image_path
stringlengths
38
38
text
stringlengths
60
1.82k
image
imagewidth (px)
1.62k
1.75k
DE-GAN/output/Swarupsannidhan_0001.png
હી ન સ્વરૂપસાન્નધાન તત્ત્રી : સુમત શાહ ૪૦૪૬૪૪ $તકધ 480446
DE-GAN/output/Swarupsannidhan_0003.png
સ્વરૂપસન્નિધાન તન્ત્રી : સુમન શાહ સમ્પાદકો : સતીશ વ્યાસ, મણિલાલ પટેલ પારુલ સઠોડ, જયેશ ભોગાયતા પાર્શ્વ પબ્લિકેશન : અમદાવાદ
DE-GAN/output/Swarupsannidhan_0005.png
નિવેદન ૧૪ સાહિત્યસ્વરૂપોની સિદ્ધાન્ત-ચર્ચાના લેખોનું આ સમ્પાદન રજૂ કરતાં આનન્દ થાય છે. આશા છે કે આ પુસ્તકની સામગ્રીનો વિદ્યાર્થીઓ અને અધ્યાપકો યથેચિત ઉપયોગ કરી શકશે. પ સૌ લેખક-મિત્રોનો આ સ્થાનેથી હાર્દિક આભાર. પાર્શ્ના માલિક બાબુભાઈએ આ મકાશન હાથ ધર્યું તે માટે તેમનો સવિશેષ આભાર. ૧૬ જૂન, ૧૯૯૭ - સુમન શાહ તન્ત્રી
DE-GAN/output/Swarupsannidhan_0007.png
સ્વરૂપ સન્નિઘાન . ૧ સાહિત્ય-સ્વરૂપ-સિદ્ધાન્ત પુનર્વિચાર ભણી.. સુમન શાહ જકરાતી સાહિત્યના મધ્યકાલીન અને અર્વાચીન યુગોમ્ાં પ્રવર્તેલાં ૧૪ સાહિત્ય-સ્વરૂપોને વિશેનો આ ગ્રન્થ અનેકશઃ નોંધપાત્ર છે. સાહિત્યસ્વરૂપો વિશે કોઈ એક લેખકે ગ્રન્થ કર્યો હોય તેનાથી આ જુદો છે. આ જુદાં જુદાં સાહિત્યસ્વરૂપોને વિશેના જૃદા જુદા લેખકોના સ્વક...
DE-GAN/output/Swarupsannidhan_0008.png
સ્વરૂપ સન્નિધાન ૦ ર _એપ્લાઈડ આર્ટ- ક્હે છે અને તેનો વિધિવિઘાનો કે 1ક્રેયાકાણ્ડ - રીચ્યુઅલ્સ- સાથેનો મૂળ જીવનસંદર્ભ આગળ કરે છે. પરિણામે, આખ્યાનની પરૂફોર્મન્સ-પરક ભૂમિકા વધારે સાભિપ્રાય અને પ્રતીતિકર બને છે. એ રીતે એને “મૂહ-ભોગ્ય' કલાનો પ્રકાર ગણવામાં ય તર્કસંગતતા અનૂભવાય છે. સાંહેત્યસ્વરૂપોની ચર્ચામાં, સ્વરૂપને ' ઘડનાર...
DE-GAN/output/Swarupsannidhan_0009.png
સ્વરૂપ સન્નિઘાન ૦ ૩ *શામળની વાર્તાકલાની અપેક્ષાએ આપણે ત્યાં કાવ્યકલાનાં ધોરણોએ ચાલ્યા કરેલી તપાસ કે મૂલવણી વિનોદ જોશીત્તે ઠીક નથી લાગતી. એમને શામળની “સૌથી મોટી' સર્જક-તાકાત “ભાવકની નાડ *પરખવામાં' જણાઈ છે. શામળમાં જડી આવતા કકાવ્ય'ને તેઓ આનુષંગિક ઉપલબ્ધિ' ગણે છે. “પદયવાર્તા' શબ્દમાં જ કાવ્ય અભિપ્રેત ' નથી ને તેથી તેમાં...
DE-GAN/output/Swarupsannidhan_0010.png
સ્વરૂપ સન્નિધાન ૦ ૪ સમય પાકી ગયો છે. એવા અભ્યાસો મોટે ભાગે પાઠ-સંશોધન, અર્થઘટન કે જ્ઞાન-ભક્તિ-વૈરગ્યનાં દર્શનોની અભિવ્યક્તિઓ વગેરે ' ગણતર મુદ્દાઓમાં સીમિત છે. બહુ બહુ તો એમાં જે-તે મુદ્દાના પૂર્વાપર ઈતિહાસો અપાય છે, મત-મતાન્તરોની નોંધો લેવાય છે. મઘ્યકાલીન સાહિત્ય પરમ્પરાશીલ હોઈને, જે-તે કવિ કે વાર્તાકારની વૈયક્તિક શક્...
DE-GAN/output/Swarupsannidhan_0011.png
સ્વરૂપ સન્નિધાન ૦ પ અર્વાચીન કાવ્યશાસ્ત્રનાં ધોરણો અને માનદણ્ડો અપનાવવાનો અનુરોધ કરીને ઈતિશ્રી માની છે. એવો રૂપલક્ષી કવિકર્મલક્ષી અભગમ પણ સંસ્કૃત કાવ્યશાસ્ત્રની જેમ ઉપકારક તો નીવડી શકે, પણ સવાલ અહીં પણ એ જ ઊઠે છે કે તેમ કરવું પ્રસ્‍તુત છે ખરું, એવે પ્રસંગે પણ, વિમાસણ જન્મવાની જ છે. પ્રેમાનંદને કવિ જ નહીં મહાકતિ કહીએ છ...
DE-GAN/output/Swarupsannidhan_0012.png
સ્વરૂપ સન્નિઘાન ૦ ૬ રચનાની મૂળ 'ટૅક્સ્ટ એકલી નહોતી, બલકે તેમાં ભાષાનાં સૂર આદિ તત્ત્વોનો સમાસ હતો, સંગીતનાં ગાયન-વાદન વાનાંનોય સમાસ હતો. એ ટોટલ, મરૂફર્મન્સ, ટૅક્સ્ટ હતી, એવો એ ડીસ્કોર્સ પોતે, ટૅક્સ્ટ હતી. સંશોધન-પ્રકાશનમાં આ જીવન્ત સંક્રમણના કોઈ નિશાન ન હોય, આ ટોટલ પર્ફોર્મન્સના હાડપિંજર જેવી ભાષા હોય ખરી. એ ખોટ મોટી ...
DE-GAN/output/Swarupsannidhan_0013.png
સ્વરૂપ સન્નિધાન ૦ ૭ સહિયારી ચેતનાનો દૈષ્ટિદોર સૂઝાડે તે નિરીક્ષણ-પરીક્ષણ-તરીકાઓ ખપ લાગી શકે, કહો કે ટૅક્સ્ચ્યુઆલિટીની પરિશોધ ઈન્ટર્‌- ટૅક્સ્ચ્યુઆલિટીના બહુવિધ માર્ગોએ વિસ્તરે તેવાં પૃઘક્કરણો-વર્ગીકરણો સંપડાવનારી પદ્ધતિઓ, તેવા ડિસ્કવરી પ્રોસિજર્સ, ઉપકારક નીવડી શકે. વગેરે. આ ચારેય હકીકતોના પ્રકાશમાં મધ્યકાલીન સાહિત્યના...
DE-GAN/output/Swarupsannidhan_0014.png
સ્વરૂપ સન્નિઘાન ૦ ૮ તેઓ તેને ગુજરાતી ભાષાનો કાન્ત-સરજિત ઉત્કૃષ્ટ કલારૂપ પામેલો નોખો કાવ્યપ્રકાર કહે છે, અનન્ય કહે છે, તે સાભિપ્રાય જણાશે. સ્વરૂપે ખણ્ડકાવ્ય જીવન-વૃત્તાન્ત જરૂર છે, પણ યાદ રહે કે રહસ્યગર્ભ, વળી પાત્ર-જીવનની નિર્ણાયક પળને કાળજીપૂર્વક લક્ષ્ય કરતું છે. એમ દર્શાવી જયદેવે ભાવાનુકૂળ વૃત્તવૈવિધ્યની વાત પૂરેપૂર...
