image
imagewidth (px)
920
920
text
stringlengths
446
1.82k
૪. હિંદુસ્થાનનો ઇતિહાસ, [ખણ્ડ ૧. વિદ્યા કંવા માખરૂ મેળવવા સારૂ ગયો હોય, તો છ વર્ષે; અને મોજનેમાટે ગયો હોય, તો ત્રણ વર્ષે માત્ર વાટ જોવી. ૮ જ્યારે કોઈ પુરૂષ નિસંતાન થઇને મરો, અથવા જીવતો છતાં તેને છોકરાં થવાની આશા રહી નહીં હરો, ત્યારે પણ તેના ભાઈ પાસેથી તેની સ્ત્રીને છોકરાં પેદા કરવાની ચાલ ખરાબ છે, એવું કહેલું છે. ફક્ત શૂદ્ર જાતીમાં તેવું થાય તો, અથવા જે વિધ- વાનો ધણી ગર્ભાધાન (એટલે મધયણી) પહેલાં સુત્રો હોય તો તેને ઠેકાણે એવી પ્રજા ઉત્પન્ન કરવાને અડચણ કહેલી નથી.૮૨ દાયભાગ ૮૩ કોઈ પુરૂષના ઔરસ પુત્રો, તથા તેમોના પુત્રો, અને તે ન હોય તો તેના વંરાની વૃદ્ધિ કરવાસારૂં તેની છોકરીનો છોકરો, એઓ તેના સ્વાભાવિક વારસ છે. પહેલાં કહેલી રીતીખો પ્રમાણે૪ જ્યારે કોઈ પુરૂષની જીવ- વાની સ્માશા નહીં હશે, અને તે વખતે તેના સ્મૃતિ નજીકના સગા પાસેથી તેની સ્ત્રીને પુત્ર થશે, તેને પણ છોકરા પ્રમાણેજ વાર- સાનો હક્ક છે. એ રીત ખરાખ, માટે સ્મૃતિકારે પસંદ કરી નથી; પરંતુ જ્યાંહાં એવી વાત થઈ હશે, ત્યાંહાં કાયદાની ન- જરે તે નાકબૂલ કસ્યું છે એમ નથી. ८ (૮૧) અ॰ ૯ Àા સ્ કુલ્લૂકભટ્ટે પેતાની ટીકામાં એવું લખેલું છે, કે એટલી મુક્ત થયા પછી “તેણીએ તેની પછવાડે જવું;” પરતુ સ્મૃતિ- કારના અર્થે ધણું કરીને તે મુદત પછી તેને બીજું લગ્ન કર્યું એમ જ- ણાય છે. આ સ્મૃતિમાં નિધ્યાના પુનર્વવાહિતષે તથા બીજા પ્રકર- માઁ વિરાધ છે, તે ઊપરથી એવું અનુમાન કરતાં આવડે છે, કે એ કા- યદે જુદા જુદા વખતમાં તથા જુદે જુદે દેકાણું, જુદી જુદી રીતના હતા; અથવા તે ગ્રંથકારના વિચાર, અને તે વખતના લેાકેાની ચાલ એકબીજા- સાથે મલતી નાહેતી. હાલની ખતમાં લેાકેાના મતા આર્યાં લગ્નયી ઊલાઁ છે, અને તેજ પ્રમાણે કુલ્લૂકભટ્ટની વખતમાં પણ ઘણું કરીને હેવું જોઇએ. . (૮૨) ૦ ૮ શ્લા પ−‰°. (૮૩) અ॰ ૯ Àા૦ ૧૦૪–૧૩૩. (૮૪) અ૦ ૮ શ્લા ૧૮ ઇત્યાદિ. (૮૫) ૦ ૮ શ્લા૦ ૧૪૧. આ જે વારસાની કબૂલાત કહી, તેા શૂદ્ર સ્ત્રીના પુત્રનેજ માત્ર લાગુ કરવાની હશે, કારણ એની સ્ત્રીને “દીયર થકી
