Dataset Viewer
Auto-converted to Parquet Duplicate
text
stringlengths
50
105k
દક્ષિણ કન્નડ જિલ્લો ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા કર્ણાટક રાજ્યનો એક જિલ્લો છે. દક્ષિણ કન્નડ જિલ્લાનું મુખ્યાલય મેંગલોરમાં છે. કર્ણાટક
કબરો કલકલીયો કાબર અને કબૂતર વચ્ચેનું કદ ધરાવે છે. શરીર ઉપર કાળાં-ધોળાં ટપકાં અને રેખાઓનું ચિતરામણ હોય છે. ચાંચ, કાળા રંગની અને ખંજર જેવી અણીદાર હોય છે. છાતી ઉપર બે કાળા કાંઠલા હોય છે. માદા દેખાવમાં સરખી, પરંતુ કાંઠલો, એક જ અને વચ્ચેથી જાણે કે તૂટેલો હોય છે, નદી કે ઝરણાને કિનારે ખડક ઉપર એકલું અટુલું કે જોડકામાં બેસેલું જોવા મળે છે. કાબરો કલકલીયો સમગ્ર ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન, મ્યાનમાર, શ્રીલંકામાં વસે છે. વર્તણુક શિકાર માટે પાણી ઉપર હેલિકોપ્ટરની જેમ હવામાં એક જગ્યાએ સ્થિર રહે છે. શિકાર જોતાંવેંત પાંખો સંકેલી પાણીમાં ડૂબકી મારી માછલી પકડે છે. તેને ચાંચમાં પકડી ખડક ઉપર પટકી પટકીને મરણતોલ કરે છે અને ગળામાં ઉતારે છે. હવામાં હોય છે ત્યારે ચીરૂક-ચીરૂક અવાજ કરે છે. સંદર્ભ પક્ષી
કૃષ્ણા નેહરૂ હઠીસિંગ (૨ નવેમ્બર ૧૯૦૭ - ૯ નવેમ્બર ૧૯૬૭) એક ભારતીય લેખક, જવાહરલાલ નેહરુ અને વિજયા લક્ષ્મી પંડિતના સૌથી નાના બહેન અને નહેરૂ–ગાંધી પરિવારનો ભાગ હતાં. જીવન કૃષ્ણા નેહરુનો જન્મ મીરગંજ, અલ્હાબાદમાં ભારતીય સ્વતંત્રતા સેનાની મોતીલાલ નહેરૂ અને સ્વરૂપ રાણીના ઘરે ૨જી નવેમ્બર ૧૯૦૭ના રોજ થયો હતો. તેમણે ગુણોત્તમ (રાજા) હઠીસિંગ સાથે લગ્ન કર્યા હતા, જેઓ હઠીસિંહનાં દેરાં બાંધનારા અમદાવાદના એક જૈન કુટુંબ અગ્રણી સાથે સંકળાયેલ હતા. ૨૦મી સદી દરમિયાન ગુણોત્તમ હઠીસિંગ ભારતના ભદ્ર સામાજિક વર્તુળોમાં જાણીતા હતા. ૧૯૫૦ના દાયકા પછી, તેઓ નેહરુના ટીકાકાર બન્યા અને ૧૯૫૯માં પૂર્વ ગવર્નર જનરલ સી. રાજગોપાલાચારીને ટેકો આપ્યો કે જેથી બજાર ઉદાર રાજકીય પક્ષ તરીકે ઓળખાતા સ્વતંત્ર પક્ષની રચના થઈ શકે. તેણી અને તેમના પતિ ભારતની આઝાદી માટે લડ્યાં હતા અને જેલમાં ઘણો સમય પસાર કર્યો હતો. રાજાના જેલવાસ દરમિયાન તેઓ તેમના બે યુવાન પુત્રો હર્ષ હઠીસિંગ અને અજીત હઠીસિંગનો ઉછેર કરી રહ્યાં હતાં. અજીત હઠીસિંગ આગળ જતા નિવેશ માટેના સલાહકાર બન્યા. ૧૯૫૦માં કૃષ્ણા અને તેમના પતિએ અમેરિકામાં લેક્ચર ટૂર માટે પ્રવાસ ખેડ્યો. ૧૯૫૮ના અંત ભાગમાં કૃષ્ણાએ ત્રણ દિવસ ઈઝરાયલમાં પ્રસાર કર્યા જ્યારે તેઓ યિગાલ અલોનને મળ્યાં. કૃષ્ણાએ પોતાના ભાઈ જવાહરલાલ અને પોતાની ભત્રીજી ઇંદિરા ગાંધીના જીવનના દસ્તાવેજીકરણમાં અગત્યની ભૂમિકા ભજવી છે. તેમનાં પુસ્તકો વી ધ નેહરૂસ્, વિથ નો રીગ્રેટ્સ, અને ડિયર ટૂ બીહોલ્ડ આ માટે મહત્વનાં છે. શ્રીમતી હઠીસિંગ 'વોઈસ ઓફ અમેરિકા' નામના એક સંગઠન સાથે સંકળાયેલા હતાં અને તેમણે ઘણા વક્તવ્યો આપ્યાં હતાં. તેણીનું ૧૯૬૭માં લંડનમાં અવસાન થયું. સંદર્ભો બાહ્ય કડીઓ ૧૯૦૭માં જન્મ ૧૯૬૭માં મૃત્યુ
સુર્ય અને ચંદ્રના દેશાંતરણ (અક્ષાંક્ષ) નો સરવાળો કરવો. જો જવાબ ૩૬૦ કરતા વધુ આવે તો તેમાથી ૩૬૦ બાદ કરવા. આવેલા જવાબને એક નક્ષત્રની લંબાઇથી (૧૩ ડિગ્રી અને ૨૦ મિનિટ અથવા ૮૦૦ મિનિટ) ભાગો અને પુર્ણાક જવાબમાં ૧ ઉમેરો એ પંચાગ મુજબનો હાલમાં ચાલતો યોગ બતાવશે. એ યોગ વિષે જાણવા નિચેનું કોષ્ટક જુઓ. સૂર્ય અને ચંદ્ર ની ગતિ ભેદના કારણે યોગ ઓછા માં ઓછો ૨૦ કલાક નો અને વધુમાં વધુ ૨૫ કલાક નો સમય ભોગવે છે. યોગો એ દૈનિક યોય છે અને ૨૭ યોગો ને પુરા કરતા ચંદ્ર ને ૨૫ થી ૨૬ દિવસ નો સમય લાગે છે. પંચાંગ
થોરડી (તા. જામકંડોરણા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા રાજકોટ જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા જામકંડોરણા તાલુકામાં આવેલું એક ગામ છે. થોરડી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. જામકંડોરણા તાલુકો સૌરાષ્ટ્ર
પારડી મોખા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્યદક્ષિણ ભાગમાં આવેલા ભરૂચ જિલ્લામાં આવેલા અંકલેશ્વર તાલુકામાં આવેલું એક મહ્ત્વનું ગામ છે. પારડી મોખા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે કપાસ, ડાંગર તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. અંકલેશ્વર તાલુકો
ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારના જૂનાગઢ જિલ્લામાં આવેલા વિસાવદર તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. સંદર્ભો
કાકોશી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા પાટણ જિલ્લામાં આવેલા કુલ ૯ (નવ) તાલુકાઓ પૈકીના એક એવા સિદ્ધપુર તાલુકામાં આવેલું એક મોટું ગામ છે. કાકોશી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. કાકોશી એ પાટણ જિલ્લાનું સૌથી મોટું ગામ છે. સિદ્ધપુર તાલુકો
કોસીંન્દ્રા (તા. આંકલાવ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ચરોતર પ્રદેશમાં આવેલા આણંદ જિલ્લામાં આવેલા આંકલાવ તાલુકામાં આવેલું એક ગામ છે. કોસીંન્દ્રા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ડાંગર, બાજરી, તમાકુ, બટાટા, શક્કરીયાં તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. આંકલાવ તાલુકો ચરોતર
લોરેન્સ જોસેફ “લેરી” એલિસન (જન્મ 17, ઓગસ્ટ,1944) એ અમેરિકન વેપારની મહાન વ્યક્તિ, દાતા અને વિશાળ સાહસિક સોફ્ટવેર કંપની, ઓરેકલ (Oracle) કોર્પોરેશનના સહ-સંસ્થાપક અને મુખ્ય કાર્યકારી અધિકારી (સીઇઓ) છે. તેઓ $28 યુએસ બિલીયનની વ્યક્તિગત સંપત્તિ સાથે વિશ્વના છઠ્ઠા સૌથી ધનવાન વ્યક્તિ છે. પૂર્વજીવન લેરી એલિસન, ફ્લોરેન્સ સ્પેલમેનની 19-વર્ષીય અપરિણીત યહુદી માતાને ત્યાં ન્યુયોર્ક સ્ટેટના, ન્યુ યોર્ક શહેરમાં જનમ્યા હતા. ો તેની માતાની વિનંતીથી, ઉછેર માટે શિકાગોમાં તેની માતાના કાકા અને કાકીને તેઓ આપી દેવામાં આવ્યાં. તેઓ નવ મહિનાના હતા ત્યારે લિલિયન સ્પેલમેન એલિસન અને લૂઇસ એલિસનને તેમને દત્તક લીધાં હતા. તેઓ 48 વર્ષના થયા ત્યાં સુધી તેઓ તેની માતાનું નામ જાણતા નહોતા અને તેણીને મળ્યા નહોતા; તેના પિતાની ઓળખથી તેઓ અજ્ઞાત હતા. એલિસન જાન્યુઆરી, 1958 માં શિકાગોની ઉત્તરની યુજેન ફિલ્ડ એલીમેન્ટરી સ્કુલમાંથી સ્નાતક થયા અને દક્ષિણ કિનારા તરફ સ્થળાંતર કર્યું તે પહેલાં 1959 ના અંત સુધી સુલિવાન હાઇ સ્કુલમાં શિક્ષણ લીધું. શિકાગોના દક્ષિણ કિનારે મધ્યમ-વર્ગીય યહુદી પાડોશમાં બે-શયનખંડના એપાર્ટમેન્ટમાં એલિસનનો ઉછેર થયો એલિસન તેની પાલક માતાને હૂંફાળી અને પ્રેમાળ વ્યક્તિ તરીકે, તેની વિરુદ્ધ તેના પિતા ક્રિમીયાના રશિયન યહુદી, જેમણે યુ.એસ.એ.ના એલિસ ટાપુમાં તેના પ્રવેશના હેતુને સન્માનવા એલિસન નામ અપનાવેલ, જેઓને એલિસ કઠોર, બિનસહાયક અને ઘણીવાર અંતર રાખનાર પાલક પિતા તરીકે યાદ કરે છે. તેમના પિતા, લૂઇસ, વિનમ્ર સરકારી અધિકારી હતા જેમણે શિકાગોમાં સ્થાવર મિલકતમાં ફક્ત અતિશય હતાશા દરમિયાન ગુમાવવા માટે થોડી સંપત્તિ બનાવી હતી. એલિસન તેજ પરંતુ બેધ્યાન વિદ્યાર્થી હતા. તેની પાલક માતા તુરંત મૃત્યુ પામવાના કારણે, બાદમાં તેની અંતિમ પરીક્ષાઓ ન આપ્યા બાદ, તેના બીજા વર્ષના અંતે અર્બાના-કેમ્પેઇન ખાતેની યુનિવર્સિટી ઓફ ઇલીનોઇસ તેમણે છોડી દીધી. તેઓ પોતાના મિત્ર ચક વેઇઝ સાથે રહ્યાં, ઉત્તર કેલીફોર્નિયામાં ઉનાળો વિતાવ્યા બાદ, તેમણે શિકાગો યુનિવર્સિટીમાં એક સત્ર માટે હાજરી આપી, જ્યાં તેમને કોમ્પ્યુટર ડિઝાઇનીંગનો પ્રથમ પરિચય થયો. 20 વર્ષની વયે, તેઓ ઉત્તર કેલીફોર્નિયામાં કાયમી સ્થળાંતર થયાં. કારકીર્દિ 1970 દરમિયાન, એલિસને એમ્પેક્ષ કોર્પોરેશન માટે કામ કર્યું. તેના પ્રોજેક્ટમાંથી એક CIA માટે ડેટાબેઝ હતો, જેમને તેમણે “ઓરેકલ (Oracle)” નામ આપ્યું. એડગર એફ. કોડ દ્વારા લિખિત રીલેશ્નલ ડેટાબેઝ સિસ્ટમ્સ "એ રીલેશ્નલ મોડેલ ઓફ ડેટા ફોર લાર્જ શેર્ડ ડેટા બેંક્સ" ("A Relational Model of Data for Large Shared Data Banks" ) નામના લેખ દ્વારા એલિસનને પ્રેરણા મળી હતી. સોફ્ટવેર ડેવલપમેન્ટ લેબોરેટરીઝ (એસડીએલ) નામથી પોતાના માત્ર $1400 થી, 1977 માં તેમણે ઓરેકલ (Oracle)ની સ્થાપના કરી. 1979 માં, કંપનીનું રીલેશ્નલ સોફ્ટવેર ઇન્ક. નવું નામ આપવામાં આવ્યું, બાદમાં ઓરેકલ (Oracle) ડેટાબેઝ ફ્લેગશીપ ઉત્પાદન બાદ ઓરેકલ (Oracle) નામ આપવામાં આવ્યું. તેમણે IBM સિસ્ટમ આર ડેટાબેઝ વિશે સાંભળ્યું હતુ, તે પણ કોડના સિદ્ધાંતો પર આધારી હતો, અને તેઓ ઓરેકલ (Oracle)ને તેની સાથે સુસંગત કરવા માગતા હતા, પરંતુ સિસ્ટમ આર કોડની વહેચણી કરવાનો ઇન્કાર કરી આઇબીએમએ આ અશક્ય બનાવ્યું. ઓરેકલ (Oracle)નું પ્રારંભિક સંસ્કરણ ઓરેકલ (Oracle) 2 હતુ; ઓરેકલ (Oracle) 1 હતુ નહીં. પહેલાંના સંસ્કરણની તમામ ક્ષતિઓ સુધારવામાં આવી છે તેવું સૂચિત કરવા સંસ્કરણ નંબરનો હેતુ હતો. 