DE-GAN/output/Swarupsannidhan_0015.png
સ્વરૂપ સન્નિધાન ૦ ૯ ખમીર તેનું અન્તસ્તત્ત્વ છે : ગમ્મીર વિચારભાવ. જોકે પછી ઉમેરે છે કે ઊર્મિ-ચિન્તન સહકદમ મિલાવે તો ઉત્તમ સૉનેટ થાય.. ચન્દ્રશંકર ભટ્ટ સોનેટનાં પંક્તિ-વિભાજન અને ચોટને સંલગ્ન ભાવવિકાસનું સ્વાભાવિક પરિણામ લેખે છે તે ધ્યાનાર્હ છે. એવાં મન્તવ્યોથી, ચૌદ પંક્તિનું, ત્રણ-ત્રણ પંડિતની ચાર કંડિકાઓ, અને * ચોટની...
DE-GAN/output/Swarupsannidhan_0016.png
સ્વરૂપ સન્નિધાન ૦ ૧૦ . સંગીત રહેલું છેઃ. એવો રામનારાયણ પાઠકનો અભિપ્રાય પણ ટૉકે છે. જોકે એ અભિપ્રાયને તેઓ પ્રાકૃત-અપભ્રંશની છાયામાં ઊછરેલી જૂની ગુજરાતીના અને મઘ્યકાલીન ગુજરાતીના છંદોના વલણને અનુલક્ષીને અપાયો' ગણે છે. અગ્રણી અર્વાચીન કવિની માનસિકતા સૂચવતું એમનું આ સમગ્ર મન્તવ્ય પોતાની રીતે બરાબર છે. પણ લિરિક, સૉનેટ અન...
DE-GAN/output/Swarupsannidhan_0017.png
સ્વરૂપ સન્નિઘાન ૦ ૧૧ એમના મતમાં ઉમેરું કે પાઠ કરવાનું અશક્ય ન બનતું હોય તો ય, એ, ગઝલ-પઠનને 'ગઝલ-પઠન નથી રાખતું ! ગઝલમાં એકાધિક છંદની શક્યતા' આ કારણે નકારઈ છે એવા એમના નિર્ણયમાં ઉમેરું કે ગઝલમાં એવી કશી અબાધ મુક્ત્તિઓ છે જ નહીં. દાખલા તરીકે, મક્તઅ ત લખીતે આપણા કેટલાક સમકાલીન ગઝલકારો સ્વ વિશે એવી આધુનિક નિર્મમતા દાખવે,...
DE-GAN/output/Swarupsannidhan_0018.png
સ્વરૂપ સન્તિઘાન ૦ ૧૨ છે - કહો કે, હાઈકુમાં શબ્દો ચિત્રનાં ફલક રંગ અને રેખાનું કામ કરવાને જ છે ! લિરિક, સૉનેટ ગઝલ શબ્દ-જ કલાઓ છે અને મૂળે તે ધ્વનિ સાથે પાનું પાડે છે - એ ધ્વનિ એ ત્રણેયના દૃષ્ટાન્તમાં પોતપોતાની રીતેભાતે સંગીત લગી વિકસે છે. જ્યારે. હાઈકુ શબ્દ-જ કલા હોવા છતાં, એની સઘળી ધ્વાનિસમ્પદા- ચિત્રાલેખનમાં રૂપાન્તર...
DE-GAN/output/Swarupsannidhan_0019.png
સ્વરૂપ સન્નિઘાન ૦ ૧૩ રંગભૂમિ પર પ્રત્યક્ષ ભૌતિક સ્વરૂપે રજૂ ન થાય ત્યાં લગી કોઈ નાટક મૂર્ત થતું નથી. એ ભજવવાથી આકારાય છે, 'શો' થાય છે. એવી ભજવણી ભલે પ્રત્યક્ષ ભૌતિક ન હોય અને વાચકના ચિત્તમાં થાય, પણ થાય - તો જ નાટકનો રસાનુભવ કે કલાનુભવ સંભવે છે. એટલે ભજવણીની કલા - નાટ્યકલા - , ભજવણીનું શાસ્ત્ર -નાટ્યશાસ્ત્ર- નાટક સાથે...
DE-GAN/output/Swarupsannidhan_0020.png
સ્વરૂપ સન્નિઘાન ૦ ૧૪ છે અને તેથી સૌ સાહિત્યપ્રકારો કરતાં નાટકમાં વસ્તુવિધાનની વિશેષ અપેક્ષા રહે છે એમ મુદ્દો બનાવે છે. જોકે એમ કરીને તેઓ પણ વત્તેઓછે અંશે ઉપર્યુક્ત “આકાર અને “વસ્તુલક્ષીતા'ની જ વાત કરે છે. એને એમણે 'કરકસરિયો' કસબ કહ્યો છે તે ખાસ્સું સૂચક છે. નાટ્ચવિધાનની એ સંક્ષિપ્તતા અને સુશ્લિષ્ટતા' સંદર્ભે એમણે ભારત...
DE-GAN/output/Swarupsannidhan_0021.png
સ્વરૂપ સન્નિધાન ૧૫ કેમ કે રેડિયો-એકાંકી હકીકતે નાટકનાં તમામ દેશ્ય-તત્ત્વોના લાભ- ગેરલાભથી વંચિત હોય છે. એણે પોતાને ઉપકાર થાય તેમ એ અભાવ, માત્ર શ્રાવ્ય-તત્ત્તોથી દૂર કરવો રહ્યો. આ સંદર્ભમાં ઉમાશંકરનાં “એ કેવળ કાનની કળા છે) રેડિયો-નાટકના લખનારની શબ્દશક્તિ ન હોય તો આખો પ્રયોગ ધુમાડામાં બાચકા ભરવા જેવો થઈ રહે' વચનો વિચાર...
DE-GAN/output/Swarupsannidhan_0022.png
સ્વરૂપ સન્નિઘાન ૦ ૧% તરીકે ક્થનકેન્દ્રને ગણાવ્યું છે તે ખાસ ધ્યાનપાત્ર બાબત , છે. કથામાં હમેશાં કથકની ભૂમિકા મહદશે નિર્ણાયક બનતી હોય છે - તે કેવા દૈષ્ટિકોણથી, કયા દેષ્ટિબિન્દુથી કથે છે તે મહત્ત્વનું છે. કથક જો ઈતિહાસકાર હોય, તો કથાને હકીક્તોથી બાંધવી એ જ એનો દષ્ટિકોણ, એ જ એનું દેષ્ટિબિન્દુ બની રહે. પરન્તુ કથક ઈતિહાસક...
DE-GAN/output/Swarupsannidhan_0023.png
સ્વરૂપ સન્નિધાન ૦ ૧૭ ઓવ વ્યૂનો સર્જકના જીવન-વિશ્વ -લેબેન્શેલ્ત- સાથે, તેના વર્લ-વ્યૂ સાથે, પરોક્ષ અને રૂપાન્તરણોમય છતાં ચોક્કસ સમ્બન્ધ છે. એ ન હોય તો નવલકથા લખવા-વાંચવાનો ખાસ કશો અર્થ નથી રહેતો. દુનિયાભરના ઊંચા અને મોટા ગજાના નવલકથાકારોએ માત્ર વાર્તા કહેવાને પરિશ્રમ નથી કર્યા. એમને એક વર્લ્ડ-વ્યૂ છે, એક લેબેન્શ્ેલ્ત છ...
DE-GAN/output/Swarupsannidhan_0024.png
સ્વરૂપ સાન્નિધાન ૦ ૧૮ જ્યારે નિબન્ધમાં સ્વયંપર્યાપ્ત હોય છે ખૂબ જ વિચારોત્તેજક છે. ટૂંકીવાર્તાઓ અને નિબન્ઘોની સુરેશ જોષી જેવામાં ભેળસેળ જોનારાઓએ આ ઘોરણે પોતાનાં મત-સ્થાપન કર્યાં હોય, તો કદાચ લેખે લાગે. સુરેશ જોષીએ ટૂંફીવાર્તામાં પુનર્વિધાનની કલા શી રીતે સંભવે છે તે દર્શાવ્યું છે. પ્રેગ્નન્ટ મૉમેન્ટ કે જેમાં ભૂત વર્તમ...
