવાની? ગેલેરીની વરકશોપમાંથી અનય આરટિસટ દોડી આવયા.,હંમેશાં શાંત અને ગંભીર રહેતા ચંદ્રચૂડને રૌદ્ર સ્વરૃપમાં જોતા ચંદા હેબતાઇ ગઇ.,ગેલેરીની વર્કશોપમાંથી અન્ય આર્િટસ્ટ દોડી આવ્યા. "વીરા બોલીઃ અરે ડોરેમોન, તું અહી?",તેને જોઇને બધાં જ આૃર્યમાં પડી ગયાં.,"વીરા બોલીઃ અરે ડોરેમોન, તું અહીં?" હું તેને કેવી રીતે વધારે સંતોષ આપી શકું?,મને સમજાતું નથી કે તેને કેમ સેટિસ્ફેક્શન થતું નથી?,હું તેને કેવી રીતે વધારે સંતોષ આપી શકું? કંકુના થાપા તો વાણયા-બરાહ્મણના વવિહમાંયે હોય છે.,” “વિવા છે માટે જ ફુલદડે રમશું.,કંકુના થાપા તો વાણિયા-બ્રાહ્મણના વિવાહમાંયે હોય છે. "ઓહ અનુષકા, એવું વચારીને સામું જોતો રહયો કે પછી એને ખરેખર ગલિટ ફીલ થયું હશે?",એને શું થયું હશે?,"ઓહ અનુષ્કા, એવું વિચારીને સામું જોતો રહ્યો કે પછી એને ખરેખર ગિલ્ટ ફીલ થયું હશે?" ગરંથો) તમારા આખા કુટુંબ સાથે જોડાયેલા અને સુમેળમાં રહો અને તમારા કૌટુંબકિ ઘટનાઓ અને દૈનકિ જીવનને સંકલન કરવા માટે જરૂરી ઘણાબઘા પાઠોને દૂર કરો.,જ્યારે વર્તુળનાં સભ્યો સ્થળોએ આવે અથવા છોડે ત્યારે રીઅલ-ટાઇમ ચેતવણીઓ પ્રાપ્ત કરો (વિક્ષેપજનક દૂર કરો “તમે ક્યાં છો?,ગ્રંથો) તમારા આખા કુટુંબ સાથે જોડાયેલા અને સુમેળમાં રહો અને તમારા કૌટુંબિક ઘટનાઓ અને દૈનિક જીવનને સંકલન કરવા માટે જરૂરી ઘણાબધા પાઠોને દૂર કરો. તરીજી લેગ્વેજ તરીકે હનિદી (3 કરોડથી 2 કરોડ) થોડી ઘટી છે.,પરંતુ સેકન્ડ જનરેશનમાં ભણતર વધે એટલે ત્રીજી ભાષા તરીકે અંગ્રેજી બોલનારાની સંખ્યા (3 કરોડથી વધીને 4 કરોડ) થોડીક વધી છે.,ત્રીજી લેગ્વેજ તરીકે હિન્દી (3 કરોડથી 2 કરોડ) થોડી ઘટી છે. હેમાકષી અને જયદીપનું લગનજીવન પણ સમજદારી ઉપર જ આગળ વઘી રહયું હતું ત્યાં જ એક ઝઝાવાત આવયો જેણે બંનેનાં લગ્નજીવનને તહસનહસ કરી નાખયું.,મોટાભાગના લગ્નો પ્રેમને કારણે નહિ પરંતુ સમજદારીને કારણે જ ટકી જતાં હોય છે.,હેમાક્ષી અને જયદીપનું લગ્નજીવન પણ સમજદારી ઉપર જ આગળ વધી રહ્યું હતું ત્યાં જ એક ઝંઝાવાત આવ્યો જેણે બંનેનાં લગ્નજીવનને તહસનહસ કરી નાખ્યું. અહી તમે “ટેઈક ઈટ ફોર ગરાનટેડ” વાળો જ અભાગિમ અપનાવો.,કોઈના પ્રેમ પ્રતિ ક્યારેય શંકા ન કરો.,અહીં તમે “ટેઈક ઈટ ફોર ગ્રાન્ટેડ” વાળો જ અભિગમ અપનાવો. "કોણ જાણે કેમ, આ વખતે મને ચમેલી પરતયે સહાનુભૂતની ભાવના થઈ આવી.",હું પરિણીત છું અને પત્ની પર મને અત્યંત પ્રેમ છે.,"કોણ જાણે કેમ, આ વખતે મને ચમેલી પ્રત્યે સહાનુભૂતિની ભાવના થઈ આવી." 'ખંદરની વાત કોના માટે?,1100 કરોડ રૂપિયા કોના ખીસ્સામાં ગયાં?,અંદરની વાત કોના માટે? તેના મનમાં ગરંથા બંધાઈ જાય છે કે પોતાનું કામ કરાવવું હોય તો સામેવાળાને કંઈક આપવું જ પડે છે.,પછીથી બાળક મોટું થઈને એ જ વાતનું અનુકરણ કરે છે.,તેના મનમાં ગ્રંથિ બંધાઈ જાય છે કે પોતાનું કામ કરાવવું હોય તો સામેવાળાને કંઈક આપવું જ પડે છે. ને માટે પોતાની મેળે ઊઘડી ગયો.,[૧૦] તેઓ પહેલી તથા બીજી ચોકી વટાવીને શહેરમાં જવાના લોઢાને દરવાજે પહોંચ્યા.,તે તેઓને માટે પોતાની મેળે ઊઘડી ગયો. વા દવિસો કાં તો મજબૂરીનું પરણામ હોય કાં તો આળસનું પરણામ હોય,ભાગદોડવાળા દિવસો પણ હોઈ શકે અને ભાગદોડવાળી જિંદગી પણ હોઈ શકે.,આવા દિવસો કાં તો મજબૂરીનું પરિણામ હોય કાં તો આળસનું પરિણામ હોય. હાઉસવાઇફના કામને પગારના ઘોરણથી આંકવામાં આવે તો પરવારના સભયોનો ટોન બદલાઇ જાય.,પતિ-પત્ની વચ્ચે માલિક અને નોકર જેવો સંબંધ બને એવા સંજોગો આપણી હાલની સામાજિક વ્યવસ્થાને જોખમમાં મૂકી શકે છે.,હાઉસવાઇફના કામને પગારના ધોરણથી આંકવામાં આવે તો પરિવારના સભ્યોનો ટોન બદલાઇ જાય. તે આપણી પૃથવી કરતાં દોઢ ગણું વધારે કદ ધરાવતો જણાયો.,તે ગરમ અને ખડક સ્વરૂપ સપાટી ધરાવતો ગ્રહ જણાયો.,તે આપણી પૃથ્વી કરતાં દોઢ ગણું વધારે કદ ધરાવતો જણાયો. "દલિથી નજીક હોય એવા લોકો પણ કામ, નોકરી કે ધંધા અરથે દૂર જાય છે.",સ્વજનો એકબીજાથી દૂર થયાં છે.,"દિલથી નજીક હોય એવા લોકો પણ કામ, નોકરી કે ધંધા અર્થે દૂર જાય છે." "આ સમગર બરહમાંડ ખૂબસૂરત છે તો એનો નરિમાતા કેવો હશે, એ છે વસિમય! ગુરુગૃહની એ પરસાદી છે.",વિસ્મયનો એક અર્થ બ્રહ્મજિજ્ઞાાસા.,"આ સમગ્ર બ્રહ્માંડ ખૂબસૂરત છે તો એનો નિર્માતા કેવો હશે, એ છે વિસ્મય! ગુરુગૃહની એ પ્રસાદી છે." "તેનો ઉત્તર આપતાં વયાસે કહ્યું, એવાં પાંચ યજઞકરમો છે.","મહર્ષિ વેદવ્યાસને તેમના શિષ્યોએ પ્રશ્ન કર્યો કે એવું કર્યું કર્મ છે જેનાથી વધુ પુણ્ય મળતું હોય તથા મનુષ્યલોકમાં વસતા બધાય વર્ણના લોકો સહેલાઇથી જે મેળવી શકે, નાના મોટા બધાય લોકો જે સાધ્ય કરી શકે?","તેનો ઉત્તર આપતાં વ્યાસે કહ્યું, એવાં પાંચ યજ્ઞકર્મો છે." "£11[200/€1'૯ત સતરી એજ છે કે જે સમાજ, કુટુંબ, ઘરમની રક્ષા કરી ગૌરવ બક્ષે.",તમે કોઈ ડિક્શનરીમાં ‘ધર્મપતિ’ શબ્દ વાંચ્યો ?,"empowered સ્ત્રી એજ છે કે જે સમાજ, કુટુંબ, ધર્મની રક્ષા કરી ગૌરવ બક્ષે." "અને એક વાત સાંભળી લો મસિટર, તમે કહો છો એમ જો દરેક કામમાં દરેક જણ પોતાની લાયકાત જોવા બેસે તો, દેશનો અને સમાજનો વકિસ થશે કેવી રીતે?",’ તમારી પાસે આટલીય લાયકાત છે?,"અને એક વાત સાંભળી લો મિસ્ટર, તમે કહો છો એમ જો દરેક કામમાં દરેક જણ પોતાની લાયકાત જોવા બેસે તો, દેશનો અને સમાજનો વિકાસ થશે કેવી રીતે?" આ જ ઘયાન છે.,પ્રેમમાં મળેલી પીડા તમને સુંદર અને ગહન બનાવશે.,આ જ ધ્યાન છે. દુનયાની સમજ આપો.,"તમે જો એવું ઇચ્છતા હોવ કે તમારા બાળકમાં સંવેદના જીવતી રહે, એ હસતું-બોલતું અને ખીલતું રહે તો તેને મોબાઇલથી થોડાક દૂર રાખો.",દુનિયાની સમજ આપો. "ભાગતે ભાગતે નકકી કરેલ ઠેકાણે પહોંચયા તયારે સહુની ખાતરી થઈ કે કાંઈ જ નહતું ! પછી તકદીરને આફ્રનિ કહી, પાણી પી, આખી રાત અમે પડ્યા રહયા.",સાંઢડીધાર ગામ તો જમણું રહી ગયું ને અમે ઠેઠ જામવાળાની પેલી કોર ચાલ્યા ગયા.,"ભાગતે ભાગતે નક્કી કરેલ ઠેકાણે પહોંચ્યા ત્યારે સહુની ખાત્રી થઈ કે કાંઈ જ નહતું ! પછી તકદીરને આફ્રિન કહી, પાણી પી, આખી રાત અમે પડ્યા રહ્યા." "કોઈ વસતુ એવી અસલ રંગમાં હોય... ને પછી થાય કે એમનો ગરમાળા જેવો અસબાબ ભલે કોઈ પીજરમાં છે પણ મારી જેમ કોઈ ખખડઘજ બસસટોપની... “લયા બોન, જાગો તમારું ઘરણીઘર દેરાસર આઈ જ્યું, હેંડો...” હું ઝબકીને ગઈ, ફટાફટ પર્સ સંભાળીને ઊભી થઈ અને ઊતરવા જઉં તયાં સુધીમાં બસ ઘણી આગળ નીકળી ગઈ હતી.",એના ચિત્રોમાં પાણી પણ કેસરી ઝાંયવાળું હોય છે… બધું ન કલ્પી શકાય એવું જ.,"કોઈ વસ્તુ એવી અસલ રંગમાં હોય… ને પછી થાય કે એમનો ગરમાળા જેવો અસબાબ ભલે કોઈ પીંજરમાં છે પણ મારી જેમ કોઈ ખખડધજ બસસ્ટોપની… ‘લ્યા બોન, જાગો તમારું ધરણીધર દેરાસર આઈ જ્યું, હેંડો…” હું ઝબકીને ગઈ, ફટાફટ પર્સ સંભાળીને ઊભી થઈ અને ઊતરવા જઉં ત્યાં સુધીમાં બસ ઘણી આગળ નીકળી ગઈ હતી." "દાચ સલમિગિ પલિ કે અનય અખતરાઓ કરવાની બાબતમાં તો પેરન્ટ્સ પણ સપષટ હોય છે કે બીજા શોરટક્ટ્સ સંતાનો માટે હેલધી ની, પણ જમિ એવી બાબત છે જે હેલધી ઓપશન મનાય છે.",કે પછી ઊલમાંી ચૂલમાં પડ્યા જેવું શે?,"કદાચ સ્લિમિંગ પિલ કે અન્ય અખતરાઓ કરવાની બાબતમાં તો પેરન્ટ્સ પણ સ્પષ્ટ હોય છે કે બીજા શોર્ટકટ્સ સંતાનો માટે હેલ્ધી ની, પણ જિમ એવી બાબત છે જે હેલ્ધી ઑપ્શન મનાય છે." "પણ મુદ્દાની વાત તો એ છે કે જો આપણને જ આપણી ખુશીઓની પડી નથી, આપણી જાતની પડી નથી તો પછી બીજા લોકોને એની કદર હોય એવું વચારવા માટે આપણે ગેરલાયક છીએ.","પછી ઘણી વાર આપણે એવાય રોંદણા રડીએ છીએ કે ‘મને કોઈ સમજતું નથી’ કે ‘કોઈને મારી ખુશીઓની પડી નથી’, વગેરે વગેરે.","પણ મુદ્દાની વાત તો એ છે કે જો આપણને જ આપણી ખુશીઓની પડી નથી, આપણી જાતની પડી નથી તો પછી બીજા લોકોને એની કદર હોય એવું વિચારવા માટે આપણે ગેરલાયક છીએ." "આયતે કરીમામાં અલલાહની મદદ હાસલિ કરવા માટે ઇમાનની સાથે એક વઘારાની શરત રાખવામાં આવી, અને તે છે અલલાહની મદદ કરવી.",એટલુ જ નહી બલ્કે તેણે આ કાર્યને પોતાની જવાબદારી કરાર દીધી છે.,"આ આયતે કરીમામાં અલ્લાહની મદદ હાસિલ કરવા માટે ઇમાનની સાથે એક વધારાની શર્ત રાખવામાં આવી, અને તે છે અલ્લાહની મદદ કરવી." "દર મહનિ સરકારને આ મારગે 90000 કરોડથી લઈ એક લાખ કરોડ રૂપયા ઉપરની આવક થતી હોય છે, જેની સામે હવે કેટલાં ટકા આવક થશે એ સવાલ છે.","એક માર સમયનો પડશે, બીજો માર બિઝનેસ બંધ હોવાથી ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલના જીએસટીની આવકનો પડશે.","દર મહિને સરકારને આ માર્ગે 90000 કરોડથી લઈ એક લાખ કરોડ રૂપિયા ઉપરની આવક થતી હોય છે, જેની સામે હવે કેટલાં ટકા આવક થશે એ સવાલ છે." પ્રશન : મહેસાણા જલિલાના ગામોની મુલાકાત દરમયાન મહલાઓની પરસ્થતિ તમને કેવી લાગી?,હું તેનો અભ્યાસ કરીને મારા મત વિસ્તારમાં તેનો અમલ કરાવી લાભ મળે તે માટે શ્રેષ્ઠ પ્રયાસ કરીશ.,પ્રશ્ન : મહેસાણા જિલ્લાના ગામોની મુલાકાત દરમિયાન મહિલાઓની પરિસ્થિતિ તમને કેવી લાગી? મતિરોને બોલાવીને પાર્ટીઓ કરવાનો તેને બહુ શોખ.,પૈસેટકે બંને બહુ સુખી.,મિત્રોને બોલાવીને પાર્ટીઓ કરવાનો તેને બહુ શોખ. "વલલાહી બીહલલા ! કયા ઝમાના આયા હે કે, અપની કોઈ જાનફેસાનીકી પરવાહ રખતા નહ.","અપને શહેરમેં ઓ સસૂર તીનતીન રોઝ હુવે મારકાટ કરતે હૈ, ઓર અપન દેખાં કરે ?","વલ્લાહી બીહલ્લા ! ક્યા ઝમાના આયા હે કે, અપની કોઈ જાનફેસાનીકી પરવાહ રખતા નહિ." આ મુકામ સુધી પહોંચવા માટે રેખાએ પોતાના જીવનની અંદર ઘણા બઘા સંઘરષો પણ કરયા છે.,આજે તે જે મુકામ પર છે તે મુકામ બહુ ઓછા લોકો હાંસલ કરી શકે છે.,આ મુકામ સુધી પહોંચવા માટે રેખાએ પોતાના જીવનની અંદર ઘણા બધા સંઘર્ષો પણ કર્યા છે. એક કર્મચારી કહે છે કે કોણ જઈને બોલશે?,કહે છે કે આવું ન કરો.,એક કર્મચારી કહે છે કે કોણ જઈને બોલશે? "અમે ત્રણ પરશનો પૂછતા હતા, આજે પૂછી રહયા છીએ અને પૂછતા રહીશું - પેગાસસને કોણે અઘફિત કરયા છે?",અમે જે કહ્યું તેને કોર્ટે સમર્થન આપ્યું છે.,"અમે ત્રણ પ્રશ્નો પૂછતા હતા, આજે પૂછી રહ્યા છીએ અને પૂછતા રહીશું – પેગાસસને કોણે અધિકૃત કર્યા છે?" બે ને તો આણે પતાવી દીઘા છે.,“ જો મધુ કોઈના ઘરે ચોરી થાય તો આપણે ચોરને દોષી માનીએ કે જેના ઘરે ચોરી થઇ છે એને?,બે ને તો આણે પતાવી દીધા છે. ભારત કે દુનયાનાં અણસમજુ નેતાઆઓ વસતીવઘારાનો ભાઃ ર પોતાના મા થે લઈને કાયદો કરી દેશે તેથી શું કુદરતનો ક યદો એને માનય ગણશે ખરો ?,જીવતા માણસની હત્યા કરવી એ જો ગુનો છે તો ગર્ભમાં રહેલા જીવની હત્યા કાયદેસર કેવી રીતે હોઈ શકે ?,અને કદાચ ભારત કે દુનિયાનાં અણસમજુ નેતાઓ વસ્તીવધારાનો ભાર પોતાના માથે લઈને કાયદો કરી દેશે તેથી શું કુદરતનો કાયદો એને માન્ય ગણશે ખરો ? અમે લોકો આ રીતે ભજનમાં તલલીન રહેતા તયાં જહાજ પરના ઘણા ગોવાનીઝ લોકોએ એક રાતરે સતરીપુરુષોનો એક નાચ ગોઠવયો.,એમણે દરિયાદિલ થવું ઘટે છે.,અમે લોકો આ રીતે ભજનમાં તલ્લીન રહેતા ત્યાં જહાજ પરના ઘણા ગોવાનીઝ લોકોએ એક રાત્રે સ્ત્રીપુરુષોનો એક નાચ ગોઠવ્યો. ભારતમાં કેનસરના દરદીઓમાં અસાધ [રણ વઘારો જોવા મળે 8.,” વિશ્વ આરોગ્ય સંસ્થાના અંદાજ મુજબ ૨૦૨૦માં ભારતના પ્રત્યેક પરિવારમાં ઓછામાં ઓછી એક વ્યક્તિને કેન્સર હશે.,ભારતમાં કેન્સરના દર્દીઓમાં અસાધારણ વધારો જોવા મળે છે. શું મડિ-કેપ સુરક્ષતિ વયૂહરચના રહેશે?,માર્કેટના વર્તમાન સ્તરો ઉપર સ્મોલ–કેપમાં આલ્ફ પેદા થવાની કોઈ સંભાવના ખરી?,શું મિડ–કેપ સુરક્ષિત વ્યૂહરચના રહેશે? "પતનીએ કહ્યું કે, સારું હું એની સાથે વાત કરી જોઈશ.",તારે અથવા આપણે બંનેએ એને મળવાં અને બર્થ ડે વિશ કરવાં જવું હોય તો પણ કંઈ ઇસ્યૂ નથી.,"પત્નીએ કહ્યું કે, સારું હું એની સાથે વાત કરી જોઈશ." ॥ ઇશાન ભારત જૈવવૈવઘિય હોટસટપોટ વનસપતઓ અને પરાણીઓ સંબંધી જૈવવૈવધિયથી સમૃઘઘ છે.,આ વિસ્તાર શાનાથી સમૃધ્ધ છે?,આ ઇશાન ભારત જૈવવૈવિધ્ય હોટસ્ટપોટ વનસ્પતિઓ અને પ્રાણીઓ સંબંધી જૈવવૈવિધ્યથી સમૃધ્ધ છે. આ અને અનય પરશનોના ઘણા જુદા જુદા જવાબો છે.,બરાબર શું તે ગમશે?,આ અને અન્ય પ્રશ્નોના ઘણા જુદા જુદા જવાબો છે. બાળક પર કોઈ દબાણ નહીં.,બાળકની સહજ પર્સનાલિટીને ખીલવા દેવા માટેના ભરપૂર પ્રયત્નો કરવામાં આવે છે.,બાળક પર કોઈ દબાણ નહીં. કેવળ મોજ માણવા ને તે પણ કેવી?,માણસ વાંચે શાને સારું?,કેવળ મોજ માણવા ને તે પણ કેવી? "એ જમતો હતો, તયારે એના મુખ પર રોજદિ ગાઢ થાક હતો.",રાતે નવ વાગ્યે યોગેશ આવ્યો નોકરી પરથી.,"એ જમતો હતો, ત્યારે એના મુખ પર રોજિંદો ગાઢ થાક હતો." હકીકત એ છે કે ટેકન પર ટોન સમજવું લગભગ અશક્ય છે.,"કોઈ દલીલમાં તમને સાચા અથવા ખોટા સાબિત કરવું છે કે ડાઉન દિવસ હોય ત્યારે તમને સ્માઇલ બનાવવા માટે, ટેક્સ્ટની સમાપ્તિ તારીખ નથી.",હકીકત એ છે કે ટેક્ન પર ટોન સમજવું લગભગ અશક્ય છે. "સનપિટસ “વફાદાર,” “પ્રમાણકિ અને સંભાળ રાખનાર વયકત” અને “સારું સાંભળનાર” કદાચ તમારા કેટલાક લક્ષણો હોઈ શકે છે પરંતુ ઓનલાઇન ડેટગિ પરોફાઇલસમાં વધુ ઉપયોગમાં લેવાયેલા શબદો છે.",તેને ત્યાં બહાર મૂકો અને ફિડોના પાલતુ માતાપિતાને તમારા ટોચના મેચોમાંથી બહાર રાખવા માટે વાર્તા શેર કરો.,"સ્નિપેટ્સ “વફાદાર,” “પ્રમાણિક અને સંભાળ રાખનાર વ્યક્તિ” અને “સારું સાંભળનાર” કદાચ તમારા કેટલાક લક્ષણો હોઈ શકે છે પરંતુ ઑનલાઇન ડેટિંગ પ્રોફાઇલ્સમાં વધુ ઉપયોગમાં લેવાયેલા શબ્દો છે." પણ કોલ રસિંવ કરયા વગર ચાલે તેમ નહોતું.,નંબર જોતાં જ એને ધ્રૂજારી આવી ગઈ.,પણ કોલ રિસીવ કર્યા વગર ચાલે તેમ નહોતું. "દવ લાગયા પછી કૂપ ખોદાવે, આગ એથી ક્યાં ઓલવાશે રે?","જીભલડી રે! તને હરિગુણ ગાતાં જીભલડી રે! તને હરિગુણ ગાતાં આવડું આળસ ક્યાંથી રે! લવરી કરતાં નવરી ન મળે, બોલી ઊઠે સૌમાંથી રે! પરનિંદા કરવાને પૂરી, શૂરી ખટરસ ખાવા રે; ઝઘડો કરવા જાહેર ઝૂઝે, કાયર હરિગુણ ગાવા રે.","દવ લાગ્યા પછી કૂપ ખોદાવે, આગ એથી ક્યાં ઓલવાશે રે?" "'ચાઇલડ ડેવલપમેન્‌ટ' મેગેઝનિમાં પરસદ્ધિ થયેલા સંશોધન અહેવાલમાં જણાવાયું છે કે, મોબાઇલના વધુ પડતા ઉપયોગના કારણે બાળકો સંવેદનશીલતા ગુમાવે છે.",મેકડેલિયલે મોબાઇલ ફોનના કારણે બાળકો પર થતી અસરોનો એક અભ્યાસ કર્યો છે.,"‘ચાઇલ્ડ ડેવલપમેન્ટ’ મેગેઝિનમાં પ્રસિદ્ધ થયેલા સંશોધન અહેવાલમાં જણાવાયું છે કે, મોબાઇલના વધુ પડતા ઉપયોગના કારણે બાળકો સંવેદનશીલતા ગુમાવે છે." નીકળી જા આ ઘરમાંથી.,તેમની ઈજ્જત લૂંટાવી?,નીકળી જા આ ઘરમાંથી. "જો એકઆદ ફેમલિ।મેમબર એકાદ ઓપશન આપી દે તો એ જવાબના જવાબમાં મમમી તરત બોલે કે એ તો પપપા ના ખાય, ફલાણું તો સવારથી પલાળવું પડે, ઢીકણું તો મંગાવવું પડશે આમ બધાને ભાવે, ઘરના વડીલો પણ ખાઈ શકે, બનાવવું સહેલું પડે એવી ફૂડ આઈટમસના ઓપશન આપવા લેવા કરતા કુટુંબીજનોને ઉપવાસ પર ઉતરી જવાનું મન થઈ આવે.",’ના વિચાર વમળમાં ઘૂમરાતા હોય એમાં આખા કુટુંબને તાણી જાય.,"જો એકઆદ ફેમિલિ મેમ્બર એકાદ ઓપ્શન આપી દે તો એ જવાબના જવાબમાં મમ્મી તરત બોલે કે એ તો પપ્પા ના ખાય, ફલાણું તો સવારથી પલાળવું પડે, ઢીકણું તો મંગાવવું પડશે આમ બધાને ભાવે, ઘરના વડીલો પણ ખાઈ શકે, બનાવવું સહેલું પડે એવી ફૂડ આઈટમ્સના ઓપ્શન આપવા લેવા કરતા કુટુંબીજનોને ઉપવાસ પર ઉતરી જવાનું મન થઈ આવે." વા અનેક સવાલોના જવાબ આપણને આગામી દવિસોમાં ચંદ્રયાન-2 આપશે.,ચંદ્ર પર ક્યા ક્યા ખનીજ છે?,આવા અનેક સવાલોના જવાબ આપણને આગામી દિવસોમાં ચંદ્રયાન-2 આપશે. પ્રસનન મનથી દનિશે વરમાજીને ઘનયવાદ કહ્યું અને તે બલિડગિની બહાર આવી ગયો.,"પછી તેમની વચ્ચે વાતચીત થઈ અને વર્માજીએ તેને કહ્યું કે, તું કાલથી કામ ઉપર આવી જજે.",પ્રસન્ન મનથી દિનેશે વર્માજીને ધન્યવાદ કહ્યું અને તે બિલ્ડિંગની બહાર આવી ગયો. "શૂરીમંત લોકો બને છે, વધુ જુગાર ઘરો દેખાય છે.","સાતમી સદી એડીથી, ચાઇનામાં ઘણી સદીઓથી અસંખ્ય સંગઠનોએ અભિનય કર્યો, જેમણે જુગાર માટે મથકો ખોલ્યા.","શ્રીમંત લોકો બને છે, વધુ જુગાર ઘરો દેખાય છે." તેમને મારવા અને ધમકાવવાનું કામ સરકારનું નથી.,ખેડુતો દેશની તાકાત છે.,તેમને મારવા અને ધમકાવવાનું કામ સરકારનું નથી. આ તો થઈ નેતાગણની વાત.,શું આ સાવ નાના સ્તરની ચૂંટણીઓ સાથે મોટા મોટા લોકોનો અહ્મ સંકળાયલો હોય છે.,આ તો થઈ નેતાગણની વાત. એનસીબીએ કાર ચાલકની પણ પુછપરછ જારી રાખી છે.,તેની તપાસ એનસીબી દ્વારા કરવામાં આવી રહી છે.,એનસીબીએ કાર ચાલકની પણ પુછપરછ જારી રાખી છે. આ લોકોના જાનનો સવાલ છે.,"રાઉતે કહ્યું કે, ‘કોરોના સામેના જંગને રાજકીય સ્વરૂપ આપવું ન જોઈએ.",આ લોકોના જાનનો સવાલ છે. તમારી આંખમાં છેલ્લે ખુશીનાં આંસુ કયારે આવયાં હતાં?,"કોઈ હસાવે નહીં ત્યાં સુધી એને મજા જ નથી આવતી! તમે યાદ કરો, છેલ્લે તમને પેટમાં દુખવા માંડયું હોય એવું તમે ક્યારે હસ્યા હતા?",તમારી આંખમાં છેલ્લે ખુશીનાં આંસુ ક્યારે આવ્યાં હતાં? આ યોજના પરમાણે ડેરીના 30 જેટલા અઘધકિરીઓને સામેલ કરી 1932 કરમચારીઓના ખાતામાં ડબલ પગાર જમા કરયો હતો,બક્ષીની સાથે મળીને યોજના બનાવી હતી.,આ યોજના પ્રમાણે ડેરીના 30 જેટલા અધિકારીઓને સામેલ કરી 1932 કર્મચારીઓના ખાતામાં ડબલ પગાર જમા કર્યો હતો. આવી પેનસીલોથી રંગીન ચતિરો તૈયાર કરવામાં આવે છે.,મીણ જેવા પદાર્થમાં રંગો મેળવી પેન્સીલો તૈયાર કરવામાં આવે છે.,આવી પેન્સીલોથી રંગીન ચિત્રો તૈયાર કરવામાં આવે છે. "બજાર ખુલલું હોય, તેમાં હરીફાઈ હોય અને સરકારે બજારમાં માથું મારે જ નહતો કાયમ માટે સૌ સારાંવાનાં થશે એમ માની લેવું એ પહાડ જેવડી ભૂલ છે.","અત્યાર સુધીનો અનુભવ તો એ છે કે, ખેડૂતોને apmcની બાર લઘુતમ ટેકાના ભાવ જેટલા પણ ભાવ મળતા નથી.","બજાર ખુલ્લું હોય, તેમાં હરીફાઈ હોય અને સરકારે બજારમાં માથું મારે જ નહિ તો કાયમ માટે સૌ સારાંવાનાં થશે એમ માની લેવું એ પહાડ જેવડી ભૂલ છે." "એક છોકરી રાતોરાત કાકી, મામી, ભાભી, કે વહુ બની જાય... છોકરીની જદિગીની આ કરૂણતા કહેવાય કે મઘુરતા?",બિલાડીના ટોપની જેમ અચાનક કેટલા બધા સંબંધો ફૂટી નીકળે?,"એક છોકરી રાતોરાત કાકી, મામી, ભાભી, કે વહુ બની જાય… છોકરીની જિંદગીની આ કરૂણતા કહેવાય કે મધુરતા?" એની કોઈ ખાંભી નથી પૂજાતી.,એના માટે કોઈ કવિ કવિતા નથી લખતો.,એની કોઈ ખાંભી નથી પૂજાતી. "“ “નષિઠાવાળાના ગોલા થવું, બધાયના નહ.",ઈ મુશ્કેલીનું કામ છે.,"” “નિષ્ઠાવાળાના ગોલા થવું, બધાયના નહિ." પ્રતમાને મેરેજ અગાઉ પૂજનને મળતી તયારે અને બાદમાં પૂજનમાં ખૂબ ફરક લાગયો.,એણે કઈ કઈ કવયિત્રીઓ સાથે સારા સંબંધો હોવાનીય વાત કરી અને પોતે કોઈને ક્યારેય ભાવ ન આપ્યો હોવાનું વટથી કહ્યું.,પ્રતિમાને મેરેજ અગાઉ પૂજનને મળતી ત્યારે અને બાદમાં પૂજનમાં ખૂબ ફર્ક લાગ્યો. "[ટ । ભાગના માનવા ને એ દેખાતા નથી એટલું જ બાકી છે, અમર છે અને એમનું કાર્ય કરી રહ્યા છે.",હજુ છે.,"ફક્ત મોટા ભાગના માનવોને એ દેખાતા નથી એટલું જ બાકી છે, અમર છે અને એમનું કાર્ય કરી રહ્યા છે." 5 ડા બગીચામાં માટીથી લીપાયેલ સુઘડ એવા મોટા માં,અજાણી વેરાન જગ્યાએ આવું સુંદર દેવાલય જોઈને હું મંત્રમુગ્ધ થઈ ગયો હતો.,મંદિરના નાનકડા બગીચામાં માટીથી લીંપાયેલ સુઘડ એવા મોટા મોટા દસેક ગોળા છે. હું કહું એમ જ તારે કરવાનું.,આધિપત્ય પ્રેમને ગૂંગળાવી નાખે છે.,હું કહું એમ જ તારે કરવાનું. ડંગોરાના ડરે ઢોરાંનું ઘણ કાબમાં રહે તેમ પોલીસના ઘોકા અને દડના ડરે માસક-બાસક બાંઘતા રહેનારાને પરાણીઓમાં બુધઘમિન-પરાણી (મનુષ્ય) કહેવાની ભૂલ કરવા જેવી ખરી?,"કેલેન્ડરમાંથી 2020ની સાલ શું ખતમ થઈ, જાણે કોરોના સહિતની આધિવ્યાધિ-ઉપાધિ ખતમ થઈ ગઈ! સબક શું ખાક લીધો?",ડંગોરાના ડરે ઢોરાંનું ધણ કાબુમાં રહે તેમ પોલીસના ધોકા અને દંડના ડરે માસ્ક-બાસ્ક બાંધતા રહેનારાને પ્રાણીઓમાં બુધ્ધિમાન-પ્રાણી (મનુષ્ય) કહેવાની ભૂલ કરવા જેવી ખરી? મ કે કોઈ સામાન્ય વયકત કયારેય પણ એક દવિસ ની અંદર 400 એકાઉન્‌ટ ને ફોલો નથી કરતું.,પરંતુ હજુ પ્રશ્ન એ ઉભો રહે છે કે શું માત્ર દરરોજ ના એકાઉન્ટ ફોલો કરવા ના આંકડા ને 400 કરી નાખવા થી શું આ સ્પેમર્સ ને રોકી શકાશે?,કેમ કે કોઈ સામાન્ય વ્યક્તિ ક્યારેય પણ એક દિવસ ની અંદર 400 એકાઉન્ટ ને ફોલો નથી કરતું. "8,9 ઓગષટે બનનેના ભાવ ર્‌।.",7 ઓગષ્ટે કપાસિયાના ભાવ સિંગતેલ કરતા વધ્યા હતા અને તા.,"8,9 ઓગષ્ટે બન્નેના ભાવ રૂ।." આ તમામ પરશનોના પૂરેપૂરા સાચા જવાબ આપનારાને દેશભક્ત કારડ ઇશયૂ કરાશે.,વગેરે જેવા પ્રશ્નો પૂછવામાં આવશે.,આ તમામ પ્રશ્નોના પૂરેપૂરા સાચા જવાબ આપનારાને દેશભક્ત કાર્ડ ઇશ્યૂ કરાશે. તે મહાપુર્ષના દરશનનો સવાદ મને મળ્યા કરતો હતો.,તેનો સ્વાદ તે છોડી દે છે ખરી ?,તે મહાપુરુષના દર્શનનો સ્વાદ મને મળ્યા કરતો હતો. એમાં જો આઈસલેનડ ઉમેરો તો એ બઘા નોરડકિ દેશો કહેવાય.,"નવગુજરાત સમય> અમીષા શાહ સ્કેન્ડિનેવિયન દેશો એટલે ફિનલેન્ડ, સ્વિડન, ડેન્માર્ક અને નોર્વે.",એમાં જો આઈસલેન્ડ ઉમેરો તો એ બધા નોર્ડિક દેશો કહેવાય. "પતનીએ ગુસસામાં વેલણ ફેંકીને માર્યુ, જે મનસુખના ઘુંટણ પર વાગયું અને હાડકું તૂટી ગયુ.",મ્નસુખલાલની પોતાની પત્ની સાથે સખત લડાઈ થઈ ગઈ.,"પત્નીએ ગુસ્સામાં વેલણ ફેંકીને માર્યુ, જે મનસુખના ઘુંટણ પર વાગ્યું અને હાડકું તૂટી ગયુ." આ રાશમિાં બૌદ્ઘકિ જોર બહ્‌ છે પણ તેમની શકત સંગઠતિ નથી થઇ શકતી તે એક પડકાર છે.,"મિથુન રાશિધારી મારા એક મિત્રને, કોઈ પણ ચમરબંધી બિઝનેસમેનને માત્ર દસ મિનિટમાં પોતાની વાક્શક્તિને લીધે ઢીલોઘેંસ કરી દેતા અમે જોયા છે.",આ રાશિમાં બૌદ્ધિક જોર બહુ છે પણ તેમની શક્તિ સંગઠિત નથી થઇ શકતી તે એક પડકાર છે. તે સથળે ઈસુ ગયો.,જ્યાં પહેલા યોહાન બાપ્તિસ્મા કરતો હતો.,તે સ્થળે ઈસુ ગયો. અને તે લખવા બેસી જતી.,મિત્રો સાથે વાતો કરતા તેને લાગતું કે એક એક વ્યક્તિ એક એક વાર્તા છે.,અને તે લખવા બેસી જતી. કેનદ્રીય ટીમે અમદાવાદ તથા સુરતમાં કનટેઇનમૅન્ટ ઝોન તથા હૉટસપૉટ્સ ફરતે કરવામાં આવેલી સુરક્ષા વયવસથા તથા તબીબી તપાસની પણ પરશંસા કરી હતી.,મંગળવારની પત્રકાર પરિષદ દરમિયાન ગૃહવિભાગના પ્રવક્તા પુણ્ય શૈલા શ્રીવાસ્તવે સુરત મહાનગરપાલિકા દ્વારા ઊભા કરવામાં આવેલા વૉરરૂમ તથા ડેટાને gis (ગ્લોબલ ઇન્ફર્મેશન સિસ્ટમ) ઉપર પ્લોટ કરી રહી છે અને તેના આધારે આગામી વ્યૂહરચના ઘડવાની પ્રશંસા કરી હતી.,કેન્દ્રીય ટીમે અમદાવાદ તથા સુરતમાં કન્ટેઇનમૅન્ટ ઝોન તથા હૉટસ્પૉટ્સ ફરતે કરવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થા તથા તબીબી તપાસની પણ પ્રશંસા કરી હતી. તાજેતરમાં પેટ્રોલ-ડીઝલના ઊંચા ભાવના કારણે આખા દેશમાં વરિધનો વંટોળ સહન કરનારી મોદી સરકારે પેટરોલ અને ડીઝલમાં અઢી રૂપયિાનો ઘટાડી કરયો તયારે મોદી સમર્થકોએ વરિઘીઓને એવું કહ્યું કે હવે તમે બરનોલ લગાવો.,એટલે કે બળી ગઈ હોય તો બરનોલ લગાવવાથી થોડી શાતા વળશે.,તાજેતરમાં પેટ્રોલ-ડીઝલના ઊંચા ભાવના કારણે આખા દેશમાં વિરોધનો વંટોળ સહન કરનારી મોદી સરકારે પેટ્રોલ અને ડીઝલમાં અઢી રૂપિયાનો ઘટાડો કર્યો ત્યારે મોદી સમર્થકોએ વિરોધીઓને એવું કહ્યું કે હવે તમે બરનોલ લગાવો. 