1990 માં, રોકડ અને આવક વચ્ચેની અસમાનતાના કારણે ઓરેકલે (Oracle) તેની કાર્ય શક્તિ 10% (આશરે 400 લોકો) ઘટાડી હતી. આ કટોકટી, જે ઓરેકલ (Oracle)ની લગભગ નાદારીમાં પરીણમી હતી, પરંતુ ઓરેકલ (Oracle)ના “આગામી” માર્કેટીંગ વ્યુહના કારણે ઉદ્દભવી, જેમાં એક જ વાર સોફ્ટવેરની ખરીદી સંભવિત મોટી સંખ્યામાં કરવાનો ગ્રાહકો પાસે વેચાણ લોકોએ આગ્રહ રાખ્યો હતો. આથી તેમના ભથ્થાં વધારવા, બાદમાં વેચાણ લોકોએ વર્તમાન ત્રીજા ભાગમાં ભવિષ્ય લાયસન્સ વેચાણોના મૂલ્યની નોંધણી કરી. ભવિષ્યનું વેચાણ બાદમાં નિષ્ફળ નિવડ્યું ત્યારે આ સમસ્યા ઊભી થઇ. અંતે ઓરેકલે (Oracle) તેની આવકોનું બે વખત પુનઃસ્થાપન કરવું પડ્યું, અને તેની વધુ પડતી આવકોમાં ઉદ્દવતા મુકદ્દમાઓનું કોર્ટ બહાર સમાધાન પણ યોગ્ય પગલાં તરીકે કરવું પડ્યું. એલિસને બાદમાં કહ્યું કે ઓરેકલે (Oracle) “અતુલ્ય વ્યાવસાયિક ભૂલ” કરી હતી. જોકે આઇબીએમએ તેના DB2 અને SQL/DS ડેટાબેઝ ઉત્પાદનો સાથે મેઇનફ્રેમ રીલેશ્નલ ડેટાબેઝ બજાર પર પ્રભુત્વ જમાવ્યું હતુ, તેણે UNIX અને વિન્ડોઝ ઓપરેટીંગ સિસ્ટમ પર રીલેશ્નલ ડેટાબેઝના બજાર પ્રવેશને વિલંબમાં મૂક્યો. આથી તેણે મધ્ય-પ્રમાણ સિસ્ટમ્સ અને માઇક્રોકોમ્પ્યુટર્સ પર કાબૂ મેળવવા સાયબેઝ, ઓરેકલ (Oracle) અને ઇન્ફોર્મીક્સ (અને અંતે માઇક્રોસોફ્ટ) માટે દરવાજો ખુલ્લો રાખ્યો. આ સમય દરમિયાન, ઓરેકલ (Oracle) સાયબેઝથી પાછળ ધકેલાયું. 1990-1993 માં, સાયબેઝ ઝડપી વિકસતી ડેટાબેઝ કંપની હતી અને ડેટાબેઝ ઉદ્યોગની માનીતી વિક્રેતા હતી, પરંતુ ઝડપથી તેની સંધિ ધૂનનો ભોગ બની પાછળ ધકેલાઇ. સાયબેઝનું 1993 નું પાવરસોફ્ટ સાથેનું જોડાણ તેની સંપૂર્ણ ડેટાબેઝ ટેકનોલોજી પરના ધ્યાનની નુકશાનીમાં પરિણમ્યું. 1993 માં, તેના વિન્ડોઝ ઓપરેટીંગ સિસ્ટમ હેઠળ સંચાલિત ડેટાબેઝ સોફ્ટવેરના હક્કો સાઇબેઝે માઇક્રોસોફ્ટ કોર્પોરેશનને વેંચી દીધાં, જે “SQL સર્વર” નામ હેઠળ વેચાણ થાય છે. 1994 માં, ઇન્ફોર્મિક્સ સોફ્ટવેર સાયબેઝ કરતાં આગળ થયું અને ઓરેકલ (Oracle)નું ખુબ મહત્વનું પ્રતિસ્પર્ધી બન્યું. ઇન્ફોર્મિક્સના સીઇઓ ફિલ વ્હાઇટ અને એલિસન વચ્ચેની તીવ્ર લડાઇ ત્રણ વર્ષ માટે સિલિકોન વેલી ન્યુઝના પ્રથમ પૃષ્ઠ પર રહી. એપ્રીલ 1997 માં, ઇન્ફોર્મિક્સે ગંભીર આવક ઘટાડો અને આવક પુનઃઅહેવાલો નોંધાવ્યા; અંતે ફિલ વ્હાઇટ જેલમાં ગયા, અને 2000 માં IBMએ ઇન્ફોર્મિક્સનું હસ્તાંતરણ કર્યું. વધુ 1997 માં, સ્ટીવ જોબ્સ કંપનીમાં પરત આવ્યા બાદ એલિસન એપલ કોમ્પ્યુટરના ડાયરેક્ટર બન્યા. એલિસને 2002 માં રાજીનામું આપતા જણાવ્યું કે આવશ્યક ઔપચારિક બોર્ડ મીટિંગોમાં હાજર રહેવા માટે તેમની પાસે સમય નથી. એક વખત ઇનફોર્મિક્સ અને સાયબેઝ પાછળ ધકેલાયા બાદ, 90 અંતમાં માઇક્રોસોફ્ટ SQL સર્વરનો ઉદ્દભવ ન થયો અને 2001 માં આઇબીએમના ઇન્ફોર્મિક્સના હસ્તાંતરણ અને તેમનું DB2 ડેટાબેઝને પ્રોત્સાહન ન આપ્યું ત્યાં સુધી ઓરેકલે (Oracle) વર્ષોનો ઔદ્યોગિક ઇજારો ભોગવ્યો. આજે નવાં ડેટાબેઝ લાયસન્સ માટે ઓરેકલ (Oracle)ની મુખ્ય સ્પર્ધા UNIX, Linux,અને Windows ઓપરેટીંગ સિસ્ટમ્સ સાથે આઇબીએમનું DB2, ઓપન સોર્સ ડેટાબેઝ MYSQL, અને માઇક્રોસોફ્ટ SQL સર્વર (જે માત્ર વિન્ડોઝ પર ચાલે છે) ની સાથે છે. આઇબીએમનું DB2 હજુ પણ મેઇનફ્રેમ ડેટાબેઝ બજાર પર પ્રભુત્વ ધરાવે છે. એપ્રીલ 2009 માં, આઇબીએમ (IBM) અને હ્યુલેટ પેકાર્ડ (Hewlett-Packard) સાથે કટોકટીની લડાઇ બાદ ઓરેકલે (Oracle) સન માઇક્રોસિસ્ટમ્સને ખરીદવાનો તેનો ઇરાદો જાહેર કર્યો. 21, જાન્યુઆરી 2010 ના રોજ યુરોપિયન યુનિયને ઓરેકલ (Oracle) દ્વારા સન માઇક્રોસિસ્ટમ્સ (Sun Microsystems)ના હસ્તાંતરણને મંજૂરી આપી અને સંમતિ આપી કે “ઓરેકલ (Oracle)નું સન હસ્તાંતરણ મહત્વની સંપત્તિઓને નવજીવન બક્ષવાની અને નવાં સર્જનો અને નવિન ઉત્પાદનો તૈયાર કરવાની ક્ષમતા ધરાવે છે.” વળતર 2005 માં, ઓરેકલે (Oracle) એલિસનને $975,000 પગાર, $6,500,000 બોનસ, અને અન્ય વળતર પેટે $955,100 ચૂકવ્યા. 2007 માં, એલિસને $61,180,524 ની કુલ વળતર કમાણી કરી, જેમાં $1,000,000 નો મૂળ પગાર, $8,369,000 નું રોકડ બોનસ, અને $50,087,100 ની વૈકલ્પિક મંજૂરીનો સમાવિષ્ટ હતી. 2008 માં, એલિસને $84,598,700 ની કુલ વળતર કમાણી કરી, જેમાં $1,000,000 નો મૂળ પગાર, $10,779,000 નું રોકડ બોનસ, કોઇ સ્ટોક મંજૂરી નહી, અને $71,372,700 ની વૈકલ્પિક મંજૂરીનો સમાવિષ્ટ હતી. 31 મે, 2009 ના રોજ પૂરાં થતા વર્ષમાં તેમણે $56.8 મિલીયન બનાવ્યા. સતત ચોથા વર્ષ માટે, ઓરેકલ (Oracle) બોર્ડે 2 જુલાઇ 2009 ના રોજ એલિસનને વધુ 7 મિલીયન સ્ટોક વિકલ્પોની ફાળવણી કરી. 22 ઓગસ્ટ 2009 ના રોજ, એક અહેવાલ મુજબ નાણાંકીય વર્ષ 2010 માટે તેમને મૂળ પગાર તરીકે માત્ર $1 ચૂકવવામાં આવશે, નાણાંકીય વર્ષ 2009 ની ચૂકવણી કરતાં $1,000,000 ઓછા ચૂકવવામાં આવશે. ફોર્બ્સે એલિસનની 2005 ની ચોખ્ખી સંપતિ $18.4 બિલીયન નોંધી છે, અમેરિકાના સૌથી ધનવાન લોકોમાં એક બનાવીને, અને વિશ્વના છઠ્ઠા સૌથી ધનવાન વ્યક્તિ તેમને બનાવ્યા. 2000 માં ટૂંકા સમય માટે, એલિસન વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ હતા. 2006 માં, ફોર્બ્સે એલિસનને સૌથી વધુ ધનાઢ્ય કેલીફોર્નીયન તરીકે પદ આપ્યું. Salesforce.com અને NetSuite બંનેમાં એલિસન બહોળો હિસ્સો ધરાવે છે. અંગત જીવન એલિસને ચાર વખત લગ્ન કર્યાં છે. તેના પ્રથમ ત્રણ લગ્ન છૂટાછેડામાં પરીણમ્યાં. 1967 થી 1974 સુધી તેઓ એડ્ડા ક્વીનને પરણેલાં હતા. 1977 અને 1978 વચ્ચે તે નેન્સી વ્હીલર જેન્કીનસને પરણેલાં હતા. 1983 થી 1986 સુધી, તેઓ બાર્બરા બૂથ સાથે પરણેલાં હતા: આ લગ્નથી બે સંતાનો, ડેવિડ અને મેગન નામના દીકરો અને દીકરી થયાં. 18 ડિસેમ્બર 2003 ના રોજ, એલિસને મેલની ક્રાફ્ટ, પ્રણય નવલકથાકાર, સાથે તેની વુડસાઇડ એસ્ટેટ ખાતે લગ્ન કર્યાં. તેના મિત્ર સ્ટીવ જોબ્સ (એપલ, ઇન્ક.ના સીઇઓ) લગ્નના ઔપચારિક ફોટોગ્રાફર હતા. જીવનશૈલી વિશ્વના ધનાઢ્ય લોકોમાંના એક, એલિસન તેની ઉડાઉ જીવનશૈલી માટે જાણીતા છે. સફર એલિસન BMW ઓરેકલ (Oracle) રેસીંગના બીજા સૌથી મોટા મૂડીદાર છે, જે સાન ફ્રાન્સિસકોની ગોલ્ડન ગેટ યોટ કલબ વતી 2007 અમેરિકા કપ માટે સ્પર્ધક તરીકે પસંદગી માટે નિષ્ફળ રીતે હરીફાઇમાં ઉતર્યા હતા. હરીફાઇના છેલ્લેથી આગળના તબક્કામાં 2007 લ્યુઇસ વુઇટન કપ સ્પર્ધક પસંદગી ક્રમમાંથી બહાર થયું નહીં ત્યાં સુધી ઓરેકલ (Oracle) રેસિંગ સ્પેનના વેલેન્સિયામાં 2007 અમેરિકાના કપ માટેના રેકોર્ડનું સ્પર્ધક હતુ. ઓરેકલ (Oracle) કોર્પોરેશન BMW ઓરેકલ (Oracle) રેસિંગને કોઇ જ આર્થિક સહકાર પૂરૂં પાડતુ નહોતુ પરંતુ તેનો લોગો અને બ્રાન્ડના ઉપયોગ માટે મંજૂરી આપી હતી. અર્નેસ્ટો બર્તારેલી (વિશ્વની સૌથી ધનાઢ્ય વ્યક્તિમાંની એક) ની ટીમ એલિંઘીના 2007 ના વિજયને અનુસરતા તેમણે જે રીતે 33 મા અમેરિકા કપના આયોજન માટે પ્રસ્તાવ રજુ કર્યો હતો તેની વિરુદ્ધ એલિસને, ગોલ્ડન ગેટ યોટ કલબ દ્વારા વિસ્તૃત કાનુની ફરિયાદો દાખલ કરી હતી. સ્પર્ધાઓ અંતે સ્પેનના વેલેન્સિયા ખાતે, ફેબ્રુઆરી 2010 માં યોજવામાં આવી. એલિસનની યોટ USA એ પ્રતિસ્પર્ધી યોટ એલિંઘી 5 ને નોંધપાત્ર તફાવતથી હાર આપી. અમેરિકા કપ વિજય બે દિવસ પહેલાં પ્રથમ સ્પર્ધા જીત્યા બાદ, 14 ફેબ્રુઆરી 2010 ના રોજ, એલિસનની યોટ USA 17 33મા અમેરિકા કપની બીજી સ્પર્ધા (ત્રણ શ્રેષ્ઠ “ડિડ ઓફ ગીફ્ટ” શ્રેણીમાં) જીતી. ઐતિહાસિક વિજય સુરક્ષિત કરીને, એલિસન અને તેની BMW ઓરેકલ (Oracle) ટીમ “ડિડ ઓફ ગીફ્ટ” જીતનાર પ્રથમ સ્પર્ધક બન્યું. 1995 પછી પ્રથમ વખત કપ અમેરિકાના કિનારે પરત થયો. એલિસન બીજી સ્પર્ધા માટે ટ્રાઇમેરાનના ક્રુ પર હતા. ઓરેકલ (Oracle) રેસિંગે ઓકલેન્ડ, ન્યુઝીલેન્ડ ખાતે યોજાયેલ 2003 અમેરિકા કપ માટે સ્પર્ધક પસંદગી શ્રેણીમાં પણ ભાગ લીધો હતો, પરંતુ 2003 લૂઇસ વુઇટન કપના ફાઇનલમાં પરાજીત થઇ. રાઇઝીંગ સન નામની, વિશ્વની સૌથી મોટી છઠ્ઠી યોટ, જેનો બાંધકામ ખર્ચ US$200 મીલીયનથી વધુ નોંધાયો છે તેના એલિસન સંગીત અને ફિલ્મ મોગલ ડેવિડ ગેફેન સાથે સહ-માલિક છે. રાઇઝીંગ સન એ 452.75 ફૂટ (138 મી), લાંબી છે. કાર એલિસન આઉડી R8 અને મેકલેર્ન F1 સહિત ઘણી આકર્ષક કાર ધરાવે છે. એક્યુરા NSX તેની મનપસંદ કાર છે, જે તેના ઉત્પાદન સમયે દર વર્ષે ભેટ આપવા માટે તેઓ જાણીતા હતા. ખાનગી વિમાન એલિસન પરવાનાધારક પાઇલોટ છે અને ફાઇટર જેટ સહિત, તેણે ઘણાં અસામાન્ય વિમાન વસાવ્યાં છે. 75000 પાઉન્ડ (34019 કિલો.) કરતાં વધુ વજનના વિમાનો દ્વારા સાન જોન્સ મિનેટા ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી મોડી-રાત્રે ઉડ્ડયન અને ઉતરાણ પરની તેની મર્યાદાના ઉલ્લંઘન માટે એલિસનને સીટી ઓફ સાન જોસ, કેલિફોર્નીયા સમક્ષ ઘણીવાર હાજર થયાં છે. જાન્યુઆરી 2000 માં, એલિસને હવાઇમથકના નિયમોના અર્થઘટન માટે દાવો કર્યો, દલીલ કરી કે તેનું “વિમાનને બે વજન પર ઉડવા માટે ઉત્પાદક દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યું છેઃ 75,000 પાઉન્ડ, અને 90,000 પાઉન્ડ પર, વધુ પડતા ભાર અને લાંબી મુસાફરી માટે આવશ્યક વધુ ઇંધણ માટે. પરંતુ પાઇલોટ વિમાનનું સાન જોસમાં ત્યારે જ ઉતરાણ કરે છે જ્યારે તેનું વજન 75,000 પાઉન્ડ અથવા તેથી ઓછું હોય, અને તે સાબિત કરવા માટેની નોંધ ધરાવે છે...” U.S. ડિસ્ટ્રીક્ટ ન્યાયધીશ જેરેમી ફોગલે જુન 2001 માં બાબતને રદ્દબાતલ કરી, એલિસનના જેટ માટે જતુ કર્યું, પરંતુ હુકમને ગેરમાન્ય કર્યો નહીં. ઘર એલિસને અંદાજિત $200 મિલીયનના ખર્ચે વુડસાઇડ, કેલીફોર્નીયા, જાપાનીઝ સ્થાપત્ય બાદની તેની મિલકત, માનવ-સર્જીત તળાવ અને વિસ્તૃત ભૂકંપ પ્રતિરોધ સાથે, તૈયાર કરી હતી(). 