૧૬૮ હિંદુસ્થાનનો ઇતિહાસ, [ખણ્ડ ૨, તોપણ જે વખતથકી મુખ્ય દૈવોની પૂજા જુદી જુદી કરવા લાગ્યા, તે વખત કરતાં મા ઘણું અર્વાચીન છે, એવું સંભવે છે. રામ, કષ્ણ, ઈત્યાદિ જુદા જુદા અવતારોની ભક્તિઉપરથી જે પંથો થયા છે, તે ખ્રિસ્તી શકના આઠમા સૈકાના ખારંભ પછીના છે, એવું ઘણું કરીને ખચિત જણાય છે. હિંદુસ્મોનો શુદ્ધ ધર્મ મળવાનું ઠેકાણું લેવા જઈએ તો તે વેદો, એટલું એકજ છે; પરંતુ લોકોનું ધ્યાન તેઓ ઉપરથી નીકળો ગયાથી નાનાપ્રકારના મતોની સંખ્યા વધી ગઈ, મે ખેરાક છે. આા વદોનો ઉપયોગ કરવાનો અધિકાર ત્રણ દ્વીજ વર્ણોને માત્ર હતો; તેમાંથી હાલમાં બેનું નિર્મૂળ થયું છે એમ માને છે, અને બાકી રહેલો એક વર્ગ પોતાનાં મૂળકાયકી ષણો ભ્રષ્ટ થયો છે. મેજ કારણ માટે પ્રાચીન કાળના નિયંતે- મિત્તિક કર્મોનો લોપ થઇને, ધર્મસંબંધી મતોમાં જે હમણાંના વખતમાં ફેરફારો થયા તેને અનુસરીને નવું સંસ્કારોનું શાસ્ત્ર થયું છે, એમ સભષેછે. આ શાસ્ત્રમાં, કેટલાંક સૂકતો, કેટલીક સ્મ્રુતિઓ, તથા કેટલાક મંત્રો, એમ્મો મચીન કાળે મેળવીને તેમાં કેટલાક વેદોના ભાગો ધાણ્યા છે; મા બધા એકઠા કરેલા સમુદાયને હિંદુ લોકોનું નવું કર્મકાણ્ડ એમ કહીએ તો ચાલશે. “એશિયાટિક્ રિસર્ચિંસ” (એટલે એશિયાખવિષે શોધ) નામે એક ગ્રંથનો જમાવડો છે; તેમાંના પાંચમા તથા સાતમા ભાગોમાં ફો સાહેબે એવિષે જુદા જુદા નિબંધોમાં વર્ણન કર્યું છે. એ સંસ્કારશાસ્ત્ર અને જેવિષે મનુમાં વખતે કેટલાએક લેખો આપણી નજરે પડે છે તે શાસ્ત્ર, એમોમાં જેટલો તફાવત હોવો જોઈએ એવું આપણને લાગશે તેટલો નથી. સ્નાન, ગાયત્રી, જપ ઈત્યાદિ, એોવિષે જે એમાં લંબાણથી બોધ કસ્યો છે, તે વેદોમાંના ધર્મને મળીને છે, અને તે કદાચિત્ મનુની વખતે પણ તેવું હશે, પરંતુ તેવિષે લખવાને તેને કારણે પડયું નહીં હશે, (૩) એક અગીઆરમા સૈકામાં લખેલા ગ્રંથ છે, તેમાં શકરાચાયૅ કરીને જે આડમા સૈકામાં થયાતેની વખતના પથામાંના મતાનું બયાન કહ્યું છે,તેમાં ઊપર કહેલા પંથક નથી.
