1rsh/whisper-tiny-gu
Automatic Speech Recognition • 37.8M • Updated • 1
audio audioduration (s) 1.96 20.7 | text stringlengths 5 139 |
|---|---|
અરવલ નગરમાં અરવલ જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે. | |
કમ્પાઉન્ડ તુલના બે જૂથની સરેરાશને અન્ય બે કે તેથી વધુ જૂથની સરેરાશ સાથે તુલના કરે છે. | |
એક સમયે આને મગની જ એક પ્રજાતી ગણાવામાં આવતી હતી | |
ત્યારથી પોતે સર્વત્ર વિદ્યમાન હોવાની અનુભવજન્ય અનુભૂતિ થઇ જે જીવનપર્યંત રહી હતી. | |
આવી સુંદર વ્યવસ્થાથી ઓગણીસો છોંતેર થી લઈને ઓગણીસો છ્યાંસી સુધીમાં ચારસો ચોવીસ વિવાહો યોજાયા. | |
અનવરપુરા ગામમાં ખાસ કરીને આદિવાસી લોકો વસે છે. | |
અમરવાલપુર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. | |
જમાલપુર દરવાજા વડોદરા અને અન્ય શહેરો માટેનો નિર્ગમ દ્વાર હતો. | |
અપર્ણા સેને મુખ્ય ધારાની બંગાળી ફિલ્મોમાં પણ તેટલી જ સફળતા મેળવી હતી. | |
તેણે વાન ડાઇમનના પૂર્વ ભાગોમાં સફર કરી અને તે જમીનને ડચ માલિકીની જાહેર કરી. | |
ઇઝરાયેલના મુખ્ય પ્રતિનિધિએ જણાવ્યું હતું કે ઇઝરાયેલ આ ઠરાવને કોઈ પણ રીતે સાથસહકાર નહીં આપે. | |
બસો યાર્ડ સુધીમાં | |
ઘડી ઘડી અર્જુને બનાવેલ પુલને આ વાનર તોડી પાડતો | |
અફઘાનિસ્તાન પ્રાચીન કાળમાં ભારતીય સંસ્કૃતીનો ભાગ હતું. | |
તેને ખમણીને પક્ષીના માળા જેવી એક વાનગી બને છે જેને સીફુડ બર્ડનેસ્ટ કહે છે. | |
અચરાલ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. | |
તેને એકસોબાયોલોજી ગ્રીક ભાષામાં પરથી બહારનું તરીકે પણ ઓળખવામાં આવે છે. | |
ટૂંક સમયમાં જ શસ્ત્ર વિહીન અભિમન્યુના રથ સારથિ અને ઘોડાનો નાશ કરવામાં આવ્યો. | |
ગુન્ટૂર જિલ્લાનું મુખ્યાલય ગુન્ટૂરમાં છે | |
અંબાજીનાં બે વિશેષતા ખાસ ધ્યાન ખેંચે તેવી છે | |
ક્યાંકના રાજાઓએ સમર્પણ કર્યું તો ક્યાંકના એ શસસ્ત્ર પ્રતિરોધનો સામનો પણ કરવો પડ્યો. | |
આ હિંદુ વૈદિક પંચાગ શક સંવતનો ચોથો મહિનો છે. | |
ખરું દરવાજા સૈનિકો માટેની વધારાની ચોકી માટે તેનું કારંજમાં નિર્માણ કરવામાં આવ્યું હતું | |
અચરાસણ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. | |
અકોડીયા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. | |
અંડ કોષ એ સ્ત્રી જનન અંગ દ્વારા નિર્મિત થતો પ્રજનન કોષ છે | |
અડવાલ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. | |
અગરવાડા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. | |
અંજણા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. | |
ડાલી અને મેગ્રીટે આ આંદોલનમાં મોટા પાયે માન્ય હોય તેવી છબીઓની રચના કરી. | |
આને લીધે અભિમન્યૂની વીર ગતિને બીજે જ દિવસે અર્જુને કર્ણના પુત્રના વધ માટે ભીમને સહાય કરી. | |
જૈન તત્વ જ્ઞાનમાં પાંચ પ્રકારના અણુવ્રતો બતાવ્યાં છે. | |
આનો ઉપયોગ આણ્વીક બેટરી કે અવકાશયાનમાં થાય છે. | |