DE-GAN/output/Swarupsannidhan_0025.png
સ્વરૂપ સન્નિધાન ૦ ૧૯ તો ધૂમકેતુ, ગાંધીજી, નર્મદ, અનંતરાય રાવળ વગેરે આપણા -વિદ્ધાનોનો ઠીક ઠીક ઉપયોગ કર્યો છે. તેમની સમગ્ર ચર્ચામાં નોંધપાત્ર વાત એ છે કે મહાપુરુષની આત્મકથામાં સત્ય હમેશાં વૈયક્તિક સ્વરૂપનું હોય છે, પણ ગુજરાતી સાહિત્યમાં આત્મકથાના સ્વરૂપને કશા હેતુલક્ષી સત્ય સાથે સાંકળી રાખવાનું થયું છે. બીજી નોંધપાત્ર વ...
DE-GAN/output/Swarupsannidhan_0026.png
સ્વરૂપ સન્નિધાન ૦ ર૦ અને નિબત્ધ-રચનાઓને “તત્ત્વત” “વ્યક્તિત્વ-નિર્ભર' કહી છે તે આ સંદર્ભે બહુ સૂચક છે. પ્રવીણ દરજીના લેખાંશમાં ય નિબન્ધલેખકના વ્યકિતત્વનો અકાટ્ય માહેમા વરતાશે, તેને તેઓ “કોહેસિવ પૉઈન્ટ” કહે છે અને બુદ્ધદેવ બસુએ રજૂ કરેલા “અલિધર્મા હિલ્લોલ' સંકેતનું સમર્થનાર્થે સ્મરણ કરે છે : એમ, કે અલિ કહેતાં ભમરો જેમ ...
DE-GAN/output/Swarupsannidhan_0027.png
સ્વરૂપ સન્નિઘાન ૦ ૨૧ વિચારનાં એ અકાટ્ય તત્ત્વો જે-તે આત્મકથા, જીવનકથા કે નિબન્ધ ગણાનારી કૃતિના સમગ્ર કલેવરતે માટેનો નિર્ણાયક પરિપ્રેક્ષ્ય રચે છે. આ ત્રણેય સ્વરૂપોમાં કલ્પનાને કે ક્લ્પનાશ્રયી કલા-સર્જકતાને નિરૂપણ, અભિવ્યક્તિ કે પ્રસ્‍તુતીકરણ- પૂરતો જ અવકાશ મળે. છે, ન વધારે કે ન જુદો. પરિણામે આત્મકથા-જીવનકથામાં ' કથાંત...
DE-GAN/output/Swarupsannidhan_0028.png
સ્વરૂપ સન્નિઘાન ૦ રર નથી. કહો કે તે હમેશાં કૂતિ-બાહ્મ હોય છે અને તેથી તેનો એક સર્વસામાન્ય સ્વરૂપ-લક્ષણ સારવવાને ઉપયોગ થઈ શકતો નથી. દરેક આત્મકથાનો નાયક જૃદો છે ને એ જ રીતે દરેક જીવનક્થાનો, બલકે નિબન્ઘનો પણ. એ ફૂતિ-બાહ્ય છે અને તેથી આત્મકથા-જીવનકથાનાં કે નિબન્ધનાં સઘળાં સ્વરૂપ-લક્ષણો નિરૂપણાલક્ષી, એટલે કે અભિવ્યક્તિ અને...
DE-GAN/output/Swarupsannidhan_0029.png
સ્વરૂપ સન્નિઘાન ૦ ર૩ પણ, એવા સંયોજનને કોઈ રસનિષ્પત્તિની અયેક્ષાએ ઘયવતું નથી. આનન્દપર્યવસાયી રસાનુભૂતિ અને આવાં કશાં લેખનોથી મળતા રોચક સ્વાદુ પ્રભાવક અભિવ્યક્તિ-બોધમાં ફર્ક છે એ મુદ્દો ધ્યાનાર્હ બને તો સમજાય, કે આ કલાલક્ષી સાહિત્ય-સ્વરૂપો નથી, તેમને સાહિત્ય અને જીવનના સીમાડા પરનાં 'લિટલ લિટરરી ઝાંર્સ' જો કહીએ, તો કઢી શ...
DE-GAN/output/Swarupsannidhan_0030.png
સ્વરૂપ સન્નિઘાન ' ૦ ર૪ લેવાનો, “રસકીય કોટિઓ' તરીકે ઘયવવાનો, આગ્રહ અપૂર્વ ભાવે આગળ કરેલો. પણ જો. તેમ જ કરવાનું હોય, તો “સમગ્ર સાહિત્ય- સ્વરૂપસિદ્ધાન્ત સાવ ફાલતુ થઈ પડે |! એટલે રસકીય કોટિઓ તરીકે ય્‌ પરમ્પરાગત સિદ્ધાન્તનું તે તના વ્યવહારલક્ષી ઉપયોગ-વિનિયોગ પરત્વે પુનર્મૂલ્યાંકન કરવું હવે જરૂરી છે - આજે એ રીતે પણ તેને ધ્ર...
DE-GAN/output/Swarupsannidhan_0031.png
સ્વરૂપ સન્નિઘાન 9 રપ ફાગુ બળવંત જાની (૧) સઘ્યકાલીન સાહિત્યસ્વરૂપો વિષયે આપણે ત્યાં જે કાંઈ કામ થયું છે તે તત્કાલીન સમયે પ્રાપ્ત સંદર્ભાને આધારે થયું છે. એ સમયે પ્રાપ્ત સંદર્ભસામગ્રી પછી વિશેષ સંદર્ભસામગ્રી ઉપલબ્ધ થઈ ગઈ હોય તો એને આમેજ કરીને પુનર્વિચારણા થવી જોઈએ, એ થઈ નથી. પરિણામે આજથી પચીસ-ત્રીસ વર્ષ પૂર્વના ચિત્રન...
DE-GAN/output/Swarupsannidhan_0032.png
સ્વરૂપ સન્નિઘાન ૦ ૨% સમજીને જ, એના પરિપ્રેક્યમાં, કૃતિની કે એના સ્વરૂપની ચર્ચા થવી જોઈએ. આજે જ્યારે આખો જીવન અભિગમ બદલાઈ ગયો છે, સંદર્ભામાં પલટા આવી ગયા છે, ત્યારે મધ્યકાલીન સંદર્ભને કઈ રીતે પુનર્જીવેત કરી શકાય, એની ચર્વણા શક્ય બને ખરી ? પાદર પાણિયારાં, એકાદશીનાં જાગરણ, કે ઉત્સવ ઉજવણીના સંદર્ભા નવી પેઢી પાસે તથી. શહે...
DE-GAN/output/Swarupsannidhan_0033.png
સ્વરૂપ સન્નિઘાન ૦ ર૭ સંદર્ભ જરા બદલાઈને શિષ્ટરૂપે વસંત-કવિતા તરીકે શૃંગાર ભાવની વસંત ઋતુ માટેની રચના તરીકે પ્રચલિત બન્યો અને એક પ્રકારના સીમિત જૂથમાં એનો પ્રચાર થયો. સમૂહમાંથી જૂથમાં સમાવિષ્ટ પામીને ગ્રે-ફાગુ નામની સંજ્ઞા તરીકે વિશેષ પ્રચાર પામી. તેમાં પેલી સ્થૂળતા ઓસરી ગઈ પણ ભાવનું પ્રાધાન્ય તો યથાવત રહ્યું. ફાગુનો સ...
DE-GAN/output/Swarupsannidhan_0034.png
સ્વરૂપ સન્નિધઘાન ૦ ર૮ “ 8પ) ક્ષગુ સ્વરૂપ આછું-પાંખું કથાનક ઘરાવે છે, તેમ છતાં, એનો અનુબંધ રાસ, આખ્યાન કે પદ્યાત્મક લોકવાર્તા સાથે નથી. એ કથામૂલક સા[હેત્યસ્વરૂષના ગોત્રમાં બંધ બેસે તેમ નથી: ફાગુનો અનુબંધ આછા-પાંખા કથાનક ઘરાવતા બારમાસી કાવ્યસ્વરૂપ સાથે સવિશેષ છે. બારમાસીમાં ત્રક્તુવૈવિધ્ય આખરે વિરહંને લક્ષે છે. જ્યારે ...