દિવાની કાયદો અનુક્રમણિકા… (૩) દિવાની ખાતું. પૃષ્ઠ. .. ૪૦ કછો ચલાવવાનો રીત. ૪૦ પૃષ્ઠ. ધણીપણાવગર વેચાણ ૪૪ ધણી તથા ચાકુર, સ્મો વચ્ચેના કજીમા.• રામાડાવિષે કજી, .... પુરાવાવિષે કાયદો ૪૦ ૬જીઓ ચલાવવાનો રી- તનું સાંધણ ...... ૪૨. કરજવિષે. ૪૩ સ્ત્રીપુતોની વચ્ચેના સં ંધિવષે, ૪૫ ૨૮ ૮ ૮ ૨ પૈસાના વ્યાજવિષે. કરારનામાંવિષે. • • એકેશ્વરમત.. ૪૪ દાયભાગ. ૪૪ પ્રકરણ ચોથું. ધર્મ. ૫૨ ગણ. ૫૩ મધ્યે. વેદો છે. કર્મકા′, સૃષ્ટિ ૧૫ ક્રમી પદોની દેવતાઓ ૫૭ મનુસ્મૃતીમાંનો ધર્મ. ૫૫ ૧૭ ૧૭ ૧૮ નીતિસંબંધી પરિણામો ૬૭ પ્રકરણ પાંચમું. લોકોની રીતભાત તથા તેઓની સ્થિતિ. ૬૯ | હિંદુ લોકોની ઉત્પત્તિ તથા બ્રાહ્મણલોકોવિષે. ચમત્કા- સ્પ્રિની સ્થિતિ, • રીતભાતવિષે. ૭૧ સ્થિતિ. હુનરો વિષે ૭૩ સાધારણ વિચાર. ૭૫ રિક વાતો. ખણ્ડ બન્ને. મનુસ્મૃતિ પછી થએલા ફેરફારો, તથા અર્વાચીન કાળના હિંદુ લોકોની સ્થિતિ. પ્રકરણ પેહેલું. જાતિઓમાં ફેરફાર ७६ ૮. ચાર મુખ્યવર્ણમાંનાફેરફારો.૮૬ | ગોસાંઈ લોકોના પંથો, ૯૧ સંકર જાતિ .. re
પ્રકરણ ૩,] ન્યાય. ૪૫ ધણી તથા ચાકર એોસંબંધી જે કછમ્મા ઘણી તથા ચાકર કહેલા છે, તે ઋણું કરીને બધા ભરવાડોવિયે એએચ્ચેના તથા તેમ્નોના માથાઊપર ઢોરોસંબંધી જે જો- ખમા રેહેછે તેવિષે છે,૬૭ જી. ક. નદી સરખા પોતાની મેળે થએલા પદાર્થથી, અથવા ચિભાડાવિષ ઝાડો રોપીને, અથવા તળાવો ખોદીને, તથા તેની બાજુએ દેવળો બાંધીને, એવી રીતે ગામની સીમની નિરાાની કરી મુકવી; અથવા જમીન ઊપર પથ્થરોની નિશાનીઓ ઉઘાડી મુકીને, અથવા કોતરેલા પથ્થરોની નિરાાની જમીનની હેઠળ દાટીને તે રામાડામો ખાંધે છે, જ્યાંહાં વાંધો પડે છે, ત્યાંહાં બધા વાદીપ્રતિવાદીષ્મોની હારમાં સાહેદીોના માથા ઉપર માટી મુકીને, તથા તેઓના ગળામાં લાલ ફુલોના હારો ધાલીને, તથા તેઓને લાલ વસ્ત્રો પહેરાવીને, તેઓને સોગન માપી જુબાનીો લેવી. ને પુરાવાથી તે વાતનો ચુકાદો નહીં થાય, તો રાજાએ બધો તપાસ કરીને પોતાની સત્તાથી હૃદો હરાવી આપવી. ખાસગી ખેતરોની હદ્દોવષે તે પ્રમાણે ચાલવું, ૬૮ સ્ત્રીપુરૂષોવિષે જે નિયમો કહેલા છે, તે બધા હલકી વાતોથી પૂરા ભરેલા છે, હવે પેહેલ કેટલા-સ્ત્રીપુરૂષોની ૧- એક લગ્નોસંબંધી નિયમોવિષે થોડી હકીકત લખીને રચના સંબંધ પછી ઉપલા નિયમોમાંથી મુખ્ય મુખ્ય કહીરા. વિષે. છ પ્રકારનાં લગ્નો રાાસ્ત્રમાં મંજૂર રાખ્યાં છે; તેઓમાંથી ફક્ત ચાર બ્રાહ્મણોને વાસ્તે યોગ્ય એવું કહેલું છે. તે યારે પ્ર કારમધ્યે કેટલાએક નાહાના તફાવતો છે, પણ છોકરીની કિમ્મત