આઠ સૌ મીટરમાં | |
તે ચંદ્રમાના વર્ગ વ્યસ્તક્રમમાં હોય છે. | |
આને લીધે કૃષ્ણ દ્વારા તેને મહાભારતને અંતે શ્રાપ મળ્યો. | |
તેના દાણા ખૂબ લીસા અને ઝીણા હોવાથી શિશુઆહાર તરીકે આપી શકાય છે | |
પિત્ત પ્રકોપ અરબી કે કોમળ પાનના રસને જીરાના ભુકામાં મેળવી આપતા પિત્ત પ્રકોપ મટે છે. | |
આ ફોટો કોલકાતાના એક ધાબા પર એક સીડી અને પાણીના પીપની મદદથી લેવામાં આવ્યો હતો. | |
પશ્ચિમ બંગાળમાં આના મૂળની ગાંઠોની કતરી કરી ચીપ્સ બનાવાય છે | |
ત્યારબાદ એક દશકો ગુજરાત રાજ્યના ભાષાવિભાગમાં રાજ્યવહીવટની ભાષાના ગુજરાતીકરણની કામગીરી. | |
ઉત્તર અમેરિકી અંગ્રેજી બોલનારા ઘણા લોકો ભાર દીધા વિનાના આ બે સ્વરો વચ્ચેનો ભેદ પારખી શકતા નથી. | |
તેનાથી સામાન્ય ધારણા બંધાય છે કે ફિક્સ્ડ ઇફેક્ટ્સ મોડલમાં ભૂલો સ્વતંત્ર રીતે દેખાય છે | |
આંતલવાડા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી | |
પાંચસો મીટરમાં | |
પરંતુ મધ્યયુગ દરમ્યાન મુગલો તથા અન્ય મુસ્લિમોના આગમન સાથે અફઘાની ભાષાના શબ્દો ભારતીય ભાષાઓમાં પણ પ્રવેશ્યા છે. | |
પશ્ચિમ આફ્રિકામાં અળવી એ એક રોજિંદો ખોરાક છે. | |
ગામમાંથી કેટલાક લોકો ધંધા - રોજગાર અર્થે પરદેશમાં પણ સ્થાયી થયા છે. | |
ઋષિ લોમશ પાંડવોને અષ્ટાવક્રની કથા સંભળાવે છે તે મહાભારતમાં ત્રણ ખંડમાં આલેખાઇ છે. | |
આંબા જંગલ ગામમાં સૌ ટકા આદિવાસી લોકો વસે છે. | |
અજિતગઢ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. | |
અંજાર એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાના ઉના તાલુકામાં આવેલું ગામ છે. | |
ખાદિમે અરજ કરી કે ફક્ત એટલું પૂછયું હતું કે અમારા શેખ કેમ છે? | |
જે તેના કરતાં બમણા કેસ ખરાબ ગણાય છે. | |
અને બાર વર્ષથી નીચેના બાળકો માટે દસ રુપિયામાં ઉપલબ્ધ છે | |
અરબસ્તાનનો અખાત અને એડનનો અખાત એ બે મોટા ભૌગલીક સ્થળો છે. | |
પાઇલોટના મતે ટક્કર ખૂબ જ નિકટવર્તી હતી | |
અનેકાંતવાદ તેમના અનુયાયીઓને અને તેમના વિરોધકો અને પ્રતોસ્પર્ધકો કે દુશ્મનોના દ્રષ્ટિકોણને પણ ગણનામાં લેવાનું સૂચવે છે. | |
સીધા જમણી બાજુએ | |
નીલકંઠ દર્શન પ્રદર્શન ખંડમાં ભારતની સૌપ્રથમ આઇમેક્સ ફિલ્મ નીલકંઠ દર્શન દર્શાવામાં આવે છે. | |
અનંતપુર ભારત દેશમાં આવેલા આંધ્ર પ્રદેશ રાજ્યમાં આવેલું મહત્વનું નગર છે. | |
અમોડે સતોને ગામમાં ખાસ કરીને આદિવાસીઓ વસે છે. | |
એમ માનવામાં આવે છે કે અશ્વત્થામાએ આજના અરેબિયન ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખાતા પ્રદેશ તરફ સ્થળાંતર કર્યું. | |
એનાં ફૂલ સફેદ નાનાં છત્તાદાર હોય છે. | |
ત્યારથી જ આ પુરસ્કાર એનાયત કરવાની પરંપરા શરૂ કરવામાં આવી હતી | |
અતિવાસ્તવવાદી આંદોલનોના અનેક સભ્યો એકબીજાથી સભામાં મળીને કે પત્રવ્યવહાર દ્રારા સંપર્કમાં રહ્યા. | |
આવી રીતે અંગ્રેજીનો વિકાસ સ્થિતિસ્થાપક અને વિશાળ શબ્દભંડોળ ધરાવતી ઉછીની ભાષા તરીકે થયો. | |