1ને તેઓએ તેના અંગૂઠા અને તેની મોટી આંગળીઓ કાપી નાખી.,"6 અદોનીબેઝેક ભાગી છૂટયો, પણ તે લોકોએ તેનો પીછો કરી તેને કેદ કર્યો.",અને તેઓએ તેના અંગૂઠા અને તેની મોટી આંગળીઓ કાપી નાખી. જે વાત મે કહી છે તે જ છેલલે દવિસે તે વયકતનિો ન્યાય કરશે.,48 જે વ્યક્તિ મારામાં વિશ્વાસ કરવાની ના પાડે છે જે કહું છું તેનો સ્વીકાર કરતાં નથી તેનો ન્યાય કરનાર એક છે.,જે વાત મેં કહી છે તે જ છેલ્લે દિવસે તે વ્યક્તિનો ન્યાય કરશે. "સવાણી હોસપટિલમાં હતો, પગમાં ઇજા છે.",પી.,"સવાણી હોસ્પિટલમાં હતો, પગમાં ઇજા છે." શું રોહતિ ચેપોક ખાતે કરેલા 166 રન તેના કરયિરના શરેષઠ ટેસ્ટ રન હતા?,એટલે એવું બધું વિચારતા રહીએ તો ક્રિકેટર તરીકે અમારા માટે પરફોર્મ કરવું અઘરું પડી જાય.,શું રોહિતે ચેપોક ખાતે કરેલા 166 રન તેના કરિયરના શ્રેષ્ઠ ટેસ્ટ રન હતા? અંગ્રેજીમાં તેને ફ્રીઝગિ પૉઈન્ટ ઓફ વૉટર કહે છે.,શૂન્ય અંશ સેલ્સિયસ ઉષ્ણતામાને પાણીનું ગલનબિંદુ કહે છે.,અંગ્રેજીમાં તેને ફ્રીઝિંગ પૉઈન્ટ ઑફ વૉટર કહે છે. "એણે પૃછયું, “હું થોડું હરુફરું તો વાંધો નથીને?",’ મારી વાત સાંભળીને એ માણસના ચહેરા પર એક તંદુરસ્ત હાસ્ય ફરકી ગયું.,"એણે પૂછયું, ‘હું થોડું હરુંફરું તો વાંધો નથીને?" "બસ, આ જ શબદો ચલણી સકિકા બની રહયા છે.",.,"બસ, આ જ શબ્દો ચલણી સિક્કા બની રહ્યા છે." એના પર ઠેકઠેકાણે હીરાઝવેરાત લગાવેલાં હતાં.,એ દરવાજો પૂરેપૂરો સોનાથી મઢેલો હતો.,એના પર ઠેકઠેકાણે હીરાઝવેરાત લગાવેલાં હતાં. ” ચંદુભાઈ તરત જ કહેશે : “હું પણ એ જ કહું છું.,બહાર નીકળીએ તો વાંધો નથી.,” ચંદુભાઈ તરત જ કહેશે : “હું પણ એ જ કહું છું. "રેખાના સદિર પુરવાની વાત લોકોને ઘણી વચિતિર લાગે છે, કારણ કે રેખાના પત મુકેશ અગ્રવાલનું મૃતયુ તો ઘણા વરષો પહેલા જ થઇ ગઈ ગયું હતું.",જ્યારે આ ખબર બહાર આવી ત્યારે રેખાની ઇમેજ નેગેટીવ થઇ ગઇ હતી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો અને મુકેશના પરિવારના લોકોએ રેખાને ખુબ ખરીખોટી સંભળાવી હતી.,"રેખાના સિંદુર પુરવાની વાત લોકોને ઘણી વિચિત્ર લાગે છે, કારણ કે રેખાના પતિ મુકેશ અગ્રવાલનું મૃત્યુ તો ઘણા વર્ષો પહેલા જ થઇ ગઈ ગયું હતું." 27 અને પતાએ દીકરાને બઘા લોકોનો નયાય ચુકવવાનો અધકાર પણ આપયો છે.,તેથી પિતાએ દીકરા (ઈસુ) ને પણ જીવન આપવાનો અધિકાર આપ્યો છે.,27 અને પિતાએ દીકરાને બધા લોકોનો ન્યાય ચુકવવાનો અધિકાર પણ આપ્યો છે. તેઓ મદદ માટે તેમને પોકાર કરે છે તયારે તેઓ,તેઓ કદી તેમનું મુખ એમનાથી છુપાવતા નથી.,તેઓ મદદ માટે તેમને પોકાર કરે છે ત્યારે તેઓ તેમને સાંભળે છે. "તે આનંદને કહે છે, “મારી પાસે પૈસા હતાં તો આ નદી પાર કરી શકાઈ ને?",સામે કાંઠે ઉતર્યા બાદ રોહિત નાવિકને ભાડું ચૂકવે છે.,"તે આનંદને કહે છે, “મારી પાસે પૈસા હતાં તો આ નદી પાર કરી શકાઈ ને?" જમરેણી સંગઠનોનો કોમવાદી અને સાંપરદાયકિ એજનડા જાહેર કરવાના તેમના પરયતનો તેમના મૃત્યુના કારણ બન્યા.,"પ સપ્ટેમ્બર, ર૦૧૭ના દિવસે બેંગ્લુરુમાં પત્રકાર ગૌરી લંકેશની હત્યા કરી દેવામાં આવી.",જમરેણી સંગઠનોનો કોમવાદી અને સાંપ્રદાયિક એજન્ડા જાહેર કરવાના તેમના પ્રયત્નો તેમના મૃત્યુના કારણ બન્યા. કોણ સાધવીને પરોટેકશન આપી રહયું છે ?,સવાલ એવા પણ ઉઠી રહ્યા છે કે કેમ સાધ્વીને કાયદાનો ભય નથી ?,કોણ સાધ્વીને પ્રોટેક્શન આપી રહ્યું છે ? "જેના કારણે નસોમાં લોહી ગંઠાઈ જવાની તકલીફ થવા માંડે છે, ભારે દુઃખાવો થાય છે અને અમુક વાર અવયવોને ગંભીર નુકસાન પણ પહોંચે છે.","હવે જરા વિચારો કે લેખની શરૂઆતમાં જણાવ્યું એમ કોઈ વાક્યના શબ્દો આગળ-પાછળ કરી નાખવામાં આવે, તો વાક્યનો અર્થ જ બદલાઈ જાય! એ જ પ્રમાણે ડીએનએમાં રહેલી રાસાયણિક સૂચનાઓની ગોઠવણીમાં કંઈક ગરબડ થાય, તો એ સજીવમાં કોઈકને કોઈક વિકૃતિ જોવા મળે! આપણા મનુષ્યોમાં જોવા મળતા સિકલસેલ એનીમિયા જેવા અનેક રોગો પેલી સૂચનાઓની ગોઠવણીમાં થયેલા અવાંછિત ફેરફાર, એટલે કે ગરબડને જ આભારી છે! જો મનુષ્યના ડીએનએની ગોઠવણીમાં માત્ર એક જ લેટરની ચૂક થાય તો એના કારણે આપણા રક્તકણોમાં રહેલું સ્ટ્રકચરલ પ્રોટિન નબળું પડે છે.","જેના કારણે નસોમાં લોહી ગંઠાઈ જવાની તકલીફ થવા માંડે છે, ભારે દુઃખાવો થાય છે અને અમુક વાર અવયવોને ગંભીર નુકસાન પણ પહોંચે છે." આપણી દાનત નારાજ કરવાની હોતી નથી.,"ક્યારેક આપણે જતું નથી કરતા, ક્યારેક આપણે સ્વીકારી નથી શકતા.",આપણી દાનત નારાજ કરવાની હોતી નથી. "કોણ ક્યા જાય છે ,શું કરે છે તેનું ઘયાન રાખવા કોઈ રેક્ટર જેવું હોતું નથી .",અહી ગર્લ અને બોયઝની રૂમ બાજુબાજુમાં હોય છે.,"કોણ ક્યા જાય છે ,શું કરે છે તેનું ધ્યાન રાખવા કોઈ રેક્ટર જેવું હોતું નથી ." "પછી જાગા ભક્ત સામું જોઈને બોલયા, “તમારે મૂર્ત તો છે પણ મંદરિ વના પઘરાવશો કયાં?",” એમ કહીને બહુ જ વાત કરી.,"પછી જાગા ભક્ત સામું જોઈને બોલ્યા, “તમારે મૂર્તિ તો છે પણ મંદિર વિના પધરાવશો ક્યાં?" "આદરશ સમાજ માટે ઈચછનીય હોઈ શકે, વયકત માટે તો વયવહાર જ ઉચતિ રહેવાનો છે.",આ બંને વચ્ચેના સનાતન ટકરાવનો છે.,"આદર્શ સમાજ માટે ઈચ્છનીય હોઈ શકે, વ્યક્તિ માટે તો વ્યવહાર જ ઉચિત રહેવાનો છે." અને ઘીરે ધીરે એ ચીમળાઈ ગયેલી અંગરેજી ભાષામાં લખેલા મેસેજને ગૌરવવંતી ગુજરાતી ભાષાએ રપિલેસ કરીને આજે મસમોટા વટવૃકષનું માળખું ઉભું કર્યું છે.,” માત્ર ૨ લાઈનનો આ મેસેજ.,અને ધીરે ધીરે એ ચીમળાઈ ગયેલી અંગ્રેજી ભાષામાં લખેલા મેસેજને ગૌરવવંતી ગુજરાતી ભાષાએ રિપ્લેસ કરીને આજે મસમોટા વટવૃક્ષનું માળખું ઉભું કર્યું છે. "રાજ્યમાં ઉત્તરાયણની ઉજવણી પર પરતબિંધ લગાવવાની 21 સામે પતંગ ઉત્‌પાદકો પણ હાઇકોર્ટમાં, આજે વધુ સુનાવણી હાથ ઘરાશે /તડથી પરેશાન છો?",કોંગ્રેસથી વિમુખ થયેલા પાટીદારોને પોતાની તરફ લાવવા માટે ભાજપે શરૂ કરેલા પ્રયાસ સાંજે 7 કલાકે ઉત્રાણ ખાતે અને રાત્રે 8 કલાકે સરથાણા ખાતે જાહેરસભા યોજાશે સુરત મહાનગર પાલિકાની … read more kite makers to hold further hearing in pil against pil banning uttarayan celebrations in state |,"રાજ્યમાં ઉત્તરાયણની ઉજવણી પર પ્રતિબંધ લગાવવાની pil સામે પતંગ ઉત્પાદકો પણ હાઇકોર્ટમાં, આજે વધુ સુનાવણી હાથ ધરાશે adsથી પરેશાન છો?" આ પરશન સાથે અમે 22 રાજયો અને કેનદ્રશાસતિ પરદેશોનો પરવાસ કરયો.,શું તેઓ કૃષિ સુધારણા જુએ છે?,આ પ્રશ્ન સાથે અમે 22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો પ્રવાસ કર્યો. તે માટે તે બનાવવામાં આવી હતી?,સંપરિસ્થિતિ-વિજ્ઞાન - કે વિજ્ઞાન ની દિશામાં?,તે માટે તે બનાવવામાં આવી હતી? અને મુંબઈ આવીને નશાને મળવા સીઘો એના બંગલે ગયો.,એથી એનોે આત્મવિશ્વાસ વધ્યો.,અને મુંબઈ આવીને નિશાને મળવા સીધો એના બંગલે ગયો. ક્યા રાજ્યમાં ક્યારે ચૂંટણી યોજવી?,ચીન સાથે સંબંધો કેવા રાખવા?,કયા રાજ્યમાં ક્યારે ચૂંટણી યોજવી? તયારે આ 26 ઉમેદવારોએ કેટલી લીડથી મેળવી જીત?,મોદી સુનામી સમગ્ર દેશમાં આવી છે ત્યારે ગુજરાતની પણ તમામ 26 બેઠક પર ભાજપની જીત યથાવત રહી છે.,ત્યારે આ 26 ઉમેદવારોએ કેટલી લીડથી મેળવી જીત? મમ્‌મી ની આંખો રડી રડીને સુઝી ગઈ હતી.,"ઘરે મારી મમ્મી આગળ ગઈ, તેને જોવાની હિંમત મારામાં ક્યાં હતી?",મમ્મી ની આંખો રડી રડીને સુઝી ગઈ હતી. "હાય રે હાય, આપા માણસૂર ખવડ ! કાઠીઓનું આથમી ગયું કે?","અરે ! પેટના દીકરા ભેાજને તો ઠીક, પણ સુદામડાના શિરોમણિ લાખા કરપડાના દીકરા જેઠસૂરનેય ભગાડે છે ?","હાય રે હાય, આપા માણસૂર ખવડ ! કાઠીઓનું આથમી ગયું કે ?" ' મોટી ઉમરના ફલિમરસકિોને કદાચ રાજકપૂર પહેલી વાર નરગસિને જે સવરૃપમાં જોઇને પહેલી નજરના પરેમમાં પડી ગયેલો તે પ્રસંગ પણ યાદ આવી જાય.,કેમ કે ‘ચંદ્રબિંબમાં લાંછન છે.,’ મોટી ઉંમરના ફિલ્મરસિકોને કદાચ રાજકપૂર પહેલી વાર નરગિસને જે સ્વરૂપમાં જોઇને પહેલી નજરના પ્રેમમાં પડી ગયેલો તે પ્રસંગ પણ યાદ આવી જાય. દસ બીજા બેસશે.,ગાવા માટે જો કવિઓ જ જોઈતા હોય તો એક કવિ આવીને મંગલાષ્ટક ગાઈ જવાના રૂ.,દસ બીજા બેસશે. "એક - બાપ દ્વારા સરવ સંબંધ, બીજો - દૈવી પરવિર દ્વારા સબંધ.","જાણો છો, ડબલ સંબંધની શક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય છે?","એક - બાપ દ્વારા સર્વ સંબંધ, બીજો - દૈવી પરિવાર દ્વારા સબંધ." ઘરમાં સૌ તેને બા સાહેબ કહીને બોલાવે.,"ચારેક વર્ષ પછી અમૃતાને પુત્ર અવતર્યો અને તેને કારણે પરિવારમાં તેની ઈજ્જત, આબરૂ ખૂબ વધી ગઈ.",ઘરમાં સૌ તેને બા સાહેબ કહીને બોલાવે. જયારે સતતાપક્ષ અને વરિધપક્ષ કહેવાતાં “પરપરાંતયિ” (જે ખરેખર પરપરાંતયિ છે જ નહી.,"આ તો થઈ વાત માત્ર છેલ્લા આઠ દિવસની, અને તે પણ માત્ર રોડ એક્સિડન્ટની પણ ખરેખર સમગ્ર લોકડાઉન દરમિયાન ભારતભરમાં કેટલાં શ્રમિકોએ જીવ ગુમાવ્યાં તેનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે.",જ્યારે સત્તાપક્ષ અને વિરોધપક્ષ કહેવાતાં “પરપ્રાંતિય” (જે ખરેખર પરપ્રાંતિય છે જ નહીં. "તેથી, તટસ્થ તમારા જીવન પર જુઓ તમે નોકરીથી સંતુષટ નથી, અને લઘુત્તમ જર્રયાતો પૂરી કરવા માટે વેતન માતર પૂરતી છે?",ધ્યેય હાંસલ કરવા માટે શું કરવું તે નક્કી કરો.,"તેથી, તટસ્થ તમારા જીવન પર જુઓ તમે નોકરીથી સંતુષ્ટ નથી, અને લઘુત્તમ જરૂરિયાતો પૂરી કરવા માટે વેતન માત્ર પૂરતી છે?" ઈશવરમાં શરણું લેવાથી આપણા હૃદય શુદ્ઘ થાય છે.,નદીને તૃષા સંતોષવા શું પાણી પાવું જરૂરી છે?,ઈશ્વરમાં શરણું લેવાથી આપણા હૃદય શુદ્ધ થાય છે. "” “હું સીરીયસ છું ઉલલાસ આજે કોઈજ મજાક નથી કરવાની એક એવી વાત કરવા જઈ રહી છું એ કદાચ તને નહાં પચે, પણ મને પરોમસિ આપ એ વાટ સાંભળીને તું ગુસસામાં કોઈ એવો નરિણય નહી લે જેનાથી આપણા બધાંની જદિગી પર પરશનારથ લાગી જામ” ઉલલસાસ હજીય મજાકના મૂડમાંજ હોય છે કેમકે ઉન્નત ગમે તયારે આમ સરિયિસ થઈને ડરાવતી તેથી એ હા પાડે છે અને ઉન્નત એક પણ ક્ષણ ગુમાવયા વગર કહીદે છે કે “તને એ ખબર છે કે તુ મારો પહેલો પરેમ..",થોડીવારમાં ઉલ્લાસ ફ્રેસ થઇને આવ્યો કૉફીનો સીપ લેતાજ હસતા હસતા બોલ્યો બોલ “આજે શું ટોપ સિક્રેટ ખોલવાની છે?,"” “હું સીરીયસ છું ઉલ્લાસ આજે કોઈજ મજાક નથી કરવાની એક એવી વાત કરવા જઈ રહી છું એ કદાચ તને નહિ પચે, પણ મને પ્રોમિસ આપ એ વાટ સાંભળીને તું ગુસ્સામાં કોઈ એવો નિર્ણય નહી લે જેનાથી આપણા બધાંની જિંદગી પર પ્રશ્નાર્થ લાગી જાય” ઉલ્લ્સાસ હજીય મજાકના મૂડમાંજ હોય છે કેમકે ઉન્નતિ ગમે ત્યારે આમ સિરિયસ થઈને ડરાવતી તેથી એ હા પાડે છે અને ઉન્નતિ એક પણ ક્ષણ ગુમાવ્યા વગર કહીદે છે કે “તને એ ખબર છે કે તુ મારો પહેલો પ્રેમ…." બધાં જ મહતતવનાં કામ બાજુએ મૂકીને એ આવી પહોંચે છે.,એમ જ ફ્રી છું એટલે તારી પાસે આવવાનું મન થયું.,બધાં જ મહત્ત્વનાં કામ બાજુએ મૂકીને એ આવી પહોંચે છે. જાપાનમાં ઘણીવાર ભૂકંપનાં આંચકા આવતા રહે છે અને લોકો પહેલાં કરેલી તૈયારીને લીઘે જ વધારે નુકસાનથી બચી શકે છે.,"જાપાનમાં આખું વર્ષ ભૂકંપ આવે છે, આથી આપત્તિ પ્રબંધનની ટ્રેનિંગ અને ડ્રિલ બાળપણથી શરૂ થઇ જાય છે.",જાપાનમાં ઘણીવાર ભૂકંપનાં આંચકા આવતા રહે છે અને લોકો પહેલાં કરેલી તૈયારીને લીધે જ વધારે નુકસાનથી બચી શકે છે. શું દરવખતે વીજવાયર આગ લાગવામાં જવાબદાર હોય છે?,શું મગફળીકાંડ જેવુ પણ હવે ઘાસકાંડ થશે?,શું દરવખતે વીજવાયર આગ લાગવામાં જવાબદાર હોય છે? તેમની ૧૫ માસની કામગીરીને ઘયાને લઈ તા.,૧-૩-૧૯૯૯થી જોડાયેલા છે.,તેમની ૧૫ માસની કામગીરીને ધ્યાને લઈ તા. માતર સપષટ સમજદારીથી તમે તમારી પતનીને લાગણીશીલ ટેકો આપી શકશો.,તમને પરિવારના સભ્યો સાથે કેટલીક મુશ્કેલીઓ હશે પણ તેને તમારા મગજની શાંતિ હણવા ન દો.,માત્ર સ્પષ્ટ સમજદારીથી તમે તમારી પત્નીને લાગણીશીલ ટેકો આપી શકશો. "એ પીવે છે, હું પીતો નથી.",હું દારૂ પીતો નથી.,"એ પીવે છે, હું પીતો નથી." પંજાબ હરયાણા સરહદ પર સથતિ ગુલહા ચીકા ગામના કોઈપણ ટેકસી સટેનડ પર જતા વયકતનિ સૌથી પહેલા ઉપર જણાવેલા જ કેટલાક સવાલોનો સામનો કરવો પડે છે.,આ તમામ સવાલોના જવાબ તમને અહીં મળશે.,પંજાબ હરિયાણા સરહદ પર સ્થિત ગુલ્હા ચીકા ગામના કોઈપણ ટેક્સી સ્ટેન્ડ પર જતા વ્યક્તિને સૌથી પહેલા ઉપર જણાવેલા જ કેટલાક સવાલોનો સામનો કરવો પડે છે. "પરણિામે પેલી ટાઈમ ટ્રાવેલર વયકતનિ। પતિનો જન્મ જ શક્ય ન બને! અને જો એવું બને, તો ટાઈમ ટ્રાવેલર પોતે કયાંથી પેદા થાય?",તો દાદાના લગ્ન જ ન થાય.,"પરિણામે પેલી ટાઈમ ટ્રાવેલર વ્યક્તિના પિતાનો જન્મ જ શક્ય ન બને! અને જો એવું બને, તો ટાઈમ ટ્રાવેલર પોતે ક્યાંથી પેદા થાય?" પછી પૂછે છે હેલધી નીદ મેં હો?,"કરિના કપૂર તેના મોઢા ઉપર પીંછું ફેરવીને પૂછે છે કે, ગહેરી નીંદ મેં હો?",પછી પૂછે છે હેલ્ધી નીંદ મેં હો? પરંતુ ઉલૂપીને કામવાળીનું કામ ક્યારેય પસંદ ન હતું.,પૈસાની કમી ન હતી.,પરંતુ ઉલૂપીને કામવાળીનું કામ ક્યારેય પસંદ ન હતું. "તેમણે એમ કહ્યું કે, ૧૭ મેના રોજ લોકડાઉનનો ત્રીજો તબકકો પૂરો થશે પછી શું?","તેમણે એમ પણ કહ્યું હતું કે, સરકાર દ્વારા કયા કાયદા આધારે સાથે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે અને લંબાવવામાં આવી રહ્યું છે?","તેમણે એમ કહ્યું કે, ૧૭ મેના રોજ લોકડાઉનનો ત્રીજો તબક્કો પૂરો થશે પછી શું?" ઝેર દેનાર પૌતરની એણે જીદગી સુઘારી હતી.,ઝેર પીતે પીતે પણ એણે સુલતાનીઅતના પાયા પૂર્યા હતા.,ઝેર દેનાર પૌત્રની એણે જીંદગી સુધારી હતી. એક શક્ષકને ફૂટબોલમાં રસ ખરો.,છોકરીઓ વધુમાં વધુ એક થી સાત ધોરણ સુધી જ ભણતી.,એક શિક્ષકને ફૂટબોલમાં રસ ખરો. મૃગજળને કારણે લીલોછમ જણાતો બેટ જમીનની ઉપર જાણે હવામાં તરી રહ્યો હતો.,તેવામાં ફરી એક વાર અમારી નજર દૂર ક્ષિતિજ પર દેખાતા નાડાબેટ પર પડી.,મૃગજળને કારણે લીલોછમ જણાતો બેટ જમીનની ઉપર જાણે હવામાં તરી રહ્યો હતો. બરહ્મજળ છોડી કૂવાનું પાણી પીઘું છે.,હંસને ઉડાડી મૂકી કાગડાને પકડ્યો છે.,બ્રહ્મજળ છોડી કૂવાનું પાણી પીધું છે. અચૂક કરમ છે.,પરંતુ એ અફર નિર્ણય એ યુવક-યુવતીઓની પાસેથી સાંભળ્યા પછી અનેક વખત (ખરું કહું તો બધી જ વખત) થોડાક મહિના બાદ એમનાં લગ્નની કંકોતરી ટપાલમાં આવે છે.,અચૂક ક્રમ છે. "અને તમે જેની શોધમાં છો, તે યહોવા અચાનક પોતાના મંદરિમાં પરવેશ કરશે, તમે જેને જોવાને તલસી રહયા છો તે કરારનો દૂત આઆવી રહયો છે.","” 1 સૈન્યોનો દેવ યહોવા કહે છે, “જુઓ, હું મારા પહેલા માર્ગને સાફ કરવા મારા દૂતને મોકલનાર છું.","અને તમે જેની શોધમાં છો, તે યહોવા અચાનક પોતાના મંદિરમાં પ્રવેશ કરશે, તમે જેને જોવાને તલસી રહ્યા છો તે કરારનો દૂત આવી રહ્યો છે." પરંતુ આપણે પણ શાક્યવંશ(મહાવંશ)ને સકીઘનસ સાથે સાંકળવાનું કયાં મુનાસબ માનીએ છીએ?,બરફ વિના સ્કીઈંગ સંભવ ખરુંં?,પરંતુ આપણે પણ શાક્યવંશ(મહાવંશ)ને સ્કીધિઅન્સ સાથે સાંકળવાનું ક્યાં મુનાસિબ માનીએ છીએ? "બેંગલુરુના સાયકોલોજલિટ અનના ચાંડી કહે છે કે, એ લોકો “રાઉટ નાઉ'માં માને છે.",આજે જેમની ઉંમર 18થી 38 વર્ષની છે તેઓ કેવા છે?,"બેંગ્લુરુના સાયકોલોજિલ્ટ અન્ના ચાંડી કહે છે કે, એ લોકો ‘રાઉટ નાઉ’માં માને છે." તમે જ જુઓ ને મારું અને તમારું કેટલું ઘ્યાન રાખે છે.,"તેની પત્નીએ તરત જ જવાબ આપ્યો અરે ના રે ના, એ સ્વભાવને તો ખૂબ જ સારી છે.",તમે જ જુઓ ને મારું અને તમારું કેટલું ધ્યાન રાખે છે. દેશમાં ગાજી અને વદિશમાં પણ ગાજી છે.,"મદ્રાસ, કોઇમ્બતુર, બેંગલોર, કલકત્તા અને હૈદરાબાદ સુધી ગુજરાતી ગઝલ મુશાયરાનાં મંચ પરથી ગાજવા માંડી છે.",દેશમાં ગાજી અને વિદેશમાં પણ ગાજી છે. "એવી જ રીતે પરમતત્વ પર, અંતર્યામી પર શરઘઘા મૂકીને મૌન થઈ શકાય પણ જરુર પડે તયારે સંવાદ થ","શ્રધ્ધા આંધળી પણ હોઈ શકે, બહેરી પણ ને મુંગી પણ… આંખ મીંચવી એ ચોઈસ હોઈ શકે, આંધળા હોવું એ ચોઈસ નથી ! આપણે જ્યારે શ્રધ્ધા મૂકીએ ત્યારે આંખ મીંચી શકીએ, પરંતુ આંધળા થઈ જવું એ શ્રધ્ધા માટે જરુરી નથી.","એવી જ રીતે પરમતત્વ પર, અંતર્યામી પર શ્રધ્ધા મૂકીને મૌન થઈ શકાય પણ જરુર પડે ત્યારે સંવાદ થવો જોઈએ." રેખા ફલિમી દુનયા સવિય પોતાના વયક્તગિત જીવનમાં પણ વવાદોથી ઘેરાયેલી હોય છે.,રેખાનું નામ પણ ઘણા વિવાદોના કારણે ચર્ચામાં આવી ચૂક્યું છે.,રેખા ફિલ્મી દુનિયા સિવાય પોતાના વ્યક્તિગત જીવનમાં પણ વિવાદોથી ધેરાયેલી હોય છે. સેનાની તૈયારીઓ કયાંક કાચી પડી.,સેનાએ એના માટે તૈયારીઓ પણ શરૂ કરી હતી.,સેનાની તૈયારીઓ ક્યાંક કાચી પડી. "નગરની બા'ર તપોઘન નીસર્યો, ગઢની રાંગ કને ભમવા ગયો, તમિરિમાં સહસા કંઈ પેખયિં વનઘટા તણી છાંય વષિ પડ્યું.","આપેલા કોલ આગુના, પાળવા શું પળ છે એ?","નગરની બા'ર તપોધન નીસર્યો, ગઢની રાંગ કને ભમવા ગયો, તિમિરમાં સહસા કંઈ પેખિયું વનઘટા તણી છાંય વિષે પડ્યું." સાપની પુંછડીના પેટાળના ભીંગડાંની ગોઠવણ ઉપરથી ઘણીવાર સાપ કઈ જાતનો છે તે જાણી શકાય છે.,આવી અણીયાળી પુંછડીની મદદથી તે પોંચી જમીન ખોતરી શકે છે અને આવી જમીનમાં તે છુપાઈ શકે છે.,સાપની પુંછડીના પેટાળના ભીંગડાંની ગોઠવણ ઉપરથી ઘણીવાર સાપ કઈ જાતનો છે તે જાણી શકાય છે. એવું ના બને?,"જો એમ હોય તો સર્વત્ર માલિકો જ રહે, સામ્રાજ્યવાદ દ્વારા શોષણ થતું રહે, ગુલામી કાયમ રહે.",એવું ના બને? "બાબાએ તો પોતાની મસ્તીમાં પૂછયું, કબર હૈ?",નગરમાં એમને એક વૈષ્ણવ મળ્યા છે.,"બાબાએ તો પોતાની મસ્તીમાં પૂછ્યું, કબ્ર હૈ?" “ચૂંટણી આવી રહી છે.,’ અમૃતાએ પોતાના હાથ પર ક્રીમ લગાડતા કહ્યું.,‘ચૂંટણી આવી રહી છે. તે નાણા લઈને કયાં જતો હતો ?,"માનકુવા પોલીસ મથકે ફરિયાદી ભગુભાઈ માવજીભાઈ સુથારે નોંધાવેલી લૂંટની ફરિયાદને જોતા સહેજે એવી શંકા જન્મે છે કે, ફરિયાદી પાસે રૂપિયા ૧૦ લાખની લિક્વિડ કેસ આવી કયાંથી ?",તે નાણા લઈને કયાં જતો હતો ? બાળકો યુવાન થતાં હતાં.,"જોકે, તેનાં જ બે બાળકોએ તેને કરેલા સવાલોએ તેને હચમચાવી મૂક્યો.",બાળકો યુવાન થતાં હતાં. બધાં બાળકો ને એક દ્વારા એક જેવાં જ ડબલ અધકોર મળે છે પરંતુ ઘારણ કરવાની શકત નંબરવાર બનાવી દે છે.,"જન્મ થી જ બાપ સર્વ શક્તિઓનાં અર્થાત્ જન્મ-સિદ્ધ અધિકારનાં અધિકારી બનાવી દે છે, સાથે-સાથે વરદાતા નાં સંબંધ થી જન્મ થતાં જ માસ્ટર સર્વશક્તિવાન બનાવી ‘સર્વ શક્તિ ભવ’ નું વરદાન આપી દે છે.",બધાં બાળકો ને એક દ્વારા એક જેવાં જ ડબલ અધિકાર મળે છે પરંતુ ધારણ કરવાની શક્તિ નંબરવાર બનાવી દે છે. એ સંજોગોમાં અમતિભાઈ કેબનિટમાં મહતતવની જવાબદારી સવીકારશે કે કેમ?,સાથોસાથ કર્ણાટકની કોંગ્રેસ-જનતાદળ-દેવેગૌડા સરકાર પોતાના ભારથી તૂટી પડે એવી શક્યતા છે અને પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી સાથે ભાજપી સંગઠને શિંગડાં ભેરવ્યાં છે.,એ સંજોગોમાં અમિતભાઈ કેબિનેટમાં મહત્ત્વની જવાબદારી સ્વીકારશે કે કેમ? "બડી ખબર એ છે કે યુનાઈટેડ કગિડમના વૈજઞાનકોને આર્કટકિ વસિતારના બરફમાંથી પલાસટકિના ગઠઠા મળયા છે! આપણા ગુજેશોનો પલાસટકિ પ્રેમ જોતાં આ સમાચાર વાંચીને પહેલો વચિર અ જ આવે કે પ્લાસટકિ મળ્યું તો આસપાસ ।