લીધા વગર બાપે તેનું લગ્ન કરવું એવો નિશ્ચય ચારે પ્રકારોમાં છે. બાકી રહેલા બે પ્રકાર ક્ષત્રિયોનેવાસ્તે કહેલા છે; પરંતુ ખેવી હદ કહેલી છે તોપણ તે પ્રકારો ઘણી મોહોઠી નજર રાખીને ક- રેલા છે. જ્યારે લઢાઈમાં કુંતેહ થયા પછી કોઈ ક્ષત્રિય સ્મેક સ્ત્રીને પકડીને લઈ જઈ તેની ખુશીવિરૂદ્ધ તેને પણરો, તે ઉપ- લા બે પ્રકાર માંહેલો સ્મેક; અને જ્યારે ખીલકુલ કોઈપણ (૬) ૦ ૮ શ્લા॰ ૨૨૯-૨૭૪,(૧૮) ૦ ૮ શ્લા૦ ૨૪૫-૨૬૫,
પ્રકરણ ૪.] ધર્મ. ૬૩ ૪૨ તો તેને ખદલે કઠણ સજાઓ કહેલી છે. હવે, પારધીનો ધંધો નિર્દય તેથી બ્રાહ્મણોની નજરે તે ખોટાં માણસોની બરાબરીમાં ગણાયલો હોય તો હોય; પણ એ રિાવાય ઉપર જે ખીજા મન- માનેલા નિષેધો કહેલા છે, તેગ્મામાં વચનો પણ કહેલો છે, અને આ વિન્ તથા પરોપકારી લોકોના ધંધાની ગણતરી જે ખીજા અતિરાય ખરાબ ધંધાઞા તેઓનીસાથે હમેશાં કીધેલી છે, તે જેને સ્માશ્ચર્ય લાગે છે. આ ગ્રંથમાં ઘણા પ્રકારનું માંસ ખાવાને બ્રાહ્મણોને રજા મા પેલી છે,૪૩ અને કેટલાએક માહોટા સમારંભોની વખતે ગાયનું માંસ પણ ખાવું એવું ખસુસ કહ્યું છે; તે બેઇને ચ્યમોને વધારે મા ઉપજે છે,૪૪ બ્રાહ્મણોએ યજ્ઞરિાવાય માંસભક્ષણ કરવું નહીં, એવું કહેલું છે ખરૂં, પરંતુ એ રીતના યજ્ઞો નિત્યકર્મમાંના છે એ ઉપર બે- વામાં આવ્યું છે. શિવાય, ભાત, રોટલી, તથા એો સરખાજ નિર્દોષ એવા ખીજા પુષ્કળ પદાર્થ એ પણ (યનિાવાય) ખાવા નહીં, એવો તે પ્રમાણેજ પ્રતિબંધ કરી આપ્યો છે. ૪૫ હવે પ્રાણિગ્મો ઉપર દયા કરવી એવી જ્યાંહાં ત્યાંહાં મોહોટી સ- સ્રોથી સ્માના કરી છે, અને માંસભક્ષણ ન કહ્યું છતાં પ્રાણિસ્માને કલેરા કમી થાય છે, માટે તેમ કરવું એ ધણું સ્તુત્ય છે, એવું કહ્યું છે. હવે મા વાતો ખરી, પરંતુ એ કારણ માટે માંસભ- ક્ષણ કરવું નહીં એવો બુદ્ધિવાદ કહ્યો છે,૪૬ તોપણ માંસભ- ક્ષણવિષે સાફ પ્રતિબંધ, અથવા તે ભક્ષ અશુદ્ઘ એવી સૂચના પણ કહીં જણાતી નથી. એવું છતાં પુષ્કળ ઠેકાણે માંસભક્ષણ એ શાસ્ત્રપ્રમાણે છે, એવું મુદ્દામ કહ્યું છે.૪૭ ગાયનું માંસ ભક્ષણ કરવા . (૪૨) અ૦ ૪ શ્લા ૨૧૨ (૪૩) ૦ ૧Àા ૨૨૦૩૬, (૪૪) અ ૧Àા ૪૧ | ૪૨. (૪૫) અ + છ્તા . (૪૬) અ ૧ ગ્લા॰ ૪૩-૫૬. (૪) અ ૧ ગ્લા ૩. માણસ સારૢ ભક્ષણ કરે છે, 66 વિષે જે ઉપર કહ્યા પ્રમાણે શાસ્ત્ર પ્રમાણે ખાવાને યોગ્ય એ ના પ્રાણિĂાનું માંસ જે દર રાજ ખાધું તાપણ તેને દેષ લાગતા ન- થી; કારણ જે પ્રાણી ખાવામાં આવે છે, તથા તેઓને જે ખાય છે,તે બને- જેને સરખાજ ખાદેવે ઊત્પન્ન કીધા તેણે છે; એવું કહ્યું છે.