2004 અને 2005 માં, એલિસને માલિબુ, કેલીફોર્નિયામાં $180 થી વધુ કિંમતની 12 કરતાં વધુ મિલકતની ખરીદી કરી. રોન પેરેલમેનને તે જ વર્ષે બાદમાં પોતાનો ફ્લોરીડાનો પામ બીચ $70 મિલીયનમાં વેંચ્યુ નહીં ત્યાં સુધી એલિસને માલીબુના કાર્બન બીચ પરના પાંચ સંલગ્ન બીચ પર $65 મીલીયન ખર્ચ્યા એ યુનાઇટેડ સ્ટેટ્સના ઇતિહાસમાં સૌથી મોંઘો રહેણાંક સોદો હતો. તેની મનોરંજન સિસ્ટમની કિંમત $1 મીલીયન છે, અને પથરાયેલ સ્વીમીંગ પેલના એક છેડે એક રોક કોન્સર્ટ-સાઇઝ વિડીયો પ્રોજેક્ટરનો સમાવેશ કરે છે, જેમાં વિશાળ સબવુફર તરીકે ખાલી છીદ્રોનો સમાવેશ કર્યો છે. સખાવતી દાન ઓરેકલ (Oracle) સ્ટોકના આશરે 1 બિલીયનના વેચાણથી થયેલ આંતરીક વ્યાપાર બાબતો સરભર કરવા માટે, દૂષ્કૃત્યો વિના તેના પોતાના ચેરીટેબલ ફાઉન્ડશનને $100 મીલીયન દાન આપવાની અનુમતિ આપવામાં આવી. કેલીફોર્નીયાના ન્યાયધીશે એલિસનને $24 મીલીયન કાનુની ફિ ચૂકવવાની ઓરેકલ (Oracle)ને મનાઇ ફરમાવી. એલિસનના વકિલને એલિસનને તે ફિની ચૂકવણી માટે દલીલ કરી, તેની ગણના અપરાધની ભરપાઇ તરીકે કરી શકાય. સ્ટેનફોર્ડ યુનિવર્સિટી માટેના એલિસનના સખાવતી દાનો ઓરેકલ (Oracle) માટેના કેસની યોગ્યતાનું મૂલ્યાંકન કરનાર બે સ્ટેન્ફોર્ડ પ્રોફેસરની સ્વતંત્રતા પરના કેસમાં વિવાદીત મુદ્દા બન્યા હતા. 11 સપ્ટેમ્બરના આંતકવાદી હુમલાની પ્રતિક્રિયારૂપે, એલિસને ફેડરલ ગવર્મેન્ટ સોફ્ટવેરને દાન આપવાનો વિવાદાસ્પદ પ્રસ્તાવ રજુ કર્યો જે તેને રાષ્ટ્રિય ઓળખ ડેટાબેઝ તૈયાર કરવા અને સંચાલન માટે તેમજ ID કાર્ડ બનાવવા માટે સક્ષમ બનાવતુ હતું. 2002 માં, વય-પ્રતિરોધ સંશોધન એલિસન મેડિકલ ફાઉન્ડેશનના નેતૃત્વે જાહેર કર્યું કે એવું માનવામાં આવે છે કે એલિસન તેનું વાર્ષિક બજેટ $35 મિલીયનથી $100 મિલીયન સુધી વધારશે. ધનાઢ્ય 400 અમેરિકનો દ્વારા તૈયાર થયેલ સખાવતી દાનની 2004 ફોર્બ્સ સૂચિએ જાહેર કર્યું કે એલિસનને તેની અંદાઝિત વ્યક્તિગત સંપત્તિના આશરે 1 % હિસ્સો, પછીના વર્ષમાં $151,092,103 નું દાન કર્યું. જુન 2006 માં, એલિસને જાહેર કર્યું કે તે ભૂતપૂર્વ પ્રમુખ લોરેન્સ સમર્સના છૂટ્ટાં થવાના કારણે માગ્યા હોવાથી, હાર્વર્ડ યુનીવર્સિટી માટેના $115 મિલીયનની તેની પહેલાંની જામીનગીરી સન્માનીય નથી. ક્રમાંક તે વિશ્વની છઠ્ઠી સૌથી ધનાઢ્ય વ્યક્તિ તરીકેફોર્બ્સ ની અબજોપતિની યાદીમાં હાલમાં તેઓ નોંધાયેલ છે (માર્ચ 10, 2010 મુજબ). $28 બિલીયનની અંદાજિત ચોખ્ખી સંપત્તિ સાથે, એલિસન ત્રીજા સૌથી ધનાઢ્ય અમેરિકન છે. સંદર્ભો વધુ વાંચન લેઇબોવિચ, માર્ક. (ઓક્ટોબર 30, 2000). "ધી આઉટસાઇડર, હીસ બિઝનેસ એન્ડ હીસ બિલયન્સ"("The Outsider, His Business and His Billions"). વોશિંગ્ટન પોસ્ટ , પૃ. A01. સાયમન્ડઝ, મેથ્યુ, 2003. ફ્ટવોર: એન ઇન્ટીમેટ પોર્ટ્રેટ ઓફ લેરી એલિસન એન્ડ ઓરેકલ (Oracle) (An Intimate Portrait of Larry Ellison and Oracle) . સિમોન એન્ડ સુસ્ટર. એલિસનના શબ્દો સાથે. અનુશ્રી દલવાડી, 2007. સોફ્ટવેર: રીસર્ચ: (સેન્ટ્રલ ઓરેકલ (Oracle) સપોર્ટ એન્જિનીયર): (SIS) ઇન્ડીયા. ધી ડિફરન્સ બિટ્વીન ગોડ એન્ડ લેરી એલિસન (The Difference Between God and Larry Ellison): ઓરેકલ (Oracle) કોર્પોરેશનની અંદર અને સાયમન્ડઝ(2003). લેરી એલિસન: ડેટાબેઝ જીનીયસ ઓફ ઓરેકલ (Oracle) (Database Genius of Oracle). ક્રેગ પીટર્સ એવરીવન એલ્સ મસ્ટ ફેઇલ (Everyone Else Must Fail). કરેન સાઉથવોક ધી ઓરેકલ (Oracle) ઓફ ઓરેકલ (The Oracle of Oracle). ફ્લોરેન્સ એમ. સ્ટોન લેરી એલિસન, શીયર નર્વ (Larry Ellison, Sheer Nerve). ડેનિયલ એહ્રેનહાફ્ટ. બાહ્ય લિંક્સ ઓરેકલ (Oracle) ઔપચારિક સાઇટ લેરી એલિસન ઓરેકલ (Oracle) એક્ઝીક્યુટીવ આત્મકથા લેરી એલિસન શિર્ષક પૃષ્ઠ ઓરેકલ (Oracle) કોર્પોરેશન વિશે FAQ. આ સાઇટ લેરી એલિસન વિશેની કેટલીક રસપ્રદ હકિકતોનો સમાવેશ કરે છે. એલિસન મેડિકલ ફાઉન્ડેશન. Zinko, C., et al. 2004) લેરી એલિસનનું અતિ મહત્વનું જોડાણ: ઓરેકલ (Oracle)ના સીઇઓએ નવલકથાકાર સાથે વુડસાઇડ એસ્ટેટ ખાતે જોડાણ કર્યું; સ્ટીવ જોબ્સ લગ્નના ફોટા પાડે છે. સુધારો જાન્યુઆરી 1, 2008. ઓરેકલ (Oracle) કર્મચારીઓ સોફ્ટવેરમાં વ્યાવસાયિક લોકો અમેરિકન ચીફ એક્ઝીક્યુટીવ્સ અમેરિકન વ્યાવસાયિક લોકો અમેરિકન યોટ સ્પર્ધકો અમેરિકા કપ અમેરિકન યહુદીઓ ઉર્બાના-કેમ્પેઇન એલ્યુમીની ખાતે ઇલીનોઇસની યુનિવર્સિટી અમેરિકન બિલિયોનેર્સ સાન ફ્રાન્સિસકો બે એરીયાના લોકો અમેરિકન દત્તક લેનારાં જીવિત લોકો અમેરિકન વિમાનચાલકો અમેરિકન વ્યક્તિત્વ ૧૯૪૪માં જન્મ
ભોંગડ્યા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા ડુંગરાળ તેમજ જંગલ વિસ્તાર ધરાવતા ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં આવેલું ગામ છે. આ ગામમાં પ્રાથમિક શાળાની સગવડ પ્રાપ્ય છે. ભોંગડ્યા ગામમાં ૧૦૦ ટકા આદિવાસી લોકો વસે છે. તેઓ પરસ્પર સામાન્ય વહેવારમાં ડાંગી ભાષા એટલે કે કુકણા બોલીનો ઉપયોગ કરે છે. આ ગામ જંગલોથી ભરપૂર ડુંગરાળ પ્રદેશમાં આવેલું છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ઉપરાંત અહીંના લોકો જંગલમાંથી મહુડાનાં ફુલ તેમ જ બી, ખાખરાનાં પાન, ટીમરુનાં પાન, સાગનાં બી, કરંજના બી જેવી ગૌણ વનપેદાશો એકઠી કરી તેને વેચીને પણ પોતાનું ગુજરાન ચલાવે છે. વઘઇ તાલુકો
મઘાપુરા (તા. રાધનપુર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા પાટણ જિલ્લામાં આવેલા કુલ ૯ (નવ) તાલુકાઓ પૈકીના એક એવા રાધનપુર તાલુકામાં આવેલું એક ગામ છે. મઘાપુરા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. રાધનપુર તાલુકો
પણીયારી (તા. દાંતા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૧૪ (ચૌદ) તાલુકાઓ પૈકીના એક એવા દાંતા તાલુકામાં આવેલું એક ગામ છે. પણીયારી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. દાંતા તાલુકો
કર્નલ હોશિયાર સિંહ દહિયાનો જન્મ હરિયાણાના સોનીપત જિલ્લાના સીસાના ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ ચૌધરી હીરા સિંહ હતું. તેઓ ભારતીય ભૂમિસેનામાં અધિકારી હતા. તેમને ભારતનો સર્વોચ્ચ લશ્કરી પુરસ્કાર પરમવીર ચક્રથી સન્માનિત કરાયો. શરૂઆતનું જીવન હોશિયાર સિંહ સાતમા ધોરણમાં હતા ત્યારે તેમના લજ્ઞ ધન્નો સાથે થયા હતા. તેમને ત્રણ પુત્રો હતા. તેઓ જાટ કોલેજમાં રોહતક ખાતે ભણ્યા હતા અને ત્યારબાદ ભારતીય સૈન્યમાં જોડાયા હતા.}} તેમને ૩૦ જૂન ૧૯૬૩ના રોજ ગ્રેનેડિયર્સ રેજિમેન્ટમાં ભરતી થયા હતા. તેમને પ્રથમ નિયુક્તિ નેફા ખાતે મળી હતી. તેઓ ૧૯૬૫ના રોજ ભારત પાકિસ્તાન યુદ્ધમાં રાજસ્થાન વિસ્તારમાં હતા અને તેમણે લડાઈમાં ભાગ લીધો હતો. પરમવીર ચક્ર વડે સન્માનિત ૧૯૭૧ના ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ૩ ગ્રેનેડિયર્સને શકરગઢ વિસ્તારમાં ૧૫-૧૭ ડિસેમ્બર દરમિયાન બસન્તર નદી ઉપર પુલ બાંધવાનું કાર્ય સોંપાયું. નદીની બંને તરફ પાકિસ્તાની સેનાની મજબૂત ચોકીઓ હતી અને બંને તરફ સુરંગક્ષેત્રો પણ હતાં. મેજર હોશિયાર સિંહ 'સી' કંપનીનું નેતૃત્વ કરી રહ્યા હતા અને તેમને જરપાલ કબ્જે કરવાનું લક્ષ્યાંક અપાયું. પાકિસ્તાની સૈન્યએ આનો વળતો જવાબ આપ્યો અને મોટા પ્રમાણમાં વળતો હુમલો કર્યો. તેઓ એક ખાઈથી બીજી ખાઈમાં પોતાના સૈનિકોનો ઉત્સાહ વધારતા ગયા અને તેના પરિણામે ભારતીય સૈનિકોએ પાકિસ્તાનના તમામ હુમલા પાછા હટાવ્યા અને પાકિસ્તાની સૈન્યએ મોટાપ્રમાણમાં જાનહાનિ વેઠી. તેઓ ગંભીર રીતે ઘાયલ થવા છતાં લડાઈ પૂર્ણ ન થાય ત્યાં સુધી મેજર હોશિયાર સિંહે ત્યાંથી હટવાની ના પાડી. સમગ્ર કાર્યવાહી દરમિયાન મેજર સિંહે દેખીતી વીરતા, લડવાનો જુસ્સો અને નેતૃત્વ શક્તિ દર્શાવી ભારતીય સેનાની પરંપરા જાળવી. આ માટે તેમને પરમવીર ચક્ર વડે સન્માનિત કરવામાં આવ્યા. સંદર્ભ બાહ્ય કડીઓ પરમવીર ચક્ર વિજેતા વ્યક્તિત્વ
એકલારા (તા. ઇડર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા સાબરકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૧૩ (તેર) તાલુકાઓ પૈકીના એક અને અરવલ્લી પર્વતમાળાના દક્ષિણ ભાગમાં આવેલા ઇડર તાલુકામાં સાબરમતી નદીના કિનારે આવેલું એક ગામ છે. એકલારા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. એશિયાનું સૌથી મોટું ચિનાઈ માટીનું કારખાનું પણ અહીં આવેલુ છે. ઇડર તાલુકો
{| style="border-spacing:3px;margin:0px -3px" |class="MainPageBG" style="width:55%;border:3px double #bc6eca;background-color:#f5fffa;vertical-align:top;color:#000" {{#timel: j F}} |}
ચારેડ (તા. કઠલાલ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા ખેડા જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા કઠલાલ તાલુકામાં આવેલું એક ગામ છે. ચારેડ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મકાઈ, બાજરી, કપાસ, દિવેલી, તમાકુ, બટાટા, શક્કરીયાં તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. કઠલાલ તાલુકો
વાનાવાડ (તા. ભાણવડ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા કુલ ૪ (ચાર) તાલુકાઓ પૈકીના એક એવા ભાણવડ તાલુકામાં આવેલું એક ગામ છે. વાનાવાડ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. ભાણવડ તાલુકો સૌરાષ્ટ્ર
કોલીના પુનવાલા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકામાં આવેલું એક ગામ છે. કોલીના પુનવાલા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મકાઈ, ડાંગર, મગ, અડદ, ચણા, કપાસ, દિવેલી, અન્ય કઠોળ તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે દેવગઢબારિયા તાલુકો