DE-GAN/output/Swarupsannidhan_0035.png
સ્વરૂપ સન્નિધાન ૦ ૨૯ સળંગ રીતે_કથ-વર્ણન-પ્રવાહ ચાલતો હોય. જો કે ભાસ, ભાષા, ગીત એવાં વિભાજિત આ સળંગ બંધની ફાગુ રચનાઓમાંય દેષ્ટિગોચર થતાં હોય છે. ધણી બઘી જેન-જૈનેતર ફાગુ સંજ્ઞાવાળી રચનાઓને આ સળંગબંધની ફાગુ રચનાઓમાં સમાવિષ્ટ કરી શકાય. પરંતુ બીજો તૃ4પ્કાર તે પદ્બંધનો છે, જેમાં એકાદ પ્રસંગની ઘટનાને એક પદમાં અભિવ્યક્તિ મળી ...
DE-GAN/output/Swarupsannidhan_0036.png
સ્વરૂપ સન્નિઘાન ૦ ૩૦ તિ કોઈપણ સ્વરૂપની કૃતિ એક નિશ્ચિત સ્વવર્તુળમાં. પુરાઈ રહેતી નથી. એવી સ્થગિતતા સાહિત્યની ઘાતક છે, પ્રત્યેક કૃતિ હકીકતે સ્વરૂપની શક્યતા અને ક્ષિતિજને વિસ્તારનારી હોય છે. કાવ્યસ્વરૂપ આ પ્રકારની કૃતિઓને કારણે સમૃદ્ધ થઈને ખરા અર્થમાં વિકસતું હોય છે. એનો વિકાસ માત્ર એતિહાસિક સમયના પરિપ્રેક્ષ્યમાં આપવાનો...
DE-GAN/output/Swarupsannidhan_0037.png
સ્વરૂપ સન્નિઘાન ૦ ૩૧ રો ઝગમગ ઝગમગ ઝગમગ, એ સનિહિ વર કુંડલ ઝલહલ ઝલહલ ઝલહલ, એ આભરણહ મંડલ ॥ ૧૧ મયણ-ખગ્ગ જિમ લહલહંત જસૂ વેણી-દડો । સરલઉ તરલઉ સામલઉ રોમાવલે - દંડો ॥ તુંગ પયોહર ઉલ્લસઈ, સિંગાર - થવક્કા ફંસૂમબાણિ નિયઅમિય-કુંભ, કિરિથાપણિ મુક્કા ॥ ૧૨ નવજીવન વિલસંત, દેહ નવનેહ - ગહિલ્લી $ પરિમલ-લહરિહિ મયમયંત રઈ-કેલિ પહિલ્લી 1 અહરબ...
DE-GAN/output/Swarupsannidhan_0038.png
સ્વરૂપ સન્નિધાન ૦ ૩ર જિમ જિમ ઘર્ડિમે પાચઈ, માચઈ તિમ રિતુરાઉ : રાયણિ ડાલિ લહલહતીય, ફ્લ-સમવાઉ ૮ ફ્લમરિ ભરિય બીજઉરીય, મઉરીય મંજરી ચંગ : નારિગી ફલ અતિ નમતીય, ગમતીય માનિહિ સુરંગ ડુસુમતણિ ભરિ સોહઈ, મોહઠિ મન જંબીર : ફુવલય ધ્લ બહુ વિક્સઈ, નિવસઈ વનિ કાગવીર ૯ કમલ સરોવર વાસઈ, વાસઈ હંસ ગંભીરું : મયણરાય પહ-રાઉત, ગઉત કિર અતિ ધીર ફ્...
DE-GAN/output/Swarupsannidhan_0039.png
સ્વરૂપ સન્નિધાન 9 ૩૩ (રાસઉ) 'તતખણિ મિત્ર વસંતહ કારિઉ, કોમલ વયણિ તે તણિ વારઉ : તઉ ગહગહિઉ અપાર, ક્ણયર કૈતક નઈ બીજઉરી, પાડલ કેસર કરણી મઉરી : તરુણી તિ ગાઈ તાર. (ફાગ) ફ્લભરિ સહકાર લહકંઈ, ટકઈઈ કોયલ વૃંદ, પારધિ પાડલ મહિ મહિયા, ગહિગહિયા મુચ કુદ. ચંદન નારંગ કદલીઅ, લવલીઅ કરઈ આનંદ : રમઈ ભમઈ બુહુ ભંગઈ, રંગિઈ મધુકર વૃંદ, વત્તિવનિ...
DE-GAN/output/Swarupsannidhan_0040.png
સ્વરૂપ સન્નિઘાન ૦ ઝ૪ હજીય ના વિયા જો હરે, અવરિે ગ્રહી ગઈ ઘામ તે નારી પુસ્યવંતી રે, સતી શિરોમણી જાણ્ય : રાતે રગશૂં કામી રે, પામી સારંગ-પાણ્ય આજ ઉમાપતિ તૂઠા રે, વૂઠા અમીય મેહ ? આજ કલ્પતરુઅર અમતણે, આંગણે ઉગિયો જેહ. નિશિવશિ કીઘો નારીએ, મુરારિ સૂંદર શ્યામ ઃ એશિપરિ ફાગણ ખેલી રે, પૂરી હૈયાની હામ દે આલિંગન અંગના, રંગ નાના વિધ...
DE-GAN/output/Swarupsannidhan_0041.png
સ્વરૂપ સન્નિધાન 9 ૩૫ બાહંદી ઝલક કેઉર નેઉર ઝમકિ પાયા ॥ ' નાચતાં નીરજ-નયણીર્ય શ્યણી ક્ષણઈક થાઈ ॥ ૧૧૭ ખેલઈ તેવડ-તેવડી કેવડી -ખૂપ - સૌ વનિ । રીસઈ સવિ સૂરપુરવસી ઉરવસી-રૂભ-સમાન ॥ ૧૧૮ કીધુ અધર ભૂયંગમિ સંગમિનિશિ ડર્સખંડ ॥ દે્ખીય ઝબર્કી આકર્ણી આર્ફ્ણી વેર્ણીયદંડ ॥ ૧૧૯ મૃગમદ-તિલક નિહાલી રે માલિ રે માલિ અનંગ । આઠમી - કૈરુ ચંદ કિ...
DE-GAN/output/Swarupsannidhan_0042.png
સ્વરૂપ સન્નિધાન ક ૩% આજ તો લાજની દોવાઈ છૂટી હેતે હરિવશ કરી, નાવલો ઉરધરી, કરગ્રહી કૃષ્ણજી પાછા કેમ ફરશે, નરસૈયાના સ્વામી રંગમાં અંગે ઉદમસ્ત હવે, કોઈપણ દિવસનો ખંગ વળશે. _ મિધ્ધકાળના સાહિત્યપ્રકારો : ચંદ્રકાન્ત મહેતા પૃષ્ઠ - ૧૦૩) નરસિંહે આવાં વસંતવિષયક તથા હોળી રમવાનાં ૮૦ જેટલાં પદો રચ્યાં છે. પ્રત્યેકમાં વસંતનું કામોદી...
DE-GAN/output/Swarupsannidhan_0043.png
સ્વરૂપ સન્નિધાન ૪ ૩૭ ઘેરૈયામાં ગમે તે બોલે, જોઈને ગોષધેલી થાય લલના વહુવારૂથી વાટેઘાટે સહેજે નવ નીસરાય લલના. વળી, ભેર વાજે ને બડુવારે નાચે, નઈણાં મચમચાવે ગોપ લલના કેડ હલાવે ને બગલ બજાવે, આળ કરી થાય અલોપ. કૃષ્ણના આ વર્ણનમાં અનૌચિત્ય આવ્યું છે. શૃંગારવર્ણનમાં જે શિષ્ટતા જોઈએ તેનો અહીં અભાવ છે. ગોવાળો પાસે ગ્રામ્ય ન...
DE-GAN/output/Swarupsannidhan_0044.png
સ્વરૂપ સન્તિધાન ૦ ૭૮ શું ક્હું જો આવી સાંકડે, મારું જોર ન કવ્યું.. ધયા પ્રીતમ : મુને કાયર કરીને તોબાખત લખાવ્યું, લાલ. અહીં દયારામની ગોપી [વિશેષ પ્રગલ્ભ લાગે છે. (ભધ્યકાળના સાહિત્યપ્રકારો પૃષ્ઠ ૧૦૭) આમ જેન-જૈનેતર સળંગબંઘનાં ફાગુકાવ્યો અને પદબંધનાં ફાગુ કાવ્યોને આધારે તેમની વિષયસામગ્રી અને અભિવ્યક્તિના સ્વરૂપનો પરિચય મેળ...