ન-માવાની પચિકારીઓથી લાલ બરફ પણ મળયો જ હશે, પણ એવું નથી.",આ કારણથી પણ એ સમયને રામરાજ્ય કહેવો ઉચિત છે.,"બડી ખબર એ છે કે યુનાઈટેડ કિંગડમના વૈજ્ઞાનિકોને આર્કટિક વિસ્તારના બરફમાંથી પ્લાસ્ટિકના ગઠ્ઠા મળ્યા છે! આપણા ગુજેશોનો પ્લાસ્ટિક પ્રેમ જોતાં આ સમાચાર વાંચીને પહેલો વિચાર એ જ આવે કે પ્લાસ્ટિક મળ્યું તો આસપાસ પાન-માવાની પિચકારીઓથી લાલ બરફ પણ મળ્યો જ હશે, પણ એવું નથી." નઃસિવારથ અને સાચા પરેમને સવીકારી શકવાની ક્ષમતા તેમનામાં જ હોય છે જેઓ અસીમ પરેમ આપી શકતાં હોય છે.,તમને લાગે છે કોઈના નિઃસ્વાર્થ પ્રેમથી તમે બંધાઈ ગયા છો.,નિઃસ્વાર્થ અને સાચા પ્રેમને સ્વીકારી શકવાની ક્ષમતા તેમનામાં જ હોય છે જેઓ અસીમ પ્રેમ આપી શકતાં હોય છે. "50 ની 1 હાજર નંગ,ર્‌।.","સાથે જ 100 ની 6 હાજર નંગ,રૂ।.","50 ની 1 હાજર નંગ,રૂ।." આવી દરેક શોઘખોળોનો આપણે બધા એક યા બીજા કોઈની મનની અજબ શકતીનો અને તેમની મહેનતનો નીચોડ છે.,અલગ અલગ ક્ષેત્રના વૈજ્ઞાનિકો વિવિધ શોધખોળો કરે છે.,આવી દરેક શોધખોળોનો આપણે બધા એક યા બીજા કોઈની મનની અજબ શક્તીનો અને તેમની મહેનતનો નીચોડ છે. "યથાશક્ત બળીને અંધકારને આઘો રાખનાર એ નાના કોડયાને, દીવડાને હું નમસકાર પણ ન કરું?",એવામાં બે પૈસાનું માટીનું કોડિયું ભગવાન સૂર્યનારાયણનું કાર્ય કરવા તૈયાર છે.,"યથાશક્તિ બળીને અંધકારને આઘો રાખનાર એ નાના કોડિયાને, દીવડાને હું નમસ્કાર પણ ન કરું?" "બંને જણ ચકતિ થયાં, બાજુએ ખસી ગયાં.","મરાઠાનો ઠરાવ ને તેમનાં કાવતરાં તેને જણાવી, જોઈતી સંભાળ રાખવા કહી, વધારે સાવધતાથી વર્તવાનું સુચવી બંને જણ શહેરમાં આવવા નીકળ્યાં; શહેરપનાહ-બુરાનપુરી ભાગળના દરવાજાના કોટ નજીક આવ્યાં કે મુસલમાન સરદારના હાથ નીચેની હિંદુ ઘોડેસ્વાર પેદલવાળી ટુકડી આવતી દેખાઈ.","બંને જણ ચકિત થયાં, બાજુએ ખસી ગયાં." "એનસીએલએટીએ જણાવયું હતું કે, “જૌઓટીના જવાબ પર, 30 એપરલિ તેનો વચાર કરવામાં આવશે.",ટ્રિબ્યૂનલે જણાવ્યું હતું કે તે કંપનીને ઇશ્યૂ કરાયેલી નોટિસના જવાબ પર ટેલિકોમ વિભાગ તરફથી સ્પેક્ટ્રમ ફી પરના પ્રતિભાવને પણ ધ્યાનમાં લેશે.,"એનસીએલએટીએ જણાવ્યું હતું કે, “ડીઓટીના જવાબ પર, 30 એપ્રિલે તેનો વિચાર કરવામાં આવશે." "અને તેનાથી પણ મોટો પરશ્‌ન એ છે કે, નોકરી આપે તો પણ શેની?","એક શ્વાન કે જે કઈ બોલી શકતુ નથી , કઈ સમજી શકતુ નથી તેવા અબુધ્ધ પશુ ને કોઈ કેવી રીતે નોકરી આપી શકે?","અને તેનાથી પણ મોટો પ્રશ્ન એ છે કે, નોકરી આપે તો પણ શેની?" કારણ બાળકે સારા મારકસે પાસ થવાનું છે તો જ આગળ ને આગળ ધપી શકાય.,તે ટયૂશનો શાળા-કૉલેજ સુધી ચાલુ જ રહે.,કારણ બાળકે સારા માર્કસે પાસ થવાનું છે તો જ આગળ ને આગળ ધપી શકાય. તેમજ આ શખસો ગામમાં કયા ઈરાદાથી આવયા હતા?,તે બાઈક પણ પોલીસ મથકે લાવવામાં આવ્યુ હતુ.,તેમજ આ શખ્સો ગામમાં કયા ઈરાદાથી આવ્યા હતા? નમર બનો અને તમારા હૃદયમાં રોપેલું દેવનું વચન ગરહણ કરો.,21 માટે તમારા જીવનમાં રહેલી બધાંજ પ્રકારની દુષ્ટતાઓ અને બધા જ પ્રકારના દુષ્કૃત્યોથી દૂર રહો.,નમ્ર બનો અને તમારા હૃદયમાં રોપેલું દેવનું વચન ગ્રહણ કરો. આપણે આ જગયા છોડીશું.,“આવો.,આપણે આ જગ્યા છોડીશું. ' 26 “હું પતા પાસેથી તમારા માટે સંબોઘક મોકલીશ.,25 પણ આ બન્યું તેથી તેઓના નિયમશાસ્ત્રમાં જે લખ્યું છે તે સાચું પુરવાર થશે; ‘તેઓએ મારો વિનાકારણે દ્વેષ રાખ્યો છે.,’ 26 “હું પિતા પાસેથી તમારા માટે સંબોધક મોકલીશ. "બાર વરષ ફરીથી જીવવામાં મે એ જ બધી ભૂલો ફરીથી કરી, કે જે અગાઉ કરી ચૂકયો હતો! કેવી નવાઈની વાત છે?","એણે કહ્યું, ‘અફસોસ! ખાડો રસ્તામાં હતો કે મારામાં એ જ મને સમજાતું નથી.","બાર વર્ષ ફરીથી જીવવામાં મેં એ જ બધી ભૂલો ફરીથી કરી, કે જે અગાઉ કરી ચૂક્યો હતો! કેવી નવાઈની વાત છે?" તેનુ યથારથ જ્ઞાન પરાપત કરવામાં આ 'સપરિચિયુઃ્ખલ લીડરશપિ' નામની પુસતકિ ઉપયોગી નીવડશે.,"અને સર્વજીવહિતાર્થે કેમ, કેવા ભાવથી, કેવા કાર્યો તથા આયોજનો કરવા જોઈએ ?",તેનુ યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરવામાં આ 'સ્પિરિચ્યુઅલ લીડરશિપ' નામની પુસ્તિકા ઉપયોગી નીવડશે. બી.,જે અંતર્ગત રાજયના બંદર અને વાહન વ્યવહાર વિભાગના ઉપ સચિવ કે.,બી. "એકલી હસુ તયારે કદાચ હું પરફુલલ/તિ થઈ જાઉ છું, પણ જયારે તું મારી સાથે હસે છે ત્યારે આપણા બંનેની સાથે આખું ઘર મઘમઘવા માંડે છે.","એકલી હસતી હોઉં છું ત્યારે મને મારો આનંદ અધૂરો લાગે છે, મારી ખુશી અધકચરી લાગે છે.","એકલી હસુ ત્યારે કદાચ હું પ્રફુલ્લિત થઈ જાઉં છું, પણ જ્યારે તું મારી સાથે હસે છે ત્યારે આપણા બંનેની સાથે આખું ઘર મઘમઘવા માંડે છે." શિ 4 સેવા માટે હું કેટલો સમય અને શક્ત[૨,આપણી સામાજીક દાયિત્વ પ્રત્યેની કટીબધ્ધતા કેટલી?,નિ:સ્વાર્થ સેવા માટે હું કેટલો સમય અને શક્તિ આપીશ? 9415307687) એવું આપયું છે ! આપણા દેશમાં જેવી પરફૃતા અનેક નરિબંધ રમણીય સવરૂપોમાં પરગટ થતી રહી છે (હવે કદાચ “થતી રહી હતી' એમ કહેવાનો વારો પણ આવે !) એટલાં જ નરિબંઘ રમણીય રૂપો સત્રીઓની ચતિતવૃતતઓનાં - એમની પરણયપરેરતિ પરવૃતતઓનાં અહીં પરગટ થયા કરે છે.,"ગોવિન્દચંદ્ર પાણ્ડેએ આ આર્યા છંદોને હિન્દીમાં દોહા છંદમાં ભારે કુશળતાથી ઉતાર્યા છે અને થોડાંક ચિત્રો સાથે મનોહર પ્રકાશન કર્યું છે : એનું શીર્ષક જ એમણે તો महिलाएँ (raka prakashan, 40-a, moti lal nehru road, allahabad – 211 002 phone no.",9415307687) એવું આપ્યું છે ! આપણા દેશમાં જેવી પ્રકૃતિ અનેક નિર્બંધ રમણીય સ્વરૂપોમાં પ્રગટ થતી રહી છે (હવે કદાચ ‘થતી રહી હતી’ એમ કહેવાનો વારો પણ આવે !) એટલાં જ નિર્બંધ રમણીય રૂપો સ્ત્રીઓની ચિત્તવૃત્તિઓનાં − એમની પ્રણયપ્રેરિત પ્રવૃત્તિઓનાં અહીં પ્રગટ થયા કરે છે. પણ ડાબા પગની એડીમાં એવી કઢંગી જગાએ કાંટો પેઠો હતો કે જમણા હાથમાં સોય પકડી અવળો પગ રાખી કાંટો કાઢવો મને મુદ્દલ ન ફાવયો.,મેં સોય લીધી.,પણ ડાબા પગની એડીમાં એવી કઢંગી જગાએ કાંટો પેઠો હતો કે જમણા હાથમાં સોય પકડી અવળો પગ રાખી કાંટો કાઢવો મને મુદ્દલ ન ફાવ્યો. મૂગા રહેવાની કલપના પણ કરી શકીએ છીએ?,શું આપણે દરેક વાતે મૂંગા રહી શકીએ?,મૂગા રહેવાની કલ્પના પણ કરી શકીએ છીએ? છેલલો એવો કયો ટંક હતો જેમાં આપણે કોઈને સામેથી બોલાવયા ન હોય?,છેલ્લે એવો દિવસ ક્યારે પસાર કરેલો જેમાં કોઈ સાથે વાતચીત જ ન થઈ હોય?,છેલ્લો એવો કયો ટંક હતો જેમાં આપણે કોઈને સામેથી બોલાવ્યા ન હોય? ઝીણાને પોતાના આદરણીય કહે છે.,રાષ્ટ્રપતિના તેમના કેમ્પસમાં આવવા અંગે તેઓ ગાંધીજી અને સંઘને ઘસડી લાવ્યા હતા.,હવે તેઓ ઝીણાને પોતાના આદરણીય કહે છે. "જોકે મને બહુ રમતાં આવડતું નથી અને બહુ શોખ પણ નથી, પણ મારી બહેનને બહુ શોખ છે.","માત્ર ગરબા જોવાના શોખે તેમની વચ્ચે ઓળખાણ કરાવી હતી એ ક્ષણોને ફ્લૅશબૅકમાં જઈને શબ્દસ્થ કરતાં પારસ કહે છે, ‘૨૦૦૪માં મારા બિલ્ડિંગના મિત્રો સાથે હું કોરા કેન્દ્રમાં ગરબા રમવા ગયો હતો.","જોકે મને બહુ રમતાં આવડતું નથી અને બહુ શોખ પણ નથી, પણ મારી બહેનને બહુ શોખ છે." માટે તેમને ના પાડું છું અને પત પિણ ના પા મ 0.,ત્યારે આ વ્યર્થ ખરીદી અમારા બજેટમાં ગાબડું પાડે છે.,માટે તેમને ના પાડું છું અને પતિ પણ ના પાડે છે. માટે આવી હતી ?,યુવતી કોણ ?,શા માટે આવી હતી ? હું પોલીસ યુનફિરમમાં નહોતી પણ પોલીસની કારમાંથી ઉતરી હોવાને કારણે તેને અંદાજ આવી ગયો કે હું પોલીસ અઘકિરી છું.,તેમને અટકાવી મેં તેમને પુછ્યુ કે ક્યા જઈ રહ્યા છો?,હું પોલીસ યુનિફોર્મમાં ન્હોતી પણ પોલીસની કારમાંથી ઉતરી હોવાને કારણે તેને અંદાજ આવી ગયો કે હું પોલીસ અધિકારી છું. શું આ વકિસની રાજનીતા છે?,કપિલ સિબ્બલે ટ્વિટ કર્યુ કે યુપીમાં 'ઠોકી' રાજ નિયમ કાયદાનો પર્યાય છે.,શું આ વિકાસની રાજનીતિ છે? "માનવસમાજને ભરડો નાંખી, એનાં રસક્સ ચૂસી લેતી, આવી તો કેટકેટલી વેલીઓ હાજરા હજૂર હોય છે?","દેખીતી રીતે, વેલનું પરોપજીવીપણું એના ફેલાવાને રોકવાના વૃક્ષના કે મારા પ્રયત્નોથી વધારે તાકાતવાન હતું.","માનવસમાજને ભરડો નાંખી, એનાં રસકસ ચૂસી લેતી, આવી તો કેટકેટલી વેલીઓ હાજરા હજૂર હોય છે?" મને આ વદ્યારથી સંઘના નેતાઓની માનસકિ દેવાળા પર પણ તરસ આવે છે.,"રડી કકડીને કરો કે ગાઈ વગાડીને કરો, દેશમાં સન્માનથી જીવવું હોય તો પહેલાં પ્રચંડ જનાદેશનું સન્માન કરતા શીખો.",મને આ વિદ્યાર્થી સંઘના નેતાઓની માનસિક દેવાળા પર પણ તરસ આવે છે. ", જરમની) માં રશયિન સામ્રાજય ના આરમડ ફોરસીસ.",ત.,", જર્મની) માં રશિયન સામ્રાજ્ય ના આર્મ્ડ ફોર્સીસ." બલૂચસિતાનમાં તમે શું કરો છો.,તેમણે કહ્યું કે જે દેશના ઘર શીશાના હોય તેણે બીજાના ઘર પર પત્થર ન મારવા જોઈએ.,બલૂચિસ્તાનમાં તમે શું કરો છો. ” બારવણજી ડુંગર ઉપર પગથયિં ચડીને માના પુરાણા મંદરિનું તપ કરવા લાગયા.,” હરસિધ્ધિમાના પુજારી કહે તપ કરવા બેસવું હોય તો ડુંગર ઉપર માનું સ્થાનક છે ત્યાં જઈ તપ કરો.,” બારવણજી ડુંગર ઉપર પગથિયાં ચડીને માના પુરાણા મંદિરનું તપ કરવા લાગ્યા. એ અજપગાત સંતપુરૃષો ગમે તે હોય તો પણ તેમના ચરણે મારા પરેમપૂરવક પ્રણામ છે.,"એમનું દર્શન એમના અનુગ્રહના ફળરૂપે કોઈક ધન્ય ક્ષણે થતું હોય છે, પરંતુ થાય ત્યારે ભારે આશીર્વાદરૂપ ઠરે છે.",એ અજ્ઞાત સંતપુરુષો ગમે તે હોય તો પણ તેમના ચરણે મારા પ્રેમપૂર્વક પ્રણામ છે. "બીજાના ઘરમાં આગ લગાડનારાઓના આખરે તો આ જ હાલ હવાલ થાય છે અને તે વાત પણ લખી રાખજો કે, જયારે કોઈ વસ્તુનો અંત આવવાનો હોય તેનું જોર વધે જ છે.",દુશ્મનોના ઘરમાં આગ લાગે તેમાં આપણે શું?,"બીજાના ઘરમાં આગ લગાડનારાઓના આખરે તો આ જ હાલ હવાલ થાય છે અને તે વાત પણ લખી રાખજો કે, જ્યારે કોઈ વસ્તુનો અંત આવવાનો હોય તેનું જોર વધે જ છે." એ પુણયપરવાસ પોતાને કે બીજાને હાનકારક ન થાય તેનું ઘયાન રાખવાનું છે.,"જીવનના પુણ્યમય પવિત્રતમ્ પ્રવાસને સમજપૂર્વક, બનતી શાંતિ સાથે, જવાબદારીના જરૂરી ભાન સાથે, શક્ય તેટલા રસપૂર્વક, સુખસહિત પૂરો કરવાનો છે.",એ પુણ્યપ્રવાસ પોતાને કે બીજાને હાનિકારક ન થાય તેનું ધ્યાન રાખવાનું છે. "નાઇપોલ કહે છે તેમ, ભારતનું સત્‌ય એ નથી જે તમે વચારી રહયા છો, ભારતનું સતય એ છે જે અહીના લોકો જીવી રહ્યા છે.",એસ.,"નાઇપોલ કહે છે તેમ, ભારતનું સત્ય એ નથી જે તમે વિચારી રહ્યા છો, ભારતનું સત્ય એ છે જે અહીંના લોકો જીવી રહ્યા છે." તે આતમાને તાજગી આપે છે.,7 યહોવાના પવિત્ર વચનો સંપૂર્ણ છે.,તે આત્માને તાજગી આપે છે. 200 કરોડ કંપનીએ ઉભા કરયા છે અને બાકીના ર્‌,482 કરોડ હતું જેમાંથી રૂ.,200 કરોડ કંપનીએ ઉભા કર્યા છે અને બાકીના રૂ. સમયાંતરે ભારતીય કરકિટમાં પેઢી દર પેઢી નવા સટાર્સ આવયા છે.,ભારતીય ક્રિકેટ ટીમના ઇતિહાસમાં ઘણા એવા સ્ટાર્સ રહ્યા છે જેમણે પોતાની કારકિર્દીમાં તે સ્થાન પ્રાપ્ત કર્યું છે જે આજ સુધી યાદ છે.,સમયાંતરે ભારતીય ક્રિકેટમાં પેઢી દર પેઢી નવા સ્ટાર્સ આવ્યા છે. શું તમે થોડી રાહત આપવા માંગો છો અને વયક્તનિ તમે તેના વશિ વચારી શકો છો?,શું તમે કોઈ બીમાર કે ઇજાગ્રસ્ત વ્યક્તિને જાણો છો?,શું તમે થોડી રાહત આપવા માંગો છો અને વ્યક્તિને તમે તેના વિશે વિચારી શકો છો? એને ટકિટિ આપવી ન જોઇએ.,આ માણસ ગુંડાગારી છે.,એને ટિકિટ આપવી ન જોઇએ. 1 તા1 ઉપતા'તદ શું નવી સરકારને વધાવવા માટે મહાનુભાવો ભૂલમાં એક જ રંગના કપડા પહેરીને પહોચી ગયા કે બઘું પલાન સાથે કરાયું છે?,- joe biden entry with purple everywhere during inauguration |,i am gujarat શું નવી સરકારને વધાવવા માટે મહાનુભાવો ભૂલમાં એક જ રંગના કપડા પહેરીને પહોંચી ગયા કે બધું પ્લાન સાથે કરાયું છે? શ્રેષઠ વરષિઠ ડેટગિ સાઈટસ માટેના અમારા દરેક ચૂંટણીઓની અમારી સમીકષાઓમાં મફત એકાઉન્ટવાળા સાઇટસનો ઉપયોગ કરવાથી અવલોકનો શામેલ છે.,આમાંની દરેક કંપનીઓ હરીફાઈથી બહાર આવી.,શ્રેષ્ઠ વરિષ્ઠ ડેટિંગ સાઇટ્સ માટેના અમારા દરેક ચૂંટણીઓની અમારી સમીક્ષાઓમાં મફત એકાઉન્ટવાળા સાઇટ્સનો ઉપયોગ કરવાથી અવલોકનો શામેલ છે. મને ને તને બન્નેને મનમાં થયેલું કે હમણાં એ “ચા લાવું સાહેબ?,"અનંત કાળમાં એવી એકાદ સવાર ઊગે, અને તે વખતે હૉટેલનો વેઇટર ત્યાં આવેલો.",મને ને તને બન્નેને મનમાં થયેલું કે હમણાં એ ‘ચા લાવું સાહેબ? "પરંતુ આ ફ્લેટના કબજેદાર નલૈશ બથવારે ગુર્વારે મીડયિા સમક્ષ એમ જણાવયું છે કે, આ ફ્લેટની ચાવી પરજાપત પાસે રહેતી હતી.","અત્રે એ પણ નોંધનીય છે કે, પ્રજાપતિ નામનો આ કોન્ટ્રાકટર જામનગરના લાલવાડી વિસ્તારમાં નિવાસસ્થાન ધરાવે છે.","પરંતુ આ ફલેટના કબજેદાર નિલેશ બથવારે ગુરૂવારે મીડિયા સમક્ષ એમ જણાવ્યું છે કે, આ ફલેટની ચાવી પ્રજાપતિ પાસે રહેતી હતી." ।હેબોને મળો બાકી આ લેવલથી કશું નહી થાય.,પોસ્ટિંગની રજૂઆત કરવાની છે ?,કોઇ મોટો જેક હોય તો મોટા સાહેબોને મળો બાકી આ લેવલથી કશું નહીં થાય. "તેમણે કહ્યું કે, અમે અમારા પતા અને દાદા કરતાં સારી જદિગી જીવવા ઇચછીએ છીએ.",યુવાનોએ એક સ્ટેટમેન્ટ કર્યું એ સમજવા જેવું છે.,"તેમણે કહ્યું કે, અમે અમારા પિતા અને દાદા કરતાં સારી જિંદગી જીવવા ઇચ્છીએ છીએ." કોઈની એટલે કોઈની પણ સાથે આવું ન જ થવું જોઈએ.,"ના, ના, આવું તો કોઈની સાથે ન થવું જોઈએ.",કોઈની એટલે કોઈની પણ સાથે આવું ન જ થવું જોઈએ. પકડાયેલા વાહનો કોના છે ?,ખનીજ ખનન કરાવનાર માસ્ટર માઈન્ડ કોણ છે ?,પકડાયેલા વાહનો કોના છે ? એવા અતવિરિલ સદ્ધિપિરાપત સાચા સાધકોમાં મહરષનિું સથાન ખૂબ જ ઉલ્લેખનીય અને આગળ પડતું છે.,સંસારના આધ્યાત્મિક ઈતિહાસમાં એટલી નાની ઉમરમાં અને એટલા અલ્પકાળના ગાળામાં એવી સાધનાત્મક સિદ્ધિ અતિવિરલ સાધકોને જ પ્રાપ્ત થઈ છે.,એવા અતિવિરલ સિદ્ધિપ્રાપ્ત સાચા સાધકોમાં મહર્ષિનું સ્થાન ખૂબ જ ઉલ્લેખનીય અને આગળ પડતું છે. વળી કેટલાક બરછટ પુરૂષો સીધે સીઘી વસત્રહનિ થવાની માગણી પણ કરી દેતા હોય છે.,’ જેવાં વધુ આછેરા સજેશન્સ થકી તેમની માગણીઓ રજૂ કરે છે.,વળી કેટલાક બરછટ પુરૂષો સીધે સીધી વસ્ત્રહિન થવાની માગણી પણ કરી દેતા હોય છે. તમને તમારો ટોન કદાચ સ્વીટ ન લાગે પણ સાંભળનારને તમારો અવાજ ગમે એવું બની શકે છે.,તમને કોઇ એમ કહે કે તમારો અવાજ તમને સંભળાય છે એ જુદો છે અને બીજાને સંભળાય છે એ જુદો છે તો તમને કેવું લાગે?,તમને તમારો ટોન કદાચ સ્વીટ ન લાગે પણ સાંભળનારને તમારો અવાજ ગમે એવું બની શકે છે. એ વાત પણ યાદ રાખવા જેવી છે કે આરથકિ મોરચાની સાથે બીજા મોરચા પણ એટલા જ અગતયના છે.,હવે જોવાનું એ છે કે આર્થિક મોરચે મળેલી તદ્દન નિષ્ફળતાને ભાજપ ક્યાં સુધી ઢાંકીને રાખી શકે છે.,એ વાત પણ યાદ રાખવા જેવી છે કે આર્થિક મોરચાની સાથે બીજા મોરચા પણ એટલા જ અગત્યના છે. સુરકષા પરષિદ અફઘાનસિતાનને મદદ કરવા તૈયાર થશે?,"માનો કે ભારત બેઠક બોલાવે પણ ખરું, પરંતુ પછી શું?",સુરક્ષા પરિષદ અફ્ઘાનિસ્તાનને મદદ કરવા તૈયાર થશે? આવી ઉપાઘથિ રાંદલને ખાવું પણ નહોતું ભાવતું.,રોજ સવારે તે પ્રાર્થના કરતી કે જસો અહીં ન આવે.,આવી ઉપાધિથી રાંદલને ખાવું પણ નહોતું ભાવતું. ત્યારબાદ હું કોઈની પણ સાથે વાત કરીશ તો ગુસસાથી કરીશ.,અને આમ ધીરે-ધીરે મારો સ્વભાવ ગુસ્સાવાળો બનતો જશે.,ત્યારબાદ હું કોઈની પણ સાથે વાત કરીશ તો ગુસ્સાથી કરીશ. રાં સંતાનો શું કરે તો તમને ન ગમે?,આપણે ઘણી વખત તેની સાથે બાંધછોડ કરી લેતાં હોઈએ છીએ.,તમારાં સંતાનો શું કરે તો તમને ન ગમે? આમ તો તેમના ઘરે ઘણા ઓળખાણ વનાના લોકો રહી ચુક્યા છે.,તો બીજા દિવસે લેંઘો જભ્ભો પહેરી એક યુવાન માણસ તેમની સામે આવ્યો.,આમ તો તેમના ઘરે ઘણા ઓળખાણ વિનાના લોકો રહી ચુક્યા છે. મધિન-ધૂમરપાન છોડો કેમ કે એનાથી તમે શારીરકિ રીતે સવસથ રહેશો.,"આજનો દિવસ સારો જોય એવું તમે ઈચ્છતા હો તો, તમારા જીવનસાથીનો મિજાજ ખરાબ હોય ત્યારે એકપણ શબ્દ ઉચ્ચરતા નહીં.",મિથુન-ધૂમ્રપાન છોડો કેમ કે એનાથી તમે શારીરિક રીતે સ્વસ્થ રહેશો. વાહન ચલાવવું અને ખાંસીનો હુમલો થવો એ દેખીતી રીતે જ નંબર-ના છે.,તંદુરસ્ત કસરત સહિત તમે તમારી સામાન્ય પ્રવૃત્તિઓ કરવા માટે સક્ષમ હોવું જોઈએ.,વાહન ચલાવવું અને ખાંસીનો હુમલો થવો એ દેખીતી રીતે જ નંબર-ના છે. ૩૦) યજ્ઞ કરતાં વધેલા અમૃતર્પ અન્‌નનું ભોજન કરનારાઓ સનાતન બરહમને અવશય પામે છે.,(૪.,૩૦) યજ્ઞ કરતાં વધેલા અમૃતરૂપ અન્નનું ભોજન કરનારાઓ સનાતન બ્રહ્મને અવશ્ય પામે છે. તેણે ઈસ્રાએલી પરજાને ઉગારી હતી.,તેણે 600 પલિસ્તીઓને માંરી નાખ્યાં.,તેણે ઈસ્રાએલી પ્રજાને ઉગારી હતી. "મનસુખભાઇને તયાં શરબત પીઘું, ઘનસુખભાઇને તયાં આઆઇસક્રીમ ખાઘા અને કરશનભાઇને તયાં કોફી'.",પાણીની પણ જગ્યા નથી.,"મનસુખભાઇને ત્યાં શરબત પીધું, ધનસુખભાઇને ત્યાં આઇસક્રીમ ખાધા અને કરશનભાઇને ત્યાં કોફી’." જેના કારણે આપના જીવનમાં સંતોષની ભાવના ઓછી રહે.,વળી આપના ઘરનું દ્વાર પશ્ચિમ તરફ છે.,જેના કારણે આપના જીવનમાં સંતોષની ભાવના ઓછી રહે. સંવાદી જદિગી કે પ્રેમના આદર્શ માટે સવમાન છોડી ના શકું.,"મારો બાહ્ય દેખાવ, રૂપ, રંગ તમારા જેવા છે, પણ અંદરથી હું તમારા જેવી નથી, હું મારી જાતને બીજામાં ઓગાળી ના શકું.",સંવાદી જિંદગી કે પ્રેમના આદર્શ માટે સ્વમાન છોડી ના શકું. ક્યારેક વળી જદિગી સાથે ઝઘડો પણ થાય છે.,થોડોક તો રહેમ વરત.,ક્યારેક વળી જિંદગી સાથે ઝઘડો પણ થાય છે. "જ્યાં સુધી બેંકો અને ફનિટેકસ વચચેનો મુદ્દો છે, નજીકના ભવષિય માટે, મારા ચુકાદામાં બેનકો ડજિટિઇઝેશન, ફટિક વગેરેના મોટા લાભાર્થીઓ હોઈ શકે છે, કારણ કે આનાથી તેઓ ખરચ ઘટાડશે અને વધુ સારી પરોડક્ટસ અને સેવાઓ પરદાન કરશે.",એવી ઘણી જાહેર અને ખાનગી બેંકો / એનબીએફસી છે કે જેઓએ શેરનો વલણ અપનાવ્યું છે અને એવી કેટલીક ખાનગી અને પીએસયુ બેંકો / એનબીએફસી છે કે જેમણે બજાર હિસ્સો નથી મેળવ્યો અથવા મેળવ્યો નથી.,"જ્યાં સુધી બેંકો અને ફિન્ટેકસ વચ્ચેનો મુદ્દો છે, નજીકના ભવિષ્ય માટે, મારા ચુકાદામાં બેન્કો ડિજિટાઇઝેશન, ફિંટેક વગેરેના મોટા લાભાર્થીઓ હોઈ શકે છે, કારણ કે આનાથી તેઓ ખર્ચ ઘટાડશે અને વધુ સારી પ્રોડક્ટ્સ અને સેવાઓ પ્રદાન કરશે." ઘણાં લોકો એવું કહેતાં હોય છે કે તને ખબર નથી મેં કેવા દવિસો જોયા છે.,"સ્ટ્રગલ દરેકે અનુભવી હોય છે, તું અપવાદ નથી.",ઘણાં લોકો એવું કહેતાં હોય છે કે તને ખબર નથી મેં કેવા દિવસો જોયા છે. ' પણ દલીપ એનું વાકય પૂરું ન કરી શકયો.,થોડીવારમાં પાછી….,’ પણ દિલીપ એનું વાક્ય પૂરું ન કરી શક્યો. "જેઓ તેમને ક્રયામાં જોઈ હીય પરતકિરયા, સપષટ છે: તેઓ આરામદાયક વયવહાર્‌, અને છેલલું પરંતુ અંતમિ નહી ઓછામાં ઓછું ઝડપથી સુધરી છે.",નોંધ કૂતરા માટે ફરીથી વાપરી શકાય ડાયપર.,"જેઓ તેમને ક્રિયામાં જોઈ હોય પ્રતિક્રિયા, સ્પષ્ટ છે: તેઓ આરામદાયક વ્યવહારુ, અને છેલ્લું પરંતુ અંતિમ નહી ઓછામાં ઓછું ઝડપથી સુધરી છે." 1948માં ઘરમેનદ્રસહિ કોલેજ રાજકોટમાં દાખલ થયા પણ અભયાસ છોડીને નોકરી સવીકારવી જર્‌ર બનતાં 210/82માં 1949થી 1958 સુધી સેવારત રહ્યા.,રજવાડાનું વિલિનીકરણ થતાં એ નોકરી છૂટી ગઇ.,1948માં ધર્મેન્દ્રસિંહ કોલેજ રાજકોટમાં દાખલ થયા પણ અભ્યાસ છોડીને નોકરી સ્વીકારવી જરૂર બનતાં pwdમાં 1949થી 1958 સુધી સેવારત રહ્યા. શું તેઓ તે વશિ શું કહે હતી?,"તેઓ આ વર્ષે સમર્પિત નિબંધો લખ્યા અને તેમના પૂરોગામી કૃતિઓ અભ્યાસ કર્યો છે, અને તેથી આગળ.",શું તેઓ તે વિશે શું કહે હતી? "બસ, એ ભૂલોમાંથી શીખવાનું છે આપણે તો.","તું કર્મ નવેસરથી કરવાની કોશિશ કર, પણ એ કરવાવાળો તો તું જ હોઈશ ને! યુ વિલ ડુ ઈટ અગેઈન એન્ડ યુ બીઇંગ ધ સેઈમ!’ ઓસોકિનની જેમ જ લાઈફ આપની પણ તદ્દન સમાંતરે જ ગતિ કરતી હોય છે.","બસ, એ ભૂલોમાંથી શીખવાનું છે આપણે તો." ઘણી વાર જયારે હું મારી ગરલફ્રેનડનો સપર્શ કરું છં તયારે પણ આવું થાય છે.,જ્યારે પણ હું મારી ગર્લફ્રેન્ડ સાથે વાત કરું છું ત્યારે મારા પ્રાઇવેટ પાર્ટમાંથી એક રંગહીન લિક્વિડ ડિસ્ચાર્જ થાય છે.,ઘણી વાર જ્યારે હું મારી ગર્લફ્રેન્ડનો સ્પર્શ કરું છું ત્યારે પણ આવું થાય છે. "લે, હવે તારા માટેના બાર પેંડા ખાઈ લે.",બાર તો ઝાપટી પણ ગયો.,"લે, હવે તારા માટેના બાર પેંડા ખાઈ લે." કેટલાય સમયથી સમસયા છતા નરિકરણ કેમ નહી?,ઉનાના ખજુદ્રા ગામના વરવા દ્રસ્યો જોતા સવાલ ઉઠી રહ્યાં છે કે ખજુદ્રા ગામના લોકોની સમસ્યા તંત્ર ક્યારે સમજશે?,કેટલાય સમયથી સમસ્યા છતા નિરાકરણ કેમ નહી? વઘુ તપાસ પીએસઆઇ વનરાજસહિ જાડેજા કરી રહયા છે.,સહિતના મુદ્દે રિમાન્ડ માંગવામાં આવ્યા છે.,વધુ તપાસ પીએસઆઇ વનરાજસિંહ જાડેજા કરી રહયા છે. સાપને કોઈ પણ પરકારના બાહ્ય અંગઉપાંગ હોતા નથી.,તેથી સાપ જ્યારે શ્વાસોચ્છવાસ કરે છે ત્યારે તેની બધી પાંસળીઓ સાથે જોડાયેલા સ્નાયુઓ શ્વાસોચ્છવાસ કરતા હોય તેવું લાગે છે.,સાપને કોઈ પણ પ્રકારના બાહ્ય અંગઉપાંગ હોતા નથી. પર જહાં તક મેરા માનના હૈ.,"પણ એને જાણે કોઈ ફરક જ ન પડતો હોય એમ તેણે આગળ બોલવું ચાલુ રાખ્યું, “દેખ, વહાં બડે પંડિત કે વહાં ક્યા હુઆ યે મુજે નહીં પતા.",પર જહાં તક મેરા માનના હૈ. ૨૦૦૯માં આ પુસતક પરગટ થયું.,"એ પછી મેઘા બજાજે ખૂબ મહેનત કરીને કેન્સર પર સંશોધન કર્યું અને સામાન્ય માનવીને સમજણ પડે તેવી ભાષામાં એક પુસ્તક લખ્યું: ‘thank you, cancer’.",૨૦૦૯માં આ પુસ્તક પ્રગટ થયું. ત્યારે જ ખરીદવું મૅનેજમેન્ટની સકસેસફૂલ કોરમયુલા .,ખરીદવું એક સાહજીક ક્રિયા છે.,ત્યારે જ ખરીદવું મૅનેજમેન્ટની સકસેસફૂલ કોર્મ્યુલા . ધીરજ અને તયાગ આપણો રસતો છે.,આપણે ગાંધી અને ભગતસિંહના રસ્તા પર ચાલવાનું છે.,ધીરજ અને ત્યાગ આપણો રસ્તો છે. ઈત[િાસકાર અતા માલકિ જુબેનીનું 'તારીખ-ઈ-જહાંકુશી' ૧૨૫૫માં.,"કહેવાય છે કે મુલતાનના કિલ્લામાં લોહાણા સરદાર જસરાજે, ચંગેઝખાનનું માથું ઉતારેલું - પણ ઈતિહાસે આ વાતને પુષ્ટિ આપી નથી.",ઈતિહાસકાર અતા માલિક જુબૈનીનું 'તારીખ-ઈ-જહાંકુશી' ૧૨૫૫માં. તેનો જવાબ આપે.,તથા માળખાગત પુરતી સુવિધા માટે રાજ્ય સરકાર કોઈ પગલાં ભરવા માંગે છે ?,તેનો જવાબ આપે. આવું કરવાથી તો એ પણ એની કકષાનો માનવી બની જશે.,"[૩૬] કોઈ બીજા દ્વારા પીડા મળવાથી કે રંજાડવાથી માનવી ઉત્તેજિત બની તેના જેવું જ આચરણ કરવા લાગી જાય છે, પરંતુ આ ઉચિત નથી.",આવું કરવાથી તો એ પણ એની કક્ષાનો માનવી બની જશે. સરકારી સકુલોમાં શકિષણના સઅઘકિર હેઠળ જોગવાઇ છે કે મેનેજમેન્ટ સમતીમાં ૩૫ ટકા સભયો વદિયારનીના વાલીઓ હોવા જોઇએ.,પરેશાની એ પણ છે કે દેશમાં પ્રાઇવેટ સ્કુલોમાં મેનમેજમેન્ટમં વાલીઓને સામેલ કરવામાં આવતા નથી.,સરકારી સ્કુલોમાં શિક્ષણના અધિકાર હેઠળ જોગવાઇ છે કે મેનેજમેન્ટ સમિતીમાં ૭૫ ટકા સભ્યો વિદ્યાર્નીના વાલીઓ હોવા જોઇએ. "પીનલ કોડની કલમ ૧૨૧ | ને મળતી સૌરાષટ ઘારાની કલમ મુજબ ખૂન, હથયિારબંઘ ડાકાઈટી વગેરે તોહમત મૂકી ફાંસીની સજા ફરમાવી.","” અલાદાદ, દીનમામદ, ગુલમામદ વગેરે તમામ પકડાઈ જનારાઓને હિં.","પીનલ કોડની કલમ ૧૨૧ अ ને મળતી સૌરાષ્ટ ધારાની કલમ મુજબ ખૂન, હથિયારબંધ ડાકાઈટી વગેરે તોહમત મૂકી ફાંસીની સજા ફરમાવી." "આ પાંચ વચનામૃત સાંભળી ગુણાતીતાનંદ સવામી બોલયા, “અહો! આ વચનામૃત તો જાણે સાંભળયાં જ નહોતાં.","” ઘોઘાવદરમાં જાગા ભક્તે ગઢડા પ્રથમ ૨૩, ગઢડા મધ્ય ૩૦ તથા ૪૫ અને અમદાવાદ ૨ તથા ૩ વાંચ્યાં.","આ પાંચ વચનામૃત સાંભળી ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા, “અહો! આ વચનામૃત તો જાણે સાંભળ્યાં જ નહોતાં." કે પછી શહીદોના પરવિર પરતયે સંવેદના પરગટ કરવા માટે અમારે માફી માગવી પડશે?,અથવા તે માટે કે અમે આ રાષ્ટ્રીય ત્રાસદીનું રાજનીતિકરણ ન કર્યું?,કે પછી શહીદોના પરિવાર પ્રત્યે સંવેદના પ્રગટ કરવા માટે અમારે માફી માગવી પડશે? પ્રેમ પકડાઈ જાય છે.,દિલની આંખો ખુલ્લી હોય તો પ્રેમ દેખાઈ આવતો હોય છે.,પ્રેમ પકડાઈ જાય છે. "આજે તો હું તને શીખંડ ખવડાવું, હ",એકેય ઉપચારની જરૂર નથી.,"આજે તો હું તને શીખંડ ખવડાવું, હાલ." તે પછી તેના શરીરમાં બીજાનું હૃદય બેસાડવું તેનાથી પણ વધુ જટલિ પરકરયિ છે.,મુશ્કેલીની શરૂઆત એનેસ્થેશિયાથી જ શરૂ થાય છે.,તે પછી તેના શરીરમાં બીજાનું હૃદય બેસાડવું તેનાથી પણ વધુ જટિલ પ્રક્રિયા છે. મને વાસતવમાં એ વસતુ ખબર પડી કે મારી માં ઉજજડ થઈ ગઈ.,"હા, મને ગુમાવવાનો અફસોસ થયો અને હું ચારો તરફ દોડી નહી શકુ તેની ખોટ સમજાઈ અને હવે હું પૈડાવાળી ખુરશીની સીમા સુધી છુ, પણ આ તબક્કામાંથી બહુ જલ્દી બહાર આવી ગયો.",મને વાસ્તવમાં એ વસ્તુ ખબર પડી કે મારી માં ઉજ્જડ થઈ ગઈ. વેન્ટીલેટર જ બતાવે ને?,"પ્રેમની બુધવારી બજાર ભરીને બેઠો હોય ને ફેફસાને અંધારામાં રાખે તો, પછી ફેફસું બીજું કરે શું?",વેન્ટીલેટર જ બતાવે ને? ” “હરભાઈ ! આ તો મને કડાયા ગામના પટેલની બદદુવા લાગી છે.,"હવે જો તું અલ્લાહનાં કસમ ખા કે મને દગો નહિ આપ, તો હમણાં એ બધું કઢાવી નાખું.",” “હરભાઈ ! આ તો મને કડાયા ગામના પટેલની બદદુવા લાગી છે. મનોજની પતની પણ તેના જેમ પરજઞાચકષુ છે અને હાલ સપરઘાત્‌મક પરીક્ષાઓની તૈયારી કરી રહી છે.,આટલું ઓછું હોય તેમ તેણે નોકરી પણ ગુમાવવી પડી.,મનોજની પત્ની પણ તેના જેમ પ્રજ્ઞાચક્ષુ છે અને હાલ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહી છે. રાજુનો એક મતિર તેનું નામ રામ રાઘવન.,તેઓ મુંબઈ ગયા.,રાજુનો એક મિત્ર તેનું નામ રામ રાઘવન. "(તમને વરષો થી ઓળખું છું એટલે કહું છું કે તમારા મગજ માં કોઈ એકાદ પલાનગિ વાયરસ તો એક્ટવિ છે જ) વજિયસહિ, પ્રત ભાવ બદલ આભાર.",હવે કૈંક નક્કર આયોજન હોય તો રજુ કરો.,"(તમને વર્ષો થી ઓળખું છું એટ્લે કહું છું કે તમારા મગજ માં કોઈ એકાદ પ્લાનિંગ વાયરસ તો એક્ટિવ છે જ) વિજયસિંહ, પ્રતિભાવ બદલ આભાર." સવારે ઊઠીને દીકરાને તૈયાર કરીને સફૂલે મોકલવાનો.,એણે પછી ગણાવાનું શરૂ કર્યું.,સવારે ઊઠીને દીકરાને તૈયાર કરીને સ્કૂલે મોકલવાનો. ફલિમ તો શાહરૃખ ખાન સાથે જ બનાવવી.,રાજુએ મનમાં એક ગાંઠ વાળી લીધેલી.,ફિલ્મ તો શાહરૂખ ખાન સાથે જ બનાવવી. "હે યહોવા, તમારી કૃપા, સદાકાળ વહેતી રહે છે; મને તરછોડશો નહ કારણ તમે જ મારા ઉત્‌પન્‌નકરતા છો.",8 યહોવા મારા જીવનને માટે તેમની યોજનાઓ સાકાર કરશે.,"હે યહોવા, તમારી કૃપા, સદાકાળ વહેતી રહે છે; મને તરછોડશો નહિ; કારણ તમે જ મારા ઉત્પન્નકર્તા છો." "7 હું યાબીનના સેનાપતા સીસરાને તેના રથો અને યોદ્ધાઓ સાથે કીશોન નદીને કાંઠે લઈ આવીશ, પછી હું તેઓને તારા હાથમાં સોપી દઈશ, તેથી તું એને તયાં હરાવી શકે.","6 એક દિવસ દબોરાહએ નફતાલી પ્રાંતના કેદેશમાં રહેતા અબીનોઆમના પુત્ર બારાકને તેડાવ્યો અને તેને કહ્યું કે, “ઈસ્રાએલના દેવ યહોવાએ તને આ હુકમ કર્યો છે, ‘નફતાલી અને ઝબુલોનના કુળસમૂહોમાંથી 10,000 સૈનિકોને લઈને તાબોર પર્વત ઉપર જા.","7 હું યાબીનના સેનાપતિ સીસરાને તેના રથો અને યોદ્ધાઓ સાથે કીશોન નદીને કાંઠે લઈ આવીશ, પછી હું તેઓને તારા હાથમાં સોંપી દઈશ, તેથી તું એને ત્યાં હરાવી શકે." બાંધકામ શર્‌ થઈ ગયા પછી નેવલના નયિમને કારણે અમને સટૉપ વર્કની નોટસિ આપવામાં આવી.,અમારું મકાન જર્જરિત થયા પછી રીડેવલપમેન્ટમાં ગયું હતું.,બાંધકામ શરૂ થઈ ગયા પછી નેવલના નિયમને કારણે અમને સ્ટૉપ વર્કની નોટિસ આપવામાં આવી. 