લોખંડ એક રાસાયણિક તત્વ છે જેનું ચિહ્ન Fe (લૅટિન: Ferum - ફેરમ્) છે.તેની ક્રમાંક ૨૬ છે. લોખંડ એ નરમ, ચળકતી ધાતુ છે. અવકાશ માં તારાઓના નિર્માણ ચક્રમાં લોખંડ અને નિકલ એ બે ધાતુઓ અંતિમ ભાગમાં બને છે, અને તે આ પ્રક્રિયા દ્વારા બનતું સૌથી ભારે તત્વ છે. આ કારણે તે પૃથ્વી પર, તેમજ અવકાશી પદાર્થોમાં મોટા પ્રમાણમાં મળી આવે છે. લોખંડ એક મજબુત ધાતુ છે, આથી તેનો ઔદ્યોગિક ક્ષેત્રે, ઓજારો તથા હથિયારો બનાવવામાં ભરપૂર ઉપયોગ થાય છે. આ રીતે માનવ ઇતિહાસ ઘડવામાં લોખંડનો મહત્વનો ફાળો રહેલો છે. લોખંડ ના પ્રકાર MS (માઈલ્ડ સ્ટીલ) EN8 WPS ઊપયોગ ધાત્વિય (Metallurgical) આયર્ન સૌથી વ્યાપક રીતે તમામ ધાતુઓના વપરાય છે, વિશ્વભરમાં ધાતુ ઉત્પાદનમાં 95% હિસ્સો ધરાવે છે. તેના નીચા ખર્ચ અને વધુ મજબૂત તેને મશીનરી અને મશીન ટૂલ્સ, ઓટોમોબાઇલ્સ, તો મહત્વના ખુબ જ જરુરી બાંધકામ જેમ કે એન્જિનિયરિંગ કાર્યક્રમોમાં અનિવાર્ય માળખાકીય ઘટકો બનાવવા મોટા જહાજો, અને ઇમારતો માટે વપરાય છે. શુદ્ધ લોહ તદ્દન સોફ્ટ છે, તે એકદમ સામાન્ય રીતે સ્ટીલ સ્વરૂપમાં જ વપરાય છે. વ્યાપારીક રીતે ઉપલબ્ધ લોહ શુદ્ધતા અને ઉમેરણોની ઉપલબ્ધિ પર આધારિત વર્ગીકૃત કરવામાં આવે છે. પિગ આયર્ન 3.5-4.5% કાર્બન અને જેમ કે અશ્શુદ્ધિઓ (જેમ કે સલ્ફર, સિલિકોન અને ફોસ્ફરસ વિગેરે) વિવિધ માત્રામાં ધરાવે છે. કાચું લોખંડ વેચાઉ ઉત્પાદન નથી પરંતુ બીડ(કાસ્ટ આયર્ન-Cast iron) અને લૌહ અયસ્ક કે લોખંડ, સ્ટીલના ઉત્પાદન માટેનુ એક મધ્યવર્તી પગલું(સ્વરૂપ) છે. બીડ(કાસ્ટ આયર્ન) એ 2-4% કાર્બન, 1-6% સિલિકોન, અને થોડી માત્રામાં મેંગેનીઝધરાવે છે. અશુદ્ધિઓ(જેવી કે સલ્ફર અને ફોસ્ફરસ) પિગ આયર્નમા હાજર છે કે ગુણધર્મો પર નકારાત્મક અસર કરે છે તેમને એક સ્વીકૃત સ્તર સુધી ઘટાડી દેવામાં આવી છે. તેઓનુ ગલન બિંદુ 1420-1470 કેલ્વિન(K) છે, જે તેના બે મુખ્ય ઘટકો ક્યાં કરતાં ઓછુ છે અને તેને કાર્બન અને લોહ મળીને જ્યારે ગરમ કરે છે ત્યારે ઓગાળી શકાય અને લોહ ઉત્પાદન કરી શકાય છે. કાર્બન સ્વરુપ પર આધારિત તેના યાંત્રિક ગુણધર્મોમા મોટો ફેરફાર તેમને મિશ્રધાતુ(alloy-એલોય) માં લઈ જાય છે. "શ્વેત" કાસ્ટ આયરન એ કાર્બનને તેમના આયરનcementite, અથવા લોહ CARBIDE સ્વરૂપમાં સમાવે છે. આ હાર્ડ, બરડ સંયોજન સફેદ કાસ્ટ આયરન યાંત્રિક ગુણધર્મો પર પ્રભુત્વ ધરાવે છે, તેમને હાર્ડ બનાવે છે, પરંતુ આઘાત માટે unresistant છે. સફેદ કાસ્ટ આયર્નની તૂટેલી સપાટી તૂટેલ CARBIDE, બહુ નિસ્તેજ, ચાંદી, ચળકતી સામગ્રી, તેથી સજ્ઞા દંડ પાસા ભરેલી છે. In gray iron the carbon exists free as fine flakes of graphite, and also renders the material brittle due to the stress-raising nature of the sharp edged flakes of graphite. A newer variant of gray iron, referred to as ductile iron is specially treated with trace amounts of magnesium to alter the shape of graphite to spheroids, or nodules, vastly increasing the toughness and strength of the material. Wrought iron contains less than 0.25% carbon.[52] It is a tough, malleable product, but not as fusible as pig iron. If honed to an edge, it loses it quickly. Wrought iron is characterized by the presence of fine fibers of slag entrapped in the metal. Wrought iron is more corrosion resistant than steel. It has been almost completely replaced by mild steel for traditional "wrought iron" products and blacksmithing. Mild steel corrodes more readily than wrought iron, but is cheaper and more widely available. Carbon steel contains 2.0% carbon or less,[53] with small amounts of manganese, sulfur, phosphorus, and silicon. Alloy steels contain varying amounts of carbon as well as other metals, such as chromium, vanadium, molybdenum, nickel, tungsten, etc. Their alloy content raises their cost, and so they are usually only employed for specialist uses. One common alloy steel, though, is stainless steel. Recent developments in ferrous metallurgy have produced a growing range of microalloyed steels, also termed 'HSLA' or high-strength, low alloy steels, containing tiny additions to produce high strengths and often spectacular toughness at minimal cost. Photon mass attenuation coefficient for iron.Apart from traditional applications, iron is also used for protection from ionizing radiation. Although it is lighter than another traditional protection material, lead, it is much stronger mechanically. The attenuation of radiation as a function of energy is shown in the graph. The main disadvantage of iron and steel is that pure iron, and most of its alloys, suffer badly from rust if not protected in some way. Painting, galvanization, passivation, plastic coating and bluing are all used to protect iron from rust by excluding water and oxygen સંદર્ભો બાહ્ય કડીઓ  રાસાયણિક તત્વો
રામભેમના મુવાડા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્યપૂર્વ ભાગમાં આવેલા મુખ્યત્વે આદિવાસીઓની વસ્તી ધરાવતા મહીસાગર જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા સંતરામપુર તાલુકામાં આવેલું એક ગામ છે. રામભેમના મુવાડા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મકાઈ, બાજરી, તુવર તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. સંતરામપુર તાલુકો
કૌશિકભાઈ કાંતિભાઈ વેકરિયા એક ભારતીય રાજકારણી છે જે ગુજરાત વિધાનસભાની અમરેલી વિધાનસભા મતવિસ્તાર બેઠકના ધારાસભ્ય છે. તેમણે ભારતીય જનતા પાર્ટી તરફથી ૨૦૨૨ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પરેશ ધાનાણી સામે વિજય મેળવ્યો હતો. સંદર્ભ રાજકારણી
કલમકુવા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા સુરત જિલ્લાના કુલ ૯ (નવ) તાલુકાઓ પૈકીના એક એવા માંડવી તાલુકામાં આવેલું એક ગામ છે. કલમકુવા ગામમાં ખાસ કરીને આદિવાસીઓ વસે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, પંચાયતઘર, દૂધની ડેરી વગેરે સવલતો પ્રાપ્ય છે. ગામના લોકો વ્યવસાયમાં મુખ્યત્વે ખેતી, ખેતમજૂરી, પશુપાલન જેવાં કાર્યો કરે છે. જુવાર, મગફળી, ડાંગર, ચણા, વાલ, તુવર અને અન્ય શાકભાજી અહીંનાં ખેત- ઉત્પાદનો છે. આ ઉપરાંત કેટલાક ખેડૂતો પિયતની સગવડ મેળવી શેરડી, કેળાં, ડાંગર વગેરેની ખેતી પણ કરે છે. માંડવી તાલુકો(સુરત) સુરત જિલ્લો
ભોરીયા (તા. ભાણવડ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા કુલ ૪ (ચાર) તાલુકાઓ પૈકીના એક એવા ભાણવડ તાલુકામાં આવેલું એક ગામ છે. ભોરીયા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. ભાણવડ તાલુકો સૌરાષ્ટ્ર
ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. સંદર્ભ ભુજ તાલુકો
લાલપરી (તા. ઘોઘંબા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્યપૂર્વ ભાગમાં આવેલા મુખ્યત્વે આદિવાસીઓની વસ્તી ધરાવતા પંચમહાલ જિલ્લામાં આવેલા ઘોઘંબા તાલુકામાં આવેલું એક ગામ છે. લાલપરી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મકાઈ, બાજરી, તુવર, ચણા તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. ઘોઘંબા તાલુકો
કુંડાળા (તા. વિજયનગર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા સાબરકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૮ (આઠ) તાલુકાઓ પૈકીના એક એવા વિજયનગર તાલુકામાં આવેલું એક ગામ છે. કુંડાળા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. વિજયનગર તાલુકો
સામરવાડા (તા. ધાનેરા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૧૪ (ચૌદ) તાલુકાઓ પૈકીના એક એવા ધાનેરા તાલુકામાં આવેલું એક ગામ છે. સામરવાડા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. ધાનેરા તાલુકો
ચાંપાનેર રોડ રેલવે સ્ટેશન એક નાનું રેલવે સ્ટેશન છે, જે પંચમહાલ જિલ્લો, ગુજરાત ખાતે આવેલ છે. તેનો કોડ CPN છે. તે ચાંપાનેર ગામ નજીક કાર્યરત છે. આ સ્ટેશન પર ૩ પ્લેટફોર્મ છે. ટ્રેન ચાંપાનેર રેલ્વે સ્ટેશન પર નીચેની ટ્રેન સેવાઓ ઉપલબ્ધ છે: વડોદરા-કોટા પેસેન્જર વડોદરા-દાહોદ MEMU બાંદ્રા ટર્મિનસ-દહેરાદૂન એક્સપ્રેસ વડોદરા-ગોધરા MEMU સંદર્ભો પંચમહાલ જિલ્લાનાં રેલ્વે સ્ટેશનો
પછેગામ (તા. તારાપુર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ચરોતર પ્રદેશમાં આવેલા આણંદ જિલ્લામાં આવેલા કુલ ૮ (આઠ) તાલુકાઓ પૈકીના એક એવા તારાપુર તાલુકામાં આવેલું એક ગામ છે પછેગામ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, ડાંગર, બાજરી, તમાકુ તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. તારાપુર તાલુકો ચરોતર