DE-GAN/output/Swarupsannidhan_0045.png
સ્વરૂપ સન્નિઘાન ૦ ૩૯ કૃષ્ણ-રાધાનું કથાનક આ ફાગુમાં ડેન્દ્રસ્થાને છે. આ પાંખા કથાનકમાંથી અંતે તો 'ફ્યુટિલિટિ ઓફ હ્યુમન એફર્ટ'નો ભાવ તારસ્વરે પ્રગટતો અનુભવાય છે. આ ભાવની હૃદયસ્પર્શી અભિવ્યક્તિ એટલે ફાગુ રચનાઓ. પ્રસન્‍્નતાના, ઉલ્લાસના વાતાવરણમાંથી અંતે પ્રગટે છે તો એક જૂદો જ ભાવ- ઉદાસીનતાનો, વિરક્તિનો. આ કારણે ફાગુમાંથી ...
DE-GAN/output/Swarupsannidhan_0046.png
સ્વરૂપ સન્નિઘાન ૦ ૪૦ વિસ્તારમાં તેથી નાનો છે એથી, તેમજ એનો વિષય નાયક નાયિકાનો શૃંગાર હોવાથી ઊર્ખિતત્ત્વને અને રસાવિષ્કારને એમાં સારો અવકાશ રહેતો. એમાં વસંતત્રકતુનું પ્રકૃતિસૌન્દર્ય વર્ણવાય છે એ જોતાં તેને એક પ્રકારનું ત્રદ્તુકાવ્ય કડી શકાય. વસંતવૈભવને ઉદ્દીપન વિભાવ બનાવી પ્રેમી યુગલના વિપ્રલંભ અને સંભોગ ઉભય પ્રકારના શ...
DE-GAN/output/Swarupsannidhan_0047.png
સ્વરૂપ સન્તિધાન ૦ ૪૧ અથવા નાયિકાની અવગણના કરી, વિરક્તિમાં પરિણમતો અંત આપી વસંતત્ક્તુનાં, એકાદ અપવાદે, સુમધુર વર્ણન સાંકળી લેવામાં આવ્યાં છે. વસંતત્રદ્તુ સાથે શૃંગારરસનો ગાઢ સંબંધ છે તેથી “રતિ' એ ફાગુઓનો સ્થાયી ભાવ બતી રહ્યો હોય છે. એની સાથે ઉદ્દીપક સામગ્રી તરીકે વનની ખીલી ઊઠેલી વનરાજિ, બહેક બહેક મારતાં અને અવનવા રંગ ધ...
DE-GAN/output/Swarupsannidhan_0048.png
સ્વરૂપ સન્નિધાન 9 ૪૨ ગેય રૂપકને મળતા પ્રકારમાં યોગ્ય છે. એમાં પ્રત્યેક ભાસને આરંભે આવતો દુહો, ગરબામાં વચ્ચે વચ્ચે આવતી સાખીની જેમ, એક પ્રકારનો વિરામ આપે છે. ર પરંતુ વસંતવિલાસ' જેવા સુપ્રસિદ્ધ ફાગુના પરિચંયને કારણે સાધારણ સાહિત્યરસિકને મન આંતરપ્રાસ કે આંતરયમકવાળો દૂહો કગુકાવ્યનું વિશિષ્ટ લક્ષણ છે. અત્યાર સુધી મળેલાં ફા...
DE-GAN/output/Swarupsannidhan_0049.png
સ્વરૂપ સન્નિધાન ૦ ૪૩ આખ્યાન બળવંત જાની આપ્યાન સ્વરૂપની કૃતિના અધ્યાપનમાં અથવા તો આખ્યાન સ્વરૂપની ફાંતે કોઈને સમજાવવા માટે, એના સ્વરૂપની ઓળખ આપણને કઈ રીતે મદદરૂપ થઈ શકે ? એ પ્રશ્નને નજર સામે સખીને આખ્યાનનો સ્વરૂપવિષયક સ્વાઘ્યાય અહીં પ્રસ્‍તુત કરવા ધાર્યો છે. . આખ્યાન સ્વરૂપની કૃતિનું અધ્યાપન કઈ રીતે થઈ શકે ? જે સમાજરચ...
DE-GAN/output/Swarupsannidhan_0050.png
સ્વરૂપ સન્નિધાન ૦ ૪૪ પ્રયોજ્ય કલા હોઈને એમાંના લેંગ્વેજ કહેતાં ભાષા સ્પીચ કહેતાં વાણીના મહિમાને તારવી બતાવીને એ કઈ રીતે સમૂહભોગ્ય ક્લાસ્વરૂપ તરીકેના સ્થાનને પામે છે એ મુદ્દો સ્પષ્ટ કર્યાં છે. એ કારણે આખ્યાનના કથાંશો સમજાવવાની કથાનિર્માણની કર્તાની પ્રક્રિયાનો પરિચય કરાવી શકાય અને કર્તાને અભિપ્રેત ધ્વનિ સુધી પહોંચી શકાય...
DE-GAN/output/Swarupsannidhan_0051.png
સ્વરૂપ સન્નિઘાન ૦ ૪૫ આખ્યાન અને રાસ આખ્યાનશૈલીનાં કાવ્યો છે. (પૂ. ૧૧૮). ડોલરરાય માંકડ “આખ્યાન નામે કાવ્યપ્રકાર ન સ્વીકારીને જે લક્ષણોથી એને જૂદો કાવ્યપ્રકાર ગણવામાં આવે છે, એ લક્ષણો તો સ્વીકારે જં છે. (પૃ. ૧૧૭), એવું જ પઘવાર્તા માટે માને છે. આમ માનવજીવનના સમસ્ત' અને ખંડ એવા બે ભાગને આધારે મહાકાવ્ય અને ખંડકાવ્ય જેવા બ...
DE-GAN/output/Swarupsannidhan_0052.png
સ્વરૂપ સન્નિઘાન ૦ ૪૬ પરંપરા અને જનસમુદાયની રુચિ કારણભૂત હોઈ શકે. આમ સંસ્કૃતમાં આખ્યાન સ્વરૂપની વિચારણા વિષયક કોઈ સ્રોત ન મળતો હોય તો તત્કાલીન કે એ પૂર્વના તરતના કોઈ સંદર્ભમાંથી આખ્યાનસ્વરૂપ- વિષયક વિગતો મેળવવાની હોય. આ માટેના ઘણા ઉલ્લેખો પ્રાપ્ત થાય છે, એટલે એક અલગ સાહિત્યસ્વરૂપ તરીકેનું આખ્યાનનું અસ્તિત્વ પ્રાચીનકાળથ...
DE-GAN/output/Swarupsannidhan_0053.png
સ્વરૂપ સન્નિઘાન ૦ ૪૭ [_ છે. એ આપણે ત્યાં પ્રચલિત રૂઢ આખ્યાનસ્વરૂપને લાગુ પડે છે. એટલે ગુજરાતી આખ્યાનનું તરતનું પુરોગામીરૂપ પ્રાપ્ત થતું હોઈ એને અલગ- સ્વાંયત્ત સ્વરૂપ તરીકે સ્વીકારવું જ રહ્યું ..... કથામૂલક સાહિત્યસ્વરૂપોમાં આખ્યાન ઉપરાંત રાસ અને પઘવાર્તા પણ એટલાં જ મહત્ત્વનાં છે. આમાં રાસ માટે રાસક, રાસા, છંઇ પ્રબંધ,...
DE-GAN/output/Swarupsannidhan_0054.png
સ્વરૂપ સન્નિઘાન ૦ ૪૮ આવો જ એક બીજો મુદ્દો ડૉ. ભારતી 'વૈધ એમના ગ્રંથ 'મઘ્યકાલીન રાસ સાહિત્ય' (ઈ.સ, ૧૯૬૭માં ચર્ચીને આલેખે છે. “વિષય, ગેયતા તથા રચના પ્રયોજના ઉપરાંત પ્રારંભ, પુર્ણાહ[તિમાં કવિપરિચય અને ફલશ્રુતિ આયવામાં આવે છે. (પૂ. ૧૦૧) આ મુદ્દો પણ સ્વીકાર્ય ગણી શકાય -એવો જણાતો નથી કારણ કે આ તો સમગ્ર મધ્યકાલીન સાહિત્યની પ...