7 ઘરતીના ઊંડાણનું પાણી ભાંગી ને ઘોઘમાં પડવાનો અવાજ મને સંભળાય છે.,તેથી હું તમારી કૃપાનું મિઝાર પર્વત પરથી જયાં હેમોર્ન પર્વત અને યર્દન નદી મળે છે ત્યાંથી હું સ્મરણ કરું છું.,7 ઘરતીના ઊંડાણનું પાણી ભાંગી ને ઘોઘમાં પડવાનો અવાજ મને સંભળાય છે. 1માં થોડા નાણાની લાલચે માનવીથી માનવીને વેચવાનો સંબંઘ છે.,કદાચ ક્યાંક તેના કરતાં પણ વધારે બદતર આ બાબત છે.,"કેમ કે, આમાં થોડા નાણાની લાલચે માનવીથી માનવીને વેચવાનો સંબંધ છે." જતિન્‌દ્‌ર રાતરેએ સોશયિલ મીડયિા પર આ ફોટો શેર કરતાં લખયું હતું કે અક્ષય તૃતીયાના પાવન અવસરે પ્રશાસનની મંજૂરીથી આજે ગરમિ અને સવયસાચી પરણિય સૂતરમાં બંધાયાં છે.,બિલાસપુરના સિત્ત્િ।યર ફોટો જર્નાલિસ્ટ જિતેન્દ્ર રાત્રેએ આ ફોટો કિલક કર્યો છે.,જિતેન્દ્ર રાત્રેએ સોશિયલ મીડિયા પર આ ફોટો શેર કરતાં લખ્યું હતું કે અક્ષય તૃતીયાના પાવન અવસરે પ્રશાસનની મંજૂરીથી આજે ગરિમા અને સવ્યસાચી પરિણય સૂત્રમાં બંધાયાં છે. આગે બોલો.,"આમ છતાં કિરણ બેદી પક્ષના મોવડીઓની પસંદ હોઈ હાઈ કમાન્ડના ડરથી ભાજપાના દિલ્હીના સાંસદોએ પોતાનો પરિચય આપવાની શરૂઆત કરી, પરંતુ સંઘ સાથે જોડાયેલા એક સાંસદે થોડા શબ્દોમાં બેદીને ઘણું કહી દીધું : “આપ સીએમ પદ કી કેન્ડિડેટ હૈં ઔર હમ ભાજપા કે સાંસદ હૈં,ઇતના પરિચય કાફી હૈ.",આગે બોલો. એક્ટગિમાં પણ તેણે સારી એવી નામના મેળવી છે.,મુંબઈ તેના અવાજ અને જલવાઓ પર આજે પણ ફિદા છે.,એક્ટિંગમાં પણ તેણે સારી એવી નામના મેળવી છે. સવારથ માણસને આંધળો કરી દેછે.,આ વાર્તાનું શીર્ષક સ્વાર્થી પ્રેમી જેવું કૈક હોવું જોઈએ.,સ્વાર્થ માણસને આંધળો કરી દેછે. “વસુઘેવ કુટુમબકમ” એ મંતર આપણને ઈરષયામુકત પણ રાખી શકે છે! માતર ઇરષયા જ શા માટે?,પરંતુ આપણામાં તે પ્રવેશે જ નહિ તે માટે મનુષ્ય માત્રને આપણા તદ્દન નજીકના પરિવારજનો તરીકે સ્વીકારવા.,“વસુધેવ કુટુમ્બક્મ્” એ મંત્ર આપણને ઈર્ષ્યામુક્ત પણ રાખી શકે છે! માત્ર ઇર્ષ્યા જ શા માટે? "એકવાર એણે દલીપના ફોટા સામે આંગળી ચીઘીનો એવું કહાં હતું કે, આ એકટર મારા જેવો દેખાય છે.",ત્ો પોતાન્ો દિૃલીપકુમારથી ચડિયાતો માનતો હતો.,"એકવાર એણે દિૃલીપના ફોટા સામે આંગળી ચીંધીન્ો એવું કહૃાું હતું કે, આ એકટર મારા જેવો દૃેખાય છે." એ ઘૂંટડો પી ગયો.,બાજી હાથમાંથી ગઈ હતી.,એ ઘૂંટડો પી ગયો. આ કવાયત સાથે સમય ફાળવો તે તમને બીજા કારકરિદી પસંદગીમાં સૌથી વધુ સમજ આપશે જે તમને લાભદાયી મળશે.,જ્યાં તમે સંશોધન અથવા પ્રસ્તુત કરવામાં આવી હતી?,આ કવાયત સાથે સમય ફાળવો તે તમને બીજા કારકિર્દી પસંદગીમાં સૌથી વધુ સમજ આપશે જે તમને લાભદાયી મળશે. સલીમ અને સુરેશ તો આ બહુ સારી રીતે સમજે છે પણ પરવીણ તોગડીયા અને બુખારીની સાન કોણ ઠેકાણે લાવશે?,જેથી દેશની પ્રગતિ માટે કોમી એકતા જ દેશ અને જનતાના હિતમાં છે.,સલીમ અને સુરેશ તો આ બહુ સારી રીતે સમજે છે પણ પ્રવીણ તોગડીયા અને બુખારીની સાન કોણ ઠેકાણે લાવશે? શરીર શરીરના સંકરમણથી કોરોના વધી રહયો છે.,કોરોના 19 નષ્ટ થાય એવું બધા જ ઇચ્છે છે.,શરીર શરીરના સંક્રમણથી કોરોના વધી રહયો છે. જગત શબદો સાંભળે છે પણ એના અરથ પોતાની ટૂંકી દૃષ્ટા સાથે કરવા જાય છે તેથી સતય સુધી પહોચી શકતું નથી.,"ઓશોએ પોતાને ભગવાન જાહેર કર્યા એનો સમાજ-જગતને બહુ જ મોટો વાંધો હતો, પરંતુ એ લોકોએ ઓશોનું કહેલું એ ન સાંભળ્યું કે તમે દરેક જણ પણ ભગવાન છો.",જગત શબ્દો સાંભળે છે પણ એના અર્થ પોતાની ટૂંકી દૃષ્ટિ સાથે કરવા જાય છે તેથી સત્ય સુધી પહોંચી શકતું નથી. એ માણસ ધર્સકે ઘર્સકે રડવા માંડયો.,પછી જે થયું એ સમજવા જેવું છે.,એ માણસ ધ્રૂસકે ધ્રૂસકે રડવા માંડયો. ની સેવાઓ[. વિસ્તરણ - | હા ર રસતા પર દબાણ [.ર કરવ - વષરમાં ફરા જયાત ચાર વખતપ૦ ટકા હાજર સાથે ગરામ સભા[. આયો - લાભાથાં_ઓને ને મળતી વિવિધ સબસીડ ની રકમ લાભાથ ના ખાતામા સીધી જમા કરવાની ૧૦૦ ટકા અમલવાર| (ડા.,ટ�.,ની સેવાઓ�ુ િવસ્તરણ - �હ�ર રસ્તા પર દબાણ �ુર કરવ - વષર્મા ફર�જયાત ચાર વખત૫૦ ટકા હાજર� સાથે ગ્રામ સભા�ુ આયો - લાભાથ�ઓને ને મળતી િવિવધ સબસીડ� ની રકમ લાભાથ�ના ખાતામા સીધી જમા કરવાની ૧૦૦ ટકા અમલવાર� (ડ�. કે પછી ગાંધીનગરથી આદેશ આવયો છે ?,"તમારો, સ્ટેન્ડિંગ ચેરમેનનો ?",કે પછી ગાંધીનગરથી આદેશ આવ્યો છે ? તે પછીથી મે કાંઈક વેદના અને અચોકકસતાની લાગણી સાથે એ દશામાં મારા અપાર પરયતનો ચાલુ કર્યા.,વરસો પહેલાં મને સૂચવવામાં આવ્યું કે મનને જ્યાં સુધી સંપૂર્ણપણે શાંત કરવામાં નથી આવતું ત્યાં સુધી પ્રકાશનું કિરણ નથી મળતું.,તે પછીથી મેં કાંઈક વેદના અને અચોક્કસતાની લાગણી સાથે એ દિશામાં મારા અપાર પ્રયત્નો ચાલુ કર્યા. તમને કોણ પરેમ કરે છે?,તમે કોને પ્રેમ કરો છો?,તમને કોણ પ્રેમ કરે છે? રમખાણો પછી ગુજરાતે જે પ્રગત[કરી એ આખા દેશ અ જોઈ અને ૨૦૧૪ માં હદિઓ વકિસના વચિાર પર સંગઠતિ થયા તો ભાજપ ને ૨૮૨ સીટ મળી ગઈ અને મોદી તો પૂરણ બહુમત વળી પરથમ ભાજપ સરકારના પરઘાનમંતરી બની ગયા.,પણ વૈશ્વિક સ્તરે મોદીને બદનામ કરીને સત્તા પર આવવાની યોજના હેઠળ કરવામાં આવેલા ભ્રામક પ્રચાર માં ભારતના મુસ્લિમો ભરમાઈ ગયા અને જોયા-જાણ્યા મોદીને પોતાનો દુશ્મન માની બેઠા.,રમખાણો પછી ગુજરાતે જે પ્રગતિ કરી એ આખા દેશ એ જોઈ અને ૨૦૧૪ માં હિંદુઓ વિકાસના વિચાર પર સંગઠિત થયા તો ભાજપ ને ૨૮૨ સીટ મળી ગઈ અને મોદી તો પૂર્ણ બહુમત વળી પ્રથમ ભાજપ સરકારના પ્રધાનમંત્રી બની ગયા. ચૂંટણી પંચે આ તસવીરને હટાવી લેવાની સૂચના આપી.,ચૂંટણીની ઘોષણા થયા પછી ફેસબુક પર વડાપ્રધાન અને તેમના પક્ષપ્રમુખ સાથે અભિનંદનની તસવીર ફરતી કરવામાં આવી.,ચૂંટણી પંચે આ તસવીરને હટાવી લેવાની સૂચના આપી. આખરે દલિહી કઈ દશામાં જઈ રહયું છે?,તેઓ પોતાને સરમુખત્યાર સમજવા લાગ્યા છે.,આખરે દિલ્હી કઈ દિશામાં જઈ રહ્યું છે? "આ સાઘારણ સવરૂપ છે, તે છતાં સતરીઓ, સમયે જે પરાક્રમ બતાવે છે તે અતા વસિમયતા પમાડનારું હોય છે.",તેના હાથ શીતળતા પમાડવાને અને તેનું મસ્તક ઘા ખમવા કરતાં ઉંફ આપવા માટે વધારે લાયક છે.,"આ સાધારણ સ્વરૂપ છે, તે છતાં સ્ત્રીઓ, સમયે જે પરાક્રમ બતાવે છે તે અતિ વિસ્મયતા પમાડનારું હોય છે." જમાઈની સમસયા એક જ હતી કે એ બનને કા ત.,પેલા સસરા માંદા પડ્યા એટલે તબિયત પૂછવા જવું પડે નહીંતર ઘરની શાંતિ જોખમાય એટલે જમાઈ બિચારો અનિચ્છાએ તૈયાર થયો.,જમાઈની સમસ્યા એક જ હતી કે એ બન્ને કાને બહેરો હતો. અગાઉ મનમોહન સઘધિની સરકાર હતી તયારે ખુદ વડાપરઘાન મનમોહન સધિ કહ્યું હતું કે કુદરતી સંસાઘનો પર પહેલો અધકિર મુસલમાનોનો છે. 6,મને આશ્ચર્ય થતું નથી.,અગાઉ મનમોહન સિંઘની સરકાર હતી ત્યારે ખુદ વડાપ્રધાન મનમોહન સિંઘે કહ્યું હતું કે કુદરતી સંસાધનો પર પહેલો અધિકાર મુસલમાનોનો છે. પછી મુખય યાજકો અને ફરોશીઓ ઈસુને પકડી શકે.,"તેઓએ કહ્યું, કે જો કોઈ વ્યક્તિ ઈસુ ક્યાં છે તે જાણે તો તે માણસે તેઓને જણાવવું જોઈએ.",પછી મુખ્ય યાજકો અને ફરોશીઓ ઈસુને પકડી શકે. દાસી તરીકે સેવા લેવી.,દેવયાની સાથે શર્મિષ્ઠાને દાસી તરીકે મોકલી હતી પણ શુક્રચાર્યે યયાતિને કહ્યું હતું કે શર્મિષ્ઠા સાથે તારે લગ્નજીવન જીવવું નહિ.,દાસી તરીકે સેવા લેવી. એક માણસે દોડીને એને ધક્કો માર્યો અને એ પાટાથી દૂર ધકેલાઈ ગયો.,"સ્ટેશન પર ઊભેલા લોકો એ માણસને ચેતવવા માટે રાડો નાખવા માંડયા, તો પણ એનું ધ્યાન ન ગયું.",એક માણસે દોડીને એને ધક્કો માર્યો અને એ પાટાથી દૂર ધકેલાઈ ગયો. આ રીતથી કોઇ તકલીફ ન હોય તો અમે ફરી આ કરડિ કરી શકીએ કે પછી અમારે પરોટેકશન યુઝ કરવું જોઈએ?,શું એકબીજા સાથે આ પ્રકારની સેકસ્યુઅલ એક્ટિવિટી કરવાથી અમારા બેમાંથી કોઈને ઈન્ફેકશન થવાની શક્યતા છે?,આ રીતથી કોઇ તકલીફ ન હોય તો અમે ફરી આ ક્રિડા કરી શકીએ કે પછી અમારે પ્રોટેકશન યુઝ કરવું જોઈએ? શું તમે તમારા વાહન પર વશિષિટ સલામતી અને એન્‌ટી-ચોરી સાઘનો સથાપતિ કર્યા છે?,શું તમે તમારા રેકોર્ડ પર કોઈ અકસ્માત વગર ખૂબ સલામત ડ્રાઈવર છો?,શું તમે તમારા વાહન પર વિશિષ્ટ સલામતી અને એન્ટી-ચોરી સાધનો સ્થાપિત કર્યા છે? આવી અવદશા જોઈ કોણ શકિષક બનવા તૈયાર થાય?,આ તો કોઈ નેતાને સરહદ ઉપર બે દહાડા લડવા મોકલો કે કોઈ આઈએએસ અધિકારીને અઠવાડિયું સુલભ શૌચાલય રૂપિયા ઉઘરાવવા બેસાડો તો એમને ખબર પડે કે પોતાની પસંદનું કામ છોડી અન્ય કામમાં પરાણે જોતરવામાં આવે તો કેટલી મઝા આવે છે.,આવી અવદશા જોઈ કોણ શિક્ષક બનવા તૈયાર થાય? "(વાચકમતિરોને માલુમ થાય કે, આપને પણ જો કોઈ સમસયા હોય તો નીચે જણાવેલા ઈ-મેઈલ પર આપ સવાલ પૂછી શકો છો.",જો આપ સાચે જ એના માટે કટીબદ્ધ હો તો હું ચોક્કસ આપને તૈયાર કરીશ.,"(વાચકમિત્રોને માલુમ થાય કે, આપને પણ જો કોઈ સમસ્યા હોય તો નીચે જણાવેલા ઈ-મેઈલ પર આપ સવાલ પૂછી શકો છો." એનું કારણ છે કે આપણા દેશ માં જ નહ કાગડા બઘે જ કાળા છે.,લોકો એ કાર્ટુન પણ બનાવેલા જેમાં લખેલું હતું આ વાત હું આહિયા શા માટે કહું છુ?,એનું કારણ છે કે આપણા દેશ માં જ નહિ કાગડા બધે જ કાળા છે. જો તમારું બાળક બ્લેક બોરડ પરના અક્ષરો બરાબર વાંચી શકતું ન હોય તો જાણી લો કે તેને ચશમાની જરર છે.,તો આ માટે આંખના ડોક્ટરનો સંપર્ક કરવો.,જો તમારું બાળક બ્લેક બોર્ડ પરના અક્ષરો બરાબર વાંચી શકતું ન હોય તો જાણી લો કે તેને ચશ્માની જરૂર છે. 2/12/2018ના રોજ ઓન લાઇન ટેનડર પરસઘિધ કરી અને વવિધિ મંડળીઓના ભાવ મંગાવવામાં આવયા હતા.,"બનાસકાંઠા જીલ્લા વન વિભાગ દ્વારા જીલ્લાના વિવિધ તાલુકાઓની વન રેન્જોમાં બે વર્ષ માટે ચેકડેમ, વન તલાવડી, માટીકામ, પથ્થર, પાળા, સ્ટ્રેન્થ, દબાણ સહિતની વિવિધ કામગીરી માટે તંત્ર દ્વારા તા.",2/12/2018ના રોજ ઓન લાઇન ટેન્ડર પ્રસિધ્ધ કરી અને વિવિધ મંડળીઓના ભાવ મંગાવવામાં આવ્યા હતા. "તુર્કીના હાલના રાષ્ટ્રપતા રેસેપ તૈયપ એરદોગન ભારત વરોઘી મત ઘરાવે છે, તેઓ હમેશા ભારતનો વરિીઘ જ કરતાં નજરે પડે છે.",આ મુલાકાત વિવાદોનું કારણ બની છે.,"તુર્કીના હાલના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન ભારત વિરોધી મત ધરાવે છે, તેઓ હમેશા ભારતનો વિરોધ જ કરતાં નજરે પડે છે." હું એવું નથી કહેતી કે તમે પણ મારી જેમ ચાલો.,હું તો મારી રીતે જ ચાલવાની.,હું એવું નથી કહેતી કે તમે પણ મારી જેમ ચાલો. તયારે પુજાશા બોલયા કે તેઓ સારા નાડી વૈદ્ય છે દુશમનને તયાં પણ દવા કરવા જાય તેવા છે.,.,ત્યારે પુજાશા બોલ્યા કે તેઓ સારા નાડી વૈદ્ય છે દુશ્મનને ત્યાં પણ દવા કરવા જાય તેવા છે. "સબસટનસ કી છે; જે પુસતકો તમે તમારા ઘરમાં પરદરશતિ કરવા માટે પસંદ કરો છો તે વશિ તઃ કોણ છો અને તમને શું ગમે છે, તો તમે ખાતરી કરો કે તમે સંદેશ અને પુસતકની સામગરી સાથે સંમત છો. ત. છ દિ ણ છન નિ ત.","), ત્યાં હજુ પણ કેટલીક બાબતો ધ્યાનમાં રાખીને વર્થ છે.","સબસ્ટન્સ કી છે; જે પુસ્તકો તમે તમારા ઘરમાં પ્રદર્શિત કરવા માટે પસંદ કરો છો તે વિશે તમે કહો છો કે તમે કોણ છો અને તમને શું ગમે છે, તો તમે ખાતરી કરો કે તમે સંદેશ અને પુસ્તકની સામગ્રી સાથે સંમત છો." પરવાર કાવયા સાથે રહેવા તૈયાર નથી તો શું કરશે વનરાજ અને કાવયા?,આ બધામાં હવે થશે શું?,પરિવાર કાવ્યા સાથે રહેવા તૈયાર નથી તો શું કરશે વનરાજ અને કાવ્યા? ને છોકરીનો મીડલા લઈને વાળેલો મોટો અંબોડો ભાતીગળ લૃગડાની ફૂચળીમાં ઢંકાયેલો હોય છે.,છોકરાને ઉઘાડે માથે વેંત વેંતનાં ઓડિયાં ઓળેલા હોય છે.,ને છોકરીનો મીંડલા લઈને વાળેલો મોટો અંબોડો ભાતીગળ લૂગડાની કૂચળીમાં ઢંકાયેલો હોય છે. અતયારે માતા-પતા એટલે કે છોકરીનાં સાસુસસરા આવેલ છે.,ક્યારેક છોકરાનાં માતા-પિતા આવે છે.,અત્યારે માતા-પિતા એટલે કે છોકરીનાં સાસુસસરા આવેલ છે. "અનુપ જલોટાએ કહ્યું, ""બલિકુલ નહીં.","ઈન્ટરવ્યૂ પૂરો કરતાં અમારા સહયોગી ઈટાઈમ્સ ટીવીએ અનુપ જલોટાને પૂછ્યું કે, શું તેઓ 35 વર્ષના હોત તો જસલીન સાથે લગ્ન કરત?","અનુપ જલોટાએ કહ્યું, ""બિલકુલ નહીં." તયાંના મકનજી સોલા લડતમાં સકરયિ હતા.,’ બારડોલી પંથકમાં બાજીપુરા ગામનું નામ જાણીતું છે.,ત્યાંના મકનજી સોલા લડતમાં સક્રિય હતા. બીજા દવિસે સવારે જોયું તો માળામાં આઠ ઈડાં હતાં.,થોડા સમય પછી કાગડીએ તેના માળામાં ચાર ઈંડાં મૂક્યા.,બીજા દિવસે સવારે જોયંુ તો માળામાં આઠ ઈંડાં હતાં. શહેરની પોલેટ આ ગામડાંના ખેડૂતો અને તેની રહેણીકરણી જોઇને થોડી ડઘાઈ જાય છે.,એ મિશેલ નામનો છોકરો એને ઘરે લઇ આવે છે.,શહેરની પોલેટ આ ગામડાંના ખેડૂતો અને તેની રહેણીકરણી જોઇને થોડી ડઘાઈ જાય છે. એ બહારગામ હતો.,મિત્રના એક્સિડન્ટની ખબર જાણી એ ડિસ્ટર્બ થઈ ગયો.,એ બહારગામ હતો. "અને સૌને ચપટી ચપટી ખાઘે થોડોક ટકાવ થઈ જાશે તયાં તો આપણે તળશીશયામ ભેળા થઈ જાશું, આપા ! ખાઈ લયો.",આજ આઠ આઠ જમણથી કડાકા થાય છે.,"અને સૈાને ચપટી ચપટી ખાધે થોડોક ટકાવ થઈ જાશે ત્યાં તો આપણે તળશીશ્યામ ભેળા થઈ જાશું, આપા ! ખાઈ લ્યો." તેના પરણિ।મે આ વખતે 300 લોકોના મૃત્યુ થયા.,વાવાઝોડા પ્રભાવિત વિસ્તારમાં મલ્ટી રિટેલ વોલમાર્ટે ભોજનનો સામાન પહોંચાડ્યો.,તેના પરિણામે આ વખતે 300 લોકોના મૃત્યુ થયા. "ઘરના છોકરાઓ કહીએ તેમ કરવા તૈયાર જ ન થાય તો પછી બહારના લેવા જ પડે ને ! અને, જગયા છે જ.",“આજે x એમ્પ્લોયી મારા દીકરાની કંપનીમાં કામ કરે છે.,"ઘરના છોકરાઓ કહીએ તેમ કરવા તૈયાર જ ન થાય તો પછી બહારના લેવા જ પડે ને ! અને, જગ્યા છે જ." તેઓ ઈચછતા હતા કે શવિસેનાનો સીએમ બને.,"શરદ પવારઃ નહીં, ઉદ્ધવ ઠાકરેએ બાલા સાહેબ ઠાકરેને વચન આપ્યું હતું કે શિવસેનાનો સીએમ બેસાડીશ.",તેઓ ઈચ્છતા હતા કે શિવસેનાનો સીએમ બને. થોડા જ દવિસમાં એ કામ શીખી ગયો.,કદાચ એને ય હું ગમી હતી.,થોડા જ દિવસમાં એ કામ શીખી ગયો. પણ એ પણ ભાગયમાં નથી.,હું કવિ હોત તો આ દશ્ય જોઈ હૃદયના ઉદગારોની એક સરિતા જ ધસાવત.,પણ એ પણ ભાગ્યમાં નથી. ઉકાળો કોની પાસે છે તે ખબર ના પડતાં ચંપક ચાચા જાતે જ શોઘે છે અને તેમને બોટલવાળી થેલી મળી જાય છે.,"આગામી એપિસોડમાં જોશો કે, ચંપક ચાચાને હેડકી આવે છે અને તેઓ જેઠાલાલ પાસે મીરામાર રિસોર્ટમાંથી લાવેલો ઉકાળો માગે છે.",ઉકાળો કોની પાસે છે તે ખબર ના પડતાં ચંપક ચાચા જાતે જ શોધે છે અને તેમને બોટલવાળી થેલી મળી જાય છે. એમ.,એ.,એમ. મતભિરષટતા સામેનું યુઘધ જીતી લીઘું હોય એવા યુઘઘ વજિતાઓ સવાય કયાંથી શકય બને?,"અહીં એવો સવાલ પણ જાગે છે કે, આવું પરિવર્તન નખશીખ પ્રમાણિક, પવિત્ર અને પ્રબુઘ્ધ શિક્ષકો સિવાય ન જ સંભવે તપસ્વી ઋષિમુનિઓ સિવાય કેમ સંભવે?",મતિભ્રષ્ટતા સામેનું યુઘ્ધ જીતી લીધું હોય એવા યુઘ્ધ વિજેતાઓ સિવાય કયાંથી શકય બને? તે વયકત સાથે ખુબ જ શાંત અને ઘીરજથી વર્તવું.,"કેમ કે તે હવે એવું કહેશે, કે તમે જ તો બોલ્યા અને સ્વીકાર્યું કે તમારા સંબંધો છે !આથી, ખુબ જ જરૂરી છે કે સામેવાળી વ્યક્તિએ ક્યારેય પણ, ભૂલથી પણ, એકવાર માટે પણ આ વાતનો સ્વીકાર ના કરવો.",તે વ્યક્તિ સાથે ખુબ જ શાંતિ અને ધીરજથી વર્તવું. હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ; મને ક્યાંથી સહાય મળે?,[૧] ચઢવાનું ગીત.,હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ; મને ક્યાંથી સહાય મળે? "” 8 તેથી ગદિયિને 300 માંણસોને રાખીને બાકીના બધાને ઘરે પાછા મોકલયા, પણ આ માંણસોએ ખોરાક અને રણશગિ પોતાના માંટે રાખી લીઘાં.",આ 300 માંણસ દ્વારા હું તને જીત અપાવીશ અને મિદ્યાનીઓને તારા હાથમાં સોંપી દઈશ; બાકીના બધા સૈનિકો પોતપોતાને ઘરે પાછા જાય.,"” 8 તેથી ગિદિયોને 300 માંણસોને રાખીને બાકીના બધાને ઘરે પાછા મોકલ્યા, પણ આ માંણસોએ ખોરાક અને રણશિંગા પોતાના માંટે રાખી લીધાં." આઘારકારડનો ઉપયોગ બીજી કોઈ જગયાએ થયો છે કે નહી?,મૃતકના નામે કોણ રસી લઇ ગયું તે અંગે ખાસ તપાસ થવી જોઇએ.,આધારકાર્ડનો ઉપયોગ બીજી કોઈ જગ્યાએ થયો છે કે નહીં? જેના કારણે તમે નાના ટ્રેકટરની લંબાઈ વધારી શકો છો અને પછી તેને ઉભા પાક વચચે પણ ચલાવી શકો છો.,બોતાડ જિલ્લાના 49 વર્ષના જતિને એક એવી સિસ્ટમ વિકસાવી છે.,જેના કારણે તમે નાના ટ્રેક્ટરની લંબાઈ વધારી શકો છો અને પછી તેને ઉભા પાક વચ્ચે પણ ચલાવી શકો છો. ના ભાડાવાળી બુલેટ ટરેનમાં સામાનય જનતા કે મઘયમ વરગના લોકો બેસી શકશે ખરા?,તો શું ખરેખર 3000 રૂ.,ના ભાડાવાળી બુલેટ ટ્રેનમાં સામાન્ય જનતા કે મધ્યમ વર્ગના લોકો બેસી શકશે ખરા? હેબતા ઈ જશો.,રોડ એક્સિડન્ટમાં દરેક દેશમાં દર વર્ષે કેટલા લોકો મૃત્યુ પામે છે એના આંકડા તમે ગૂગલ સર્ચ કરીને વાંચી લેજો.,હેબતાઈ જશો. વી.,જેમ કે તેમાં સર સી.,વી. મજબૂત બાંઘાના ચાર કદાવર ભોઈએ પાલખી ઉઠાવી હતી.,અને તેની સામે એક શણગારેલી પાલખી આવીને ઊભી રહી ગઈ.,મજબૂત બાંધાના ચાર કદાવર ભોઈએ પાલખી ઉઠાવી હતી. "જયદેવે કહયું 'તરીસ વરષની' તેમણે કહયું ઓ હો ! તો તમે અહીં હાજર છે તે તમામ અધકારીઓથી સીનીયર છો, શું વાત છે ?",જયદેવે કહ્યું ‘ના હુ આજથી બાવીસેક વર્ષ પહેલા રાજયનો પ્રથમ એર શો અને સ્ટેટીક ડીસ્પ્લેનો કાર્યક્રમ અહી ભૂજ આજ એરફોર્સ સ્ટેશનમાં યોજાયેલો ત્યારે ત્રણ દિવસ માટે આવેલો જુઓ પ્રકરણ ૨૧ ‘ધન્ય ધરા કચ્છ’ આ સાંભળીને વિંગ કમાન્ડર એકદમ આશ્ર્ચર્ય પામી ગયા અને પૂછયું કે તમારે કેટલા વર્ષની નોકરી થઈ ?,"જયદેવે કહ્યું ‘ત્રીસ વર્ષની’ તેમણે કહ્યુંં ઓ હો ! તો તમે અહી હાજર છે તે તમામ અધિકારીઓથી સીનીયર છો, શું વાત છે ?" દવિાળી બાદ માંડમાંડ થાળે પડેલા જનજીવનને તમારા ચૂંટણીને કારણે વેરવપિર કરી દીઘું?,મહેરબાની કરીને તમારા જેવા સમજદાર નેતાઓ તો આંખ ખોલે! શું કામ ચૂંટણીઓ યોજી?,દિવાળી બાદ માંડમાંડ થાળે પડેલા જનજીવનને તમારા ચૂંટણીને કારણે વેરવિખેર કરી દીધું? માનવતા નથી રય ?,કોન ?,કહે છે માનવતા નથી રય ? એણે એ ઉઠાવયું અને એનાથી વદિયાની રેખા પર લાંબો ચીરો કર્યો.,પાસે એક ચપ્પુ પડ્યું હતું.,એણે એ ઉઠાવ્યું અને એનાથી વિદ્યાની રેખા પર લાંબો ચીરો કર્યો. "તારે જે કરવું હીય તે કરજે! બસ, એટલું કહીને ગયા પછી શેરીમાં રહેવા છતાં મળતી નથી કે સામે મળે તો જોતી પણ નથી.",હું પરણીશ જ નહીં.,"તારે જે કરવું હોય તે કરજે! બસ, એટલું કહીને ગયા પછી શેરીમાં રહેવા છતાં મળતી નથી કે સામે મળે તો જોતી પણ નથી." છ જયારે હું સુરકષામાં હાજર સીઆઈએસએફ ના અધકિરીઓને અનુરોઘ કરું છુ કહ્યું- શું તે માનવીય રીતે શક્ય છે મોદીજી? કૃપા કરીને મારો કૃતરમિ અંગ માટે એક ઈટીડીમાં પરીક્ષણ કરે પરંતુ તે હંમેશા મને મારો કૃતરમિ અંગે નીકાળીને દેખાડવાનો આગરહ રાખે છે અભનિત્રીએ આગળ,ત્યારે દર વખતે મને એરપોર્ટ પર રોકવામાં આવે છે.,જ્યારે હું સુરક્ષામાં હાજર સીઆઈએસએફ ના અધિકારીઓને અનુરોધ કરું છું કે કૃપા કરીને મારો કૃત્રિમ અંગ માટે એક ઈટીડીમાં પરીક્ષણ કરે પરંતુ તે હંમેશા મને મારો કૃત્રિમ અંગે નીકાળીને દેખાડવાનો આગ્રહ રાખે છે અભિનેત્રીએ આગળ કહ્યું- શું તે માનવીય રીતે શક્ય છે મોદીજી? "'કાંઇ નહી હવે, ખરચ ભેગું ખરચ.",’ વરની માએ વ્યાવયહારિક વાત કહી.,"‘કાંઇ નહીં હવે, ખરચ ભેગું ખરચ." "આજે, તમારી સામગ્રીને નોંધવા માટે ગરાફકિસ નરિણાયક છે, તેથી શેર કરવા યોગય ગરાફકિસ બનાવવાનું વચિારો.","ખૂબ જ ઓછા સમયે, ગ્રાફિક અથવા બે બનાવવાનું વિચારો.","આજે, તમારી સામગ્રીને નોંધવા માટે ગ્રાફિક્સ નિર્ણાયક છે, તેથી શેર કરવા યોગ્ય ગ્રાફિક્સ બનાવવાનું વિચારો." આઈ મીન એમા કેટલી સામયતા અથવા અલગતા તારા મતે તું તારવી શકે છે...?,"હું રહ્યો સર્જન સાથે જોડાયેલો માણસ એટલે મારા દરેક પ્રશ્નમાં આદત જળવાશે જ એટલે હવે તું એ જાણવ કે, સાહિત્ય અને ચિત્ર આ બંનેને તું કયા દરષ્ટિકોણથી જુએ છે…?",આઈ મીન એમા કેટલી સામ્યતા અથવા