ગુજરાતી કઢીનું ગુજરાતી સંસ્કરણ છે. તે એક ખૂબ જ લોકપ્રિય ગુજરાતી વાનગી છે જે છાશ અથવા દહીં અને ચણાના લોટમાંથી બને છે . કઢીએ ગુજરાતી વાનગીઓનો આવશ્યક ભાગ છે. લોકપ્રિયતા બરાક ઓબામા ભારતની મુલાકાતે આવ્યા ત્યારે તેમને ગુજરાતી કઢી પીરસવામાં આવી હતી. ચીનના રાષ્ટ્રપતિના જ્યારે અમદાવાદની મુલાકાતે આવ્યા ત્યારે કઢી તેમના મેનૂમાં સ્થાન પામી હતી. ભારતમાં કઢીની વિવિધ જાતો છે જેમ કે સિંધી કઢી, રાજસ્થની કઢી, બોહરી કઢી અથવા યુપી કઢી વગેરે. ગુજરાતી કઢી તેમનાથી સંપૂર્ણપણે ભિન્ન છે સિવાય કે તે બધી દહીં આધારિત વાનગી છે (સિંધી કઢી સિવાય કે જેમાં મુખ્ય વસ્તુ આમલી હોય છે). ગુજરાતમાં તેને ખીચડી અથવા બાફેલા ભાત સાથે પીરસવામાં આવે છે. તૈયારી પંજાબી કઢીની તુલનામાં ગુજરાતી કાઠી હળવી હોય છે. દહીં અને ચણાનો લોટ થોડા કપ પાણી સાથે ભેળવીને એક પ્રવાહી મિશ્રણમાં તેને ફેરવાય છે. કાપેલા / વાટેલા લીલા મરચા, પીસેલું આદુ અને હિંગને એક તપેલીમાં મધ્યમ તાપે વઘાર કરવામાં આવે છે . તે પછી દહીં અને ચણાના લોટના દ્રાવણને મિક્સ કરી વઘારમાં ઉમેરી થોડી મિનિટો ગરમ કરી હલાવતા રહેવું પડે છે. ખીચડી, નાન, રોટલી અથવા ભાત સાથે ગરમ પીરસવામાં આવે છે. ઘટકો દહી (દહીં), ચણાનો લોટ, હીંગ, તજ પાવડર, રાઈ, લીમડાના પાન, કોથમીર વગેરે ભિન્ન પ્રકારો પંજાબી કઢી, સિંધી કઢી, રાજસ્થાની કઢી, કાઠિયાવાડી કઢી. સંદર્ભ વધુ વાંચન ગુજરાતી ભોજન
કરવણદા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા તાપી જિલ્લાના કુલ ૭ (સાત) તાલુકાઓ પૈકીના એક એવા સોનગઢ તાલુકાનું ગામ છે. કરવણદા ગામમાં ખાસ કરીને આદિવાસી લોકો વસે છે. ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, પંચાયતઘર, દુધની ડેરી વગેરે સવલતો પ્રાપ્ય છે. ગામના લોકો વ્યવસાયમાં મુખ્યત્વે ખેતી, ખેતમજૂરી, પશુપાલન જેવાં કાર્યો કરે છે. સોનગઢ તાલુકો
કારતક સુદ પૂનમ સંવત ૧૫૨૬ (ઇ.સ.૧૪૬૯, ૧૫ નવેમ્બર)માં હાલ પાકિસ્તાનમાં છે તે તલવંડી ગામમાં નાનકનો જન્મ થયો. આજે એ ગામ નનકાણા સાહેબ તરીકે ઓળખાય છે. પિતાનું નામ કલ્યાણદાસ ખત્રી જે બેદી કુળના હતા. માતા ત્રિપ્તાદેવી અને એક મોટી બહેન હતી નાનકી. નાનકનો જન્મ થતાં દાયણ દૌલતાં આનંદવિભોર થઇ ગઇ. મહેતા કલ્યાણદાસને વધાઇ આપતાં બોલી, ‘તમારે ત્યાં કોઇ અવતારી પુરુષનો જન્મ થયો છે. હું તો તેનાં દર્શનથી જ નિહાલ થઇ ગઇ.’ ચારે તરફ આનંદ છવાઇ ગયો. બાળક નાનક નાનપણથી જ વિશિષ્ટ વ્યકિતત્વવાળા હતા. તેમની બાળલીલા અને મધુર વાણીવર્તનથી બહેન નાનકી ખૂબ પ્રભાવિત થતી. એકવાર બાળક નાનક પરિવારની ભેંસો ચારવા જંગલમાં ગયા. જયાં એક વૃક્ષ નીચે સૂઇ ગયા. થોડા સમયમાં વૃક્ષની છાયાની દિશા ફરતાં નાનકના મુખ પર તડકો આવવા લાગ્યો. એટલામાં એક ફણીધર નાગ કયાંકથી આવ્યો અને તેમના મુખ પર છાયો પડે તેમ બેસી ગયો. ગામનો ચૌધરી રાયબુલાર ઘોડા પર ત્યાંથી પસાર થઇ રહ્યો હતો. બાળકનાં દર્શન કરી ધન્ય થઇ ગયો. હંમેશ માટે તેમનો શ્રદ્ધાળુ બની ગયો. બાળક નાનકને જનોઇ આપવાનો સમય થયો. પંડિત હરદયાળ જનોઇ લઇને આવ્યા. નાનક બોલ્યા આ જનોઇ તો મેલી થઇ જશે, તૂટી જશે ત્યારે પંડિતજી બોલ્યા, તમારે કેવી જનોઇ જૉઇએ છે નાનકે જવાબ આપ્યો. દયા કપાહ, સંતોષ સૂત, જતગંઢી, સતવટ એટલે કે દયા રૂપી કપાસમાંથી સંતોષ રૂપી સૂતર બનાવો. જેના પર સતના વળ ચઢાવી જત (સંયમ) ની ગાંઠો વાળો. પંડિતજી એવી જનોઇ હોય તો આપો જે ના તૂટે, ના મેલી થાય, ન બળે ન નષ્ટ થાય જેને ધારણ કરવાથી આત્માનું કલ્યાણ થાય. પંડિતજી તો આ સાંભળીને આશ્ચર્યથી જૉઇ જ રહ્યા. નાનકને પાઠશાળામાં ભણવા મોકલવામાં આવ્યા તો પંડિતજી પાટી પર જે મૂળાક્ષર લખી આપે નાનક તે મૂળાક્ષરથી શરૂ થઇ પ્રભુસ્તતિની કાવ્યપંકિત લખી નાખતા. પંડિતજીએ પિતા કલ્યાણદાસને કહ્યું કે નાનક તો જન્મથી જ જ્ઞાની છે તેને હું શું ભણાવું? કાજી પાસે મોકલ્યા તો તેમનો પણ એ જ અનુભવ રહ્યો. માતા અને બહેન નાનકથી વારી વારી જતાં પણ પિતા કલ્યાણદાસ વ્યાપારી મનોવૃત્તિના હતા. તેથી તેમણે વિચાર્યું નાનક ભણતો નથી તો તેને વેપારમાં પલોટવો જૉઇએ. સરચા સૌદા પિતાએ નાનકને વીસ રૂપિયા આપ્યા અને કહ્યું કોઇ લાભનો સોદો કરી આવો. નાનક પોતાના મિત્ર બાલાને લઇને નીકળ્યા. કેટલાક ગાઉ ચાલ્યા તો સાધુઓની એક મંડળી મળી જે ત્રણ-ચાર દિવસથી ભૂખ્યા હતા. નાનકે વીસ રૂપિયાની ભોજન સામગ્રી લાવીને ભૂખ્યા સાધુઓને ભોજન કરાવી તેમનાં આશીર્વાદ પ્રાપ્ત કર્યા. આ પ્રસંગને સરચા સૌદા કહેવામાં આવે છે. આજે ત્યાં વિશાળ ગુરુદ્વારા છે. નાનક ધેર ગયા તો પિતાએ હકીકત જાણી અને ક્રોધથી પુત્રને લાફો માર્યો. બહેન નાનકી ખૂબ વ્યથિત થઇ અને ચૌધરી રાયબુલારે પણ કલ્યાણદાસને કહ્યું તારું જે નુકસાન થાય તે મારી પાસેથી લેજે પણ અલ્લાહના નૂર આ નાનક પર ક્રોધ ન કરીશ. નાનકીનાં લગ્ન જયરામજી સાથે થયાં હતાં. તે નાનકને પોતાની સાથે સાસરીમાં લઇ ગઇ જયાં જયરામજીએ સુલતાનપુરના નવાબ દોલતખાનના મોદીખાનામાં નાનકને નોકરી પર રખાયા ત્યાં પણ નાનક ગરીબોને મફત અનાજ આપી દેતા. ગણતરી વખતે તેરનો આંકડો આવે ત્યારે તેરા-તેરા સબ કુછ તેરા (હે પ્રભુ તારું જ છે.) એમ પ્રભુલીન થઇ જતા. કેટલાક ઇર્ષાળુ કર્મચારીઓએ નવાબને ફરિયાદ કરી, નાનક તમારું અનાજ લૂંટાવી રહ્યા છે. હિસાબ જૉવામાં આવ્યો તો ખોટને બદલે ઉપરથી નફો થયેલો હતો. નવાબે માફી માગી છતાં નાનકે તે નોકરી છોડી દીધી. તેમનાં લગ્ન સુલક્ષણી નામની સન્નારી સાથે થયાં હતાં. તેમને ત્યાં બે પુત્રોનો જન્મ પણ થઇ ચૂકયો હતો. એક શ્રીચંદ અને બીજા લક્ષ્મીચંદ. હવે ગુરુનાનકે ઇશ્વરીય સંદેશ જગતમાં ફેલાવવાના હેતુથી પગપાળા પ્રવાસ કરવાનું નક્કી કર્યું. તેમની સાથે તેમના બે સાથી હતા. એક હિન્દુ મિત્ર બાલા, બીજૉ મુસ્લિમ મરદાના. પહેલી યાત્રા પૂર્વ તરફ જેમાં જગન્નાથપુરી, બંગાળ, આસામ, બર્મા, નાગાલેન્ડ અને ચીનના કેટલાક પ્રદેશમાં ગયા. બીજી યાત્રા પિશ્ચમ તરફ કરી જેમાં ગુજરાતના લખતર બંદરેથી અરબસ્તાનમાં મક્કા, મદીના, કરબલા, બગદાદ, ઇરાક, ઇરાન અફઘાનિસ્તાન થઇ પાછા હિન્દુસ્તાન આવ્યા. અહીં મક્કામાં અનેક હાજીઓ મળ્યા. તેમણે નાનક સાથે વિચાર વિમર્શ કર્યા. રાત્રે નાનક સૂઇ ગયા ત્યારે તેમના પગ કાબા તરફ થઇ ગયા. કાજી આવ્યા ક્રોધથી લાત મારીને બોલ્યા, એ કાફર, ખુદાના ઘર તરફ પગ કરીને કેમ સૂતો છે? નાનકે જવાબ આપ્યો બિરાદર બહુ થાકી ગયો છું જયાં ખુદાનું ઘર ન હોય તે તરફ મારા પગ કરી દે. કાજીએ ગુસ્સાથી નાનકના પગ ફેરવી નાખ્યા પણ તેને ફરી નાનકના પગ તરફ જ કાબા દેખાવા માંડયું. તેણે ઘણી વખત પ્રયત્ન કર્યોપણ દરેક વખત નાનકના પગ તરફ જ કાબાનાં દર્શન થતાં. તેમના પગે પડયો. ગુરુનાનક બોલ્યા, બિરાદર અલ્લાહ કે ઇશ્વર સર્વવ્યાપી છે. એ જ રીતે હરિદ્વારમાં પિતૃ તર્પણ કરતા લોકોને પણ ઉપદેશ આપ્યો કે જીવતે જીવ માતા-પિતાની સેવા કરો. મૃત્યુ પછી પિતૃ તર્પણ કે શ્રાદ્ધ કરવા કરતાં એ વધુ જરૂરી છે. તેમણે ભૂમિયા ચોરનો ઉદ્ધાર કર્યો. કૌડા રાક્ષસ જે માનવભક્ષી ભીલ જાતિનો નેતા હતો તેને ઉપદેશ આપી સાચો માનવ બનાવ્યો અને જાતિમાંથી નરબલિની પ્રથા બંધ કરાવી. બાવીસ વર્ષના ભ્રમણ પછી કરતારપુર પોતાને ગામ આવ્યા. ખેતી કામ કરવા લાગ્યા. ગરીબો માટે લંગર (મફત ભોજન) શરૂ કર્યા. આમ પોતાના આચરણ દ્વારા લોકોને ઉપદેશ આપ્યો. તેમનો મુખ્ય ઉપદેશ … કિરત કરો: પરિશ્રમ કરી કમાઓ. … વહેંચીને ખાઓ અને જરૂરિયાત વાળાને દાન કરો. … નામ જપો અને પ્રભુભકિત કરો. … સત્કર્મ કરો … ઇશ્વર એક છે આપણે સૌ તેમનાં સંતાન છીએ. … સમગ્ર જીવસૃષ્ટિ પ્રાણીમાત્ર પ્રત્યે દયાભાવ રાખો. … સાદું અને પવિત્ર જીવન જીવો. … તેમના શિષ્યો જ સિકખ કે શીખ કહેવાયા. તેમના પરમજયોતિમા લીન થવા વિશે એવી વાયકા છે કે ઇ.સ.૧૫૩૯ બાવીસમી સપ્ટેમ્બર, ભાદરવા વદ દસમે તેમણે સ્વેરછાએ દેહત્યાગ કર્યો. હિન્દુ-મુસ્લિમ બંને કોમના શ્રદ્ધાળુઓ ખૂબ વ્યથિત થયા. સાથે મતભેદ પેદા થયો. હિન્દુ તેમના અંતિમ સંસ્કાર કરવા માગતા હતા જયારે મુસ્લિમ તેમને દફનાવવા માગતા હતા પણ જયારે ચાદર હટાવવામાં આવી તો ચાદર નીચે માત્ર સફેદ ફૂલોનો ઢગલો હતો. બાહીર્ગામી કડીઓ દિવ્યભાસ્કર ના સંગ્રહમાંથી શીખ ધર્મ ધાર્મિક વ્યક્તિત્વ પંજાબ
રોહીસા (તા. જાફરાબાદ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા અમરેલી જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા જાફરાબાદ તાલુકામાં આવેલું એક ગામ છે. રોહીસા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, માછીમારી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. જાફરાબાદ તાલુકો સૌરાષ્ટ્ર
જોગેશ્વરીની ગુફાઓ એ પ્રાચીન હિંદુ અને બૌદ્ધ ધર્મના ગુફા મંદિરો છે. જે મુંબઈમાં જોગેશ્વરીમાં આવેલ છે. આ ગુફાઓ ઈ.સ. ૫૨૦ થી ૫૫૦ ની છે. ઈતિહાસકાર અને વિદ્વાન વોલટર સ્પિંક ના મત અનુસાર જોગેશ્વરીની ગુફાઓ ભારતમાં આવેલી જુનામાં જુનાં અને મોટામાં મોટાં હિંદુ ગુફા મંદિરો છે. આ ગુફાઓ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેની બાજુમાં આવેલી છે, આ વિસ્તાર દબાણથી ઘેરાયેલો છે અને તેનો મંદિર તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. આ ગુફાઓ તેની ભયજનક સ્થિતીના કારણે લુપ્ત થઈ રહી છે અને ચામાચીડિયાંઓથી ભરાયેલી છે. કોતરોથી ભરાયેલ આ ગુફાઓમાં લાંબી સીડીઓ વડે મુખ્ય ખંડમાં પ્રવેશી શકાય છે. તેમાં ઘણાં સ્તંભો અને અંતમાં લિંગ આવેલ છે. આ ગુફાઓની દિવાલોમાં દત્તાત્રેય, હનુમાન, ગણેશજીની મૂર્તિઓ કોતરેલી છે. ત્યાં બે ચોકીદારો પણ છે. આ ગુફાઓમાં જોગેશ્વરી (યોગેશ્વરી) ની મૂર્તિ અને પગલાંઓ આવેલા છે, જેનાં પરથી આ વિસ્તારનું નામ પડેલ છે. જોગેશ્વરીને કેટલાક મરાઠી લોકોની કુળદેવી ગણાય છે. વેપાર માટે ગુજરાતથી આવેલા લોકો પણ આ દેવીને પૂજે છે. છબીઓ સંદર્ભ બાહ્ય કડીઓ મુંબઈના પર્યટન સ્થળો પરાંની ગુફાઓ મુંબઈ ભારતની ગુફાઓ