DE-GAN/output/Swarupsannidhan_0055.png
સ્વરૂપ સન્નિધાન ૦ ૪૯ રાસમાં જેટલે અંશે સાંપ્રદાયિક પરિભાષાનો વિનિયોગ થાય છે એટલી માત્રામાં આખ્યાનમાં થતો નથી. રાસના રચયિતાઓ બહુધા સંપ્રદાયના કંઠીબંધી ભક્તો હોય છે. આખ્યાનકારો બહુધા ભક્તો નથી. ભાલણ, નાકર પ્રેમાનંદ વિષ્ણુદાસ વગેરે -કોઈ ભક્તો નથી. હા, પદના રચથિતાઓ બહુધા ભક્તો જ છે. આખ્યાનકાર આમ કોઈ સંપ્રદાયનો કંઢીબંધી ન ...
DE-GAN/output/Swarupsannidhan_0056.png
સ્વરૂપ સન્મિધાન ૦ ૫૦ આખ્યાનના આંતરસ્વરૂપ તરીકે ઓળખાવી શકાય. આખ્યાન એ પ્રયોજ્ય કલા-રૂપ છે. આખ્યાન પ્રસ્‍તુત કરવામાં આવતું. આ પ્રસ્તુતીકરણ મોટે ભાગે એનો રર્ચાયેતા જ કરે એવું નથી. નાકર જેવો આખ્યાનકાર માત્ર આખ્યાન રચતો, એનું પ્રસ્તુતીકરણ અન્ય દ્વારા થતું. જેની સમક્ષ આખ્યાન પ્રસ્‍તુત કરવામાં આવતું એ સમૂહ સ્વાભાવિક રીતે જ ...
DE-GAN/output/Swarupsannidhan_0057.png
સ્વરૂપ સન્નિઘાન ૦ ૫૧ કથાવિષયને સુગ્રથિત આકાર મળી રહે એ રીતે તોડીને નવેસરથી ઘડીને, ક્ડવામાં વિભાજિત. કરીને પ્રસ્‍તુત કરે છે. દેશી, ઢાળ, રાગ પસંદ કરે છે. વર્ણનો-ઉદાહરણો પસંદ કરે છે. આ બઘા કારણે આખ્યાનને સુગ્રથિત કળાસ્વરૂપ પણ કહી શકાય. અવનવાં કથાનકો અને અભિવ્યક્તિના તરીકાઓ પ્રયોજીને આખ્યાન સ્વરૂપની શક્યતાની ક્ષિતિજને અને...
DE-GAN/output/Swarupsannidhan_0058.png
સ્વરૂપ સન્નિધાન 9 પર દેશીમાં રચાયેલ હોય છે. વચ્ચે-વચ્ચે ક્યાંક દેશીફેર, ગીત કે પદ પણ મૂકાય છે. કેટલાંક કડવાં પદકક્ષાનાં પણ હોય છે. અહીં કથા સ્થગિત થઈ જાય છે અને ભાવસંવેદન ઊપસે છે. 'દશમસ્કંધ'માંથી આ માટે ભરપૂર ઉદાહરણો મળી રહે. વલણ કે ઉથલો એ કડવાંનો અંતિમ ભાગ- છે. આમાં રાગ, ઢાળ જુદો હોય છે. એમાં હવે પછી આવનારી કથાનું સૂ...
DE-GAN/output/Swarupsannidhan_0059.png
સ્વરૂપ સન્નિઘાન ૦ ૫૩ આખ્યાન પ્રસાદ બ્રહ્મભટ્ટ સઘ્યકાલીન ગુજરાતી સાહિત્યનો પ્રારંભ બારમી શતાબ્દીના ઉત્તરાર્થથી થયો છે. દયારામનું નિધન ઈ.સ. ૧૮૫૨માં થયું. દયારામ મઘ્યકાલીન સાહિત્યના અંતિમ તારક હતા. મધ્યકાળનું સાહિત્ય હસ્તપ્રતોમાં સચવાયેલું છે. એનું મુખ્ય વાહન પદ્ય છે. એમાં મહદંશે ધર્મ-ભક્તિ-જ્ઞાન-વૈરાગ્યનું આલેખન થયું છ...
DE-GAN/output/Swarupsannidhan_0060.png
સ્વરૂપ સન્નિધાન ૦ ૫૪ શાસ્ત્રમાંથી આધારો પ્રાપ્ત ન થતા હોય તો એ પોતાની રીતે ઉદ્ભવ્યું અને વિકસ્યું છે એમ કહી શકાય. બળવંત જાની યથાર્થ જ કહે છે, “મધ્યકાલીન ગુજરાતી આખ્યાન સ્વરૂપનાં ઘાટ, ઘડતર અને વિકાસ પાછળ તત્કાલીન કે એના તુરતના પૂર્વ ઈતિહાસની સાહિત્યિક પરંપરા અને જનસમુદાયની રુચિ કારણભૂત હોઈ શકે.” (શબ્દસૃષ્ટિ', જુલાઈ '૯૦...
DE-GAN/output/Swarupsannidhan_0061.png
સ્વરૂપ સન્નિઘાન ૦ પપ કદની દૈષ્ટિએ મહાકાવ્ય અતે ખંડકાવ્યની વચ્ચે સ્થાન આપે છે. બ. ક. ઠાકોર આખ્યાનની ભિન્નતા જરા જુદી રીતે ઉપસાવે છે. “મહાકાવ્ય અને આખ્યાનકાવ્ય વચ્ચેનો ભેદ હું આખ્યાનકાવ્ય ઓછું લાંબું પણ વધારે સુશ્લિષ્ટ એ પ્રમાણે નથી જોતો. ગૌરવ, ગાંભીર્ય, ઉદાત્તતાએ આખ્યાનકાવ્યો મહાકાવ્યોથી ઊતરે એ મ્હારું દર્શન છે.” (નવીન...
DE-GAN/output/Swarupsannidhan_0062.png
સ્વરૂપ સન્નિધાન ૦ પદ કૌઠાસૂઝથી એ આખ્યાનની સુશ્લિષ્ટ ગૂંથણી કરતો. વેગવંત કથાપ્રવાહ અને જિજ્ઞાસાપ્રેરક સંક્લના કવિકસબનો પરિચય કરાવતા: લોકાભિરુચિને લક્ષમાં લઈ આખ્યાનને સ-રસ બનાવવા આખ્યાનકાર મૂળકથામાં યથેચ્છ ફેરફારો પણ કરતો. અલબત્ત આખ્યાનની સફળતા મુખ્યત્વે પ્રસંગોની કલાત્મક સંયોજના, રસસ્થાનોની ખિલવણી અને જીવંત પાત્રાલેખન ...
DE-GAN/output/Swarupsannidhan_0063.png
સ્વરૂપ સન્નિઘાન ૦ ૫૭ આખ્યાનકાર તેમાં સમકાલીન જીવનરંગો પૂરતો. આખ્યાનકાર આખ્યાનોમાં પોતાના સમયનાં મનુષ્યો, સામાજિક રીતરિવાજો, આચારવેચારો, માન્યતાઓ, વહેમો વગેરેનું નિરૂપણ કરી શ્રોતાઓનું દિલ બહેલાવતો. સમકાલીન રંગપૂરણીને ડોલરરાય માંકડ આખ્યાનનું આવશ્યક અંગ ગણે છે. આ શક્તિમાં પણ પ્રેમાનંદ બેનમૂન છે. વર્ણનો અને ભાષાશૈલી : આખ...
DE-GAN/output/Swarupsannidhan_0064.png
સ્વરૂપ સન્નિઘાન ૦ ૫૮ આખ્યાનને સાર્વવણિક કલાસ્વરૂપ કે સમૂહભોગ્ય કલાસ્વરૂપ તરીકે ઓળખાવી શકાય. (શબ્દ સૃષ્ટિ” જુલાઈ'૯૦ પૃ. ૪ર) બહિરંગ કંડવાંબદ્ધ ક્લેવર : કડવાંબદ્ધ ક્લેવર એ આખ્યાનની મુખ્ય લાક્ષણિકતા છે. જે રીતે મહાકાવ્ય સર્ગમાં અને નવલકથા પ્રકરણોમાં વિભક્ત હોય છે એ રીતે આખ્યાનો કડવાંમાં વિભાજિત હોય છે. ગુજરાતીમાં ભાલણે પહ...