પ્રકરણ ૨] રાજ્યગીતમાં ફેરફારો. ૧૧૯ તો તૈથકી પણ છેક હાથ માલતો નથી. તેમજ જુના જમીન- દારપાસેથી વેચાથી લેનારો નવો જમીનદાર જીના જમીનદારના બધા સંબંધ પોતાના ઉપર તાણી લે છે; તેજપ્રમાણે નવો પટેલ, તલાટી, ઈત્યાદિ, એચ્યો નવીન થએલા વંશોમાંથી પસંદ કરીને નીમે છે; પરંતુ તેઓનાં કામોમાં કંઈ ફેરફાર થતો નથી, ખીજો થોડોક ગ્રંથ થયા પછી, રાજાએ આપેલા ઈનામીના કારણોનું વર્ણન કરવામાં આવશે. એ જુદા જુદા પ્રકારની જમીનના વહિવટ- દારોનું વર્ણન થયું; હવે જમીનની માલેકનું જે મોહોરું તકરાવી પ્રકરણ તે સહેજેજ આપછી માવે છે. કેટલાક્મેકોના મતપ્રમાણે એ માલેકી રા જમીનની માલેકી. જાની છે; કેટલાએકોના મતે મોહોટમોહોટા જમીનદારોની છે; કેટલાએકોના મતે ગામમાંના જમીનદારોની છે; તથા કેટલાએ કોના મતે જમીનઉપર રેહેનારા કુળોની છે, મહોટા જમીનદારોનો હક્ક ખાકીના ઉપર કહેલા ત્રણેના હ- ક્રોમાંથી એકના હથકી ઉત્પન્ન થયો છે, મા વાત પછી યોગ્ય ઠેકાણે જણાવવામાં માવશે; એ કારણમાટે હવે જે તકરાર રહી, તે બાકી રહેલા ત્રણેવચ્ચે છે. જ્યાંહાં એ જમીનનો ઉપભોગ કરવાનો તથા તેનો બંદોખસ્ત કરવાનો એ- કલાનેજ હમેશાં અધિકાર હોવો, તથા તેમજ જમીનનું રૂપ બદ- લવાને, અથવા જ્યાંહાં તેવું થઈ શકશે ત્યાંહાં જમીનનો નારા કરવાનો પણ હક્ક હોવો, તેને જમીનની માલકી કેહેવી એમ જ ાય છે. એ સર્વ હક્ક સ્મેકડા કસ્યા છતાં, તેઓથકી માલે. કીના ગુણ દેખાડનારી અટકળ પેદા થાય છે; માલેકી કરીને મા સુલતત્ત્વોથકી કંઈ જુદો પદાર્થ જણાતો નથી. સુલતત્ત્વો એકઠાં હોય છે, ત્યાંહાં માલેકી હોય છે; બીજે કહીં નથી. હવે, ઉપજના એક હિસાઉપર માત્ર રાજાનો પાંસરો હક્ક હોય છે, અને રાજાની મરજીમાં મારે તો રાજા તે હક્ક ખી- જાને માપી રાકે છે; પરંતુ મા હૃદુબાહાર, જમીન અથવા તેની ઉપજ એોમાં તે હાથ કાલી શકતો નથી. જો સરકારી ઈમારતો, રસ્તા અથવા ખીજાં કંઈ લોકોપયોગી કામો, એમ્મો- સારૂં તેને જમીનની જરૂર પડે, તો તે દેશરક્ષકને એટલે