આનંદપુર સાહિબ ભારત દેશના ઉત્તર-પશ્ચિમી રાજ્ય પંજાબમાં આવેલા રુપનગર જિલ્લામાં આવેલ એક ઐતિહાસિક શહેર છે, જે ખાલસા પંથના જન્મસ્થળ તરીકે પ્રસિદ્ધ છે. ઇતિહાસ આનંદપુર સાહિબ શહેરની સ્થાપના શીખ ધર્મના નવમા ગુરુ, ગુરુ તેગ બહાદુર સિંહ દ્વારા ૧૬૬૫ના વર્ષમાં કરવામાં આવી હતી. ૧૯ જૂન, ૨૦૧૫ના રોજ આનંદપુર સાહેબ સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો હતો. ભૌગોલિક સ્થિતિ પંજાબ અને હિમાચલ સરહદ પર આવેલ છે. ઉત્સવ હોલા મોહલ્લા બાહ્ય કડીઓ આનંદપુર સાહિબ શ્રી કેશગઢ સાહેબ (આનંદપુર સાહિબ) પંજાબ જોવાલાયક સ્થળો
લસણની ચટણી એ અત્યંત રુચિકર ચટણીઓમાંની એક છે. મહારાષ્ટ્ર રાજ્યમાં આ ચટણી ખુબ જ પ્રખ્યાત છે. ભારત દેશના બધા જ વિસ્તારમાં પણ લસણની ચટણીનો ઉપયોગ કરવામાં આવે છે, પણ મહારાષ્ટ્રમાં શાકને બદલે માત્ર ચટણી સાથે રોટલો ખાવાનું ચલણ વધુ છે. અહીં પ્રાચીન સમયમાં ગામડાંના લોકો જુવાર, બાજરી કે અન્ય અનાજના રોટલા સાથે લસણની ચટણી અને કાંદો (ડુંગળી)નો ઉપયોગ તેમના સામાન્ય ખોરાકમાં કરતા હતા. બનાવવાની રીત લસણની કળીને છોલી રાખો. લીલા મરચાં, જોઈતી તીખાશ અનુસાર. મીઠું સ્વાદ અનુસાર. લાલ મરચું. આ દરેક વસ્તુ મિશ્ર કરી પીસી નાખો. ખોરાક વાનગી
ચૌટાબજાર એ ભારત દેશના ગુજરાત રાજ્યના સુરત શહેરનું સૌથી જૂનું બજાર છે. ચૌટાબજારનો ઇતિહાસ ઈ. સ. ૧૭૦૦ની પાછલી તારીખોમાં પ્રાપ્ય છે. ચૌટામાં હાલના સમયમાં મોટા મંદિર તે સમયમાં વૈષ્ણવ હવેલી તરીકે જાણીતી હતી. ત્યાં હવેલીની આસપાસના ભાગમાં દુકાનો હતી, જ્યાં સ્ત્રીઓ મંદિરની મુલાકાતે આવે ત્યારે વાસણો, કપડાં, કોસ્મેટિક, કરિયાણાની અને અન્ય રોજબરોજના ઘરગથ્થુ સામાનની ખરીદી માટે આ દુકાનોમાં આવતી હતી. આ તમામ દુકાનોના માલિક વૈષ્ણવ વણિક વેપારીઓ હતા. પણ જુઓ સુરત શહેરમાં પર્યટન આકર્ષણો સંદર્ભો સુરત શહેર સુરત શહેર તાલુકો
ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારના જૂનાગઢ જિલ્લામાં આવેલા માંગરોળ તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. સંદર્ભો માંગરોળ (જૂનાગઢ) તાલુકો
કસાલપુરા (તા. કાંકરેજ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલા કાંકરેજ તાલુકામાં આવેલું એક ગામ છે. કસાલપુરા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. કાંકરેજ તાલુકો
તારકપારડી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા વાપી તાલુકામાં આવેલું એક ગામ છે. તારકપારડી ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, દૂધની ડેરી, પંચાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. આ ગામમાં ખેતી, ખેતમજૂરી અને પશુપાલન મુખ્ય વ્યવસાય છે. શેરડી, ડાંગર, કેરી, ચીકુ અને શાકભાજી આ ગામનાં ખેત-ઉત્પાદનો છે. આ ગામથી નજીકનું હવાઇમથક દક્ષિણ દિશામાં મુંબઇ તેમ જ ઉત્તર દિશામાં સુરત ખાતે આવેલું છે. વાપી તાલુકો
સાંગાસર (તા. ધોલેરા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા અમદાવાદ જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા ધોલેરા તાલુકામાં આવેલું એક ગામ છે. સાંગાસર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. ભાલ વિસ્તાર
ડેડરવા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલા રાપર તાલુકામા આવેલુ આ નાનુ ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. રાપર તાલુકો વાગડ
જશવંતગઢ (તા. ઇડર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા સાબરકાંઠા જિલ્લામાં આવેલા અને અરવલ્લી પર્વતમાળાના દક્ષિણ ભાગમાં આવેલા ઇડર તાલુકાનું એક ગામ છે. જશવંતગઢ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. આ ગામમાં બેન્‍ક ઓફ બરોડાની શાખા પણ આવેલી છે. ઇડર તાલુકો
રંગપુર (ખે) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા મહેસાણા જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા વિસનગર તાલુકામાં આવેલું એક ગામ છે. રંગપુર (ખે) ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. વિસનગર તાલુકો
ડેરવાણ ભારત દેશનાં પશ્ચિમી ભાગમાં સ્થિત ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લાના જુનાગઢ તાલુકામાં આવેલું ગામ છે. ડેરવાણ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. જૂનાગઢ તાલુકો
કંથારીયા કોળી (તા. જાફરાબાદ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા અમરેલી જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા જાફરાબાદ તાલુકામાં આવેલું એક ગામ છે. કંથારીયા કોળી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, માછીમારી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. જાફરાબાદ તાલુકો સૌરાષ્ટ્ર
કોટામ્બી નામ સાથે નીચેના પાનાઓ સંકળાયેલા છે: કોટામ્બી (તા. ધાનપુર) – દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાનું એક ગામ કોટામ્બી (તા. વાઘોડિયા) – વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાનું એક ગામ
લોસ એન્જેલસ (જે L.A. તરીકે પણ ઓળખાય છે) અમેરિકાના દક્ષિણ કેલિફોર્નિયામાં આવેલું શહેર છે. શહેરની વસ્તી ૩૮,૪૭,૪૦૦ અને લોસ એન્જેલસ વિસ્તારની વસ્તી ૧.૮ કરોડથી વધુ છે. શહેરનો વિસ્તાર ૧૨૦૦ ચોરસ કિમી છે. લોસ એન્જેલસ એ ન્યૂ યોર્ક શહેર પછી વસ્તીની દ્રષ્ટિએ બીજાં ક્રમનું શહેર છે. તે કેલિફોર્નિયાનું સૌથી મોટું શહેર છે. ઇતિહાસ લોસ એન્જેલસનું નામ સ્પેનિશ ભાષામાંથી આવ્યું છે, એનો અર્થ "દેવદૂત" થાય છે. લોસ એન્જેલસ એ "El Pueblo de Nuestra Señora la Reina de los Ángeles de Porciúncula" (અંગ્રેજી માં, "town of our lady the Queen of Angels of the little Portion") નું ટૂંકુ નામ છે. શહેરની સ્થાપના ૧૭૮૧માં થઇ હતી. જ્યારે કેલિફોર્નિયા વિસ્તાર સ્પેન પાસે હતો ત્યારે, આ વિસ્તાર બે પાદરીઓ જુનિપેરો સેરા અને જુઆન સ્ક્રેસ્પિ દ્વારા શોધાયો હતો. ૪ એપ્રિલ, ૧૮૫૦ ના રોજ કેલિફોર્નિયા અમેરિકાનું રાજ્ય બન્યું. ૧૮૭૦થી ૧૯૩૦ સુધીમાં રેલ્વેનો વિકાસ થવાથી લોસ એન્જેલસનો વિકાસ ઝડપી બન્યો. લોસ એન્જેલસમાં ૧૯૩૨ અને ૧૯૮૪માં એમ બે વખત ઓલ્મપિક રમતોનું આયોજન થયું છે. લોકો અને પોલિસ વચ્ચે સંઘર્ષ થવાથી ૧૯૬૫ અને ૧૯૯૨માં શહેરમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. ૧૯૯૪માં, ધરતીકંપને કારણે ૭૨ લોકોના મૃત્યુ થયા હતાં અને કેટલીય સંપત્તિને નુકશાન પહોંચ્યું હતું. ભૂગોળ લોસ એન્જેલસએ બહુ મોટું શહેર છે, શહેરનો મધ્ય ભાગ તેનાં છેડાંઓથી બહુ દૂર છે, જેમાં દરિયાકિનારાઓ અને પર્વતોનો સમાવેશ થાય છે. સાન્તા મોનિકા પર્વતો શહેરની મધ્યમાંથી પસાર થાય છે, જે સાન ફેર્નાન્ડો ખીણને ઉત્તરમાં અને લોસ એન્જેલસ ભાગને દક્ષિણમાં જુદા પાડે છે. શહેરમાંથી ૫૧ માઇલ (૮૨ કિમી) જેટલા અંતરે લોસ એન્જેલસ નદી પસાર થાય છે. લોસ અેન્જેલસ શહેર દર વર્ષે લગભગ ૬.૩ મિમિ જેટલું અંતર પૂર્વ તરફ ખસે છે. સાન એન્ડ્રિઆસ ભંગાણની નજીક આ શહેર આવેલું હોવાને કારણે આમ થાય છે. આ કારણે લોસ એન્જેલસ અને સાન ફ્રાન્સિસ્કો દર વર્ષે ૨.૫ ઈંચ જેટલા નજીક આવે છે. વાતાવરણ લોસ એન્જેલસનું વાતાવરણ ભૂમધ્ય છે. વાતાવરણ સામાન્ય રીતે ઉનાળામાં ગરમ અને સૂકું શહેર છે, અને શિયાળામાં ઠંડુ અને વરસાદી રહે છે. વાતાવરણ તમે સમુદ્રથી કેટલા દૂર છો તેનાં પર અવલંબે છે. તાપમાન શૂન્ય નીચે ભાગ્યે જ જાય છે. શહેરમાં લગભગ ૧૫ ઈંચ (૩૮૫ મિમિ) વરસાદ પડે છે, જોકે દર વર્ષે આ આંકડામાં ભારે ફરક જોવા મળે છે. પર્યટન લોસ એન્જેલસ ઘણી લોકપ્રિય જગ્યાઓ ધરાવે છે. અહીં ઘણાં લાંબા દરિયા કિનારાઓ જેવાં કે વેનિસ બીચ આવેલા છે. મોટાભાગનાં પર્યટકો હોલીવુડ, હોલીવુડ વોક ઓફ ફેમ, ચાઇનિઝ થિએટર જોવા જાય છે. શહેરમા ઘણાં સંગ્રહાલયો આવેલા છે, જેમાં લોસ એન્જેલસ કંટ્રી મ્યુઝિયમ ઓફ આર્ટ અને ગેટ્ટી મ્યુઝિયમનો સમાવેશ થાય છે. લોસ એન્જેલસ શહેર પ્રાણી સંગ્રહાલય પણ લોકપ્રિય છે. લોસ એન્જેલસ એ વિશ્વમાં જંગલી માઉન્ટેન લાયન ધરાવતું એક માત્ર શહેર છે. સરેરાશ ત્રણ માણસોનું દર વર્ષે માઉન્ટેન લાયન દ્વારા મૃત્યુ થાય છે. ઉદ્યોગો લોસ એન્જેલસ ફિલ્મ અને ટેલિવિઝન ઉદ્યોગ માટે જાણીતું છે. મોટાભાગનાં હોલીવુડ ખાતે છે. કેટલાંક સૈન્ય હવાઇ જહાજો પણ અહીં બનાવાય છે. સંગીત ઉદ્યોગ આ વિસ્તારમાં કેન્દ્રિત છે. શહેર નાણાંકીય ઉદ્યોગો માટેનું પણ કેન્દ્ર છે. સાન પેદ્રો એ એક વ્યસ્ત બંદર છે. પડોશી પ્રદેશો લોસ એન્જેલસની આજુ-બાજુ અનેક પડોશી વિસ્તારો આવેલાં છે, જેમાં: હોલીવુડ, ઘણાં જાણીતાં ફિલ્મ સ્ટુડિઓની જગ્યા. એલિશિયન પાર્ક વેનિસ બીચ (દરિયા કિનારો). બ્રેન્ટવુડ, પશ્ચિમ લોસ એન્જેલસનો અંત્યંત સમૃદ્ધ વિસ્તાર. વેસ્ટવુડ, યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, લોસ એન્જેલસ. બોયલ હાઇટ્સ, જ્યાં મેક્સિકન અમેરિકીઓ રહે છે. દક્ષિણ-મધ્ય લોસ એન્જેલસ, આફ્રિકન-અમેરિકન જાઝનું કેન્દ્ર. એક્પોઝિસન પાર્ક, જ્યાં USC, ધ કોલિઝમ અને કેલિફોર્નિયા સાયન્સ સેન્ટર આવેલું છે. સાન ફર્નાન્ડો ખીણ, મોટો પરાં વિસ્તાર. સાન પેદ્રો, શહેરમાં આવેલું બંદર. રાજકારણ શહેરનાં હાલનાં મેયર એરિક ગાર્સેટ્ટી છે. સંદર્ભ અમેરિકા
અષાઢ વદ ૮ને ગુજરાતીમાં અષાઢ વદ આઠમ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના નવમા મહિનાનો ત્રેવીસમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના ચોથા મહિનાનો ત્રેવીસમો દિવસ છે. તહેવારો અને ઉજવણીઓ મહત્વની ઘટનાઓ જન્મ અવસાન સંદર્ભ પંચાંગ સમય
ઓંજલ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા નવસારી જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા જલાલપોર તાલુકાનું ગામ છે. ઓંજલ ગામમાં ખાસ કરીને કોળી પટેલો વસે છે. ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, પંચાયતઘર, દૂધની ડેરી વગેરે સવલતો પ્રાપ્ય છે. ગામના લોકો વ્યવસાયમાં મુખ્યત્વે ખેતી, માછીમારી, ખેતમજૂરી, પશુપાલન જેવાં કાર્યો કરે છે. જલાલપોર તાલુકો