અલગતા તારા મતે તું તારવી શકે છે…? "16 પણ જો હું નયાય કરું તો, મારો ન્યાય સાચો હશે.",અને ક્યાં જાઉં છું તે જાણતા નથી.,"16 પણ જો હું ન્યાય કરું તો, મારો ન્યાય સાચો હશે." તરત જ મોરારભાઈએ સરદારને કહ્યું: “આપ બાપુને મારી વાત પહો,ગાંધીજીની ગેરહાજરીમાં મોરારભાઈને ગાંધીજીનો અણગમો પહોંચાડી દીધો.,તરત જ મોરારભાઈએ સરદારને કહ્યું: ‘આપ બાપુને મારી વાત પહોંચાડશો? "વઘુ જાણો આ દવિસે શવિની પૂજા કરવાથી મોક્ષની પરાપત થાય છે, ભગવાન શવિ વષિ ઘારણ કરી દુનયાને બચાવી તેના માનમાં આ પરવ ઉજવાય છે વઘુ જાણો અરથશાસતરના પંડતો પણ અતયારે બજારનો મૂડ પારખવામાં કાચા પડી રહ્યાં છે તયારે પરશન એ થાય કે, શું નાણામંત્રી સીતારમણ આગામી બજેટમાં દેશના અરથતંતરને મંદી, મોઘવારી અને ક્રેડટિ રેટગિના ચકરવયૂહમાંથી બહાર કાઢી શકશે?","જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, પંજાબ, રાજસ્થાન, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ સહિતના વિવિધ ભાગોમાં દેખાશે.","વધુ જાણો આ દિવસે શિવની પૂજા કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે, ભગવાન શિવે વિષ ધારણ કરી દુનિયાને બચાવી તેના માનમાં આ પર્વ ઉજવાય છે વધુ જાણો અર્થશાસ્ત્રના પંડિતો પણ અત્યારે બજારનો મૂડ પારખવામાં કાચા પડી રહ્યાં છે ત્યારે પ્રશ્ન એ થાય કે, શું નાણામંત્રી સીતારમણ આગામી બજેટમાં દેશના અર્થતંત્રને મંદી, મોંઘવારી અને ક્રેડિટ રેટિંગના ચક્રવ્યૂહમાંથી બહાર કાઢી શકશે?" પેલો નાનકડો ભરત ભરેલો અનુ ફીયાએ આપેલો બગલથેલો તો સાથે ખરો જ.,પહેલા દિવસે હરખાતાં હરખાતાં નિરાલીબહેન બાલમંદિરનું પગથિયું ચડયાં હતાં.,પેલો નાનકડો ભરત ભરેલો અનુ ફીયાએ આપેલો બગલથેલો તો સાથે ખરો જ. "સતત કચકચ કરતા મા-બાપ, શંકાશીલ પતની કે વધુ પડતો પઝેસવિ પત જબરી સાસુ કે કકળાટયિણ વહુ, વાતે વાતે પૈસા ગણતો ભાઈ કે લાલચુ બહેન... જો આપણે આમાંથી કંઈ પણ હોઈએ તો પહેલાં જાતને સુધારવાની જરુર છે.","આ વાત સમજવી અઘરી છે ને સ્વીકારવી તો એથીય અઘરી છે, પરંતુ ‘વિશ્વાસ તૂટ્યાની’ કે ‘છેતરાયાની’ ફરિયાદ કરતાં પહેલાં એક વાર પોતાનું વર્તન, વાણી અને વ્યવહાર ચકાસી લેવા જરુરી છે.","સતત કચકચ કરતા મા-બાપ, શંકાશીલ પત્ની કે વધુ પડતો પઝેસિવ પતિ, જબરી સાસુ કે કકળાટિયણ વહુ, વાતે વાતે પૈસા ગણતો ભાઈ કે લાલચુ બહેન… જો આપણે આમાંથી કંઈ પણ હોઈએ તો પહેલાં જાતને સુધારવાની જરુર છે." તયારે પાટીદાર આંદોલન પણ 25 વરષના પાલકિના ઇતહિસને અસર કરશે તેવા એઘાણ લોકોમાં જોવા મળી રહયા છે.,બીજી તરફ વઢવાણમાં પાટીદારોનું પ્રભુત્વ છે.,ત્યારે પાટીદાર આંદોલન પણ 25 વર્ષના પાલિકાના ઇતિહાસને અસર કરશે તેવા અેધાણ લોકોમાં જોવા મળી રહ્યા છે. "યારે તો એ શાંત રહે, કયારેક એ રેતા પ રહું. ક્યારેક હું ગુસસો કરું તો એ શાંત રહે, ક્યારેક એ ગુસસો કરે તો હું ચૂપ રહુ","ક્યારેક એ નમતું જોખી દે, ક્યારેક હું નમતું જોખી દઉં.","ક્યારેક હું ગુસ્સો કરું તો એ શાંત રહે, ક્યારેક એ ગુસ્સો કરે તો હું ચૂપ રહું." સૂટીવ જોબસ તેમનાં સંતાનો સાથે દરરોજ વાતો કરતા હતા.,"દરેક પરિવાર રાતના સમયે દરેક ગેઝેટ્સ બાજુ પર મૂકી દેશ, દુનિયા, પરિવાર, સમાજ અને ઇતિહાસની વાતો કરવી જોઈએ.",સ્ટીવ જોબ્સ તેમનાં સંતાનો સાથે દરરોજ વાતો કરતા હતા. યહ કૃપા આરમભસે લેકર અનત તક બની રહતી હૈ.,"જહાઁ પર કૃપા હોતી હૈ, વહીં સબ કુછ હો જાતા હૈ.",યહ કૃપા આરમ્ભસે લેકર અન્ત તક બની રહતી હૈ. કોંગરેસને જેટલું નુકસાન થયું તેટલો જ આમઆદમી પાર્ટીને ફાયદો થયો.,"ઇમામ બુખારીએ આમઆદમી પાર્ટીને ટેકો જાહેર કર્યો,પરંતુ કેજરીવાલે તે સમર્થનનો અસ્વીકાર કરીને દિલ્હીમાં હિંદુ અને મુસલમાન મતોનું ધ્રુવીકરણ ના થવા દીધું.",કોંગ્રેસને જેટલું નુકસાન થયું તેટલો જ આમઆદમી પાર્ટીને ફાયદો થયો. ભાજપ વરિદ્ઘ મતદાન કરવા પાછળ કોઇ રાજકીય ષડયંત્ર છે ?,શું અપક્ષ સભ્યોને લાલચ આપવામાં આવી હતી ?,ભાજપ વિરુદ્ધ મતદાન કરવા પાછળ કોઇ રાજકીય ષડયંત્ર છે ? જો હા તો કા ટલી આવક થાય છે (વાષિ| ક) જો ના તો વેરા માટ [; [; આયોજન છે?,૭ ગ્રામપંચાયત પાણીવેરો ઉઘરાવે ?,જો હા તો ક�ટલી આવક થાય છે (વાિષ�ક) જો ના તો વેરા માટ��ું �ું આયોજન છે? તેની સગાઈ જથ્થાબંધ અનાજના વેપારીના પુત્‌ર સંજય સાથે કરાઈ હતી.,"અમારામાં તો આમેય છોકરાઓ બહુ ભણતા નથી એટલે પછી કોઈ છોકરો જ ના મળે…! સમજ્યો…! શ્યામે વધુ આગળ બોલવાને બદલે વાત વાળી તેને રજાના દિવસે માતાના ડુંગરે જવાનું કહ્યું હતું, પરંતુ તે દિવસ છેક તેની સગાઈ પછી આવ્યો હતો.",તેની સગાઈ જથ્થાબંધ અનાજના વેપારીના પુત્ર સંજય સાથે કરાઈ હતી. છેલ્લાં બે-તરણ વરષોમાં અમેરકામાં થયેલાં સકૂલ શૂટગિને ઘ્યાનમાં રાખતાં બા ળકો મા તડ,"પણ, છતાંયે એ એક ડર તો હંમેશા રહે જ.",છેલ્લાં બે-ત્રણ વર્ષોમાં અમેરિકામાં થયેલાં સ્કૂલ શૂટિંગને ધ્યાનમાં રાખતાં બાળકો માટે તો ખાસ ડર રહે. "બીજા વયક્તનિ વયવહાર ગમે તેવો હોય, પણ મારા વચિારો તે મારી પોતાની રચના છે અને તેનો સતત અભયાસ કરી તેને બદલીએ",આ આપણે ત્યારે જ કરી શકીશું જયારે આપણે તેને મનથી સ્વીકારીશું.,"બીજા વ્યક્તિનો વ્યવહાર ગમે તેવો હોય, પણ મારા વિચારો તે મારી પોતાની રચના છે અને તેનો સતત અભ્યાસ કરી તેને બદલીએ." ઘરમાં સાફસૂફી કરયા બાદ પણ હવે ઉલૃપી પાસે ઘણો સમય વઘતો હતો.,પોતાનું કામ નિષ્ઠાપૂર્વક કરવું એથી વધું સારૂ શું હોઈ શકે ?,ઘરમાં સાફસૂફી કર્યા બાદ પણ હવે ઉલૂપી પાસે ઘણો સમય વધતો હતો. 86વાર બંધારણમાં સુધારા કરનાર કોગરેસ કયાં મોઢે બંધારણની વાત કરે છે ?,કોંગ્રેસના શાસનમાં 10 લાખ કરોડ રૂપિયાની ભ્રષ્ટાચારની “કાળીશાહી “ હજૂ દેશની જનતાને યાદ છે.,86વાર બંધારણમાં સુધારા કરનાર કોંગ્રેસ કયાં મોઢે બંધારણની વાત કરે છે ? "[૨૦] અઘરમ વડે યશ, પરભુત્‌વ, અને વયક્તતિવની પરાપત નથી થતી.",કારણ કે ધર્મથી જ અર્થની પ્રાપ્તિ થાય છે અને અર્થથી કામનાને પૂર્ણ શક્તિ પ્રાપ્ત થાય છે.,"[૨૦] અધર્મ વડે યશ, પ્રભુત્વ, અને વ્યક્તિત્વની પ્રાપ્તિ નથી થતી." મેં હાથ ઝાલયો.,દયાનો છાંટો સરખો રહ્યો નહોતો.,મેં હાથ ઝાલ્યો. દેશની સુરક્ષા?,હંમેશ માટે.,દેશની સુરક્ષા? ગયબતના ઝમાનામાં ઝહર જલદી થવા માટે દુઆ કરવી તે આ હઝરતની માઅરેફત અને મોહબબતની જર્રીયાત અને નશાની છે કે જેના વગર મોહબબત અને માઅરેફત અને વલિાયતનો દાવો ખોખલો છે.,આ મક્સદને હાંસિલ કરવા માટે અસરકારક વસીલો દુઆ છે.,ગયબતના ઝમાનામાં ઝુહુર જલ્દી થવા માટે દુઆ કરવી તે આ હઝરતની માઅરેફત અને મોહબ્બતની જરૂરીયાત અને નિશાની છે કે જેના વગર મોહબ્બત અને માઅરેફત અને વિલાયતનો દાવો ખોખલોે છે. "એટલે દવિસ બદલયો, પરંતુ પછી મારા બહેનનો ફોન આવયો કે તેય હજી છોકરીને ભણાવવા માગે છે, એટલે મેં કહયું સારું ભલે ભણાવે.","છોકરીને પણ પસંદ હોવાનું કહ્યું હતું, પછી ફરી તેઓએ ઘરે આવી શકો છો એમ કહેતાં તેમના ઘરે જવા ફોન કર્યો ત્યારે તે છોકરીના મમ્મી-પપ્પા બહાર ગયા હતા.","એટલે દિવસ બદલ્યો, પરંતુ પછી મારા બહેનનો ફોન આવ્યો કે તેઓ હજી છોકરીને ભણાવવા માગે છે, એટલે મેં કહ્યું સારું ભલે ભણાવે." "જોકે, બાઘાના કસિસા પછી પુરૃષ મંડળની ભૂખ મરી જાય છે અને તેઓ નકકી કરે છે કે ફટાફટ ખાઈને રૂમમાં જતા રહેશે અને પાર્ટી-શાર્ટીનું નામ નહીં લે.",એટલે બધા જ પાછા રેસ્ટોરાંમાં જાય છે અને સ્ટાર્ટરનો ઓર્ડર રિપિટ કરાવે છે.,"જોકે, બાઘાના કિસ્સા પછી પુરુષ મંડળની ભૂખ મરી જાય છે અને તેઓ નક્કી કરે છે કે ફટાફટ ખાઈને રૂમમાં જતા રહેશે અને પાર્ટી-શાર્ટીનું નામ નહીં લે." જે અંગેની જાણવા મળતી વગિત એવી છે કે જોડયા તાલુકાના રણજીત પર ગામ પંચાયત દ્વારા તારીખ 21 9 2020 ના રોજ લેખતિમાં મુખયમંત્રી કૃષા મિંતરી અને ઇજનેર સમક્ષ રજૂઆત કરી છે તેમાં જણાવેલ હકીકત એવી છે કે રણજીત પર આજી નદી જે દરયાકાંઠે આવેલ છે છેવાડાનું ગરામય વસિતાર છે જેથી એકમાતર આજે નદીમાંથી ચોમાસા દરમયાન સચાઇથી ખેડૂતોને દર વરષે ચલાવવું પડે છે જે હાલ અત ભારે વરસાદ હોવાથી ગત 2019 માં આજી ડેમના નં.,""" મોરબી: સમગ્ર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં દરેક શહેર-જિલ્લા ગ્રામ્ય વિસ્તારોમાં ભાદરવા વરસાદે આખરી રાઉન્ડમાં જોરદાર બેટિંગ કરી ખેડૂતોના ઉભા પાકને જીતેલી બાજી હારવા જેવો માહોલ સર્જાઈ દિધો છે ત્યારે ખેડૂતોના ચિંતક એવા રાજકીય નેતાઓ ના દર્શન જાણે દુર્લભ હોય તેઓ દરેક જિલ્લા ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો હાલ મહેસૂસ કરી રહ્યા છે દરિયાકાંઠે ના વિસ્તારમાં છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે હાલાકી ખેડૂતોને પડી રહી છે જેના પરિણામે છેવાડાના રણવિસ્તાર દરિયા વિસ્તાર જેવા ગ્રામ્ય વિસ્તારો માંથી ખેડૂતોને પશુપાલકોને ગામ બદલો કરવા જેવો ઘાટ ઘડાયો હોય એવો ચિતાર પ્રકાશમાં આવ્યો છે જેમાં જોડીયા પંથક ના રણજીત પર ગામ પંચાયત દ્વારા રજૂઆત કરી છે.",જે અંગેની જાણવા મળતી વિગત એવી છે કે જોડિયા તાલુકાના રણજીત પર ગામ પંચાયત દ્વારા તારીખ 21 9 2020 ના રોજ લેખિતમાં મુખ્યમંત્રી કૃષિ મંત્રી અને ઇજનેર સમક્ષ રજૂઆત કરી છે તેમાં જણાવેલ હકીકત એવી છે કે રણજીત પર આજી નદી જે દરિયાકાંઠે આવેલ છે છેવાડાનું ગ્રામ્ય વિસ્તાર છે જેથી એકમાત્ર આજે નદીમાંથી ચોમાસા દરમિયાન સિંચાઇથી ખેડૂતોને દર વર્ષે ચલાવવું પડે છે જે હાલ અતિભારે વરસાદ હોવાથી ગત 2019 માં આજી ડેમના નં. તેથી “આ બુઘધ અને વશિવાસ આપણને સમય અનુસાર જે શીખવે છે તેનું નામ અનુભવ છે.,"પ્રથમ સંજ્ઞાનાત્મક (#cognitive), ભાવનાત્મક (#affective), અને ક્રિયાત્મક (#conative) નો સંબંધ બુધ્ધિ અને વિશ્વાસથી જોડાયેલ હોય છે.",તેથી “આ બુધ્ધિ અને વિશ્વાસ આપણને સમય અનુસાર જે શીખવે છે તેનું નામ અનુભવ છે. શું આ મની પાવર નથી?,શું દેશમાં કોઈ કાયદો બચ્યો છે?,શું આ મની પાવર નથી? "રપિરટ પરમાણે, બીજેપી સાથે ચાલી રહેલી ખેંચતાણની વચચે આજે શવિસેના પોતાના ઘારાસભયો સાથે બેઠક કરશે.","ખાસ વાત એ છે કે, મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે હવે માત્ર બે દિવસનો સમય બાકી છે ત્યારે તોડ-જોડની રાજનીતિ થવાની સંભાવના છે, જેને લઇને રાજ્યમાં હલચલ તેજ બની ગઇ છે.","રિપોર્ટ પ્રમાણે, બીજેપી સાથે ચાલી રહેલી ખેંચતાણની વચ્ચે આજે શિવસેના પોતાના ધારાસભ્યો સાથે બેઠક કરશે." ઘરમાં મહાભારતના યુદ્ધ જેવી પરસિથતિસરજાય.,"આપશ્રી/આપ બન્ને/સહ પરીવાર અમુક આમંત્રણમાં યોગ્ય ઑપ્શન માર્ક કરવાનું રહી ગયું હોય, છેક સુધી ઘરમાં અવઢવ રહે કે કેટલાં જવાનું રહેશે અને કોણ જશે?",ઘરમાં મહાભારતના યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાય. મારવેલ ના ફલિમો સૌથી વધારે કમાવનાર અને મજા આવે એવા હોય છે.,"ખરેખર મજા આવે એવા હોય છે કોમીક્બુક્સ, ક્યારેક સમય મળે તો વાંચવી, માર્વેલ માં સ્પાઈડર મેં વાંચવાની મજા આવે.",માર્વેલ ના ફિલ્મો સૌથી વધારે કમાવનાર અને મજા આવે એવા હોય છે. તે વાતની તો તેમને ફલિમ બની પછી ખબર પડી.,"રાજુના મિત્રો આજે પણ કહે છે, આ મુન્નાભાઈવાળો આઈડીયા ત્યારે જ તેના મનમાં પનપતો હતો.",તે વાતની તો તેમને ફિલ્મ બની પછી ખબર પડી. મેંદરડાના કથતિ રોડ કૌભાંડના કારણે લોકોમાં ભારે રોષ ભડકી ઉઠયો છે.,જો રોડ કૌભાંડ આચરવામાં આવ્યું છે તો તેમાં કોની કોની સંડોવણી છે ?,મેંદરડાના કથિત રોડ કૌભાંડના કારણે લોકોમાં ભારે રોષ ભડકી ઉઠ્યો છે. ઉપર કહ્યા એ મોલનાં આકરષણ હોય તો તમે પણ એમ જ કરો.,શું સમજ્યા એક કસ્ટમર તરીકે અને શું પરિવર્તનો લાવ્યાં એક બિઝનેસમેન તરીકે?,ઉપર કહ્યા એ મોલનાં આકર્ષણ હોય તો તમે પણ એમ જ કરો. પરેમમાં પડો નહ પરેમમાં ઉપર ઉઠો.,સમુદ્રના તળથી અસીમ આકાશમાં વિહરતાં શીખવાનું છે.,"પ્રેમમાં પડો નહિ, પ્રેમમાં ઉપર ઉઠો." જેમાં ૧૬ સપતાહની ઈનટરનશીપ પણ મળશે.,જેમાં એવો દાવો કરાયો છે કે એનસીએફટીઈ-૨૦૦૯ આધારિત અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ મુજબ બીએડના નવા અભ્યાસક્રમની રચના કરવામાં આવી છે.,જેમાં ૧૬ સપ્તાહની ઈન્ટર્નશીપ પણ મળશે. "જે હવેલી 'મહલસારા'ના નામે પરસદિધ છે, તેની તોડફોડ નહીં કરતાં તેને રાષટરીય સમારક તરીકે જાળવી રાખવાનો દલિહી હાઈકૉર્ટે ચુકાદો આપયો છે, પણ તમને ખબર છે કે ગાલબિ દલિહીમાં ઘણાં મકાનો બદલયાં હતાં ?",પણ – પણ ગાલિબની વાત જુદી છે.,"જે હવેલી ‘મહલસારા’ના નામે પ્રસિદ્ધ છે, તેની તોડફોડ નહીં કરતાં તેને રાષ્ટ્રીય સ્મારક તરીકે જાળવી રાખવાનો દિલ્હી હાઈકૉર્ટે ચુકાદો આપ્યો છે, પણ તમને ખબર છે કે ગાલિબે દિલ્હીમાં ઘણાં મકાનો બદલ્યાં હતાં ?" "આ સવાલના અતયંત અઘરા અને ટેક્નકિલ જવાબનું સાદુ ગુજરાતી એવું થઈ શકે કે ઉઘારી વધારવામાં આવી રહી છે, ધનનું પરમાણ વધારવામાં આવી રહયું છે.",પૈસો આવે છે ક્યાંથી?,"આ સવાલના અત્યંત અઘરા અને ટેક્નિકલ જવાબનું સાદું ગુજરાતી એવું થઈ શકે કે ઉધારી વધારવામાં આવી રહી છે, ધનનું પ્રમાણ વધારવામાં આવી રહ્યું છે." "” તારા મારક સામું જો ને!” “છોકરાઓ !” અરુણાબેન હવે વચમાં પડ્યાં, “એમ તકરાર કરવાની જર્‌ર નથી.",” અલી બોલ્યો.,"” તારા માર્ક સામું જો ને!” “છોકરાઓ !” અરુણાબેન હવે વચમાં પડ્યાં, “એમ તકરાર કરવાની જરૂર નથી." એમાં અનેક રંગોનું સંયોજન કરવામાં આવયું છે.,૧૪ ઈંચ બાય ૨૧ ઈંચનું પેપર ઉપર ચિત્રાયલું ઉપરનું ચિત્ર વોટર કલરનો નમુનો છે.,એમાં અનેક રંગોનું સંયોજન કરવામાં આવ્યું છે. "2014માં કોગ્રેસનું 13 રાજ્યોમાં શાસન હતું, પણ હવે માતર ચાર રાજય જ એના હાથમાં રહી ગયા છે",આજે દેશના 21 રાજ્યોમાં ભાજપનું શાસન છે.,"2014માં કોંગ્રેસનું 13 રાજ્યોમાં શાસન હતું, પણ હવે માત્ર ચાર રાજ્ય જ એના હાથમાં રહી ગયા છે." હાલ તમને આ મુદ્દા સાથે સંકળાયેલી એક ઘટના વીશે જણાવીશું.,"પરંતુ, આવા તો વિશ્વ માં અનેક લોકો ગાયબ થઈ ગયા છે જેના વર્ષો સુધી કોઈ ન્યુઝ પ્રાપ્ત થતા નથી.",હાલ તમને આ મુદ્દા સાથે સંકળાયેલી એક ઘટના વીશે જણાવીશું. પ્રહલાદના જીવનપરસંગો એ વરતના પાલનના પરમ દૃષટાંત છે.,તેનું શરણ લેનારની રક્ષા કરવાનું તો તેનું વ્રત છે.,પ્રહલાદના જીવનપ્રસંગો એ વ્રતના પાલનના પરમ દૃષ્ટાંત છે. "વળી ઈશ્વર વશિવાસુ છે, તે તમારી શક્તા ઉપરાંત પરીક્ષણ તમારા પર આવવા દેશે નહ.",માણસ સહન ન કરી શકે એવું કંઈ પરીક્ષણ તમને થયું નથી.,"વળી ઈશ્વર વિશ્વાસુ છે, તે તમારી શક્તિ ઉપરાંત પરીક્ષણ તમારા પર આવવા દેશે નહિ." તે અમારી પુસતકમાં વતતા છે.,"વળી, મિત્રોના મિત્રોના કનેક્શનને લીધે, તમને અનુચિત ફોટાઓ પર ચલાવવાની શક્યતા ઓછી છે.",તે અમારી પુસ્તકમાં વત્તા છે. "કેમ કે, બાળકો તો પોતે હોસપટિલ નહીં જઇ શકે.",જો બાળકો પર અસર વધશે તો કેવી રીતે સાચવીશું?,"કેમ કે, બાળકો તો પોતે હોસ્પિટલ નહીં જઇ શકે." "શેખ અબદુલલાની બીજી અવળચંડાઈઆ પણ ચાલુ થઈ, પનોતી પણ સાડાસાત વરપષે ઊતરી જાય, પરંતુ શેખ અબદુલલા નામની પનોતી તો દાયકાઓ સુધી જમમુ-કાશમીર પરથી ઊતરી નહી.",કોંગ્રેસમાંથી અબ્દુલ ગની લોન જેવા ઘણાય લોકો નેશનલ કોન્ફરન્સમાં જાડાવા લાગ્યા.,"શેખ અબ્દુલ્લાની બીજી અવળચંડાઈઓ પણ ચાલુ થઈ, પનોતી પણ સાડાસાત વર્ષે ઊતરી જાય, પરંતુ શેખ અબ્દુલ્લા નામની પનોતી તો દાયકાઓ સુધી જમ્મુ-કાશ્મીર પરથી ઊતરી નહીં." ' સસરાનાં હોઠ ફફડતાં બંઘ થાય એટલે કહેવું કે “તમારા માટે એ જ બરાબર છે.,’ બીજો સવાલ કરવો કે ‘જમવામાં શું લ્યો છો ?,’ સસરાનાં હોઠ ફફડતાં બંધ થાય એટલે કહેવું કે ‘તમારા માટે એ જ બરાબર છે. ” કહી સાડીના છેડાથી જોરથી નાક લસીકયું.,“હેં?,” કહી સાડીના છેડાથી જોરથી નાક લસીક્યું. "તમે આપણી આખી એજ્યુકેશન સસિટમ જુઓ, આપણે ભણીએ છીએ શું કામ?",પછી એ વ્યક્તિનો ઑર્ડર હોય કે પછી એ તમારા પોતાના દિમાગનો ઑર્ડર હોય.,"તમે આપણી આખી એજ્યુકેશન સિસ્ટમ જુઓ, આપણે ભણીએ છીએ શું કામ?" હવે ફક્ત કલપના કરી જુઓ કે આવા નામને કારણે છોકરાને કેટલા લોકોની મજાકનો ભોગ બનવું પડશે?,"” આટલું જ નહિ, બાળકનું બર્થ સર્ટિફિકેટ મેળવવા માટે પણ તેને થોડો સમય લાગી ગયો હતો.",હવે ફક્ત કલ્પના કરી જુઓ કે આવા નામને કારણે છોકરાને કેટલા લોકોની મજાકનો ભોગ બનવું પડશે? ના ઘ ટ ના પર આજ સુધી અંઘારપટ શા માટે છવાયેલો રહયો?,કેમ તેમણે કનડાનો ડુંગર પસંદ કર્યો?,આ ઘટના પર આજ સુધી અંધારપટ શા માટે છવાયેલો રહ્યો? આશચર્યચકતિ !! પરંતુ આ સાચું છે.,"પરંતુ જો અમે તમને જણાવીએ કે રાખી સાવંતે તેના લગ્ન વિશે જે કહ્યું છે તે એકદમ અસત્ય છે, તો તમને કેવું લાગે છે?",આશ્ચર્યચકિત !! પરંતુ આ સાચું છે. પરંતુ ફલિમ મેગેઝીનોમાં તેમની ટીકા થઇ હતી.,ત્યારે સોશીઅલ મીડિયાનું ચલણ ન હતું.,પરંતુ ફિલ્મ મેગેઝીનોમાં તેમની ટીકા થઇ હતી. "જયારે જયારે કોઇ કલાકારની ફલિમ રલીઝ થવાની હોય તયારે તયારે તેઓ પણ પબલકિને પોતાનાં માઈબાપ ગણીને બે મીઠાં બોલ બોલી ભોળવી લેતાં હોય છે, તો એ જ સટારસ વાંકમાં આવે અને લોકો તેમને જોવા એકઠાં થાય તયારે તેમને પબલકિ વલિનથી પણ બદતર લાગે છે.","લોકો કલાકોના કલાકો સુધી આ સ્ટાર્સને જોવા માટે ભીડમાં ઊભા રહે છે, જેથી માત્ર પાંચ મિનિટ માટે સ્ટાર્સની ઝલક તેમને મળી શકે.","જ્યારે જ્યારે કોઇ કલાકારની ફિલ્મ રિલીઝ થવાની હોય ત્યારે ત્યારે તેઓ પણ પબ્લિકને પોતાનાં માઈબાપ ગણીને બે મીઠાં બોલ બોલી ભોળવી લેતાં હોય છે, તો એ જ સ્ટાર્સ વાંકમાં આવે અને લોકો તેમને જોવા એકઠાં થાય ત્યારે તેમને પબ્લિક વિલનથી પણ બદતર લાગે છે." "બીજી બાજુ રાજયમાં પોઝટિવિ કેસોની સંખયામાં સતત વઘારો થઈ રહ્યો છે, તયારે કોરોનામાં ગુજરાત નંબર વન ના આવે એ ટેસટગિની ગતનિ ઘીમી પાડી હોય એવી શંકા ઊપજે છે.","વળી, દેશનાં અન્ય રાજ્યોની તુલનાએ ગુજરાતમાં ઊંચો મૃત્યુ દર રાજ્યની નબળી ગુણવત્તાની આરોગ્ય સેવાઓ, અપૂરતા ડોક્ટરો, મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફની અછત અને આધુનિક સાધનોની ઊણપ જેવાં કારણો જવાબદાર છે.","બીજી બાજુ રાજ્યમાં પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે કોરોનામાં ગુજરાત નંબર વન ના આવે એ ટેસ્ટિંગની ગતિને ધીમી પાડી હોય એવી શંકા ઊપજે છે." આ દુનયિમાં તમને મુશકેલીઓ પડશે.,33 “મેં તમને આ વચનો કહ્યાં છે જેથી કરીને તમને મારામાં શાંતિ મળે.,આ દુનિયામાં તમને મુશ્કેલીઓ પડશે. ” હું પુના પાસેના એક ગામ થી આવું છુ.,” તેમણે જવાબ આપ્યો.,” હું પુના પાસેના એક ગામ થી આવું છું. ન હોય તો શી રીતે પુરવાર કરું અને હોય તો શી રીતે સાબતિ કરું ! આવા પડકારો મનમાં ઉદ્દભવે તો કદાચ દમાગ જ એ ઝીલી લે એવું બને.,શું આવું હોય?,ન હોય તો શી રીતે પુરવાર કરું અને હોય તો શી રીતે સાબિત કરું ! આવા પડકારો મનમાં ઉદ્ભવે તો કદાચ દિમાગ જ એ ઝીલી લે એવું બને. તો પછી અતયારે આ કાયદાનો વરિઘ કેમ કરવાનો?,"તેમના માટે 22 પ્રકારના પાકને આ સ્કીમ હેઠળ સુરક્ષિત કરવામાં આવ્યા, ખરીફ પાક અને રવિ પાક બંનેના.",તો પછી અત્યારે આ કાયદાનો વિરોધ કેમ કરવાનો? ગરાહકો સુઘી ચાલવા માટે પર્યાપત તાંડાલ5 છે?,શું તમે શ્રેષ્ઠ રિટેલ સ્ટોર લેઆઉટનો ઉપયોગ કરો છો?,ગ્રાહકો સુધી ચાલવા માટે પર્યાપ્ત aisles છે? તું પણ મારું ઘન છે ને?,"તું જ વિચાર મા, હું તારું ધન છું ને?",તું પણ મારું ધન છે ને? ૨૨) હે પારથ! કેમ કે જો હું સાવધાન થઈ કર્મમાં પરવૃત્ત ન થાઉ તો મનુષયો સરવ પરકારે મારા મારગને અનુસરે.,(૩.,૨૨) હે પાર્થ! કેમ કે જો હું સાવધાન થઈ કર્મમાં પ્રવૃત્ત ન થાઉં તો મનુષ્યો સર્વ પ્રકારે મારા માર્ગને અનુસરે. "” એવા પોકાર કરતી આવી અને પાછળથી આ બઘા ભેદ ફૂટી જવામાં , તેણે હરિણયગુપતને હેતુ રૂપ બતાવયો.","સુમતિકા આવી, ત્યારે “રક્ષા કરો – રક્ષા કરો.","” એવા પોકાર કરતી આવી અને પાછળથી આ બધા ભેદ ફૂટી જવામાં , તેણે હિરણ્યગુપ્તને હેતુ રૂપ બતાવ્યો." "શવિસેનાએ લખયું, 'વકિસ દુબેનું ઘર ગેરકાયદેસર છે, શું ગુપતચર વભાગને 2 જુલાઈ પહેલા આ માહતી મળી ન હતી?",આ ઉપરાંત વિકાસ દુબેના ગેરકાયદેસર મકાનને તોડી પાડવાના મુદ્દે શિવસેનાએ યોગી સરકાર પર પણ નિશાન સાધ્યું છે.,"શિવસેનાએ લખ્યું, 'વિકાસ દુબેનું ઘર ગેરકાયદેસર છે, શું ગુપ્તચર વિભાગને 2 જુલાઈ પહેલા આ માહિતી મળી ન હતી?" "” 6 મારા શત્રુઓ મને ઘેરી વળ્યા છે, પણ તેમને હરાવવા યહોવા મારી મદદ કરશે.","4 હું એકજ વસ્તુ માંગુ છું યહોવાથી, “મારા જીવનના સર્વ દિવસો પર્યંત મને યહોવાનાં મંદિરમાં બેસવા દો જેથી સદા યહોવાના દિવ્ય સૌંદર્યનું અવલોકન કરી શકું અને તેમના પવિત્રસ્થાનની મુલાકાત કરું.","” 6 મારા શત્રુઓ મને ઘેરી વળ્યા છે, પણ તેમને હરાવવા યહોવા મારી મદદ કરશે." આ તો “ઘેરબેઠા ગંગા' જેવી વાત થઈ.,આટલી ઓછી કિંમતમાં તમને સંખ્યાબંધ પુસ્તકો ઘેરબેઠાં વાંચવા મળે.,આ તો ‘ઘેરબેઠા ગંગા’ જેવી વાત થઈ. દેવ મુરારી બાપૂનું દબાણનું રાજકારણ શું નવા રંગ લાવશે એ તો સમય જ બનાવશે.,રાજનીતિ અને સત્ત્।ામાં સંતોની વધી રહેલી દખલને જોતા લાગી રહ્યું છે કે સંત્ત્।ોને હવે સત્ત્।