DE-GAN/output/Swarupsannidhan_0065.png
સ્વરૂપ સન્નિઘાન ૦ ૫૯ સ્વપરિચય, આખ્યાન કયાં અને ક્યારે પૂરું કર્યું તે સ્થળકાળનો નિર્દેશ અને ફલશ્રુતિ આપે છે. ફલશ્રુતિમાં આખ્યાનશ્રવણનો મહિમા વર્ણવવામાં આવતો. સામાન્ય રીતે શ્રોતાઓમાં શ્રદ્ધાનું સિંચન કરી . તેનામાં ભક્તિભાવ જગાડવાનો હેતુ કવિ પ્રગટ કરતો. ફલશ્રુતિ શ્રોતા વર્ગને સાહિત્યેતર પ્રયોજનો દ્વારા સાહિત્ય પ્રતિ અભિ...
DE-GAN/output/Swarupsannidhan_0066.png
સ્વરૂપ સન્નિઘાન ૦ 4૦ . સમાજને એકાદ ડગલું આગળ લઈ જવાની સેવા બજાવી છે.... આ . કવિઓ વિના ગુજરાતનું લોક્જીવન રણ જેવું, વેરાન અને શુષ્ક બની જાત અતે ગુજરાત હૃદયની સચેતનતા ખોઈ બેઠું હોત. ગુજરાતી ભાષાને એમણે ઘડી, પલોટી, કેળવી, તેને ભાવક્ષમ અર્થવાહી અને _ મધુર બનાવી એ સેવા તો જૂદી.” ી - શશિન ઓઝા, મધ્યકાલીન ગુજરાતી આખ્યાન, પૃ. ...
DE-GAN/output/Swarupsannidhan_0067.png
સ્વરૂપ સન્નિઘાન 9૦ 4૧ દૃશ્યમાલાઓને એડિટીંગ વખતે સ્મુઘલી, વિધાઉટ જર્ક્સ સંયોજિત કરવામાં એડિટર અને દિગ્દર્શકને અપ્રતિમ મજા આવે અને એટલે શૂંટૅંગ કરતાં પહેલાં બધું ચુસ્ત રીતે, ચુસ્ત અક્ષરમેળ છંદ જેવું ચુસ્ત રીતે, આવિષ્કૃત થાય તે માટેની સમજપૂર્વક, ધેર્યપૂર્વક પૂર્વતૈયારીઓ કરવી પડે. આ સાતમા ક્ડવામાં સમૂહદેશ્યો છે. કૃષ્ણ, આઠ...
DE-GAN/output/Swarupsannidhan_0068.png
સ્વરૂપ સન્નિઘાન ૦ 4૨ પદાવાર્તા વિનોદ જોશી ગુજરાતી સાહિત્યના મધ્યકાળના એક લોકપ્રિય સાહિત્યસ્વરૂપ તરીકે પઘવાર્તાનું ચોક્કસ સ્થાન છે. તેના પ્રવર્તક શામળરાચેત પદ્યવાર્તાઓને કેન્દ્રમાં રાખી આ સ્વરૂપ વિષેની તેમજ શામળની પઘ્યવાર્તાઓનાં અમુક લક્ષણવિશેષોની તપાસ કરવા પૂરતો આ પ્રયત્ન મર્યાદિત છે. પઘવાર્તાનું સ્વરૂપ મધ્યકાલીન કા...
DE-GAN/output/Swarupsannidhan_0069.png
સ્વરૂપ સન્નિધાન ૦ %૩ કાવ્યવિભાવના આપણે શામળની કૃતિઓ પર ઠોકી બેસાડીએ તો તેમાં ઔચિત્ય નથી. એટલે જ પ્રેમાનંદ અને શામળની સર્જકપ્રતિભાની ઉચ્ચાવચતા તપાસવાનો કે શામળના કવિપદ વિષે વિધાનો કરવાનો પ્રયત્ન એકાંગી અને ઊણો ગણાશે. આપણે એ વાત જ કરવાની હોય કે, મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પદ્યવાર્તાકાર તરીકે શામળનો રચનાપ્રપંચ કેવી કેવ...
DE-GAN/output/Swarupsannidhan_0070.png
સ્વરૂપ સત્નિધાન ૦ ૬૪ શામળની સૌથી મોટી સર્જક તાકાત ભાવકની નાડ પરખવામાં રહેલી છે. બીજી રીતે કહીએ તો શામળ ભાવકોથી દોરવ્યો દોરાય છે. મધ્યકાળના સમગ્ર ગુજરાતી સાહિત્યમાં આ પ્રકારની ભાવકાભિમુખ સર્જકતા કોઈ જાણીતા રચનાકારની નથી અને એ એક કારણ જ શામળને મધ્યકાળનો એક વિલક્ષણ સર્જક કહેવા માટે પૂરતું છે. બીજું, મધ્યકાળનાં પ્રચલિત સા...
DE-GAN/output/Swarupsannidhan_0071.png
સ્વરૂપ સન્નિઘાન ૦ 4૫ વગેરે આવે. પવનપાવડી, મંત્રતંત્રાદિ જેવાં જાદુઈ પરિમાણોથી અદ્ભુતની અભિવ્યકિત થાય. એકથી વધારે આડકથાઓ વડે મુખ્ય કથાનકને વિકસાવવામાં આવે અને પુષ્ટ કરવામાં આવે. નાયકનાયિકાનાં પ્રણય, મિલન, આપત્તિ, વિચ્છેદ અને પુનર્મિલન જેવાં પ્રચલિત કથાસૂત્રોની ભાતથી આખીયે કૃતિનું પોત રચાયું હોય. રૂઢ કથાઘટકોના વિપુલ વપર...
DE-GAN/output/Swarupsannidhan_0072.png
સ્વરૂપ સન્નિધાન ૦ % રાજ્યની રાજકુંવરીની નજર પડવી, પ્રથમ દૈષ્ટિએ પ્રેમ થવો, ચંદ્રસેનનો સજામાંથી છૂટકારો થવો, લગ્ન થવાં અને પછી સંતાનવતી ચંદ્રાવતીનો પણ મેળાપ થવો-એવું ક્થાનક રચી શામળે શ્રોતાને અપેક્ષાકૃત જિજ્ઞાસામાં રોકી રાખવાની પ્રયુક્તિ કરી છે. કથાનકનાં આં બધાં સ્થિત્યંતરોમાં એક યાલણને સંચાલકબળે તરીકે કામ કરતી અહીં જો...
DE-GAN/output/Swarupsannidhan_0073.png
સ્વરૂપ સન્નિઘાન ૦ 49 ચરણે ધરે છે. એક પરિણીતા નારીની આ ચેષ્ટામાં ખેલદિલીપૂર્વકની ખુમારી, પત્તિ તરફના પ્રેમની ગહનતા અને પોતાના શૌર્યની નિષ્કામતા પ્રગટ થાય છે. શ્રોતા પોતાના સમયમાં આવું જીવતો નહીં હોવાને કારણે તેમાંથી પ્રાપ્ત થતા વિસ્મયધ્રેરિત આનંદને ચગળતો રહે છે. * શામળની વર્ણનકળા જૂજ અપવાદોને બાદ. કરતાં દોદળાઈભરી, કૃતક...
DE-GAN/output/Swarupsannidhan_0074.png
સ્વરૂપ સન્નિધાન ૦ %૮ યોજનાઓ, વેરવૃત્તિ અને હલકાં કામોને શામળ પોતાની વાર્તાઓમાં સહજપણે આલેખે છે. આ અર્થમાં તે એક તટસ્થ સમાજનિરીક્ષક હોય તેવું, લાગે છે. આવી સામગ્રી કોઈ આદર્શાના. મંચ પરથી બોધવચનો _ વહેતાં મૂકવા સહચારી સામગ્રી તરીકે તે ખપમાં લેતો નથી પણ વાર્તાનાં ઘટક તરીકે વાપરે છે. * શામળ ભલે મોટો કવિ નથી, પણ એ ચોક્કસપણ...