એ આ કક્ષ હતો જે દુર્યોધનની ઈર્ષ્યાની ચરમ સીમાનું કારણ બન્યો. | |
કીલ્કાસ લેબેનાનની લોકપ્રિય શિયાળુ વાનગી છે. | |
અંબાડી એટલે હાથી ઉપર બેસવા માટે બનાવેલી બેઠક. | |
આ સંગઠનની પંજીકૃત કચેરી કલકત્તામાં છે. | |
તેવી જ રીતે કાંતના ઇશ્વર વિષેના દર્શનમાં તેમણે જણાવ્યું છે કે ઈશ્વરવાદનો આધાર શ્રદ્ધા છે | |
ગ્રામ પંચાયત સમૂહ નિર્ણયો લેવા માટેનું ઉત્તમ સંસ્થાન છે. | |
એક સફેદ ફૂલ વાળો અને બીજો આછા જાંબુડીનાં રંગનાં ફૂલ વાળો. | |
ઉપરાંત તેને યુરોપિયન ચાર્ટર ફોર રિજનલ એન્ડ માઇનોરિટી લેન્ગવેજિસ અંતર્ગત આવરી લેવામાં આવી છે | |
અબાકસ ગણતરી માટે અત્યંત ઉપયોગી છે અને મોટાભાગે બાળકોને ગણિત શીખવા માટે ઉપયોગી નીવડે છે. | |
ઘટોત્કચે શિરેખાનું અપહરણ કર્યું અને અભિમન્યુ સાથે તેને પરણાવી દીધી | |
આ સભ્યો દર પંદર દિવસે મળે છે અને શેર બજારની કાર્યવાહી ચકાસે છે. | |
આમ ગર્ભમાં રહેલો અભિમન્યુ ચક્રવ્યુહમાંથી બહાર નીકળવાની રીત જાણી ન શક્યો. | |
નવું રાજ્ય તેલંગાણા બે જૂન બે હજાર ચૌદના રોજ | |
આઇઝેક ન્યૂટન્સ પેપર્સ એન્ડ લેટર્સ ઓન નેચરલ ફિલોસોફી એન્ડ રિલેટેડ ડોક્યુમેન્ટ્સ | |
તેનાથી મુસાફરોની નોંધપાત્ર અગવડ પડી હતી અને એરલાઇને નાણાકીય સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. | |
તેને સૉટે કર્યા પછી વાસણને સૂકી વાઈન | |
અમરાપર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલા રાપર તાલુકામાં આવેલુ નાનું ગામ છે. | |
અગરીયા નવા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે | |
તે પોતાનો જીવ બચાવવા અહીં તહીં ભટકી રહ્યો હતો | |
અધાણા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. | |
અનંતરાય મણિશંકર રાવળ એક જાણીતા ગુજરાતી સાહિત્યકાર હતા. | |
અંગુઠાની બાજુમાં આવેલી આંગળીનું નામ તર્જની છે. | |
તેમણે ફિલ્મ નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ઓગણીસસો છ્યાંસી પછી કામ ન કરવા માટે નક્કી કર્યું. | |
તે સમયે ડુલિઅરે પણ લીબનીઝ સાથે અનેક પત્રોનું આદાનપ્રદાન કર્યું હતું. | |
અનેક નવા કલાકારોએ અતિવાસ્તવવાદી બેનરોનો પોતાના માટે ચોક્કસપણે ઉપયોગ લીધો છે. | |
જયાં અષ્ટાવક્ર બંદીને તર્ક વિવાદ માટે પડકારે છે. | |
દિવસે જીવો જન્મ પામે છે અને રાત્રે વિનાશ પામે છે. | |
જે કોઈ એકવાર મજલિસમાં ભાગ લેતો તે હમેંશના માટે ગુનાહોથી તોબા કરી લેતો હતો. | |
અંગ્રેજીની એકદમ નજીકની પાડોશી ભાષા સ્કોટ્સ ભાષા | |
અંબારડી જામ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. | |
આ સમજીને મુમુક્ષ બધા જીવો પ્રતિ અહિંસા ભાવ રાખે. | |
આ વીર્યમાંથી કેટલોક ભાગ કુંભમાં પડ્યો અને તેમાંથી અગસ્ત્ય ને વસિષ્ઠ ઋષિ જન્મ્યા. | |
એ રીતે પ્રાચીન ગીતોમાં પણ અંજારનો સંભાળવા મળે છે. |
Interspeech data downloaded from https://www.openslr.org/resources/78/gu_in_female.zip