ા સુખમાં વધારે રસ છે.,દેવ મુરારી બાપૂનું દબાણનું રાજકારણ શું નવા રંગ લાવશે એ તો સમય જ બનાવશે. અરથવયવસથા હાલકડોલક છે.,પાકિસ્તાન પાયમાલીના આરે આવીને ઊભું છે.,અર્થવ્યવસ્થા હાલકડોલક છે. "” (સુરએ ઝુમર-૩૯, આયત નં.",: “અને મનુષ્ય પર જ્યારે કોઈ આફત આવી પડે છે ત્યારે પોતાના પાલનહાર તરફ રજુ થઈ પોકારવા લાગે છે પછી જ્યારે તે તેને પોતાના તરફથી કોઈ નેઅમત અર્પણ કરે છે ત્યારે જે વાતને માટે તે પ્રથમ તેની પાસે દોઆ માંગતો હતો તે વીસરી જઈને અલ્લાહના માટે બરોબરીઓ બનાવવા મંડી જાય છે કે જેથી બીજા લોકોને સરળ માર્ગથી રખડાવે.,"” (સુરએ ઝુમર-૩૯, આયત નં." આ ચતિરમાં જાડી-ઝીણી રેખાઓ માટે અલગ અલગ પરકારની પેનોનો ઉપયોગ કરાયો છે.,કાગળ ઉપર શાહીથી બનાવેલું લાલટેન (ફાનસ)નું ચિત્ર.,આ ચિત્રમાં જાડી-ઝીણી રેખાઓ માટે અલગ અલગ પ્રકારની પેનોનો ઉપયોગ કરાયો છે. મારી પાસે થોડા મહના પહેલા શારપશુટર એનથોનીએ બે લાખ રૃપયાની ખંડણી માંગી હતી તો મેં ફરયાદ કરી હતી.,"જવાબ: પોલીસે નાનપણથી મને વિલન બનાવ્યો છે, હવે બનાવશે તો શું કરી લઈશું?",મારી પાસે થોડા મહિના પહેલા શાર્પશુટર એન્થોનીએ બે લાખ રૂપિયાની ખંડણી માંગી હતી તો મેં ફરિયાદ કરી હતી. જેના પર આર.,અને એ ‘પેન ફ્રેન્ડશીપ’ પ્રોગ્રામ અંતર્ગત કોઈ અજાણ કન્યાએ તેને પત્ર લખ્યો હતો.,જેના પર આર. ' અને જો તેમને આટલી જ મુશકેલી છે તો અમે તેમની પણ ફલિમાં બેન કરી દઈશું.,’ ઠાકરેએ કહ્યું કે આ કલાકારોએ સમજવું જોઈએ કે ‘દેશ સર્વોપરિ છે.,’ અને જો તેમને આટલી જ મુશ્કેલી છે તો અમે તેમની પણ ફિલ્મો બેન કરી દઈશું. અહી કોઈ વાણયિની દુકાનના ઓટલે સૂઈ રહેજો.,માટે તમે હવે જાઓ.,અહી કોઈ વાણિયાની દુકાનના ઓટલે સૂઈ રહેજો. તું શાંતથી બેડ પર સુઈ જા.,હું સોફા પર સુઈ જાવ છું.,તું શાંતિથી બેડ પર સુઈ જા. જો કોઈ સપીચના શબદો સવા સો વરષ પછી પણ આટલા જાગૃત હીય તો દેશની સંસકૃતનો મહાન વારસો છે.,"તેમણે કહ્યું હતું કે, શું દુનિયામાં કોઈએ વિચાર્યું છે કે, કોઈએ આપેલી ભાષણના સવા સો વર્ષ ઉજવવામાં આવે ?",જો કોઈ સ્પીચના શબ્દો સવા સો વર્ષ પછી પણ આટલા જાગૃત હોય તો દેશની સંસ્કૃતિનો મહાન વારસો છે. કબીરજી એ તેને જ ગુર્‌ મંત્ર માની લીધો અને ભવસાગર તરી ગયા.,"રોજની જેમ સ્વામી રામાનંદજી જ્યારે સ્નાન કરવા આવ્યા તો તેમનો પગ સીડી પર નિંદર કરી રહેલા કબીરની છાતી પર પડ્યો, અને તેઓ રામ-રામ બોલી ઉઠ્યા.",કબીરજી એ તેને જ ગુરૂ મંત્ર માની લીધો અને ભવસાગર તરી ગયા. "વવિકાનંદનો સહિનાદ છે કે કાર્ય એ જ પુજા, તેમણે કાર્ય અને પૂજા કહયું નથી કે એમ પણ કહયું નથી કે પૂજાની જેમ કામ કરો પણ બહું સપષટ રીતે કહયું છે કે 'કારય એ જ પૂજા.","લોકમાન્ય તીલક, સ્વામી વિવેકાનંદ જેવા ઘણા મહાપુરુષોએ આપણને કર્મમાર્ગે ચાલવા પ્રેરણા આપી છે.","વિવેકાનંદનો સિંહનાદ છે કે કાર્ય એ જ પુજા, તેમણે કાર્ય અને પૂજા કહયું નથી કે એમ પણ કહયું નથી કે પૂજાની જેમ કામ કરો પણ બહું સ્પષ્ટ રીતે કહયું છે કે 'કાર્ય એ જ પૂજા'." "થોડા જ સમય પછી, ગતા મર્યાદા અને ટરાફકિના નયિમોનો ભંગ કરીને સામેની બાજુએથી ફૂલ સપીડમાં એક કાર આવી.",તેમને ગ્રાંડ સેન્ટ્રલ સ્ટેશન જવું હતું.,"થોડા જ સમય પછી, ગતિ મર્યાદા અને ટ્રાફિકના નિયમોનો ભંગ કરીને સામેની બાજુએથી ફૂલ સ્પીડમાં એક કાર આવી." 5 મલિયિન યુવા નવાસીઓ 65 અને તેથી વધુ વયના હતા.,"સેન્સસ બ્યૂરોના અનુસાર, 2016 માં, 19.",5 મિલિયન યુવા નિવાસીઓ 65 અને તેથી વધુ વયના હતા. "[૫૬] તમારામાંથી જે કોમળ તથા નાજુક સૂત્‌રી તેની કોમળતાને તથા નાજુકપણાને લીધે પોતાના પગની પાની જમીન પર મૂકવાની હમિમત ચલાવી શક્તી નહં હોય, તેની આંખ પોતાના દલોજાન પત[પ્રતયે તથા પોતાની દીકરી પરતયે,[૫૭] તથા પોતે જનમ આપેલા નાના બાળક પરતયે તથા પોતે જનમ આપવાની હોય તે છોકરાં પરતયે ભૂંડી થશે; કેમ કે જે ઘેરાથી તથા સંકડામણથી તારા શતરુઓ તારાં નગરોમાં તને સંકડાવશે, તેમાં સરવ વસતુની અછતને લીધે તે તેઓને છાનીમાની ખાઈ જશે.","કેમ કે જે ઘેરાથી તથા સંકડામણથી તારાં સર્વ નગરોમાં તારા શત્રુઓ તને સંકડાવશે, તેને લીધે તેની પાસે પોતાને માટે કંઈ રહ્યું નહિ હોય.","[૫૬] તમારામાંથી જે કોમળ તથા નાજુક સ્‍ત્રી તેની કોમળતાને તથા નાજુકપણાને લીધે પોતાના પગની પાની જમીન પર મૂકવાની હિમ્મત ચલાવી શક્તી નહિ હોય, તેની આંખ પોતાના દિલોજાન પતિ પ્રત્યે તથા પોતાની દીકરી પ્રત્યે,[૫૭] તથા પોતે જન્મ આપેલા નાના બાળક પ્રત્યે તથા પોતે જન્મ આપવાની હોય તે છોકરાં પ્રત્યે ભૂંડી થશે; કેમ કે જે ઘેરાથી તથા સંકડામણથી તારા શત્રુઓ તારાં નગરોમાં તને સંકડાવશે, તેમાં સર્વ વસ્તુની અછતને લીધે તે તેઓને છાનીમાની ખાઈ જશે." તનથી અને ધનથી નહં તો મનથી.,મને ખાતરી છે કે આ કેસમાં મારા જેવા ઘણાં પતિઓ તથા અન્ય પીડિતો મારી પડખે ઊભા રહેશે.,તનથી અને ધનથી નહિ તો મનથી. પણ તે ભારે મુશકેલ હોય છે.,હંગામી વૈરાગ્ય છે.,પણ તે ભારે મુશ્કેલ હોય છે. * દબાણ શોઘવા જમીન માપણીની કાયર્વાહ| હાથ ઘરવી * સવે ચછક દબાણ [.૨ કરનારને ગ્રામ પંચાયત દ્રારા પ 35.,૧ સ્માટર્ િવલેજ તર�ક� પસંદ થયેલ ગામો દ્વ�ૃક્ષારોપિવષયક પ્ર�ૃિત હાથ ધરવ પ્લાનમાં સમાવેશ કરવાના માગર્દશર્ક �ુ • �ૃક્ષારોપણ માટ� ખર�દ�ને છોડ મેળવવાના હોય ગામમાં દાતાઓ જોડ� િમટ�ગ�ું આયોજન તેમ દાતાઓ�ું સન્માન • પોતાની શાળામાં �ૃક્ષારોપણ કરનાર બાળકોને શાળા અને ગ્રામ પંચાયત દ્રારા સં�ુકત પ્ • �ગણવાડ�માં �ૃક્ષારોપણ કરનાર�ું સન્મ • ટ્-ગાડર્ની િનયમો�ુસાર ખર�દ� • મનર�ગા યોજના દ્રારા �ૃક્ષારોપણ�ું આય • �ૃક્ષારોપણ બાદ પાણી માટ� રબ્બર પાઇપની વ્યવ • છોડને ખાતર માટ� જો ગામમાં સખીમંડળ ક� સ્વસહાય �ુથ છાણી�ું ખાતર ક� વમ�કંમ્પોસ્ટ દ્ ખાતર�ું ઉત્પાદન કરતા હોય તો તેમની પાસેથી ખર�દ� શકા.,• દબાણ શોધવા જમીન માપણીની કાયર્વાહ� હાથ ધરવી • સ્વૈ�ચ્છક દબાણ �ૂર કરનારને ગ્રામ પંચાયત દ્રારા પ્ 35. "કીડી શા માટે છે ઘાતક - આપણને નાનપણમાં જણાવવામાં આવે છે કે, જો એક કીડી હાથીની સૂંઢમાં ઘુસી જાય તો હાથી મોતની નજીક પહોચી શકે છે, તેથી હાથી ધીરે-ધીરે પગલા વધારે છે.","જે વધારે થાય ત્યારે આંખથી બહાર નીકળે છે, જેને આપણે આસું સમજી બેસીએ છીએ.","કીડી શા માટે છે ઘાતક - આપણને નાનપણમાં જણાવવામાં આવે છે કે, જો એક કીડી હાથીની સૂંઢમાં ઘુસી જાય તો હાથી મોતની નજીક પહોંચી શકે છે, તેથી હાથી ધીરે-ધીરે પગલા વધારે છે." "ઉતતમભાઈ કોઈ પણ વયકત સાથે માતર વયહવારનો સબંધ રાખતા નહી, કંતિ એમની આતમીયતાથી એની સાથેનો સબંધ સનેહબંઘન બની જતો ! બુઘઘથિ બંઘાયેલો સબંધ હરદયનો બની રહેતો.","શર્માને મળવા આવ્યા ત્યારે એમના ઘરને માટે સ્ટીલની થાળી, વાટકી અને ગ્લાસના છ સેટ લેતા આવ્યા હતા.","ઉત્તમભાઈ કોઈ પણ વ્યક્તિ સાથે માત્ર વ્યહવારનો સબંધ રાખતા નહીં, કિંતુ એમની આત્મીયતાથી એની સાથેનો સબંધ સ્નેહબંધન બની જતો ! બુધ્ધિથી બંધાયેલો સબંધ હર્દયનો બની રહેતો." નવરાતરમિાં હજારો ભક્તો માનાં દરશને આવે છે.,તે દિવસે હોમ-હવન કરીને માતાજીને ‘ઘૂઘરી’નો પ્રસાદ ધરાવાય છે.,નવરાત્રિમાં હજારો ભકતો માનાં દર્શને આવે છે. બનને અઘકિરીઓને પહેલા સસપેનડ કરયા અને હવે સફિકતાપૂરવક પાછા લેવાની સટરેટેજી ગોઠવી કેમ ગોઠવાઈ ?,સત્તાધારી ભાજપ આવુ શા માટે કરવા માંગે છે ?,બન્ને અધિકારીઓને પહેલા સસ્પેન્ડ કર્યા અને હવે સિફકતાપૂર્વક પાછા લેવાની સ્ટ્રેટેજી ગોઠવી કેમ ગોેેઠવાઈ ? થઈ ગયા છે કોઈ?,કેટલાક છે ?,થઈ ગયા છે કોઈ? "યુરોપયિન બ્લુ કારડ એ બરટિશિ નાગર કિ જ જેમ, 31 ડસિમ્બર, 2020 થી યુરોપયિન યુનયિનના સભય દેશોમાંથી કોઈ એકની રાષટરીયતા ઘરાવતા, બરટિશિ નાગરકોની જેમ, ઉચચ શક્ષિણ ઘરાવતા સ્થળાંતર કરનારાઓ મ નવિસસથાન અને વરક પરમટિ છે, જેની સાથે નોઘાયેલા પણ છે ઉ0// ના માળખામાં નયિકતા દ્વારા 1118 માટે અરજી કરવી આવશયક છે.",યુરોપિયન બ્લુ કાર્ડ.,"યુરોપિયન બ્લુ કાર્ડ એ બ્રિટિશ નાગરિકોની જેમ, 31 ડિસેમ્બર, 2020 થી યુરોપિયન યુનિયનના સભ્ય દેશોમાંથી કોઈ એકની રાષ્ટ્રીયતા ધરાવતા, બ્રિટિશ નાગરિકોની જેમ, ઉચ્ચ શિક્ષણ ધરાવતા સ્થળાંતર કરનારાઓ માટે સંયુક્ત નિવાસસ્થાન અને વર્ક પરમિટ છે, જેની સાથે નોંધાયેલા પણ છે gvva ના માળખામાં નિયોક્તા દ્વારા ind માટે અરજી કરવી આવશ્યક છે." દોષ વસતુમાં નથી અલબતત જોનાર માં છે.,ગણિત તો માત્ર પ્રામાણિક પણે વસ્તુ ઉઘાડી પાડે છે.,દોષ વસ્તુમાં નથી અલબત્ત જોનાર માં છે. માનવધરમી.,એ બાપ જેવી જ ચુસ્ત નીકળી.,માનવધર્મી. “અને જયારે તેમને અલલાહ તથા તેના રસુલ તરફ પોકારવામાં આવે છે એટલા માટે કે તે તેમની વચચે નરિણય કરે તો તેમાથી એક ટોળું મુખ ફેરવી લે છે.,"સહાબીઓને પોકારી રહ્યા હતા કે જે ભાગી રહ્યા હતા, બેહતર તો એ હતું કે એકલા રહીને અલ્લાહને પોકારતે.",“અને જ્યારે તેમને અલ્લાહ તથા તેના રસુલ તરફ પોકારવામાં આવે છે એટલા માટે કે તે તેમની વચ્ચે નિર્ણય કરે તો તેમાથી એક ટોળું મુખ ફેરવી લે છે. યોજના ઓ પાસ થશે પણ કામ ન,બંજર ભૂમિ પર જાણે નાયગરા નો ધોધ આવ્યો.,યોજના ઓ પાસ થશે પણ કામ નહીં થાય. ડા પરધાનનો રશયિાનો હાઈપરોફાઇલ કેસ છે.,રશિયાના વડા પ્રધાન મિખાઇલ મિશુસ્તિને કહ્યું છે કે એમને વાઇરસનું સંક્રમણ થયું હતું અને સરકારે તેમને સેલ્ફ આઇસોલેશનમાં જવાનું કહ્યું હતું.,વડા પ્રધાનનો રશિયાનો હાઈપ્રોફાઇલ કેસ છે. આપણે લોકો પર જતુંનાશકોનો છંટકાવ કર્યો.,"પછી, પોલીસ જેમને તેમની શહેરી વસાહતોમાં બળજબરી પાછા ન ધકેલી શકી તેમને રાજ્યની સરહદો પર અટકાવવામાં આવ્યા.",આપણે લોકો પર જતુંનાશકોનો છંટકાવ કર્યો. ફૂટ.,આ દુનિયા એટલે ૬૦ ફૂટબોલ ગ્રાઉન્ડ (૩૫ લાખ ચો.,ફૂટ. "ને મીસીસ બનાવવાની તો, તયાં તમારી થોડીક ભૂલ થાય છે !” “મતલબ એમ કે, અનમોલ માંસિ.",અને રહી વાત મિસ.,"ને મીસીસ બનાવવાની તો, ત્યાં તમારી થોડીક ભૂલ થાય છે !” “મતલબ એમ કે, અનમોલ મિસ." "એમાં શું છે, શરૂમાં થોડો ખરચો થાય પણ પછી બલિ બહુ ના આવેને?",એમાંનો જ લાઈ દેવો’તો ને?,"એમાં શું છે, શરૂમાં થોડો ખરચો થાય પણ પછી બિલ બહુ ના આવેને?" મરના જતાં જતાં ખૂબ રડી હતી.,આવું લાબું નહીં ચાલે તેવું કહ્યું હતું.,મરિના જતાં જતાં ખૂબ રડી હતી. વી.,રાતે જમીને ચારે જણ ટી.,વી. ' દલેલખાં નામના મોગલ સુબાએ વ.,આજથી તમારી ગેરહાજરીમાં ક્યારેય રાજનો દરબાર નહીં યોજાય.,’ દલેલખાં નામના મોગલ સુબાએ વિ. પોતાના બઝિનેસને લગતું અને આજુબાજુનું પણ પોતાના કસટમરને જોઈતું બઘું જ મળી શકે એની તકેદારી રાખે છે.,વેપારી “ફોકસ કરે છે.,પોતાના બિઝનેસને લગતું અને આજુબાજુનું પણ પોતાના કસ્ટમરને જોઈતું બધું જ મળી શકે એની તકેદારી રાખે છે. "શકિ્ષણનું ધોરણ ઊતરી ગયું છે એને ઊંચું લાવવા માટે શું કરવું જોઈએ, એની પણ ખૂબ વચારણા કરવી પડશે.","ખેર સાહેબની મુંબઈ સરકારે અંગ્રેજીને બાદ રાખવાની જે નીતિ વર્ષો પહેલાં જાહેર કરીને અણલમાં આણી છે, એ બહુ ડહાપણભરી નીતિ છે, અને એને ગુજરાત રાજ્ય દૃઢતાથી વળગી રહેશે.","શિક્ષણનું ધોરણ ઊતરી ગયું છે એને ઊંચું લાવવા માટે શું કરવું જોઈએ, એની પણ ખૂબ વિચારણા કરવી પડશે." દનિશભાઇ કાંતભાઇ પટેલ રહે.,"મણીપુરા, વાઘોડિયા ?",દિનેશભાઇ કાંતિભાઇ પટેલ રહે. [નાથી મારું શારીરકિ શોષણ થઇ રહયું છે.,’ અમૃતાનો અવાજ સખ્ત થયો અને તે આગળ બોલે તે પહેલાં તો નૈની તેના પગમાં પડી રડી પડી.,"‘બા સાહેબ, બે મહિનાથી મારું શારીરિક શોષણ થઇ રહ્યું છે." "પુરી ને શાકનાં જ ફાંફા હતા, તો દાળભાત ક્યાંથી મળે ?",પરંતુ દાળભાત લાવવાં ક્યાંથી ?,"પુરી ને શાકનાં જ ફાંફા હતા, તો દાળભાત ક્યાંથી મળે ?" આજે પણ નેટ પર આ #&ક્લપ બહુ જાવાતી &ક્લપ છે.,વો તો સેના કે કેપ્ટન હૈપ એવી મજાકીયા ભાષામાં વાત કરીને અમરિન્દરનું અપમાન કર્યું હતું.,આજે પણ નેટ પર આ âક્લપ બહુ જાવાતી âક્લપ છે. તેનો પત તેને પાણી માગતાં દુઘ હાજર કરે.,"મૉઘી મૉઘી ચપલ,સુઝ, ઘડિયાળ,કપડાં,ખોટી જ્વેલરી, રેસ્ટોરંટમાં ખાવા-પીવાનુ વગેરે વધી ગયુ.",તેનો પતિ તેને પાણી માગતાં દુધ હાજર કરે. એક કન્ઝયુમર તરીકે ગયા કે એક કસટમર તરીકે?,એક કસ્ટમર તરીકે તમે મોલની લટાર મારી આવ્યા જ હશો – ફૅમિલી જોડે કે મિત્રો જોડે શૉપિંગ કે ખરીદી કરી?,એક કન્ઝયુમર તરીકે ગયા કે એક કસ્ટમર તરીકે? પરાથમકિ શકિષણનાં પરથમ સાત ઘોરણમાંથી સવ.,"એટલે ગુજરાતે સૌ પ્રથમ એવી જાહેરાત કરવી જોઈએ કે ગુજરાત રાજ્યનો તમામ વહીવટ ગુજરાતી ભાષામાં ચાલશે, શિક્ષણનું માધ્યમ પહેલેથી છેલ્લે સુધી ગુજરાતી જ રહેશે અને નોકરીઓ માટેની પરીક્ષાઓ પણ ગુજરાતીમાં જ લેવામાં આવશે.",પ્રાથમિક શિક્ષણનાં પ્રથમ સાત ધોરણમાંથી સ્વ. અનયોના કામમાં તમારી દખલઅંદાજી આજે ટાળવી જોઈએ.,તમે પ્રવાસ કરવાના તથા ખર્ચ કરવાના મૂડમાં હશો-પણ તમે જો એવું કરસો તો તમે પછીથી દિલગીરી અનુભવશો.,અન્યોના કામમાં તમારી દખલઅંદાજી આજે ટાળવી જોઈએ. આ તો હવે પેલાની શી દશા થશે આવતીકાલથી...?,"બીજાનાં લગ્નમાં જવાથી આપણા જેવા પરણેલાનું દુઃખ, વેદના… બધું વહેંચાઈ જાય છે! બસ ત્યારે આનંદ જ એનો છે ને! જમવા માટે થોડાં કંઈ હેરાન થવાય?",આ તો હવે પેલાની શી દશા થશે આવતીકાલથી…? મેં કહ્યું 25 વરષથી વઘુ સમય વીતી ગયો છે.,તેમણે મને પૂછ્યું કે સ્ટેડિયમને કેટલો સમય થઇ ગયો છે?,મેં કહ્યું 25 વર્ષથી વધુ સમય વીતી ગયો છે. ભવષિયના પરતભાશાળી ખેલાડીઓને તૈયાર કરવા માટે કરકિટ એકેડમી તૈયાર થઈ રહી છે.,"અત્યાધુનિક ક્લબ હાઉસ, જેમાં છે 50 ડિલક્સ રૂમ અને પાંચ સ્યૂટ રૂમ, ઇનડોર અને આઉટડોર ગેમ્સ, રેસ્ટોરન્ટ, ઓલિમ્પિક સાઇઝનો સ્વીમિંગ પૂલ, જિમ્નેશિયમ, પાર્ટી એરિયા, પ્રોજેક્ટર થિયેટરટીવી રૂમ.",ભવિષ્યના પ્રતિભાશાળી ખેલાડીઓને તૈયાર કરવા માટે ક્રિકેટ એકેડમી તૈયાર થઈ રહી છે. "યુરોપ ભાગી જવાના આંખમાં શમણાં લઈ, તે ઊભો ઊભો પોતાના અણજાણ ભાવ વશિ વચારી રહયો.",ક્યાં જવું?,"યુરોપ ભાગી જવાના આંખમાં શમણાં લઈ, તે ઊભો ઊભો પોતાના અણજાણ ભાવિ વિશે વિચારી રહ્યો." [આ મારું જીરણ - શીરણ ઘર.,"આવી દરિદ્રતામાં લોકજીવન શ્વાસ લેતું રહે છે, ધબકતું રહે છે.",[આ મારું જીર્ણ – શીર્ણ ઘર. લૂંટારૂઓએ માતર ઝપાઝપી કરીને એમ કઈ રીતે આટલી મોટી રોકડ રકમ લઈને નાસી શકે.,અને તેને કોઈ ગંભીર પ્રકારની ઈજાઓ પણ થઈ નથી.,લૂંટારૂઓએ માત્ર ઝપાઝપી કરીને એમ કઈ રીતે આટલી મોટી રોકડ રકમ લઈને નાસી શકે. શું ત્યાં કલમ 21 અને 21એ અંતરગત રમત માટેના મેદાન છે?,4.,શું ત્યાં કલમ 21 અને 21એ અંતર્ગત રમત માટેના મેદાન છે? તમે મારા આંસુઓથી જઞાત છો.,8 તમે મારી બધી વેદના જોઇ છે.,તમે મારા આંસુઓથી જ્ઞાત છો. ' બહેને અનુમોદન આપયું ને વરનો બાપ હાથમાં પાંચની નોટ રમાડતો આપણી કંપનીનાં પગથયિાં ચઢવા લાગ્યો... સપેશયલ મંગલાષટકનો પરકાર પણ રહેશે.,"’ ‘હાસ્તો, ભાઇ જેવો જોરાવર કમાનાર બેઠો છે, પછી શું ?",’ બહેને અનુમોદન આપ્યું ને વરનો બાપ હાથમાં પાંચની નોટ રમાડતો આપણી કંપનીનાં પગથિયાં ચઢવા લાગ્યો… સ્પેશયલ મંગલાષ્ટકનો પ્રકાર પણ રહેશે. તે તમે તમારે સૂઈ જાવ !” મને તો હુકમ હતો કે અલાદાદની પાસેથી હટવું નહ એટલે બેક કલાક બાદ કરતાં ઠેઠ વેરાવળ સુઘી હું એ જ હાલતમાં બેઠો રહયો.,પણ તમારે આમ બેસવું પડે તો તો મને બહુ શરમ લાગે.,"તે તમે તમારે સૂઈ જાવ !” મને તો હુકમ હતો કે અલાદાદની પાસેથી હટવું નહિ, એટલે બેક કલાક બાદ કરતાં ઠેઠ વેરાવળ સુધી હું એ જ હાલતમાં બેઠો રહ્યો." તે જાપાનની રાજઘાની ટોકયિમાં રહે છે.,ત્યાં સુધી કે અનેક લોકો તેના કલાયન્ટ્સ પણ છે.,તે જાપાનની રાજધાની ટોકિયોમાં રહે છે. આખરે આ કન્સલટન્‌ટની સામે તપાસ મૂકવામાં વહવિટી તંત્રના હાથ કેમ ઘરજે છે ?,તે પ્રશ્નને લઈને કોર્પાેરેશનમાં હવે ચર્ચા શરૃ થઈ ગઈ છે.,આખરે આ કન્સલટન્ટની સામે તપાસ મૂકવામાં વહિવટી તંત્રના હાથ કેમ ધ્રૂજે છે ? નોઘનીય છે કે આ અગાઉ મુખયમંત્રી યોગી આદતિયનાથે કથતિ શનાઉ જેહાદ' વરિદ્ઘ કાયદો બનાવવાની જાહેરાત કરી હતી.,તેની સામે ભારતીય દંડ સંહિતા હેઠળ કાર્યવાહી થઈ શકે છે.,નોંધનીય છે કે આ અગાઉ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કથિત શ્નાૃઉ જેહાદ' વિરુદ્ઘ કાયદો બનાવવાની જાહેરાત કરી હતી. રાતરે સપતરષનાં દરશન કરી અમે સૂતાં હતાં તે વખતે આકાશમાં પુનરવસુનું હોડકું અમારી સાથે દક્ષિણની મુસાફરીએ ઊપડેલું જોઈ ઘણો આનંદ આવતો.,બીજે દિવસે ચંદ્રનો પક્ષપાત શુક્ર તરફ વળ્યો.,રાત્રે સપ્તર્ષિનાં દર્શન કરી અમે સૂતાં હતાં તે વખતે આકાશમાં પુનર્વસુનું હોડકું અમારી સાથે દક્ષિણની મુસાફરીએ ઊપડેલું જોઈ ઘણો આનંદ આવતો. અહી મહમદ ગઝનીના ઘવજ ચહિનને આપવા પરયાસ થયો છે.,ઇતિહાસ પૃષ્ઠભૂમિને સમજવા પર્શિયા/ ઈરાન કે આજના પાકિસ્તાનના બદલાતા રહેલા ધ્વજની શ્રૃંખલા જોવી રહી.,અહીં મહમદ ગઝનીના ધ્વજ ચિહૃનને આપવા પ્રયાસ થયો છે. કોઈ પણ એવા વયક્્તાને પોતાનું ધન બલિકુલ ના આપવો જયાંથી તમને પાછું આવવા ની અપેકષા આછી હોય અથવા જોખીમ લેવા થી તમારે આ વરષ બચવું જોઇએ નહીતર તમને તમારું આપેલું ઘન પાછું આવવા માં મુશકેલી પડી શકે છે.,તેથી આ વર્ષે તમને ધન સંબંધિત બાબતો અને આર્થિક જીવન ને લઇને ઘણી સોચી સમજી ને ચાલવું રહેશે અને તમારી સમજદારી નો પરિચય આપવું હશે.,કોઈ પણ એવા વ્યક્તિ ને પોતાનું ધન બિલકુલ ના આપવો જ્યાંથી તમને પાછું આવવા ની અપેક્ષા ઓછી હોય અથવા જોખીમ લેવા થી તમારે આ વર્ષ બચવું જોઇએ નહીંતર તમને તમારું આપેલું ધન પાછું આવવા માં મુશ્કેલી પડી શકે છે. સરકારના ભૂતપૂરવ મંત્રી કરશિના તરિથ રાતોરાત ભાજપામાં જોડાઈ ગયાં.,એ.,સરકારના ભૂતપૂર્વ મંત્રી ક્રિશ્ના તિરથ રાતોરાત ભાજપામાં જોડાઈ ગયાં. કામ રોટેશનલ પદ્ઘત- તે શું છે?,સમગ્ર ઉદ્યોગોમાં નોંધપાત્ર ફોર્મેટમાં પર આધારિત અંશે ધરાવે લેબર રિલેશન્સ.,કામ રોટેશનલ પદ્ધતિ - તે શું છે? ૩૧ હમિલયમાં લદ્દાખ સરહદે ભારત સાથે સંઘરષ વચચે ચીને હવે સમુદ્રમાં પણ પગપેસરો કરીને ભારતને ઘેરવાનું કાવતરું ઘડયું છે.,"ત્યારે રાજકોટની પતંગ બજારમાં ભીડ ન જામે … read more બેઈજિંગ, તા.",૩૧ હિમાલયમાં લદ્દાખ સરહદે ભારત સાથે સંઘર્ષ વચ્ચે ચીને હવે સમુદ્રમાં પણ પગપેસરો કરીને ભારતને ઘેરવાનું કાવતરું ઘડયું છે. "માળ પર રેસટોરાં, પછીનાં માળે કોકટેઈલ બાર, તેનાં ઉપર બોલ-રૂમ અને ચો",એ બિલ્ડિંગ પણ જોરદાર હતું.,"પહેલાં માળ પર રેસ્ટોરાં, પછીનાં માળે કોકટેઈલ બાર, તેનાં ઉપર બોલ-રૂમ અને ચોથા માળે આ ટેરેસ-બાર." "10 સૈનયોનો દેવ યહોવા કહે છે, “ 'ખાવા ષટ અરપણો અરપવા કરતાં તો મંદરિના બારણાં બંધ કરી દેવા અને અગન ન પરગટાવવો તે વઘારે સારું હું તમારા પર જરાપણ પરસનન નથી.",” આ સૈન્યોના દેવ યહોવાના વચન છે.,"10 સૈન્યોનો દેવ યહોવા કહે છે, “આવા ષ્ટ અર્પણો અર્પવા કરતાં તો મંદિરના બારણાં બંધ કરી દેવા અને અગ્નિ ન પ્રગટાવવો તે વધારે સારું હું તમારા પર જરાપણ પ્રસન્ન નથી." "હો દલિભાઈ, શું ઘોઈ પીવાના એ સંસકાર અને ખાનદાનીને ?",શું એના સંસ્કાર છે ?,"હવે તમે જ કહો દિલુભાઈ, શું ધોઈ પીવાના એ સંસ્કાર અને ખાનદાનીને ?" બંધારણ ના કાયદા પરજા માટે અને નેતા માટે કેમ અલગ થઈ રહયા છે?,લોકો 21 મી સદીમાં આટલા ભણેલા હોવા છતાં એ વાત સમજી સકતા જ નથી કે કોરોના ફક્ત લોકોના કાર્યકર્મ થી જ કેવી રીતે ફેલાય છે?,બંધારણ ના કાયદા પ્રજા માટે અને નેતા માટે કેમ અલગ થઈ રહ્યા છે? "ય કંઈ સફૂલમાં પાછા ન ગયા, પણ ઘરમાં ચોથી-પાંચમી ભણેલો વહઠિઠલ નામનો નોકર હતો તેને ગુરુ બનાવી લીઘો અને તેની પાસેથી વાંચવા-લખવાના ટ્યૂશન લઈ લીઘા.","” બસ, બીજા દિવસથી સ્કૂલે જવાનું બંધ કરી દીધું અહંકારને ઠેસ પહોંચી એટલે સ્કૂલ છોડી દીધી, પણ પછી થયું કે ભણીશું નહીં તો બાબા (પિતા)ની રોકોર્ડ પર લખેલા ગીત કેવી રીતે વાંચી શકીશું?","જો કે એટલે તેઓ કંઈ સ્કૂલમાં પાછા ન ગયા, પણ ઘરમાં ચોથી-પાંચમી ભણેલો વિઠ્ઠલ નામનો નોકર હતો તેને ગુરુ બનાવી લીધો અને તેની પાસેથી વાંચવા-લખવાના ટયૂશન લઈ લીધા." ૨૦૧૦ પછીના ભરતી થયેલા શકિષકના કોઈ પણ હુકમમાં આઆ પરકારનો ઉલલેખ થયેલ નથી તો આમ છતાં અચાનક આ પરકારની પરસિથતીનું નરિમાણ કરવાથી શકિષક લાચારી અનુભવે છે.,"લુણાવાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખને લુણાવાડા તાલુકાના શિક્ષકોએ આવેદનપત્ર પાઠવી જણાવ્યું છે કે ૪૨૦૦ ગ્રેડ પે મુદ્દે શિક્ષક સમાજમાં ભારોભાર રોષ પામ્યો છે, શિક્ષક ગણ હતાશ તથા નિરાશ થયો છે.",૨૦૧૦ પછીના ભરતી થયેલા શિક્ષકના કોઈ પણ હુકમમાં આ પ્રકારનો ઉલ્લેખ થયેલ નથી તો આમ છતાં અચાનક આ પ્રકારની પરિસ્થિતીનું નિર્માણ કરવાથી શિક્ષક લાચારી અનુભવે છે. તમારા માટે ક્યું આઘયાતમકિ મૂલ્ય અગતયનું છે?,"પ્રેમ, નિર્દોષતા અને કરુણાથી સભર, તમારાં પોતાનાં અદ્ભૂત અંતર્જગતનાં પ્રગાઢ આકર્ષણનો તમે અનુભવ કરશો.",તમારા માટે કયું આધ્યાત્મિક મૂલ્ય અગત્યનું છે? આ રીતે અહં અસમ બરહમ - હું છં બરહમના સીઘા ફૂદકાને આંતમ મન સાથે વાત કરતાં વચચે ત્વં એ એક પુલનું કાર્ય કરે છે.,એમ અલખ ( અંતર ) ગુરુ શિષ્ય નિરંજન હું ને સમજાવવા તેઓ જણાવે છે તત્ ત્વમ્ અસિ= તે બ્રહ્મ તું પોતે જાતે જ છે.,આ રીતે અહં અસ્મિ બ્રહ્મ – હુું છું બ્રહ્મના સીધા કૂદકાને આંતમ મન સાથે વાત કરતાં વચ્ચે ત્વં એ એક પુલનું કાર્ય કરે છે. ઇશવર તો સંસારના સવામી છે.,ઇશ્વરની બરોબરી કરી શકે તેવી વસ્તુ બીજી ક્યી છે જેના પર માણસ મુગ્ધ થઇને વારી જાય ?,ઇશ્વર તો સંસારના સ્વામી છે. "કેટલો સમય એક સમયે, કામ સવયંભ્‌ પરભિરમણ પુનસથાપના પર ચાલુ?","ઉદાહરણ તરીકે, કેવી રીતે કામ કરે બહાર રિસુસિટેશન હૃદય-પલ્મોનરી સિસ્ટમ દર્દીની હાથ ધરવામાં આવ્યું હતું?","કેટલો સમય એક સમયે, કામ સ્વયંભૂ પરિભ્રમણ પુનસ્થાપના પર ચાલુ?" "૫,૦૦૦/- લોખંડની દેશી હાથ બનાવટની પીસતોલ-૧ ક.",રૂ.,"૫,૦૦૦/- લોખંડની દેશી હાથ બનાવટની પીસ્તોલ-૧ કિ." સવારથીઓ સામે સમાજ કેમ ચૂપ છે?,શું આવા સ્વાર્થીઓને તંત્ર નથી પકડી શકતું?,સ્વાર્થીઓ સામે સમાજ કેમ ચૂપ છે? "તમે સથાનકિ લોકો જેવી જ ભાષા બોલતા નથી, સાંસકૃતકિ મતભેદો અથવા બરસેલસમાં ડેટગિના “નયિમો' સમજતા નથી - અને તમે તે બઘા અન્ય પરસંશકોને કેવી રીતે મળો છો?",જ્યારે તમે કોઈ વિદેશી દેશમાં એક સ્વદેશત્યાગી હોવ ત્યારે ‘નોંધપાત્ર અન્ય’ બેઠકમાં ખાસ કરીને મુશ્કેલ બની શકે છે.,"તમે સ્થાનિક લોકો જેવી જ ભાષા બોલતા નથી, સાંસ્કૃતિક મતભેદો અથવા બ્રસેલ્સમાં ડેટિંગના ‘નિયમો’ સમજતા નથી – અને તમે તે બધા અન્ય પ્રસંશકોને કેવી રીતે મળો છો?" સરકાર માં પણ મોભા નું સથાન ધરાવે છે અને પૂર્વ ઘરાવતા પણ હતા ચર્ચતિ હકીકત મુજબ રાજકીય આશ્રય તળેસફેદ કપડા પહેરી સમાજ સેવક કે પ્રજા ના સેવક હોવાં નો દાવો કરી અને લૃૂખા કાર્યકરો ની ચરચતિ હકીકત પ્રમાણે બોલબાલા કરી છે.,આમાં હાલ ની પરિસ્થિતિ એ સફેદ કપડા પહેરી ને જે પોતાના ની જાત ને મહાન સમાજ સેવક માને છે.,સરકાર માં પણ મોભા નું સ્થાન ધરાવે છે અને પૂર્વ ધરાવતા પણ હતા ચર્ચિત હકીકત મુજબ રાજકીય આશ્રય તળેસફેદ કપડા પહેરી સમાજ સેવક કે પ્રજા ના સેવક હોવાં નો દાવો કરી અને લૂખા કાર્યકરો ની ચર્ચિત હકીકત પ્રમાણે બોલબાલા કરી છે. “હરભાઈ ! અલાબેલી !” કહીને બહારવટીયો છૂટો પડ્યો.,કાંઠા પર કર્નલે અલાદાદનો કબજો સંભાળ્યો.,“હરભાઈ ! અલાબેલી !” કહીને બહારવટીયો છૂટો પડ્યો. પેલો દેશપાંડેનો ગણપત વયાકરણમાં હોશયિાર છે.,હવે શું કરવું ?,પેલો દેશપાંડેનો ગણપત વ્યાકરણમાં હોશિયાર છે. "' નૌશાદ સાહેબે તોડ કાઢ્યો: “આપણે એમ કરીએ એકવાર વગર પીઘે રેકોર્ડ કરીએ, બીજીવાર પીધા પછી રેકોરડ કરીએ.","સાયગલ સાહેબ આનાકાની કરતા બોલ્યા, ‘નહીં નહીં એવું તો થઈ જ ન શકે.","’ નૌશાદ સાહેબે તોડ કાઢ્યો: ‘આપણે એમ કરીએ એકવાર વગર પીધે રેકોર્ડ કરીએ, બીજીવાર પીધા પછી રેકોર્ડ કરીએ." મારું એશવરયયુક્ત યોગબળ તું જો! ભૂતોને ઉતપનન કરનારો તથા ભૂતો ઘારણ કરનારો મારો આતમા ભૂતોમાં સથતિ નથી.,૦૪) વળી સર્વભૂતો મારામાં રહેલાં નથી એમ પણ કહેવાય.,મારું ઐશ્વર્યયુક્ત યોગબળ તું જો! ભૂતોને ઉત્પન્ન કરનારો તથા ભૂતો ધારણ કરનારો મારો આત્મા ભૂતોમાં સ્થિત નથી. એ વખતે કાંઇ જમણવાર કરયો હોત તો ફજેતી થાત.,ત્રણ દિવસ લગાટ ઇન્સ્પેકટરે આવીને તપાસ કરી.,એ વખતે કાંઇ જમણવાર કર્યો હોત તો ફજેતી થાત. તપાસી જુઓ સાત દાયકાનો ઈતહિાસ અને ખાતરી કરી લો.,એવું શું છે કે મુસ્લિમ દેશો મહાસત્તાઓ માટે હાથવગા છે?,તપાસી જુઓ સાત દાયકાનો ઈતિહાસ અને ખાતરી કરી લો. "એ હકીકત છે કે આજકાલ મોલનો ક્રેઝ વઘી ગયો છે, છતાં એ પણ હકીકત છે કે જો સમજદારીથી રટેલ બઝનેસનું મારકેટગિ કરવામાં આવે તો જાણીતા અને નવા કસટમરને પોતાના બનાવી શકાય.",બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા મોલનો હાઉ છે અને કદાચ બિઝનેસની નિષ્ફળતા માટે વધતી જતી મોલની સંખ્યાને જવાબદાર ગણી રહ્યા છે.,"એ હકીકત છે કે આજકાલ મોલનો ક્રેઝ વધી ગયો છે, છતાં એ પણ હકીકત છે કે જો સમજદારીથી રિટેલ બિઝનેસનું માર્કેટિંગ કરવામાં આવે તો જાણીતા અને નવા કસ્ટમરને પોતાના બનાવી શકાય." એ અભયાસ કરીને વતન પરત ફર્યા બાદ માનસી પયિર આવી તયારે તેણે જ તે તેનાં લગનમાં ન આવયો હોવાથી ખોટું લાગયું હોવાનું કહ્યું હતું.,માનસી ગ્રેજ્યુએટ થઈ ત્યારે તે વધુ અભ્યાસ માટે અમેરિકા હતો અને ત્યારે જ તેનાં લગ્ન કુણાલ સાથે થઈ ગયાં હતાં.,એ અભ્યાસ કરીને વતન પરત ફર્યા બાદ માનસી પિયર આવી ત્યારે તેણે જ તે તેનાં લગ્નમાં ન આવ્યો હોવાથી ખોટું લાગ્યું હોવાનું કહ્યું હતું. 