ભોજપરી (તા. ચોટીલા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા ચોટીલા તાલુકામાં આવેલું એક ગામ છે. ભોજપરી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. ચોટીલા તાલુકો
તવાંગ ભારત દેશના ઉત્તરપૂર્વ ભાગમાં આવેલા અરુણાચલ પ્રદેશ રાજ્યના તવાંગ જિલ્લામાં આવેલું નગર છે. તવાંગમાં તવાંગ જિલ્લાનું મુખ્યાલય છે. આ નગર ૩૦૪૮ મીટરની ઊંચાઈએ આવેલું છે. શરુઆતમાં આ નગર પશ્ચિમ કમેન્ગ જિલ્લાનું મુખ્યાલય હતું પણ તવાંગ આ જિલ્લો બન્યા પછી તે તવાંગ જિલ્લાનું મુખ્યા લય છે. ભૂગોળ આ નગર ગુવાહટીથી ૫૫૫ કિમી દૂર આવેલું છે. આ નગરની સરાસરી ઊંચાઈ ૨૬૬૯ મીટર છે. વસ્તી ૨૦૦૧ની વસ્તી ગણતરી અનુસાર તવાંગની વસ્તી ૩૮,૯૨૪ હતી જેમાં ૫૪% પુરુષો અને ૪૬% સ્ત્રીઓ હતી. તવાંગની સાક્ષરતા ૬૩% હતી જે રાષ્હ્ટ્રીય સરાસરે ૫૯.૫% કરતાં વધુ હતી. પુરુષોમાં સાક્ષરતાનું પ્રમાણ ૭૦% હતું જ્યારે સ્ત્રીઓમાં આ પ્રમાણ ૫૫% હતું. ૬ વર્ષથી ઓછી આયુ ધરાવનારનું પ્રમાણ ૧૭% હતું. પર્યટન તવાંગ મઠની સ્થપના૫મા દલાઈ લામા નાગ્વાંગ લોબસાંગ ગ્યાત્સોની ઈચ્છા અનુસાર મેરા લામા લોદ્રે ગ્યાત્સો દ્વારા કરવામાં આવી હતી. આ મઠ ગેલુગ્પા કુળ ની હેઠળ છે અને ભારતમાં આવેલ સૌથી મોટો બૌદ્ધ મઠ છે. તવંગનો અર્થ થાય છે ઘોડા દ્વારા પસંદ કરાયેલ. એમ કહે છે અહીંનો મઠ તિબેટમાં આવેલ લ્હાસા પછી વિશ્વનો બીજો સૌથી મોટો મઠ છે. તિબેટિયન બૌદ્ધ લોકો માટે આ એક મુખ્ય પવિત્ર ધામ છે. તવાંગમાં આવેલ ટિપી ઓર્ચિડ વનમાં ઓર્ચિડની હજારો પ્રજાતિઓ છે. તવાંગની મુલાકાત લેવા માટે પ્રવાસીઓને ખાસ આંતરિક રેખાની પરવાનગી લેવી પડે છે જે કોલકત્તા, ગુવાહટી, તેજપુર અને નવી દીલ્હીથી મેળવી શકાય છે. અહીં આવના મોટા ભાગના લોકો મેદન પ્રદેશમાંથી ૪૧૭૬ મીટર ઊમ્ચો સેલા ઘાટ પસાર કરી તીવ્ર ઢોળાવવાળા રસ્તે આવે છે. પ્રવાસેઓ આસમ માં આવેલ તેઝપુરથી ૧૨ કલાકના પ્રવાસ દ્વારા પણ અહીં પહોંચે શકે છે.કોલકત્તાથી તેઝપુર સુધી સીધી વિમાન સેવા ઉપલબ્ધ છે. આસમ્નું ગુવાહટી અહીંથી ૧૬ કલાકના પ્રવાસ અંતરે છે. ૨૦૦૮ના જૂન મહીનાથી અરુણાચલ પ્રદેશ સરકાર દ્વારા ગુવાહટીથી અહીં સુધીને હેલિકોપ્ટર સેવા ચાલુ કરાઈ છે. આસામના તેઝપુરથી અહીં રસ્તા માર્ગે બસો, ટેક્સી કે નિજી વાહન દ્વારા પ્રવાસ કરી શકાય છે. આ પ્રવાસ ખૂબ થકવનારો હોય છે. મોટાભાગે રસ્તો ઢીલા થઈ ગયેલ ડામરનો કે પથ્થરનો છે. અમુક સ્થળે તે કાદવ વળો પણ છે. જોકે આ રસ્તો પ્રકૃતિ સભર છે. બોમડીલા ઘાટ (૨૪૩૮મી ) સેલા ઘાટની ટોચ ૪૧૭૬મી, જસવંત ઘાટ થઈને તવાંગ પહોંચી શકાય છે. ચઢાણ સમયે સરકારી બસો મોટે ભાગે ખોટકાઇ પડે છે અને રઝળી પડેલા પ્રવાસીઓ નિજી વાહનો પર ચઢીને પ્રવાસ કરતા દેખાય છે. રસ્તામાં સ્થાનીય ખોરાક મળી રહે છે. શાકાહરી કે માંસાહારી મોમો અને ક્રીમ બન અહીં પ્રચલિત છે. સીમાવરી રસ્તા સંગઠન દ્વારા મુકાયેલ સાવચેતી માટેના રમૂજી પાટીયા પ્રવાસીનું મનોરંજન કરતા રહે છે. જ્યારે ૧૫મા દલાઈ લામા ૩૦ માર્ચ ૧૯૫૯ના તિબેટથી ભાગી નીકળ્યાં ત્યારે સરહદ પાર કરી તેઓ અહીં આવ્યાં અને ૧૮ એપ્રિલે આસામના તેઝપુર પહોંચતા પહેલાં તેમણે અમુક સમય અહીં ગાળ્યો. રાજનૈતિક મહત્વ એક સમયે તવાંગ તિબેટનો ભાગ હતો. ૧૯૧૪માં અંગ્રેજો દ્વારા મેકમોહન રેખા ખેંચવામાં આવી, તે અનુસાર તવાંગ ભારતનો ભાગ બન્યો. (સિમલા કરાર જુઓ). ૧૨ ફેબ્રુઆરી ૧૯૫૧ના દિવસે તે ભારતીય સત્તા હેઠળ આવ્યું જ્યારે મેજર આર ખાતિંગના નેતૃત્વ હેઠળ ભારતીય સેનાએ અતિક્ર્મણ કરનારા ચીની લોકોને પાછા મોકલી દીધા. ભારતે આ ક્ષેત્રનું સાર્વભોમત્વ મેળવ્યું અને મોન્પા લોકો પરની ત્રાસદીનો અંત આણ્યો. અહીં નિયમિત રીતે ચુંટણી થાય છે અને લોકશાહી ઢબે સરકાર ચાલે છે. ૧૯૬૨ના ભારત-ચીન યુદ્ધ સમયે તવાંગ ચીનના કબ્જા હેઠળ ચાલ્યું ગયું. મહાવીર ચક્ર મેળવનાર જસવંત સિંહ રાણાએ અહીં અસાધારણ બહાદૂરી બતાવી હતી. આ ક્ષેત્રમાંથી ચીની સેનાની સ્વૈચ્છિક નિવૃત્તિ પછી તવાંગ ફરીથી ભારતીય સંઘમાં જોડાયું. હાલના વર્ષોમાં ચીન તવાંગ પર પોતાનો કબ્જો હોવાનો દાવો કરતું રહ્યું છે અને ઘૂસણખોરી સુદ્ધાં કરે છે. ભારતે આ દાવાઓને વખોડી કાઢ્યો છે અને ભારતના વડા પ્રધાનએ કહ્યું છે કે તવાંગ એ ભારતનું અવિભાજ્ય અંગ છે. જ્યારે તેઓ ચીની વડાપ્રધાનને ૨૦૦૯માં થાઈલેંડમાં મળ્યાં ત્યારે તેમણે આ વાત તેમને પણ જણાવી દીધી હતી. ૨૦૦૯માં દલાઈ લામાની તવાંગ મઠની મુલાકાત સામે ચીનએ વાંધો બતાવ્યો હતો. જોકે ૧૯૫૯માં તિબેટ છોડતાં પહેલાં દલાઈ લામાએ આ પહેલાં પણ ઘણી વખત તવાંગની મુલાકાત લીધી હતી. ભારતે ચીનના આ વાંધાને એમ કહીને વખોડી દીધો કે દલાઈ લામા ભારતના માનદ્ મહેમાન છે અને તેઓ ભારતમાં ક્યાંય પણ હરી ફરી શકે છે. દલાઈ લામાએ ૮ નવેંમ્બર ૨૦૦૯ના દિવસે અહીંની મુલાકાત લીધી હતી. આ ધાર્મિક અનુષ્ઠાનમાં ભારત નેપાલ અને ભૂતાનના ૩૦,૦૦૦ લોકો સામેલ થયા હતા. અરુણાચલ પ્રદેશના મુખ્ય મંત્રી અને અરુણાચલ પ્રદેશના લોકોએ દલાઈ લામાનું સ્વાગત કર્યું. તવાંગના લોકોએ તેમના ઘરોને ફરી રંગીને શહેરને સજાવી દીધું હતું. આખા નગરમાં ઉત્સવનું દ્રશ્ય હતું. સૈન્ય મહત્વ તવાંગમાં ભારતીય સેનાની પર્વતીય યુદ્ધકળા શીખવતી ઘાતક કમાન્ડો સ્કુલ અહીં આવેલી છે. ઘણી સ્થાનીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ તેમના સૈનિકોને અહીં તાલિમ અપાવે છે. સંદર્ભ બાહ્ય કડીઓ જિલ્લા વેબસાઇટ તવામ્ગ રજા ગાળવાનું સ્થળ તવાંગ પ્રવાસ પૂર્વી ભારતનું ગિરિમથક - તવાંગ અરુણાચલ પ્રદેશ ભારતના ગિરિમથકો
અચ્યુતબીબીની મસ્જિદ અને મકબરો, જે સ્થાનિક રીતે શાહી મસ્જિદ તરીકે પણ ઓળખાય છે, તે ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા અમદાવાદ રાજ્યના દૂધેશ્વરમાં સાબરમતી નદીના કિનારે એક મધ્યયુગીન મસ્જિદ અને કબર સંકુલ છે. ઇતિહાસ અને સ્થાપત્ય અચ્યુત (અછૂત) બીબીની મસ્જિદનું નિર્માણ ૧૪૬૯માં ઇમાદ ઉલ-મુલ્ક તરીકેનો હોદ્દો ધરાવતા હાજી મલિક બહાઉદ્દીને તેની પત્ની બીબી અચ્યુત કુકી માટે કરાવ્યું હતું. તે મહમદ બેગડાના (૧૪૫૯-૧૫૧૧) મંત્રીઓમાંનો એક હતો. બીબી અચ્યુત કુકી વિશે બહુ ઓછી જાણકારી છે. સંભવતઃ તે રાજવી હરમની એક મહત્ત્વની સભ્ય હતી. મસ્જિદ અને કબર પથ્થરની દિવાલોમાં ઘેરાયેલી છે. પ્રવેશદ્વારમાં ઇન્ડો-ઇસ્લામિક સ્થાપત્ય સાથે બે કમાનો અને બે મિનારા છે. તેના મોટા વરંડા એક સમયે સાત મિનારાઓથી શણગારવામાં આવતો હતો, જેમાંથી ત્રણ બહારના ભાગમાં અને બે અંદરના પ્રવેશદ્વાર પર અને બે મસ્જિદ પર જ શણગારવામાં આવ્યા હતા. મસ્જિદના મિનારાઓના નીચલા ભાગોને બાદ કરતા, ૧૮૧૯ના કચ્છના રણમાં આવેલા ભૂકંપમાં સાત મિનારા નાશ પામ્યા હતા. બીબી અચ્યુત કુકીનો મકબરો મસ્જિદ પરિસરના દક્ષિણ છેડે આવેલો છે. તે બત્રીસ સ્તંભો અને આઠ ગુંબજ સાથેની એક ખુલ્લી છત્રી છે, જેની નીચે અનેક અચિહ્નિત કબરો આવેલી છે. બીબીની ચોક્કસ કબર ઓળખી શકાતી નથી કારણ કે સ્મારક તકતી ગાયબ છે. ૨૦૦૧ના ગુજરાતના ધરતીકંપમાં આ કબર અને મસ્જિદને ફરીથી ક્ષતિગ્રસ્ત થયા હતા અને ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા તેને પુનઃસ્થાપિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત જમીન દબાણ તેમજ ગેરકાયદે બાંધકામોના અતિક્રમણને કારણે આ વસ્તુસંરચના અસ્તિત્વને જોખમ છે. આ પણ જુઓ સંદર્ભ અમદાવાદનાં જોવાલાયક સ્થળો રાષ્ટ્રીય મહત્વનાં સ્મારકો
ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ભાવનગર જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા મહુવા તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે નાળીળેર, ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. ગામ ના ખેડૂતોને બંધારા માથી પિયત નુ પાણી મળી રહે છે. સંદર્ભ મહુવા તાલુકો
ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ભાવનગર જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા તળાજા તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. ભુગોળ ઇતિહાસ આ પણ જુવો ભાવનગર ગુજરાત ભારત સંદર્ભ તળાજા તાલુકો