DE-GAN/output/Swarupsannidhan_0075.png
સ્વરૂપ સન્મિધાન ૦ 4૯ પંદરમા શતકનું ભીમનું સધયવત્સસાવલિંગા હજી પ્રકાશિત થયું નથી, એટલે એ આપણે નહીં જોઈ શકીએ. બાકી એ કથાવસ્તુ બહુ જ લોકપ્રિય છે એટલે આપણે એ પછીના ૧૬મા શતકના માઘવાનલ કામકંદલાનો જ ઉલ્લેખ કરી શકીશું, જેનો લેખક આમોદનો કાયસ્થ ગણપતિ છે. આ પણ બહુ લોકપ્રિય કથાવસ્તુ છે અને ગણપતિએ તેને રસિક કરવા તેનો સારી રીતે વિસ...
DE-GAN/output/Swarupsannidhan_0076.png
સ્વરૂપ સન્નિઘાન ૦ ૭૦ ઉપરાન્ત બીજા પ્રાકૃત તથા અપભ્રંશ સાહિત્યમાંના ગાથા, વસ્તુ વગેરે છન્દોનો ઉપયોગ થયેલો છે. વળી લોકોમાં પ્રચલિત સુંદર. સૂગેય હઢાળ'નો ઉપયોગ પણ તેમાં કરાતો અને દરેક “કડવા જેટલા લાંબા પદને હઢાળ' નામથી ઓળખાવાતું. 'આખ્યાન'માં પાડવામાં આવતાં કડવાં” જેવા વિભાગને બદલે, કેટલીક લોકવાર્તાઓમાં “ખંડ' નામ આપવામાં આ...
DE-GAN/output/Swarupsannidhan_0077.png
સ્વરૂપ સન્નિધાન ૦ ૭4 તેથી કથાની મિલન-વ્યર્જક સમાપનાનું કામ હળવું બને છે. આ કથાઓ કામ અને વિલાસની ક્રીડાઓને અને ચેષ્ટિતોને નિર્બધ રીતે આલેખે છે. અને સંભોગ તેમજ વિપ્રલંભ શૃંગારની નિષ્પત્તિમાં બેફામ અંગવર્ણન અને ઉન્મત્ત ચુંબન આલિંગન વગેરે ક્રિયાઓને નિરૂપે છે. સાથે જ વિરહના વિષને જીરવતી વિપ્રલબ્ધ નાયિકાના ઔત્સુક્ય, ચિંતા, ...
DE-GAN/output/Swarupsannidhan_0078.png
સ્વરૂપ સન્નિધાન # ૭ર રીતે પુરુષપાત્રો અને નાયક, સ્ત્રીપાત્રો કે નાવિકાની તુલનાએ પ્રમાણમાં ઝાંખાં લાગે છે, અને વાર્તાકાર અસંભવિત અશક્ય એવા બનાવો ઘડવા માંડે છે. તે એમ કરે છે તેનું કારણ એ છે કે ઘડતર પ્રવૃત્તિ વાચકને ઈષ્ટ છે. દા.ત. મરજીમાં આવે ત્યારે તિરોહિત, અદશ્ય થઈ શકાય, અદેશ્ય રહી ગમે તેટલે દૂર ઘોકાથી કોઈને મારી શકાય,...
DE-GAN/output/Swarupsannidhan_0079.png
સ્વરૂપ સન્નિધાન ૦ ૭૩ ખંડકાવ્ય જયદેવ શુક્લ લગભગ એક સદી પૂર્વ કાન્તની પરિકલ્પનામાંથી સર્જાયેલાં અતિજ્ઞાન', “વસન્‍્તવિજય”, “ચક્રવાકમિથુન' જેવાં ઉત્કૃષ્ટ કાવ્યો દ્વારા ગુજરાતી સાહિત્યના વિશિષ્ટ કાવ્યપ્રકારનો પ્રારંભ થયો; જેને પાછળથી ખંડકાવ્ય” સંજ્ઞા પ્રાપ્ત થઈ. આ પ્રકારનાં કાવ્યો માટે બ. કં. ઠાકોરે પ્રસંગકાવ્ય' ડોલરરાય મા...
DE-GAN/output/Swarupsannidhan_0080.png
સ્વરૂપ સન્નિઘાન ૦ ૭૪ આપણે ત્યાં જુદા જૂદા વિવેચકોએ વિવિધ પ્રકારની કૃતિઓ માટે “ખંડકાવ્ય' સંજ્ઞા પ્રયોજી છે. એનો વિગતવાર ઈતિહાસ ચિનુ મોદીએ ખંડકાવ્ય : સ્વરૂપ અને વિકાસ'માં આપ્યો છે. આપણે ઈ.સ. ૧૮૯૩નું વર્ષ યાદ રાખવા જેવું છે. ૧૮૯૩ના જાન્યુઆરી માસના 'ભારતીભૂષણ* સામયિકમાં કવિ અને તંત્રી બાલાશંકર 'કલાન્ત કવિ'ને પુનર્મુદ્રિત ...
DE-GAN/output/Swarupsannidhan_0081.png
સ્વરૂપ સન્નિધાન ૦ ૭૫ વસ્તુપસંદગીમાં સૂક્ષ્મ સૂઝ દાખવી છે. ખંડકાવ્ય માટે પાત્રનું સમગ્ર જીવન નહીં; પાત્રના જીવનના કોઈ ચોક્કસ ખંડના વિવિધ પ્રસંગો પણ નહીં, જેમાં પાત્રના જીવનની નિર્ણાયક પળ' સમાયેલી હોય એવું જીવનનું “રહસ્યગર્ભ વૃત્તાન્ત' અનિવાર્ય છે. ઉદાહરણ તરીકે 'સંતવિજય'નો વિચાર કરી શકાય. એક તરફ શાપને કારણે જ સ્વીકારેલુ...
DE-GAN/output/Swarupsannidhan_0082.png
સ્વરૂપ સન્નિધાન ૦ ૭% સ્ત્રગ્ધરાનો પ્રક્ષેપ) કેટલો મહત્ત્વનો છે તેની ચર્ચા ભૃગુરાય અંજારિયા તથા ચંદ્રકાંત ટોપીવાળા પાસેથી પ્રાપ્ત થઈ છે. કાન્તના વૃત્તવૈવિધ્યની ઝીણવટભરી ચર્ચાઓ પછી પણ પ્રશ્ન ઊઠે છે કે કાન્ત 'વસંતવિજય'ાં અનુષ્ટુપ - શિખરિણી - અનુષ્ટુપ - વર્સંતતિલકાનો એકમ પ્રયોજે છે. ત્યારે અનુષ્ટુપ પછી શિખરિણી અને ફરી અન...
DE-GAN/output/Swarupsannidhan_0083.png
સ્વરૂપ સન્નિધાન ૦ ૭૭ -પદાવલિની લાક્ષણિક્તાઓને આદર્શ તરીકે સ્વીકારી અનુગામીઓએ. ખંડકાવ્યો રચ્યાં છે. પણ કાન્તની પદાવલિમાં જે સહજ સૌન્દર્ય છે તેવું પછીના કવિઓમાં જોવા મળતું નથી. ગુજરાતી સાહિત્યના આ નિજી અને આગવા કાવ્યસ્વરૂપના મહત્ત્વના મુદ્દાઓની, અહીં માત્ર અછડતી ચર્ચા છે. * - ખંડકાવ્ય વિશેની અન્ય સામગ્રી - ખંડકાવ્ય : સ...
DE-GAN/output/Swarupsannidhan_0084.png
સ્વરૂપ સન્નિઘાન ૦ ૭૮ એથી, આપણે વધુ ફસાયા છીએ. શબ્દના યાદચ્છિકપણાનો આપણે ભાષામાં પ્રારંભે સ્વીકાર કરીએ છીએ; પરંતુ, અર્થ રૂઢ થયા પછી, એના યાદચ્છિક ઉપયોગને આપણે સહી શકતા નથી. જો કે અહીં કાવ્ય શબ્દ તો રૂઢ અર્થમાં જ છે, પરંતુ, “ંડ' શબ્દમાં યાદેચ્છિકપણું પ્રવેશ્યું છે. ખંડ' શબ્દનો રૂઢાર્થ કાવ્ય સાથેઃ જોડાયા પછી પણ 'વસંત-વિજ...