8 સેન્‌ટમીટર સુધી વરસાદ પડશે તો પણ મેચ કેન્સલ નહીં થાય.,ખેલાડીઓ અને ફેન્સ સુનિશ્ચિત રહેશે કે વરસાદ અટકે તો મેચ શરૂ થવામાં વધુ સમય નહીં લાગે.,8 સેન્ટિમીટર સુધી વરસાદ પડશે તો પણ મેચ કેન્સલ નહીં થાય. "આ સૂ્ચા પર, તમને 168 નો ડપિઝટિ બોનસ કસનો મળશે 1316 €૩5નલાઇન કેસનિ દુનયિ માં.",સલામત બનો અને જવાબદારીપૂર્વક રમો! અગ્રણી casનલાઇન કેસિનો માટે અમારી પાસે નવીનતમ ડિપોઝિટ બોનસ offersફર છે.,"આ સૂચિ પર, તમને 168 નો ડિપોઝિટ બોનસ કસિનો મળશે 1316 casનલાઇન કેસિનો દુનિયા માં." 43 તેથી તેણે પોતાના માંણસોની તરણ ટુકડીઓ પાડીને તે ખેતરમાં તેમના માંટે રાહ જોતો રહયો.,"ઝબૂલે ગાઆલ તથા તેના સગાઓને શખેમમાંથી કાઢી મૂક્યાં, તેઓને શખેમમાં રહેવા દીધાં નહિ.",43 તેથી તેણે પોતાના માંણસોની ત્રણ ટુકડીઓ પાડીને તે ખેતરમાં તેમના માંટે રાહ જોતો રહ્યો. ધારો કે તારે કંઈ જ કહેવું ન હોય તો તું મને 'પપપા ! ગેટ લોસટ !' એવું પણ કહી શકે છે.,‘પણ હું તો ખરીને ! માની લો કે એ તમને એકલાને પોતાના દિલની વાત કહેવા માગતો હોય…’ થોડો વિચાર કરીને અવિનાશ બોલ્યો : ‘તારે જે કહેવું હોય તે.,ધારો કે તારે કંઈ જ કહેવું ન હોય તો તું મને ‘પપ્પા ! ગેટ લોસ્ટ !’ એવું પણ કહી શકે છે. કહે તેમ કરવું.,"નિર્દોષ, સર્વજ્ઞ જાણીને અંતરાય ટાળી નાખવો.",કહે તેમ કરવું. એના માથે એમ.,પણ એનો અર્થ એ નથી કે મેન્ટલ હોસ્પિટલમાં આવનાર દરેક દર્દી પાગલ છે ! અહીં અંકિતાને હૂંફ મળે છે.,એના માથે એમ. એમની આગવી વશિષતાઓને કારણે એ સમય જતાં જર્‌ર આગળ વધશે.,વાડીભાઈ શાહને તો એ વખતથી જ એમ લાગતું કે ઉત્તમભાઈ બીજા મેડિકલ રીપ્રેઝન્ટેટિવ જેવા નથી.,એમની આગવી વિશેષતાઓને કારણે એ સમય જતાં જરૂર આગળ વધશે. અને આ માટે જ હવે મારકેટગિનો નવો ફંડા આવી રહ્યો છે જેમાં તમારા મગજમાં શું ચાલી રહ્યું છે તેના આધારે જ તમે પરોડકટ દેખાડવામાં આવે કે પછી તે પરમાણે રજૂ કરવામાં આવે જેથી તમે તે પરોડકટ ખરીદી જ લો તેવું તમાર મગજ પણ તમને કહે.,ગ્રાહક કેમ વસ્તુ ખરીદે છે તેનો જવાબ વ્યક્તિ પાસેથી નહીં પણ તેના મગજમાં જરુર હોય છે.,અને આ માટે જ હવે માર્કેટિંગનો નવો ફંડા આવી રહ્યો છે જેમાં તમારા મગજમાં શું ચાલી રહ્યું છે તેના આધારે જ તમે પ્રોડક્ટ દેખાડવામાં આવે કે પછી તે પ્રમાણે રજૂ કરવામાં આવે જેથી તમે તે પ્રોડક્ટ ખરીદી જ લો તેવું તમારુ મગજ પણ તમને કહે. ' બીજે દવિસે સાયગલ સાહેબ આવયા તયારે પહેલા દવિસ જેવી જ દશા હતી.,બહેતર છે કે કાલે તમારી તબિયત સારી થાય પછી જ આવો તો રેકોર્ડિંગ પતી જાય.,’ બીજે દિવસે સાયગલ સાહેબ આવ્યા ત્યારે પહેલા દિવસ જેવી જ દશા હતી. તમે કેટલા કલાક કામ કરી શકો છો?,રાજ્યમાં તમારે કેટલાં જૂના કામ કરવું પડશે?,તમે કેટલા કલાક કામ કરી શકો છો? વાદી કમ્યુનસિટ પારટી (સીપીએમ) ના નેતા પ્રકાશ કરાત અને સાંસદ કનમોઝીએ પણ હાજરી આપી હતી.,અથવા મૃત્યુ પામ્યા છે.,"""આ કાર્યક્રમમાં માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (સીપીએમ) ના નેતા પ્રકાશ કરાત અને સાંસદ કનિમોઝીએ પણ હાજરી આપી હતી." ' તો વાચન કરતાં કરતાં આ જાગૃતતા અને સમજ પણ કેળવવાં એટલાં જ જરૂરી છે.,પણ પછી સુરેશભાઈ કહે કે ‘આ પુસ્તકો તો વાંચવાં જ નહીં.,’ તો વાચન કરતાં કરતાં આ જાગૃતિ અને સમજ પણ કેળવવાં એટલાં જ જરૂરી છે. પણ આ ખૂબ ઓછો અંદાજ હોઈ શકે છે.,૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ સરહદ ઓળંગીને સ્થળાંતર કરનારાઓની સંખ્યા ૫ કરોડ ૪૦ લાખ હતી.,પણ આ ખૂબ ઓછો અંદાજ હોઈ શકે છે. હું આ બે પરશનોના જવાબો શોધી રહી છું.,તેણે વિચારવું ન જોઈએ કે મૃત્યુ કોઈપણ સમયે આવી શકે છે અને તેના મરણ પછી તેનું શું થશે.,હું આ બે પ્રશ્નોના જવાબો શોધી રહી છું. વાસતવમાં ઝં શબદ ત્રણ અક્ષરો થી બનેલો છે.,ॐ શબ્દનો અર્થ શું છે તેના વિશે ખૂબ જ ઓછા લોકોને જાણકારી હશે.,વાસ્તવમાં ૐ શબ્દ ત્રણ અક્ષરો થી બનેલો છે. શું એયરના બોસને ગુજરાતી ફુડ નહીં મળે?,હવે જોવાનું એ રહે છે કે આ સમસ્યાનું સમાધાન કઈ રીતે આવે છે?,શું ઐયરના બોસને ગુજરાતી ફુડ નહીં મળે? "આવા સમયે તમારી છેલલી ઘડીની બેસટ ફરેનડ છે, તમારી લપિસટકિ.",તમે વધારે પડતું ઊંઘ્યા હો ને બીજા દરેક જણ પ્રવાસે જવા માટે ઉતાવળા થયા છે.,"આવા સમયે તમારી છેલ્લી ઘડીની બેસ્ટ ફ્રેન્ડ છે, તમારી લિપસ્ટિક." તયાં અમદાવાદમાં એ જ દવિસે યોજાયેલી મોરારજી દેસાઈની જાહેર સભાનો લોકોએ બહષિકાર જાહેર કરયો હતો.,કચ્છના પ્રતિનિધિઓને સમયસર પહોંચવા ખાસ વિમાનનો પ્રબંધ કરવો પડ્યો હતો એટલી તાકીદની એ બેઠક હતી.,ત્યાં અમદાવાદમાં એ જ દિવસે યોજાયેલી મોરારજી દેસાઈની જાહેર સભાનો લોકોએ બહિષ્કાર જાહેર કર્યો હતો. સુયોગ્ય સમયે તમે એ પૂર્વકાલીન સનાતન સંબંધને ફરી શર્‌ કર્યો ને સુદૃઢ બનાવયો.,એ તો તમે જ જાણો છો.,સુયોગ્ય સમયે તમે એ પૂર્વકાલીન સનાતન સંબંધને ફરી શરૂ કર્યો ને સુદૃઢ બનાવ્યો. "મલહારનું નામ સાંભળતા જ ગુલાલનાં | રૂંવાડાં ઊભાં થઈ ગયાં પણ એણે ભારે ઘીરજથી કહ્યું, 'મમમી, બધું બરાબર છે.",એટલે એમણે માત્ર સહજતાથી પૂછ્યું.,"મલ્હારનું નામ સાંભળતા જ ગુલાલનાં ‚રૂંવાડાં ઊભાં થઈ ગયાં પણ એણે ભારે ધીરજથી કહ્યું, ‘મમ્મી, બધું બરાબર છે." "દેવી, દેવતા કે ભગવાને તમારી પાસે કોઈ દવિસ વસત્‌ર, આભૂષણ કે ઘનવૈભવની માગણી કરી છે ?","શ્રીમંતોના મકાનોના દરવાજા પર દરવાન કે સંરક્ષક હોય છે તેમ તમે દેવી, દેવતા કે ભગવાનને મંદિરના દરવાન કે રખેવાળ માની બેઠા છો, કે તેમની જેમ તે પણ મંદિરની સઘળી સંપત્તિનું સંરક્ષણ કરે ?","દેવી, દેવતા કે ભગવાને તમારી પાસે કોઈ દિવસ વસ્ત્ર, આભૂષણ કે ધનવૈભવની માગણી કરી છે ?" ” અને ઔરંગઝેબનો પગ લપસતાં રહી ગયો.,મેં તુમ્હારા દિલ કભી નહીં તોડુંગી.,” અને ઔરંગઝેબનો પગ લપસતાં રહી ગયો. "ગુજરાતી અને મારવાડી નજીક નજીકની ભાષા છે, કચછી પણ નજીક છે, પણ કંઈ ગુજરાતીને પાકી મારવાડી અને મારવાડીને પાકી ગુજરાતી આવડે નહ.",તમિળભાષીને કન્નડ અને તેલુગુ આવડતી હોય તે જરૂરી નથી.,"ગુજરાતી અને મારવાડી નજીક નજીકની ભાષા છે, કચ્છી પણ નજીક છે, પણ કંઈ ગુજરાતીને પાકી મારવાડી અને મારવાડીને પાકી ગુજરાતી આવડે નહિ." શું એકમોના નામ જાહેર ના કરવા માટે અઘકિરીઓને લાંચ-ર્શવત આપવામાં આવી રહી છે?,કોના ઇશારે તેમના નામ જાહેર કરવામાં આવ્યા નથી?,શું એકમોના નામ જાહેર ના કરવા માટે અધિકારીઓને લાંચ-રૂશ્વત આપવામાં આવી રહી છે? "21 જેમણે આ રાજાઓની ભૂમાં ઇસરાએલને ભેટ તરીકે સદાકાળ માટે આપી, તેમની સતુતા કરો.",તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.,"21 જેમણે આ રાજાઓની ભૂમિ ઇસ્રાએલને ભેટ તરીકે સદાકાળ માટે આપી, તેમની સ્તુતિ કરો." માતર એટલું જ નહીં પરંતુ સરકારી કામ સવિય જ્યારે કાર વાપરતા તયારે તેના નાણાં પણ અચૂક ચૂકવી દેતા હતાં.,સરદાર પટેલ સરકારી કામ માટે જાય ત્યારે સરકારી ગાડીનો ઉપયોગ કરતા હતા.,માત્ર એટલું જ નહીં પરંતુ સરકારી કામ સિવાય જ્યારે કાર વાપરતા ત્યારે તેના નાણાં પણ અચૂક ચૂકવી દેતા હતાં. તો કોઈ વાર માણસોની બદમાસી ને અધમતા જોતાં દુનયાની જાળમાંથી છૂટી જવાની ઈચછા થઈ.,કોઈ વાર કોઈ સાચા પવિત્ર સાધુ-સાધ્વીનું જીવન નજીકથી જોતાં તેમાં અલૌકિક આનંદ ને શાશ્વત શાંતિ જણાયાં અને તેનું અનુકરણ કરવાની પ્રેરણા જાગી.,તો કોઈ વાર માણસોની બદમાસી ને અધમતા જોતાં દુનિયાની જાળમાંથી છૂટી જવાની ઈચ્છા થઈ. 8 વસવાટ માંટે બીજી કોઈ સારી જગયાની શોઘમાં તે બેથલેહેમ છોડીને ફરતા ફરતા એફ્રાઈમના પહાડી પરદેશમાં મીખાહને ઘેર આવી ચડયો.,તે બેથલહેમમાં એક વિદેશીની જેમ રહેતો હતો.,8 વસવાટ માંટે બીજી કોઈ સારી જગ્યાની શોધમાં તે બેથલેહેમ છોડીને ફરતા ફરતા એફ્રાઈમના પહાડી પ્રદેશમાં મીખાહને ઘેર આવી ચડયો. તેનું નાક લાંબુ હતું.,"તેમણે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે, અકબરનું કદ મધ્યમ પ્રમાણનું હતું.",તેનું નાક લાંબુ હતું. માતર એટલું સમજવું છે કે જેમ આપણે કહીએ છીએ કે જઞાન વહેંચવાથી વધે છે તેમ શું આનંદ પણ વહેંચવાથી વઘે છે?,આજે ખુશી અને આનંદ વચ્ચે તફાવત નથી કરવો.,માત્ર એટલું સમજવું છે કે જેમ આપણે કહીએ છીએ કે જ્ઞાન વહેંચવાથી વધે છે તેમ શું આનંદ પણ વહેંચવાથી વધે છે? "આ દવિસે વસતર, ફળ, ફૂલ અને માળા અરપણ કરીને ગુરૂને પરસન્‌ન કરી તેમના આશીરવાદ મેળવવા જોઈએ.",તેમની યાદને તાજી રાખવા માટે આપણે પોત-પોતાના ગુરૂઓને વ્યાસજીનાં અંશ માની તેમની ભક્તિથી પૂજા-અર્ચના કરવી જોઈએ.,"આ દિવસે વસ્ત્ર, ફળ, ફૂલ અને માળા અર્પણ કરીને ગુરૂને પ્રસન્ન કરી તેમના આશીર્વાદ મેળવવા જોઈએ." મારી લાઇફથી ખુશ રહેવું કે નહીં એ તો મારે નકકી કરવાનું છે.,"તેણે કહ્યું, એક પ્રશ્નનો જવાબ હા છે અને બીજા પ્રશ્નનો જવાબ ના છે.",મારી લાઇફથી ખુશ રહેવું કે નહીં એ તો મારે નક્કી કરવાનું છે. તે બેંકના મર્જરની વરિદ્ઘ બેંકમાં શામેલ થયા છે.,"આ બંધનું છ બેંક યુનિયન- aibea, aiboa, befi, inbef, inboc અને bksm સમર્થન કરી રહ્યા છે.",તે બેંકના મર્જરની વિરુદ્ધ બેંકમાં શામેલ થયા છે. "ઊરજા આપવાનો ક મ પૂરવ, દકષણણિ, પશચમિ અને ઉત્ત ર, આ નશિચતિ ક્રમથી થાય તો તે વઘારે પભાવશાળી થશે.","ગરુદેવે કહ્યું, ""જુઓ, ચારેય ત રફથી ઊજાં ગ્રહણ કરવાના કારણે સંત્‌ લિત ઊર્જા થી આ બીજનો શીધ વિકાસ થયો છે.","ઊર્જા આપવાનો ક મ પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્ત ર, આ નિશ્ચિત ક્રમથી થાય તો તે વધારે પભાવશાળી થશે." જયાં ગાળો બોલી કહેવા લાગયા કે તમો મારા ઘરે પંચના માણસો લઇને કેમ આવયા છો.,જેનું પંચાણુ રાખતાં નરેશભાઇ તથા કુટુંબના માણસો પ્રવિણભાઇના ઘરે ગયા હતા.,જ્યાં ગાળો બોલી કહેવા લાગ્યા કે તમો મારા ઘરે પંચના માણસો લઇને કેમ આવ્યા છો. ") 42 પછી આંનદ્‌રયા સમિનને ઈસુ પાસે લાવયો, ઈસુએ સમોન તરફ જોયું અને કહ્યું, “તું યોહાનનો દીકરો સમિન છે.",” (“મસીહ” નો અર્થ “ખ્રિસ્ત” છે.,") 42 પછી આંન્દ્રિયા સિમોનને ઈસુ પાસે લાવ્યો, ઈસુએ સિમોન તરફ જોયું અને કહ્યું, ‘તું યોહાનનો દીકરો સિમોન છે." કંપનીની નીતઓ જ્યારે સમાજનાં હતો સાથે સંઘરષમાં જણાય તયારે નયામક મંડળનાં સભયોએ નૈતકિ નષિઠાનો પક્ષ લઈને સૂઝબૂઝ સાથેનાં નરિણય લેવામાં તેમની મહતતવની ભૂમકિ અદા કરવાની રહે છે.,કર્તવ્યનિષ્ઠ સભ્યો સારાં અને ખરાબ વચ્ચે અંતર પાડી જાણે છે અને કંપનીના લાંબા ગાળાનાં હિતનાં રખેવાળ તરીકે તેમ જ સમાજનાં ભલાં અર્થે કામ થાય તે રીતે વર્તી જાણે છે.,કંપનીની નીતિઓ જ્યારે સમાજનાં હિતો સાથે સંધર્ષમાં જણાય ત્યારે નિયામક મંડળનાં સભ્યોએ નૈતિક નિષ્ઠાનો પક્ષ લઈને સૂઝબૂઝ સાથેનાં નિર્ણય લેવામાં તેમની મહત્ત્વની ભૂમિકા અદા કરવાની રહે છે. સપા એ વાતે પરેશાન છે.,સપા સરકારના કાર્યકાળમાં જે યોજનાઓ શરૂ કરવામાં આવી હતી એ યોજનાઓનો ફરી શિલાન્યાસ કે ઉદ્ઘાટન ભાજપની કેન્દ્ર તથા રાજ્ય સરકારો કરી રહી છે.,સપા એ વાતે પરેશાન છે. તમે આરામથી ખોટું કરી શકો એવી સથતિપણ સર્જાવાની છે.,ફાયદાઓ પણ દેખાવવાના જ છે.,તમે આરામથી ખોટું કરી શકો એવી સ્થિતિ પણ સર્જાવાની છે. ઈશવર આપણો પરસાદ કે પુરસકાર લીઘા વગર આપણા ઉપર કૃપા નહં જ વરસાવે એવી અશરદ્ઘાભરયો પરેમ આપણે કેમ બતાવીએ છીએ?,એ આપણું બહુ મોટું કામ કરી નાખે અને આપણે એને માત્ર અગિયાર રૂપિયાનો પ્રસાદ ચડાવીએ એટલાથી જ એ સંતોષ માની લેશે એવું આપણે કેમ સમજીએ છીએ?,ઈશ્વર આપણો પ્રસાદ કે પુરસ્કાર લીધા વગર આપણા ઉપર કૃપા નહિ જ વરસાવે એવી અશ્રદ્ધાભર્યો પ્રેમ આપણે કેમ બતાવીએ છીએ? "હાર્ટના ઓપરેશનમાં વપરાતાં સટેનટથી માંડીને અમેરકિન મેડકિલ ઇક્વપિમેન્ટ્સ, હારલી ડેવડેસન જેવી બાઇક ઇતયાદા ચીજો પર ભારત સરકારની કસટમ ડ્યૂટી ખૂબ વધારે છે અને માટે જ ભારતને ટરમપ ટેર[ફે કગિ તરીકે ઓળખાવે છે.",ત.,"હાર્ટના ઓપરેશનમાં વપરાતાં સ્ટેન્ટથી માંડીને અમેરિકન મેડિકલ ઇક્વિપમેન્ટ્સ, હાર્લી ડેવિડસન જેવી બાઇક ઇત્યાદિ ચીજો પર ભારત સરકારની કસ્ટમ ડ્યૂટી ખૂબ વધારે છે અને માટે જ ભારતને ટ્રમ્પ ટેરિફ કિંગ તરીકે ઓળખાવે છે." "” “મે વધવા જ નથી દીઘું, પછી ઉતારવાનો સવાલ જ નથીને?",” “તેં આવી ટિપ્સનો અમલ કરીને વજન ઉતારેલું?,"” “મેં વધવા જ નથી દીધું, પછી ઉતારવાનો સવાલ જ નથીને?" ફકીરે એને પૂછયું: 'તું ક્યાં જઈ રહ્યો છે?,ત્યાં બીજો મુસલમાન મળ્યો.,ફકીરે એને પૂછ્યુંઃ ‘તું ક્યાં જઈ રહ્યો છે? આપણે દરેક જગયાએ લોકોને સારાં લોકો બનાવવાની આચારસંહતાની વાત કરતાં આવયાં છીએ.,મારૂં માનવું છે કે અહીં જ માનવતાને અમલમાં મૂકવાની ખરી તક છે.,આપણે દરેક જગ્યાએ લોકોને સારાં લોકો બનાવવાની આચારસંહિતાની વાત કરતાં આવ્યાં છીએ. "ઉત્તર: અમ૧૬,૦૦૦ એકર મૅન્ગરોવઝની જમીનની તારવણી કરી છે.","પ્રશ્નઃ મુંબઈ, મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (mmr) અને સમગ્ર મહારાષ્ટ્રમાં મૅન્ગ્રોવ્ઝ માટે તમારી શી યોજના છે?","ઉત્તરઃ અમ૧૬,૦૦૦ એકર મૅન્ગ્રોવ્ઝની જમીનની તારવણી કરી છે." પતર રણછોડ માટે હતો.,જેની સાથે એક સુંદર શ્વેત યુવતીનો ફોટો પણ હતો.,પત્ર રણછોડ માટે હતો. "આદર્શ, મૂલયો, એટલે કે મોરલ એથકિસ આ બધાનું શું આજના જમાનામાં અસતતિવ છે?",પણ સાથે ઘરનું વાતાવરણ પણ એટલું જ જરૂરી છે.,"આદર્શ, મૂલ્યો, એટલે કે મોરલ એથિક્સ આ બધાનું શું આજના જમાનામાં અસ્તિત્વ છે?" "આ ઉપરાંત, લાભારથી તે છે જે સંપતતનિં પુનર્ઘરિણ કરી શકે છે અથવા રોકાણ સંપતતમિાંથી ભાડાની આવક એકત્રતિ કરી શકે છે.",જ્યારે મિલકત ખરીદવામાં આવે છે અને વેચાય છે ત્યારે લાભાર્થી નિર્દેશ કરી શકે છે.,"આ ઉપરાંત, લાભાર્થી તે છે જે સંપત્તિનું પુનર્ધિરાણ કરી શકે છે અથવા રોકાણ સંપત્તિમાંથી ભાડાની આવક એકત્રિત કરી શકે છે." હોસપટિલમાં આઇસોલેશન વોરડનો ઉપયોગ કેમ નથી કરાતો?,એસ.,હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડનો ઉપયોગ કેમ નથી કરાતો? સવાલો છે તો જવાબો છે.,જિંદગી છે તો સવાલો છે.,સવાલો છે તો જવાબો છે. હું વશ્‌વાસ નથી કરી શકતી કે રેફરીએ તેનો હાથ ઉઠાવયો હતો.,મેરી કોમે કહ્યું- મેં પહેલા આ બોક્સરને બે વખત હરાવી છે.,હું વિશ્વાસ નથી કરી શકતી કે રેફરીએ તેનો હાથ ઉઠાવ્યો હતો. "ઘરે જઈને વાત કરું તયારે એ ચોક્કસપણે કે લગ્નમાં ન જઈએ તો ચાલે, મરણ પરસંગે તો જવું જ જોઈએ! ક્યારેય વચિર કરયો છે કે એવું કેમ?","ગોલ કરીને હું સીધો ગેલેરીમાં જોઉં છું, પણ ત્યાં ડેડી હોતા નથી.","ઘરે જઈને વાત કરું ત્યારે એ ચોક્કસપણે કે લગ્નમાં ન જઈએ તો ચાલે, મરણ પ્રસંગે તો જવું જ જોઈએ! ક્યારેય વિચાર કર્યો છે કે એવંુ કેમ?" "આજે જે તમારું “એક સાંઘો “ને તેર તૂટે' તેવી પરસિથતિ છે, તેના કારણમાં તમે પોતે જ જવાબદાર છો.",બહુ બજારમાં દોડવું ન પડે.,"આજે જે તમારું ‘એક સાંધો ‘ને તેર તૂટે’ તેવી પરિસ્થિતિ છે, તેના કારણમાં તમે પોતે જ જવાબદાર છો." "૬ પંડતાોનો નરિણય સાંભળી મુકતાનંદ સવામી કહે છે, હે વપિરો ! જે પુરુષો પરત્‌યક્ષ ભગવાનની મૂર્તનિ જેવી જોઇ હોય તેની પોતાના હૃદયમાં ધારણા કરીને પછીથી તે ભગવાનના નામાનું સંકીરતન કરે છે, તે પુરુષ જ હરનિામ સંકીર્તનના ફળને પરાપત કરી શકે છે.",એવો અમારો નિર્ણય છે.,"૬ પંડિતોનો નિર્ણય સાંભળી મુક્તાનંદ સ્વામી કહે છે, હે વિપ્રો ! જે પુરુષો પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિને જેવી જોઇ હોય તેની પોતાના હૃદયમાં ધારણા કરીને પછીથી તે ભગવાનના નામોનું સંકીર્તન કરે છે, તે પુરુષ જ હરિનામ સંકીર્તનના ફળને પ્રાપ્ત કરી શકે છે." આરોપીની કસ્ટડી હજુ બે દવિસ સુઘી પોલીસ પાસે છે તો જે દવિસે કોરપોરેશને દબાણ તોડવાનું શરુ કર્યુ તે દવિસે જ કેમ વારસીયા પોલીસ તાંતરીકને લઈને પંચનામુ કરવા દોડી ગઈ ?,અઢી કલાકના પંચનામામાં પોલીસને માત્ર સીસીટીવીનું ડીવીઆર મળી આવ્યું છે.,આરોપીની કસ્ટડી હજુ બે દિવસ સુધી પોલીસ પાસે છે તો જે દિવસે કોર્પોરેશને દબાણ તોડવાનું શરુ કર્યુ તે દિવસે જ કેમ વારસીયા પોલીસ તાંત્રીકને લઈને પંચનામુ કરવા દોડી ગઈ ? એની સથતિ એવી અજઝઞાન માછલી સમાન હોય છે.,અને ક્ષણિક સુખના લોભમાં એવા કર્મો કરી બેસે છે જેનો અંત દુ:ખદાયી હોય છે.,એની સ્થિતિ એવી અજ્ઞાન માછલી સમાન હોય છે. "' પણ જસો તો કોઈના બાપનું માને તેવો નહોતો, હવે ખીમરવની ઘીરજ ખૂટી.","‘જો જસા દારૂની લત સારી નથી, તું એ છોડીને શાંતિથી રોટલો રળી ખા.","’ પણ જસો તો કોઈના બાપનું માને તેવો નહોતો, હવે ખીમરવની ધીરજ ખૂટી." લાખનસહિ ૨૩ ઓકટો.,તડીપાર હતો: વિસ્તારમાં ક્યાંથી હાજર હોય?,લાખનસિંહ ૨૭ ઓક્ટો. જુદાઈનાં પ્રસંગો બહુ સારા લાગે છે.,વાળમાં તેલ નડે છે અને એનાં અવાજથી ડિસ્ટર્બન્સ થાય છે.,જુદાઈનાં પ્રસંગો બહુ સારા લાગે છે. ભારતની જનતાએ સુસાશન અને વકિસના એજન્‌ડા પર મોદી સરકારને મતો આપયા હતા તેથી આ બજેટ પર લોકોને ખુબ જ અપેક્ષા હતી સામે છેલલા ૧૦ વરષના કોગ્રેસના શાસનમાં દેશ આર્થકિ મંદી તરફ ઘકેલાઇ ગયો હ,તેના લીધે દેશમાં આર્થિક ગતિવીધિઓમાં વધારો થશે અને રોજગારી વધશે.,ભારતની જનતાએ સુસાશન અને વિકાસના એજન્‍ડા પર મોદી સરકારને મતો આપ્‍યા હતા તેથી આ બજેટ પર લોકોને ખુબ જ અપેક્ષા હતી સામે છેલ્લા ૧૦ વર્ષના કોંગ્રેસના શાસનમાં દેશ આર્થિક મંદી તરફ ધકેલાઇ ગયો હતો. એનું નામ જ ફરાળ એટલે એનો કોઈ નયિમ જ નહાં,ફરાળ બનાવવામાંથી તે ઊંચી જ નથી આવતી અને એવું ફરાળ કાંઈ એક વાર ઓછું થાય છે ?,એનું નામ જ ફરાળ એટલે એનો કોઈ નિયમ જ નહિં. "પત કે પતની દગો દઈ શકે, માલકીની મલિકત છીનવાઈ જાય.",પણ માનસિક સલામતી જેવું કશું છે જ નહીં.,"પતિ કે પત્ની દગો દઈ શકે, માલિકીની મિલકત છીનવાઈ જાય." એક એવો વયકતિ જે કશું જ નથી કરતો.,"તેમણે ટ્વીટર પર આ વાત પોસ્ટ કરી હતી કે, 'હું પોતાને જ ભાડે આપું છું.",એક એવો વ્યકિત જે કશું જ નથી કરતો. "જે મુરતયિને જોવા માટે આપણે એમને મોકલયા છે, એ મુરતયાને એમણે જોયો કે નહીં?",બીજું કંઈ એ કહેતા’તા?,"જે મુરતિયાને જોવા માટે આપણે એમને મોકલ્યા છે, એ મુરતિયાને એમણે જોયો કે નહીં?" "હું વ્યવસથાપતિ તમે સહમત કરવા માટે ઓછામાં ઓછા બહાર પરયાસ [/11-1૪ (€11111111)/: તે અમારા મુખ્ય રમત અને અમે ખૂબ જ ગર્વ છો શું છે, અમે બનાવવા માટે વયવસથાપ[તિ આ સમય અમે તે કર્યું છે.","ચેતવણી આપી શકાય છે, તેમ છતાં, તે બરાબર સરળ નથી.","મને આશા છે કે હું વ્યવસ્થાપિત તમે સહમત કરવા માટે ઓછામાં ઓછા બહાર પ્રયાસ milfy cummy: તે અમારા મુખ્ય રમત અને અમે ખૂબ જ ગર્વ છો શું છે, અમે બનાવવા માટે વ્યવસ્થાપિત આ સમય અમે તે કર્યું છે." "પવતિરાને થતું કે બીજાને મદદ કરવી જોઈએ એ વાત સાચી, પરંતુ તમારી ઇચછાઓ ના ભોગે?",ક્યાંય સ્વયંસેવક ની જરૂર હોય ત્યાં પતિ પત્ની પહોંચી જતા.,"પવિત્રાને થતું કે બીજાને મદદ કરવી જોઈએ એ વાત સાચી, પરંતુ તમારી ઇચ્છાઓ ના ભોગે?" એ પણ એની જગયાને સવરગ તરીકે ઓળખાવતો હતો ! આ બઘું ગૂંચવાડાભર્યું નથી લાગતું ?,‘પરંતુ થોડી વાર પહેલાં આની પહેલાંના રસ્તા પર એક જગ્યાએ અમને એક માણસ મળેલો.,એ પણ એની જગ્યાને સ્વર્ગ તરીકે ઓળખાવતો હતો ! આ બધું ગૂંચવાડાભર્યું નથી લાગતું ? સામાનય રીતે આપણે એવું કહીએ છીએ કે માણસ કાં તો સમજુ હોય છે અથવા તો અણસમજુ હોય છે.,માણસ કેવો હોય છે?,સામાન્ય રીતે આપણે એવું કહીએ છીએ કે માણસ કાં તો સમજુ હોય છે અથવા તો અણસમજુ હોય છે. "બુરું કરવાની વાત તો દૂર રહી, સપનામાં પણ કોઇનું બૂરું ઇચછયું નથી, તો પણ મારી સાથે આવું થાય છે.",મેં જિંદગીમાં કોઇનું બૂરું કર્યું નથી.,"બૂરું કરવાની વાત તો દૂર રહી, સપનામાં પણ કોઇનું બૂરું ઇચ્છ્યું નથી, તો પણ મારી સાથે આવું થાય છે." આ એક કામગીરી તો સારી જ છે.,"જી સાહેબે હુકમ કર્યો છે કે જ્યાં પણ દારૂ,જુગાર ચાલતો હોય ત્યાં રેડ કરવામાં આવે.",આ એક કામગીરી તો સારી જ છે. આપણે જ એને ગૂંચવી દેતા હોઈએ છીએ.,"જિંદગી જીવવી અઘરી નથી, જિંદગી તો બહુ સહેલી છે.",આપણે જ એને ગૂંચવી દેતા હોઈએ છીએ. સવાલ એ છે કે ચૂંટણીના ભાષણમાં અર સટરાઇકનો ઉલલેખ આવશે જ નહ?,"સેનાના પ્રતીકો, સૈનિકોની તસવીરો, શહીદોનું સન્માન વગેરે ચૂંટણી પ્રચારમાં ઉપયોગમાં ના લેવા તેવી સ્પષ્ટતા પણ ચૂંટણી પંચે કરી છે.",સવાલ એ છે કે ચૂંટણીના ભાષણમાં એર સ્ટ્રાઇકનો ઉલ્લેખ આવશે જ નહિ? 