ખબરદાર અરદેશર ફરામજી (૬ નવેમ્બર ૧૮૮૧ - ૩૦ જુલાઇ ૧૯૫૩) (ઉપનામો: અદલ, મોટાલાલ, ખોજો ભગત, ક્ષેમાનંદ ભટ્ટ, નરકેસરીરાવ, શંભુનાથ, શ્રીધર, શેષાદ્રિ, લખા ભગત, વલ્કલરાય ઠઠ્ઠાખોર, હુન્નરસિંહ મહેતા) ગુજરાતી કવિ, વિવેચક, નાટ્યકકાર હતા. તેમની ગુજરાતી કવિતા જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત અત્યંત લોકપ્રિય બની છે. જીવન તેમનો જન્મ ગુજરાતના દમણ ગામમાં ૬ નવેમ્બર ૧૮૮૧ના રોજ થયો હતો. પ્રાથમિક શિક્ષણ દમણમાં પૂર્ણ કર્યા પછી તેમણે માધ્યમિક શિક્ષણ મુંબઈની ન્યૂ ભરડા હાઈસ્કૂલમાંથી લીધું. કૉલેજમાં અભ્યાસની તકથી વંચિત રહ્યા પછી ૧૯૦૯માં મદ્રાસ ‍(હવે ચેન્નઈ) માં મોટર-સાઈકલના સામાનનો ધંધો શરૂ કર્યો. તેઓ મદ્રાસ અને પછી મુંબઈમાં સ્થાયી થયા. ૧૯૨૪માં અંધેરી, મુંબઈની સાતમી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા હતા. ૩૦ જુલાઇ ૧૯૫૩ના રોજ મદ્રાસમાં તેમનું અવસાન થયું હતું. સર્જન એમના પહેલા કાવ્યસંગ્રહ કાવ્યરસિકા (૧૯૦૧)માં એમણે દલપતશૈલીને અનુસરીને કાવ્યો આપ્યાં, વિલાસિકા (૧૯૦૫)માં નરસિંહરાવ દિવેટિયાને અનુસરીને પ્રકૃતિકાવ્યો આપ્યાં, તો પ્રકાશિકા (૧૯૦૮) માં અન્ય કાવ્યો ઉપરાંત કાન્ત-કલાપીની શૈલીનાં ખંડકાવ્યો આપ્યાં. ભારતનો ટંકાર (૧૯૦૯)માં રાષ્ટ્રભક્તિનાં ભારતોદ્ધારનાં પ્રેરક કાવ્યો આપી આપણાં પહેલા રાષ્ટ્રશાયર બન્યા. ૧૯૨૦ માં ન્હાનાલાલની ડોલનશૈલીના વિડંબનલેખે ગુજરાતનો તપસ્વી ને બ્રહ્મદીક્ષાનાં પ્રતિકાવ્યોરૂપે અનુક્રમે પ્રભાતનો તપસ્વી અને કુકકુટદીક્ષા નામક ઉપહાસ-કટાક્ષકાવ્યો આપ્યાં. સંદેશિકા (૧૯૨૫)માં ઈતરકાવ્યો સાથે દેશભક્તિ રેલાવી, તો કલિકા (૧૯૨૬)માં અંગ્રેજી બ્લેન્ક વર્સમાં વિશિષ્ટ કલ્પના રૂપક-સભર સુદીર્ઘ પ્રેમકાવ્ય આપ્યું. ભજનિકા (૧૯૨૮)માં પંચોતેર જેટલાં ભક્તિકાવ્યો આપ્યાં, તો રાસચંદ્રિકા ભાગ-૧ (૧૯૨૯) તથા ભાગ-૨ (૧૯૪૧)માં એમણે સવાસો જેટલા રાસ ન્હાનાલાલ અને બોટાદકરની ઢબે આપ્યા. પુત્રી તેહમીનાનું દુઃખદ અવસાન થતાં દર્શનિકા (૧૯૩૧) નામનો સળંગ ઝૂલણા છંદમાં ધર્મ-તત્ત્વજ્ઞાનથી મંડિત આંતરજીવનના પ્રશ્નો ચર્ચતો, સાત્ત્વિક ચિંતનમય સ્નેહનો વિશ્વધર્મ પ્રબોધતો કાવ્યસંગ્રંથ આપ્યો. રાષ્ટ્રિકા (૧૯૪૦)માં શૌર્ય-સ્વાર્પણ પ્રેરતાં રાષ્ટ્રકાવ્યગીતો આપ્યાં. કલ્યાણિકા (૧૯૪૦) માંનાં તત્ત્વદર્શનયુક્ત ભક્તિકાવ્યો એમની પ્રભુપિપાસા દાખવે છે. શ્રીજી ઈરાનશાહનો પવાડો (૧૯૪૨) મરાઠી પવાડી ઢબનું, ઈરાનશાહ અને પારસી કોમના ઇતિહાસ વિષેનું વર્ણનકાવ્ય છે, તો ગાંધી બાપુનો પવાડો (૧૯૪૮) એ જ ઢબે ગાંધીજીનો મહિમા ગાતું કાવ્ય છે. નંદનિકા (૧૯૪૪)માં જીવન-મંથન આદિ જુદાં જુદાં ખંડોમાં વહેંચાયેલાં પ્રભુવિષયક સૉનેટકાવ્યો છે. ગાંધી બાપુ (૧૯૪૮) માં ગાંધીજીનું મહિમાગાન કરતાં એકત્રીસ કાવ્યો છે. અવસાનવર્ષના છેલ્લા કાવ્યસંગ્રહ કીર્તનિકા (૧૯૫૩)માં વંદન, સ્પંદન, ક્રંદન, મંથન, ચિંતન, રંજન અને નંદન એમ સાત વિભાગોમાં પ્રભુભક્તિનાં પંચોતેર કીર્તનકાવ્યો છે. અંગ્રેજી કાવ્યસંગ્રહ ધ સિલ્કન ટેસલ (૧૯૧૮) માં જુદાં જુદાં વિભાગો થઈ પ્રકૃતિ, જીવન અને કાવ્યદેવી વિષયક ૫૯ તેમ જ જરથ્રુસ્ર-ધ ફર્સ્ટ પ્રોફેટ ઓવ ધ વલર્ડ (૧૯૫૦)માં પયંગબર જરથ્રુસ્ર વિષયક ૧૦૧ સોનેટો મળી ને કુલ ૧૨૦ અંગ્રેજી કાવ્યો એમણે આપ્યાં છે. અષો જરથ્રુસ્રની ગાથાઓ પર નવો પ્રકાશ (૧૯૪૯)માં ગુજરાતી ભાષામાં એમણે ગાથાવિષયક અભ્યાસમય વિદ્રત્તાસભર લેખો સાથે અઠુનવઈતિ ગાથા કવિતામાં આપી છે અને ૧૯૫૧ માં એનો અંગ્રેજી અનુવાદ પણ આપ્યો છે. કવિ બહેરામજી મલબારીનાં કાવ્યોમાંથી પસંદ કરેલાં કાવ્યો લાંબા અભ્યાસલેખ સાથે મલબારીનાં કાવ્યરત્નો (૧૯૧૩) નામક ગ્રંથમાં સંપાદિત કર્યા છે. એમણે ૧૯૩૬ માં લખવા માંડેલું મનુરાજ અથવા વિશ્વનાટિકા નાટક છેવટ સુધી અપૂર્ણ રહેલું છે, જે ગ્યોથના ફાઉસ્ટ અને ન્હાનાલાલના ભાવનાપ્રધાન નાટકની શૈલીમાં અખંડપદ્ય મહાછંદમાં લખાયું છે અને અદ્યાપિ અપ્રગટ છે. એમણે ૧૯૨૪ માં ગુજરાતી સાહિત્ય પરિષદના સાતમા અધિવેશનના સાહિત્ય વિભાગના પ્રમુખ તરીકે અને ૧૯૪૧ માં ગુજરાતી સાહિત્ય પરિષદના ચૌદમા અધિવેશનના પ્રમુખ તરીકે આપેલાં વ્યાખ્યાનો, તેમ જ ૧૯૩૮ માં મુંબઈ યુનિવર્સિટીના ઉપક્રમે આપેલાં ઠક્કર માધવજી વસનજી વ્યાખ્યાનમાળા નાં ગુજરાતી કવિતાની રચનાકળા પરનાં પાંચ વ્યાખ્યાનો ધ્યાનપાત્ર છે. મલબારીનાં કાવ્યરત્નો (૧૯૧૭) મલબારી બહેરામજી મહેરવાનજીના કાવ્યગ્રંથોમાંથી અરદેશર ફરામજી ખબરદારે ચૂંટી કાઢેલી કવિતાઓનો સંગ્રહ. એમાં ઈશ્વરસ્તુતિ અને કુદરત, સ્નેહ સંબંધી, સંસારસુધારો, સ્વદેશસેવા સંબંધી, નીતિ સંબંધી, નામાંકિત મનુષ્યો સંબંધી, સંસારની વિચિત્રતા, ઈશ્વરજ્ઞાન અને ભક્તિ, હિંદી કાવ્યો, પારસી શૈલીનાં કાવ્યો વગેરે શીર્ષકો હેઠળ કુલ ૧૬૮ જેટલી રચનાઓ સમાવી છે. આ કવિની રચનાઓમાં સુધારક, વિચારક અને નીતિવાદી છાયાઓ જોવાય છે. પ્રારંભમાં શામળ અને દલપતરામની ભાષાનો ભાસ, છતાં પછીથી શિષ્ટ ગુજરાતીની પ્રૌઢ એમની રચનાઓમાં પ્રગટેલી. સંસારસુધારો અને દેશભક્તિ એમનાં ઘણાંખરાં કાવ્યોનાં મૂળ છે. ગુજરાતી કવિતાની રચનાકળા (૧૯૪૧) અરદેશર ફરામજી ખબરદારનો વિવેચનગ્રંથ. ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળા અંતર્ગત અપાયેલાં પાંચ વ્યાખ્યાનોનો એમાં સમાવેશ છે. કે.હ.- ધ્રુવ પછી પદ્યરચના પરની આ બીજી મહત્ત્વની આલોચના છે. કવિતાનું અને કવિતારચનાનું મૂળ, પ્રાચીન-અર્વાચીન ગુજરાતી કવિતામાં પદ્યવિકાસ, અર્વાચીન કવિતાનાં વિદેશી પદ્યસ્વરુપો અખંડ પદ્યની રચનાના પ્રયોગો અને તેનું સંશોધન તેમ જ કવિતાની રચનાવિધિ અને ભાષાસરણી એમ કુલ પાંચ રેખામાં આનું વિભાજન છે. ભ્રામક અને પૂર્વગ્રહયુક્ત એકપક્ષી અભિગમ, નિરર્થક તીખાશ અને કટુતા તેમ જ કટુપ્રહારોને બાદ કરતાં સાદી અને સરલ શૈલીએ લખાયેલા, એક જ વિષય પરના સળંગ ગ્રંથ તરીકે આનું ઐતિહાસિક મહત્ત્વ છે. સંદર્ભ બાહ્ય કડીઓ અરદેશર ખબરદાર ગુજરાતી સાહિત્ય પરિષદ પર ગુજરાતી સાહિત્યકાર ૧૯૫૩માં મૃત્યુ ગુજરાતી વ્યક્તિત્વ ભારતીય પુરુષ કવિઓ
દેવણી એ ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યના લાતુર જિલ્લામાં આવેલ દેવણી તાલુકાનું મુખ્યમથક છે. આ ગામ અહીંની સ્થાનિક દેવણી ગાય માટે જાણીતું છે. અહીંના ડોંગરી વંશની એક ગાય ભારતમાં ૧૯૬૦ના વર્ષમાં વિજેતા નીવડી હતી. મહારાષ્ટ્ર
અમરોલ (તા. આંકલાવ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ચરોતર પ્રદેશમાં આવેલા આણંદ જિલ્લામાં આવેલા આંકલાવ તાલુકામાં આવેલું એક ગામ છે. અમરોલ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ડાંગર, બાજરી, તમાકુ, બટાટા, શક્કરીયાં તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. આંકલાવ તાલુકો ચરોતર
ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. સંદર્ભ નખત્રાણા તાલુકો
મૈં ભી ચોકીદાર () ભારતીય જનતા પાર્ટી દ્વારા ૨૦૧૯ ની ભારતીય સામાન્ય ચૂંટણી માટેના તેના પ્રચારમાં ઉપયોગમાં લેવાયેલું એક હિંદી સૂત્ર છે. ભાજપના વડા પ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધના નારા લગાવતા આ સૂત્રની રચના કરી હતી. આ સૂત્રને સરકાર, સંસ્થાઓ અને ભરતીની કેટેગરીમાં EFFIE સિલ્વર એવોર્ડ ૨૦૨૦ એનાયત કરાયો હતો. મોદી સાથેની એકતા બતાવવા માટે લાખો લોકોએ તેમના સોશિયલ મિડિયાના ડીપી (ડિસ્પ્લે ચિત્ર) અને પ્રોફાઇલ બદલી હતી. ઇતિહાસ ૧૪ માર્ચ ૨૦૧૯ના રોજ, મોદીએ તેમના સમર્થકો માટે "મેં ભી ચોકીદાર" ના નારા સાથે એક અભિયાન શરૂ કરીને રાહુલ ગાંધીએ બનાવેલા ચોકિદાર ચોર હૈની મજાકનો જવાબ આપ્યો, અને સૂચવ્યું કે દરેક ભ્રષ્ટાચાર અને સામાજિક અનિષ્ટ સામે લડવૈયા છે. મોદીએ તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલનું નામ પણ 'નરેન્દ્ર મોદી' નામથી બદલીને 'ચોકીદાર નરેન્દ્ર મોદી' રાખ્યું છે. આ સૂત્ર વિપક્ષના નોંધપાત્ર ઉપહાસ હેઠળ આવ્યું, જેમણે તેને "નવું નાટક" ગણાવ્યું હતું. આ સંકલિત અભિયાનમાં પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ, મુખ્યમંત્રીઓ અને અન્ય કેન્દ્રીય પ્રધાનો સહિત ભાજપના પક્ષના નેતાઓએ "ચોકીદાર" ઉપસર્ગ ઉમેરીને તેમના ટ્વિટર પ્રોફાઇલ નામો બદલ્યા. આખરે, એનડીએના લાખો સમર્થકોએ તે મુજબ તેમના નામ પણ બદલ્યા. મોદીએ અભિયાનના ભાગ રૂપે ઓડિઓ કડી થકી ચોકીદારોના વિશાળ જૂથને સંબોધન પણ કર્યું હતું. કોંગ્રેસ પાર્ટીએ રાહુલ ગાંધી સાથે ભાજપના ચૂંટણી સૂત્રની ટીકા કરતા કહ્યું કે ચોકીદાર ચોર છે અને સત્ય બદલી શકાતું નથી. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ મોદીના નારા પર પ્રતિક્રિયા આપી હતી અને મોદી પર આરોપ લગાવ્યો હતો કે તે એકમાત્ર ચોકીદાર છે, જે ચોર છે. કોંગ્રેસની સોશ્યલ મીડિયા ટીમ સૂત્ર "મેં ભી બેરોજગાર" (હું પણ બેકાર છું) વડે મોદી સરકાર હેઠળ બેરોજગારીની સમસ્યા પ્રગટ કરવા અને મેં ભી ચૌકીદાર ઝુંબેશ સામે પ્રતિક્રિયા આપી હતી. આમ આદમી પાર્ટી (આપ) ના વડા અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે મોદી ઈચ્છે છે કે આખો દેશ ચોકીદાર બનશે, જે લોકો તેમના બાળકોને ચોકીદાર બનવા માંગે છે તેઓએ મોદીને મત આપવો જોઇએ જ્યારે બાળકોને ડૉકટર, એન્જિનિયર અથવા વકીલ બનવા માટે સારા શિક્ષણની શોધમાં રહેલા લોકોએ તેમને મત આપવો જોઈએ. તેને ચૌકીદાર ચોર હૈ અભિયાન કરતાં વધુ અસરકારક ગણવામાં આવે છે. આ અભિયાનને અનુસરતા વર્ષ ૨૦૨૦ની બિહારની ચૂંટણી માટે નીતિશ કુમારે मैं भी नितीश कुमार (હું પણ નીતિશ કુમાર)ની ખૂબ ઝુંબેશ ચલાવી હતી. આ પણ જુઓ ૨૦૧૯ની ભારતીય સામાન્ય ચૂંટણી સંદર્ભ ચકાસણી કર્યા વગરના ભાષાંતરો રાજકારણ
અકબર ખાન મેહવા એક ગામ છે, જે ગુજરાતના પાનતલાવડીનો એક ભાગ છે. ઇતિહાસ રેવા કાંઠાના પાંડુ મહેવાસ વિભાગના અઢી ચોરસ માઈલના વિસ્તારમાં ફેલાયેલા આ રજવાડામાં, એક નગર અને બે ગામડાઓનો સમાવેશ થતો હતો. આ રજવાડાના શાસકો મુસ્લિમ હતા. ૧૯૦૧માં તેની સંયુક્ત વસ્તી ૧૭૮ હતી અને રાજ્યની આવક ૨,૫૪૪ રૂપિયા (ઈ. સ. ૧૯૦૩-૪, મોટે ભાગે જમીન મહેસૂલ) હતી અને રાજપીપળા રજવાડાને તે ૧૨૭ રૂપિયાની ખંડણી આપતું હતું. બાહ્ય કડીઓ શાહી ગેઝેટીયર, DSAL પર - કાઠિયાવાડ ગુજરાતનાં રજવાડાં
 ગુંદરાસણ (તા. વિજાપુર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા મહેસાણા જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા વિજાપુર તાલુકામાં આવેલું એક ગામ છે. ગુંદરાસણ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. વિજાપુર તાલુકો
End of preview. Expand in Data Studio

Autoresearch Gujarati Dataset

Source: wikimedia/wikipedia (20231101.gu) · 3 shards · val: shard_00002.parquet

Downloads last month
18