10 દેવ માટે માન અને ડરથી ડહાપણ શર્‌ થાય છે.,તેમનું નામ પવિત્ર તથા ભયાવહ છે.,10 દેવ માટે માન અને ડરથી ડહાપણ શરૂ થાય છે. શસતરક્રયા પછી જો કે કસતૂરબાઈને રકતસતરાવ થોડા સમયને સારુ બંધ રહ્યો હતો પણ પાઓ તેણે ઊથલો માર્યો.,ત્યાં કેવળ પાણીના ઉપચારથી ધીમે ધીમે શરીર બંધાયું.,શસ્ત્રક્રિયા પછી જો કે કસ્તૂરબાઈને રક્તસ્ત્રાવ થોડા સમયને સારુ બંધ રહ્યો હતો પણ પાઓ તેણે ઊથલો માર્યો. તયારબાદ ઈસ્રાએલમાં આ રવાજ થઈ ગયો.,અને તેણે તેના યહોવાને આપેલા વચન પ્રમાંણે તેણે કર્યુ તેથી તેણે લગ્ન કર્યો નહિ.,ત્યારબાદ ઈસ્રાએલમાં આ રિવાજ થઈ ગયો. "[૧૨] તમે આનંદ કરો તથા ઘણા હરખાઓ, કેમ કે આકાશમાં તમારો બદલો મોટો છે, કેમ કે તમારી અગાઉના પરબોઘકોની પાછળ તેઓ એમ જ લાગયા હતા.","[૧૧] જ્યારે લોકો તમારી નિંદા કરશે, ને પાછળ લાગશે, ને મારે લીધે તમારી વિરુદ્ધ તરેહતરેહની ભૂંડી વાત અસત્યતાથી કહેશે, ‍ત્યારે તમને ધન્ય છે.","[૧૨] તમે આનંદ કરો તથા ઘણા હરખાઓ, કેમ કે આકાશમાં તમારો બદલો મોટો છે, કેમ કે તમારી અગાઉના પ્રબોધકોની પાછળ તેઓ એમ જ લાગ્યા હતા." કૃષા બલિ વરિદ્ઘ ખેડૂતો જ્યારે આંદોલન કરી રહ્યાં છે તો તે કેમ ચૂપ છે.,મીડિયા યુઝર્સ શાહરુખને સવાલ કરી રહ્યાં છે કે હવે તે કેમ ખેડૂત આંદોલનના મુદ્દે કંઈ બોલતો નથી.,કૃષિ બિલ વિરુદ્ધ ખેડૂતો જ્યારે આંદોલન કરી રહ્યાં છે તો તે કેમ ચૂપ છે. એટલે જ રામ લાલને હઠાવીને કરણાટકના બીએલ સંતોષને સંગઠનના રાષટ!ઊય મહામંતરી બનાવવામાં આવયા.,જેપી નડ્ડાને અધ્યક્ષ બનાવવાનો નિર્ણય ખૂબ પહેલા વિચારવામાં આવ્યો હતો.,એટલે જ રામ લાલને હઠાવીને કર્ણાટકના બીએલ સંતોષને સંગઠનના રાષ્ટùીય મહામંત્રી બનાવવામાં આવ્યા. "ઉપરોકત પરપિરેકષયમાં જોઈએ તો ભાજપ માત્ર અંકગણ તિ આધારતિ ચૂંટણીનું જોખમ ખેડે નહીં, પરંતુ ગત લોકસભામાં તેલંગાણાની ચાર બેઠક જીતવામાં ભાજપને સફળતા મળી હતી અને આ મહનાની શર્‌આઆતમાં દુબાક્કા વધાનસભાની ચૂંટણીમાં ભાજપનો જવલંત વજિય થયો હતો.",એ સંજોગોમાં હિન્દુત્વની ભાવના જાગૃત કરીને વિકાસનો વરખ ચડાવીને જો આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં રાજકીય પગદંડો જમાવાતો હોય તો આ તક જતી કરવા જેવી ભાજપને લાગતી નથી.,"ઉપરોક્ત પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો ભાજપ માત્ર અંકગણિત આધારિત ચૂંટણીનું જોખમ ખેડે નહીં, પરંતુ ગત લોકસભામાં તેલંગાણાની ચાર બેઠક જીતવામાં ભાજપને સફળતા મળી હતી અને આ મહિનાની શરૂઆતમાં દુબાક્કા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો જ્વલંત વિજય થયો હતો." આટલું લીધું અને ગયો તે છોકરો બીજાને તયાં.,"તમે કહેશો, કેટલી કંજૂસાઈ ! પણ આવા પાંચ-દસ છોકરા તો માધુકરી માટે આવવાના, અને કાકુ બધાંને થોડું થોડું આપ્યા વિના ન રહે.",આટલું લીધું અને ગયો તે છોકરો બીજાને ત્યાં. તમારૂં પરયિપાતર તમારી પાસેથી ભેટ-સોગાદો ઉપરાંત તમારા સમયની પણ અપેક્ષા રાખશે.,આજ ના દિવસે તમારે તેવા મિત્રો થી બચવા ની જરૂર છે જે ઉધાર લે તો છે પરંતુ પાછું નથી કરતા। કોઈક અંગત સમસ્યા સૂલઝાવવામાં તમારી મદદની અપેક્ષા રાખતા કોઈક વૃદ્ધ સંબંધી તરફથી આશીર્વાદ મળશે.,તમારૂં પ્રિયપાત્ર તમારી પાસેથી ભેટ-સોગાદો ઉપરાંત તમારા સમયની પણ અપેક્ષા રાખશે. "આ કલબનો ગરાફ અને અહી મંડાતા પડનો અંદાજ એ જ વાત પરથી આવી શકે એમ છે કે, અહીં મુંબઈ, અમદાવાદ, સૌરાષટર, મોરબી, હળવદ સહતિના વસિતારોમાથી ખેલીઓ ખેલ માંડવા પહોચી આવે છે.","કહેવાય છે કે, મોટીચીરઈની પાસે ફ્રીડમ પેટ્રોલપંપની બાજુમા જુગારની મોટી કલબ શરૂ થવા પામી ગઈ છે.","આ કલબનો ગ્રાફ અને અહી મંડાતા પડનો અંદાજ એ જ વાત પરથી આવી શકે એમ છે કે, અહી મુંબઈ, અમદાવાદ, સૌરાષ્ટ્ર, મોરબી, હળવદ સહિતના વિસ્તારોમાથી ખેલીઓ ખેલ માંડવા પહોચી આવે છે." તે કેવી રીતે ખયાલ નહીં શકે કે તેમનું શવાસ એટલો ખરાબ છે?,"તમે જાણતા હોવ કે તે કામ પર તમે જે વ્યક્તિને દુ: ખી ગંધને કારણે વાતચીત કરી રહ્યા છો, જ્યારે તેઓ બોલતા હોય ત્યારે તમે ટાળી શકતા નથી?",તે કેવી રીતે ખ્યાલ નહી શકે કે તેમનું શ્વાસ એટલો ખરાબ છે? શું આ રેડયિશનથી ટ્યૂમર થવાનો ખતરો છે?,તમારા મોબાઇલ ફોનમાંથી નીકળતાં રેડિયેશનથી કેટલું નુકસાન પહોંચે છે?,શું આ રેડિયેશનથી ટ્યૂમર થવાનો ખતરો છે? "આ મૂલ્યોનું આપણે લીસટ બનાવીએ તો: પરેમ, કરણા, મૈત્રીભાવ, અહસિા, ઉદારતા, સહકાર, ઉતસાહ, ગતશિીલતા, વશિવાસ, પરતબિદ્ઘતા, પરામાણકિતા, જવાબદારી, સેવા, શાંતા અને સંતોષ જેવા સદદગુણોનો તેમાં સમાવેશ થાય છે.","આત્મતત્ત્વ સાથે સંયોજાવા માટે માટે કેટલાક ચોક્કસ ગુણધર્મો છે, જેને આપણે આધ્યાત્મિક મૂલ્યો પણ કહી શકીએ.","આ મૂલ્યોનું આપણે લીસ્ટ બનાવીએ તો: પ્રેમ, કરુણા, મૈત્રીભાવ, અહિંસા, ઉદારતા, સહકાર, ઉત્સાહ, ગતિશીલતા, વિશ્વાસ, પ્રતિબદ્ધતા, પ્રામાણિકતા, જવાબદારી, સેવા, શાંતિ અને સંતોષ જેવા સદ્દગુણોનો તેમાં સમાવેશ થાય છે." સામાનય રીતે જયારે તમે નોકરી ઇન્ટરવયૂ પર જાઓ છો તયારે આતમવશિવાસ અને વયાવસાયીકરણ બતાવવા માટે તમે ચોકકસ રીતે વસતર કરો છો.,તમે સારા દેખાવવા અને ગંધ ગમવા માંગો છો.,સામાન્ય રીતે જ્યારે તમે નોકરી ઇન્ટરવ્યૂ પર જાઓ છો ત્યારે આત્મવિશ્વાસ અને વ્યાવસાયીકરણ બતાવવા માટે તમે ચોક્કસ રીતે વસ્ત્ર કરો છો. "તમારી મોઘેરી ભેટ-સોગાદો પણ ખુશીભરી ક્ષણો પાછી નહી લાવી શકે, કેમ કે તમારા પરેમી કે પરેમકિ તેને કાઠી નાખશે.",કોઈક ધાર્મિક સ્થળ અથવા સંતપુરૂષની મુલાકાત લો અને તમારા મગજને આશ્વાસન અને શાંતિ મળશે.,"તમારી મોંઘેરી ભેટ-સોગાદો પણ ખુશીભરી ક્ષણો પાછી નહીં લાવી શકે, કેમ કે તમારા પ્રેમી કે પ્રેમિકા તેને કાઠી નાખશે." મૃતદેહ પાસેથી માત્ર એક ડાયરી મળેલ છે.,જોકે હાલ લાશની ઓળખ થઈ નથી.,મૃતદેહ પાસેથી માત્ર એક ડાયરી મળેલ છે. એટલે ઘટનાઓમાં દસ્તાવેજી તથયો હોવા ઉપરાંત અદભૂત વાચનકષમતા ઘોળાઈ શકી.,ઘટનાઓ – ઍનેક્ડોટ્સ પણ તેઓ વાર્તાકારની રસાળ શૈલીથી જ ટેપરેકૉર્ડરમાં બોલ્યા હતા.,એટલે ઘટનાઓમાં દસ્તાવેજી તથ્યો હોવા ઉપરાંત અદભૂત વાચનક્ષમતા ધોળાઈ શકી. "હવે આપણ અનય માઘયમો, જેવા કે પાણીમાં ઓગાળેલા રંગો (વોટર કલર), એકરીલકિ કલર, ઓઈલ પેઈન્ટસ વગેરેથી તૈયાર કરેલા ચતિરોની વાત કરીશું.","અત્યાર સુધી આપણે ગ્રેફાઈટ પેન્સીલ, ચારકોલ પેન્સીલ અને ઈંકના ચિત્રો વિષે વાતો કરી.","હવે આપણ અન્ય માધ્યમો, જેવા કે પાણીમાં ઓગાળેલા રંગો (વોટર કલર), એક્રીલિક કલર, ઓઈલ પેઈન્ટસ વગેરેથી તૈયાર કરેલા ચિત્રોની વાત કરીશું." "જે કાંઇ થાય છે તે શરી પરભુ પોતાને માટે ખાસ આવીને કરી કરી જાય છે એવું કહેનારો કાં તો મૂરખ છે, કાં શઠ છે, કાં ભોળો વભિરમી છે, કાં જાદુગર છે, ને કાં મંતર ને તંતર કરનાર છે.",પણ એ તો ઢોંગી દેખાય છે.,"જે કાંઇ થાય છે તે શ્રી પ્રભુ પોતાને માટે ખાસ આવીને કરી કરી જાય છે એવું કહેનારો કાં તો મૂરખ છે, કાં શઠ છે, કાં ભોળો વિભ્રમી છે, કાં જાદુગર છે, ને કાં મંતર ને તંતર કરનાર છે." જેઓ ફેશન પરેડમાં આવતાં હોય એમ તૈયાર થઈને આવે છે.,અન્ય એક ફાયનાન્શિયલ એડવાઈઝર એવા મમ્મી બિન્દ્રા શાહ કહે છે કે મારા બાળકોનાં સ્કૂલનાં ટીચર ચોવીસ પચ્ચીસ વર્ષનાં હશે.,જેઓ ફેશન પરેડમાં આવતાં હોય એમ તૈયાર થઈને આવે છે. સમજો કે સોફામાં બેસીને ચા પીતા હોઈએ અને સોફામાં ચા ઢળી જાય તો કેટલા સમય પછી સોફાને સાફ કરશો?,કોઈને પણ મળતી વખતે કે મળ્યા પછી મનમાં શું ચાલ્યું?,સમજો કે સોફામાં બેસીને ચા પીતા હોઈએ અને સોફામાં ચા ઢળી જાય તો કેટલા સમય પછી સોફાને સાફ કરશો? આ નવિદનબાજી થઈ રહી છે.,ઈંદિરાજીની તો ખુદ બીજેપીના અટલજીએ પણ પ્રશંસા કરી હતી.,આ નિવેદનબાજી થઈ રહી છે. "પરંતુ સામાનય સંજોગોમાં તમારી સાથેના વયવહારમાં ગુસસો નથી કરતો એનું મહત્વનું કારણ એ છે કે તમે અણગમતું કે નયિમભંગનું કાર્ય કરો છો, તયારે તમે પોતે જ કેટલા બધા ગૂંચવાયેલા હો છો ?",સમજાવવાનું ક્યારેક એ સાધન પણ હોય છે.,"પરંતુ સામાન્ય સંજોગોમાં તમારી સાથેના વ્યવહારમાં ગુસ્સો નથી કરતો એનું મહત્વનું કારણ એ છે કે તમે અણગમતું કે નિયમભંગનું કાર્ય કરો છો, ત્યારે તમે પોતે જ કેટલા બધા ગૂંચવાયેલા હો છો ?" "આ તમામ અપૂર્ણ એવી રીતે વરતે, જીવે કે એકની આવડત બીજાની અનઆવડતની પૂર્તતા બને.",કોઈ પૂર્ણ નથી.,"આ તમામ અપૂર્ણ એવી રીતે વર્તે, જીવે કે એકની આવડત બીજાની અનઆવડતની પૂર્તતા બને." મને હતું કે એક સમય આવશે જ્યારે તું ઝઘડો કરીશ.,મારે એ જોવું હતું કે તું મારા માટે તારી ખુશીઓ કેટલી કુરબાન કરી શકે છે.,મને હતું કે એક સમય આવશે જ્યારે તું ઝઘડો કરીશ. "ઘણું કર્યુ ત્યારે બચચાં બતાવયાં, તેમનો ઈતહિસ કહ્યો, અને બોલી - આ પક્ષીઓમાં બનયું તેવું જ માણસમાં કેમ ના બને?",તેણે ન કહ્યું.,"ઘણું કર્યુ ત્યારે બચ્ચાં બતાવ્યાં, તેમનો ઈતિહાસ કહ્યો, અને બોલી – આ પક્ષીઓમાં બન્યું તેવું જ માણસમાં કેમ ના બને?" હાલ ભારત કોરોના જેવા અદ્રશ્ય દુશમન વરિદ્ઘ પણ સૌથી મોટી જંગ લડી રહ્યું છે અને તેમા સેના પણ સામેલ છે.,શું પીઓકે ફરીથી ભારતમાં સામેલ કરવાથી જ પાકિસ્તાનને પોતાની ઓકાત સમજમાં આવશે?,હાલ ભારત કોરોના જેવા અદ્રશ્ય દુશ્મન વિરુદ્ધ પણ સૌથી મોટી જંગ લડી રહ્યું છે અને તેમા સેના પણ સામેલ છે. આવતા કેટલાક મહનાઓમાં આઆશા છે કે અમારું આ મોડલ પણ તૈયાર થઈ જશે.,ખેડૂતને અલગથી તેના માટે કોઈ કારીગર બોલાવવો ન પડે અથવા તો તેને મહેનત ન કરવી પડે.,આવતા કેટલાક મહિનાઓમાં આશા છે કે અમારું આ મોડલ પણ તૈયાર થઈ જશે. અને જરૂરી શેના માટે છે ?,આપણે સાંભળ્યું હશે કે 'ચક્ષુદાન મહાદાન' અથવા તો'જીવતા રકતદાન અને મૃત્યુ બાદ ચક્ષુદાન' પણ ખરેખર આ ચક્ષુદાન છે શું ?,અને જરૂરી શેના માટે છે ? સીબીઆઇને તેમની પૂછપરછ માટે કોલકાતા શા માટે જવુ પડયું?,મારો એક રાજકીય સવાલ એ છે કે કોલકાતાના પોલીસ કમિશનર શા માટે સીબીઆઇ સમક્ષ હાજર થતા નહોતા?,સીબીઆઇને તેમની પૂછપરછ માટે કોલકાતા શા માટે જવુ પડયું? પુરવાર પણ જાતને જ કરવાનું છે,હવે તો યુદ્ધ ભીતરનું છે.,પુરવાર પણ જાતને જ કરવાનું છે. આ ઉપરાંત સથતિ[સામાન્ય રહેશે અને મધય સપટેમબર પછી તેમના માટે સારો સમય પરારંભ થશે.,એપ્રિલ થી જુલાઈ સુધી નો સમય સંતાન ના આરોગ્ય માટે અનુકૂળ નથી તેથી તેના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપો.,આ ઉપરાંત સ્થિતિ સામાન્ય રહેશે અને મધ્ય સપ્ટેમ્બર પછી તેમના માટે સારો સમય પ્રારંભ થશે. શું આ બોજ નવા વેરા-સેસ સવરૂપે પ્રજા પર તો નહી આવે ને?,કિંતુ હાલમાં આર્થિક ભીંસનો પોતે પણ સામનો કરી રહેલી સરકાર ભવિષ્યમાં આ નાણાં કયાંથી ઊભા કરશે?,શું આ બોજ નવા વેરા–સેસ સ્વરૂપે પ્રજા પર તો નહીં આવે ને? "આપણામાંથી ઘણા વઘુ પૈસા કમાવવા માટે તનતોડ મહેનત પણ કરતા હોય છે, અથવા કોઈક નવા ઘંધામાંથી પૈસા કમાવાના પરયાસમાં છે",અથવા જીવનની અમુક ઈચ્છઓ પુરી કરવા માટે પૈસા જરૂરી હોય છે.,"આપણામાંથી ઘણા વધુ પૈસા કમાવવા માટે તનતોડ મહેનત પણ કરતા હોય છે, અથવા કોઈક નવા ધંધામાંથી પૈસા કમાવાના પ્રયાસમાં છે." જ ક પારવિારકિ સભયો ની વચચે કોઇ વાત ને લઇને ગેરસમજ થવા ની શક્યતા દેખાય છે જેના લીઘે અમુક અશાંતપણ થઈ શકે છે.,તમને પોતાના મજબુત અને નબળા બંને પક્ષો નું નિર્ધારણ કરવું જોઈએ અને સમય અનુસાર મહેનત કરવી જોઈએ। એકંદરે મહેનતુ લોકો ને સફળતા મળશે અને કઈ વાર તમને સારા સમય નો ઇંતેજાર કરવો પડશે। મિથુન રાશિ ભવિષ્ય 2020 મુજબ આ વર્ષ તમારા પારિવારિક જીવન માટે સામાન્ય રૂપ થી અનુકૂળ રહેશે। વર્ષ ની શરૂઆત પરિવાર જીવન માટે સારું રહેશે અને આ દરમિયાન પારિવારિક સભ્યો વચ્ચે સારો સામંજસ્ય જોવા મળશે। આના પરિણામસ્વરૂપ તમે દરેક કાર્ય માં પોતાના મન થી ભાગ લઇ શકશો અને પારિવારિક સહયોગ ના લીધે સફળતા પ્રાપ્ત કરશો। એપ્રિલ થી જુલાઇ ની મધ્ય માં ગુરુ નું ગોચર તમારા આઠમાં ભાવ માં થશે જ્યાં પહેલા થી શનિદેવ વિરાજમાન છે આના લીધે તમારા પરિવાર માં શાંતિ કાયમ રહેશે। ત્યાં જ બીજી બાજુ ધન ને લઈને અમુક સમસ્યાઓ ઉત્પન્ન થઇ શકે છે.,વચ્ચે પારિવારિક સભ્યો ની વચ્ચે કોઇ વાત ને લઇને ગેરસમજ થવા ની શક્યતા દેખાય છે જેના લીધે અમુક અશાંતિ પણ થઈ શકે છે. એ લોકો ટીવી “ને નેટ પર શું જોતા હતા?,"આજકાલનો સમય સરસ વાતો કરાવે છે! એથી વિશેષ સરસ વિચારો કરાવે છે, આશા ‘ને વિશ્વાસ જગાડે છે! મુંબઈના સ્લમમાં એક ખોલીમાં મોટો થઈને ઇસરોમાં વિજ્ઞાની બન્યો એ પ્રથમેશ હિરવે કે અબ્દુલ કલામનું બાળપણ કેવું હતું?",એ લોકો ટીવી ‘ને નેટ પર શું જોતા હતા? "।સતાના ડબબા, પાણીની વૉટરબૅગ, બે હાથર્માલ... એક ફરૉક પર મમમીએ પીન કરી આપેલો, બીજો થેલામાં.",જાતજાતનું ઠાંસી ઠાંસીને થેલામાં ભરી દીધેલું.,"બે તો નાસ્તાના ડબ્બા, પાણીની વૉટરબૅગ, બે હાથરૂમાલ… એક ફ્રૉક પર મમ્મીએ પીન કરી આપેલો, બીજો થેલામાં." બપોરના 2.,"પેરિસમાં છે છતાંયે ભારતનો દમ ભરે છે! … શેખાદમ આબુવાલા … ગુજરાતમાં પૂરથી અસાધારણ પરિસ્થિતિ : સુરત તથા વડોદરામાં ગંભીર સ્થિતિ: આજે મંગળવાર, ઓગસ્ટ 8, 2006.",બપોરના 2. આવયાં અને પડી ગયા.,એમાં હમણાં પપ્પાની તબિયત ખરાબ થઈ ગઈ.,એમને ચક્કર આવ્યાં અને પડી ગયા. માર્કેટમાં કોન્ડોમના જુદા જુદા પરકાર અને ફ્લેવર ઉપલબઘ છે.,ઈન્ટીમેટ રોમાન્સ દરમિયાન પ્રેગ્નન્સી અને સેક્સ્યુઅલ ડિસીઝથી બચવા માટે કોન્ડોમ સૌથી સુરક્ષિત ઉપાય છે.,માર્કેટમાં કોન્ડોમના જુદા જુદા પ્રકાર અને ફ્લેવર ઉપલબ્ધ છે. ! શું તે માટે જવાબદાર સાબતિ થવા આપણે આજની તારીખે માનસકિ રીતે સજજ બની ચૂક્યા છીએ ?,"’ની ચર્ચા તો સાવ અપ્રસ્તુત, પણ જાહેરજીવનને ડહોળી નાંખવામાં જાણે-અજાણે રાજકીય નેતાઓ સાથે નાગરિક તરીકે આપણી પણ ‘સક્રિયતા’ કે ‘નિષ્ક્રિયતા’ સીધી કે આડકતરી રીતે નિમિત્ત બનતી હોય ત્યારે, આપણાં પૂર્વજોએ આપણને સોંપેલી ગૌરવરૂપ ભારતીય સંસ્કૃતિ, તંદુરસ્ત લોકશાહી, મૂલ્યો આધારીત રાજનીતિ કે આદર્શોભર્યા જાહેરજીવનના વારસદારો એવા આપણા સૌ માટે શું એ પ્રશ્ન ખડો નથી થતો કે શા માટે આપણે આપણા વારસદારો અને ભાવિ પેઢી માટે એવો વારસો તૈયાર કરી રહ્યા છીએ, જેમાં સર્વધર્મસમભાવ, સદ્દભાવના, એકતા, અખંડિતતા, સેવા, સૌજન્યતા જેવા શબ્દો માત્ર કાગળ પર જ રહી જાય ?",! શું તે માટે જવાબદાર સાબિત થવા આપણે આજની તારીખે માનસિક રીતે સજ્જ બની ચૂક્યા છીએ ? બીજી દવા કરવાનો આગરહ નહોતો.,"પત્નીને જોકે મારા ઉપચારો ઉપર ઝાઝી આસ્થા નહોતી, છતાં તેનો તિરસ્કાર પણ નહોતો.",બીજી દવા કરવાનો આગ્રહ નહોતો. ઊંઘ ઊડી જાય પછી અમુક ટુકડા સૂવા નથી દેતા.,ભલે ને ક્યારેક એ વેતરે કે ક્યારેક એ છેતરે! આપણે એ ટુકડાથી મુક્ત થઇ શકતા નથી! રાત પણ ક્યારેક ટુકડા ટુકડામાં આવતી હોય છે.,ઊંઘ ઊડી જાય પછી અમુક ટુકડા સૂવા નથી દેતા. સાથમાં સંદેશ લખયો છે કે “આ ડલીવરી પર થયા બોલડ'.,દીકરીને એક ટ્રોફીમાં સુવાડાવેલી બતાવવામાં આવી છે.,સાથમાં સંદેશ લખ્યો છે કે ‘આ ડિલીવરી પર થયા બોલ્ડ’. જુદા જુદા શબદોના અરથ ફેરવીને કાળબળ એમનો તોડ કર્યો જાય છે .,એ વિરોધ – ભાવવાળાંઓની હરીફાઈ ચાલી આવે છે કે કોણ સારું ?,જુદા જુદા શબ્દોના અર્થ ફેરવીને કાળબળ એમનો તોડ કર્યો જાય છે . "ના, દોસતી આ બઘાંથી વધુ છે.",શેરીંગ અને કેરીંગ?,"ના, દોસ્તી આ બધાંથી વધુ છે." આપણે 'સંસકૃત'નો આંચળો ઓઢીને બેઠેલાં આવાં કેટલાં પૂર્વગરહોને ઓળખી શકીશું?,એ નાના પાયે થતી સમાજસેવા છે.,આપણે ‘સંસ્કૃતિ’નો આંચળો ઓઢીને બેઠેલાં આવાં કેટલાં પૂર્વગ્રહોને ઓળખી શકીશું? તેની ઇચછા પૂરી કરવા તેના સસરાએ ઉચચ સંપરકોનો ઉપયોગ કરી મીકાના બેનડને વઝા અને સકિયુરટી ક્લયિરનસ અપાવયા.,"મીડિયાના અહેવાલો મુજબ, વરરાજા મીકાનો ફેન હોવાથી લગ્નમાં તેનું લાઇવ પરફોર્મન્સ ઇચ્છતો હતો.",તેની ઇચ્છા પૂરી કરવા તેના સસરાએ ઉચ્ચ સંપર્કોનો ઉપયોગ કરી મીકાના બેન્ડને વિઝા અને સિક્યુરિટી ક્લિયરન્સ અપાવ્યા. નષિફળતાથી ગભરાવવું તે જદિગી નથી.,કયારેક નિષ્ફળતા જ સફળતાનો રસ્તો બતાવે છે.,નિષ્ફળતાથી ગભરાવવું તે જિંદગી નથી. ચીનની આપણા સૈનકિને મારવાની હમિમત કેવી રીતે થઇ?,અમે જાણવા માંગીએ છીએ કે શું થયું છે.,ચીનની આપણા સૈનિકોને મારવાની હિમ્મત કેવી રીતે થઇ? "તમે તમારી હતાશાને કારણે આજે કદાચ તમારા જીવનસાથી સાથે ઝઘડશો, જો કે એની પાછળ ખરેખર કોઈ કારણ નહી હોય.",સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો માટે અદભુત દિવસ.,"તમે તમારી હતાશાને કારણે આજે કદાચ તમારા જીવનસાથી સાથે ઝઘડશો, જો કે એની પાછળ ખરેખર કોઈ કારણ નહીં હોય." બી.,કેટલા સમયથી ?,બી. જો તમને એવું લાગતું હોય કે બાળક વઘારે પડતો નેટનો વપરાશ કરે છે તો થોડા મહનિ માટે નેટ એકદમ જ બંધ કરી દો.,નેટના વધારે પઽતા વપરાશથી એનું વરસ બગઽયું હોય તો એની સાથે ખુલ્લા મને વાત કરો.,જો તમને એવું લાગતું હોય કે બાળક વધારે પઽતો નેટનો વપરાશ કરે છે તો થોડા મહિના માટે નેટ એકદમ જ બંધ કરી દો. ! આ કોઈ એકલ-દોકલ અનુભવ નથી.,મેરા ઘર રાસ્તે મેં આયે ઔર મહેમાનોં કો ઐસે હી કૈસે જાને દે સકતે હૈં ?,! આ કોઈ એકલ-દોકલ અનુભવ નથી. અમેરકિમાં દસ વરષની એવરેજ એઇજે બાળકને મોબાઇલ ફોન મળી જાય છે.,ફોન આપ્યા પછી કેટલાં મા-બાપ એ વાતનું ધ્યાન રાખતાં હોય છે કે આપણો દીકરો કે દીકરી ફોનમાં શું કરે છે?,અમેરિકામાં દસ વર્ષની એવરેજ એઇજે બાળકને મોબાઇલ ફોન મળી જાય છે. ઘર કેવું રખાય તે?,પ્લેન ઉપડ્યું કે તરત અનૂપે કહ્યું : ‘જોયું તમે ?,ઘર કેવું રખાય તે ? "ગરીબ અને મઘયમ વરગ માટે તુવેર, મગ કે અડદ દાળ ખાવી મુશકેલ બની છે તયારે કૃતરમિ ભાવવઘારો સરજનાર ભાજપ સરકાર પરજાને જવાબ આપે કે, દેશના નાગરકો પાસેથી ર્‌.","બહોત હુઇ મંહગાઇ કી માર, બસ કરો મોદી સરકારનો ટોંણો મારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા મનીષ દોશીએ ભાજપ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, અચ્છે દિનના વાયદા સાથે કેન્દ્રમાં સત્તા મેળવનાર મોદી સરકારે દેશ અને ગુજરાતના લાખો પરિવારો સાથે છેતરપીંડી આચરી છે.","ગરીબ અને મધ્યમ વર્ગ માટે તુવેર, મગ કે અડદ દાળ ખાવી મુશ્કેલ બની છે ત્યારે કૃત્રિમ ભાવવધારો સર્જનાર ભાજપ સરકાર પ્રજાને જવાબ આપે કે, દેશના નાગરિકો પાસેથી રૂ." "અહી બતાવવામાં આવેલી સથાન, આઘાર કેબનિટમાં ઘૂંટણયિં ઊંચું છે, તે કોઇ પણ સારા છે.",ત્યાં પશુ માટે કોઈ સારી જગ્યા નથી.,"અહીં બતાવવામાં આવેલી સ્થાન, આધાર કેબિનેટમાં ઘૂંટણિયું ઊંચું છે, તે કોઇ પણ સારા છે." બતે આ સાંસદો કેમ મૌન છે ?,પાકિસ્તાનની આર્મી દ્વારા બ્લુચિસ્તાનમાં હજારો મુસ્લિમોની સામુહિક હત્યા થઈ છે.,આ બાબતે આ સાંસદો કેમ મૌન છે ? બ્રહ્મ જ વસતુનો પરારંભ અને અંત છે.,બધું જ બ્રહ્મનમાંથી ઉત્પન્ન થાય છે અને બ્રહ્મમાં સમાય છે.,બ્રહ્મ જ વસ્તુનો પ્રારંભ અને અંત છે. 27 એફરાઈમના પહાડી પરદેશમાં આવીને તેણે રણશગિડું વગાડયું અને ઈસરાએલી લોકો ટેકરી પરથી નીચે આવયા અને તેને અનુસર્યાં.,તે પત્થરની ખીણો ઓળંગીને સેઈરાહ સુધી પહોંચી ગયો હતો.,27 એફ્રાઈમના પહાડી પ્રદેશમાં આવીને તેણે રણશિંગડું વગાડયું અને ઈસ્રાએલી લોકો ટેકરી પરથી નીચે આવ્યા અને તેને અનુસર્યાં. બ્રીચ કેનડી હોસપટિલની બહાર કરીના... &તડથી પરેશાન છો?,ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ મુંબઈ16 મિનિટ પહેલા કૉપી લિંક કરીના કપૂરને આજે એટલે કે 23મી ફેબ્રુઆરીના રોજ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.,બ્રીચ કેન્ડી હોસ્પિટલની બહાર કરીના… adsથી પરેશાન છો? ઝડપથી સહી કરી બુકે લઈ નીલાએ કુરયિર બોયને રવાના કરયો અને ફૂલો સાથેના કારડને ખોલીને વાંચવા માંડયું: કેનસર ભલે જીતી જાય પણ મારો તારા માટેનો પરેમ હારવાનો નથી.,"નીલાને એક ક્ષણ માટે લાગ્યું કે કદાચ બીજા કોઈનું પાર્સલ તેના ઘરે પહોંચી ગયું છે, પણ નામ-સરનામું બંને બરાબર હતું.",ઝડપથી સહી કરી બુકે લઈ નીલાએ કુરિયર બોયને રવાના કર્યો અને ફ્ૂલો સાથેના કાર્ડને ખોલીને વાંચવા માંડયું: કેન્સર ભલે જીતી જાય પણ મારો તારા માટેનો પ્રેમ હારવાનો નથી. પાટણ આવયા પછી માત્ર છ મહનિા બાદ જ એમને યુ.,રાવળ ૧૯૬૨ના માર્ચથી પાટણમાં પ્રેક્ટિસ કરતા હતા.,પાટણ આવ્યા પછી માત્ર છ મહિના બાદ જ એમને યુ. જેવા અનેક પરશ્‌નો રકિષાચાલકો ઊઠાવી રહ્યા છે.,શું સામાજિક પ્રસંગોમાં જનાર રિક્ષાચાલકે યુનિફોર્મ પહેરવું પડશે ?,જેવા અનેક પ્રશ્નો રિક્ષાચાલકો ઊઠાવી રહ્યા છે. કૃષા કાયદાની વરિઘમાં 24 દવિસથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે તયારે હજારોની સંખયામાં ખેડૂતો દલિહી બોરડર પર એકઠા થયા છે.,કૃષિ કાયદાના વિરોધ કરી રહેલા ખેડૂતોના દિવસો તો પસાર થઈ જાય છે પણ કડકડતી ઠંડીમાં સરકારને આ કિસાનોનું દર્દ કેમ નથી દેખાતુ તે અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે.,કૃષિ કાયદાની વિરોધમાં 24 દિવસથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે ત્યારે હજારોની સંખ્યામાં ખેડૂતો દિલ્હી બોર્ડર પર એકઠા થયા છે. અને એક વડલાની છાયામાં બધા જ પંખીઓ આવીને ગોઠવાઇ ગયા.,સંસ્કૃતિ મેળાનો દિવસ આવી પહોંચ્યો એટલે બધાં જ પંખીઓ વડમેદાન પાસે આવી પહોંચ્યાં.,અને એક વડલાની છાયામાં બધા જ પંખીઓ આવીને ગોઠવાઇ ગયા. ક્યારે મોત થયું?,"જેથી જંગલી જાનવરોએ લાશ ખોદી નાખી હોવાની શંકા ઉપજી રહી છે, તેમ છતાં માનવ ખોપડીનો કબજો મેળવી ખોપડી કોની છે?",ક્યારે મોત થયું? ” પછી પરમહંસ વતે તેનો ઉત્તર ન થયો.,"પછી શ્રીજીમહારાજે સર્વ પરમહંસને પ્રશ્ર્ન પુછયો જે, ”કેટલા સંકલ્‍પ કહેવાય ત્‍યારે નિષ્કપટ કહેવાય, ને કેટલા સંકલ્‍પ ન કહેવાય ત્‍યારે કપટી કહેવાય ?",” પછી પરમહંસ વતે તેનો ઉત્તર ન થયો. આ કાર્યશાળા બાળતસકરી કાંડમાં પોલીસ દવારા કબજે કરાયેલા ૧૩ બાળકો સંદરભે જ તો ભરાઇ.,"દરમિયાન જિલ્લા કલેકટર કચેરીમાં બાળ તસ્કરીના સંદર્ભમાં બાળકોની દેખરેખ અને રક્ષણ અંગે એક કાર્યશાળા યોજાઇ જેમાં એક વાત સારાંશરૃપે બહાર આવી કે, ભાવનાત્મક બાબતો અને મુદ્દાઓને કારણે કાયદાઓને કિનારે નહીં કરાય.",આ કાર્યશાળા બાળતસ્કરી કાંડમાં પોલીસ દ્વારા કબજે કરાયેલા ૧૩ બાળકો સંદર્ભે જ તો ભરાઇ.