પ્રકરણ ૨.] રાજધર્મ. મા બધા અમલદારોની ઉપર માહોટી પદવીના તથા માહોટા અધિકારના તપાસદારો નિમવા; અને દરેક મહોટા શહેરમાં તથા નગરમાં એવો એક તપાસનીસ રાખવો અને પ્રતોમારેલા અ- ધિકારીખો લુચ્ચઈ કરવાને સ્વભાવથીજ તૈયાર થાયછે, (એવી લોકોમાં કેહેવત છે) તે લુચ્ચું બંધ કરવાનું કામ સ્મા તપાસદા- રોનું છે. ૧૧ આારિાવાય દેશના લશ્કરી વિભાગ પણ કરવા; તેમાંથી પ્રત્યેક વિભાગમાં પસંદ કીધેલો એવો એક એક અમલદાર ફોજ મા- પીને રાખવો;૧૨ તેની હ૬ કોઈ પણ દીવાની અમલદારની હદ જેટલી હમેશાં હતી એવું નહીં. બધી તરેહના અનાજો, તથા ખેતી થકી થનારી ખીજી ચીજો, માનો એક હિસ્સો. વેપારને માથે કર ; હ- લકા વેપારી તથા દુકાનદાર એમોના ઉપર એક જમાબંદી, તમામ હલકો વાર્ષિકી લાગો, અને હાથના કસ- ખથી ગુજારો ચલાવનારા જે સુથાર વિગેરે કારીગરો એમો પાસેથી દરમહીને એક દાહાડાની વે; એટલી રાજાની જમા મંદી હતી. ૧૩. ; વેપારી લોકોના માલને જે મૂળ ક્રમ્મત પડી હોય તે, તથા સુ- સાફરીનો ખરચ થયા હોય તે, તથા તે ધણીને તે વેપારમાંયી જે નક્કી ફાયદો થયો હોય તે, ગ્મા બધી બાબદોનો વિચાર કરીને એવા લોકો પાસેથી કર લેવો, એવું કહ્યું છે. કર લેવાનો દર નીચે લખ્યા પ્રમાણે કરાવ્યો હતો;—પશુ, રત્ન, સોનુ, તથા રૂપું, ખેચ્યો થકી મૂળ પુંજી ખાદ કરીને વર્ષે દાહાડે જેટલી પેદાસ થઈ હશે તેનો એક પચાસમો હિસ્સો લેવો; તે, લઢાઈની વખતે, એક વિસાંરા સુધી વધારવો. સુધી પણ ગામાના પટેલ વીગેરે લેાકેાને મળેછે. બીજા લેાકેાને મળ- વાની જમીન કહેલી છે, તે, તે જમીનના જે રાજભાગ એટલે તે જ મીન ઊપરના સરકારી કર, તે તે લેાકેાને મળતા હતા, (૧૧) અ॰ ૭ ગ્લા૦ ૧૧૯-૧૨૩. (૧૩) અ॰ ‰Àા ૧૩૭-૧૩૮. (૧૨) ૦ ‰ ગ્લા૦ ૧૧૪. ૧
પ્રકરણુ ૪,] ધર્મની હાલની સ્થિતિ, ૧૪૩ ઈશ્વરી વિદ્યોપદેરાકો એઓ ખાદ કરીને, ખાકી કોઈની બુદ્ધિ આવિષે પાકી નથી. પંચમહાભૂતો તથા મા જગતમાંની પૈદા કીધેલી શક્તિો એમઓની ભકિત કરવી એના કરતાં વેદોના માર્ગે ચાલનારા ની સમજ વધારે થઈ હતી, અને તેઓને ઈશ્વરનું ખરેખર સ્વરૂપ સમજાયું હતુ અને પોતાનાં મતો ફેલાવવામાટે તેઓ ઉ મ્મેદવાર હતા, તોપણ તેઓમે લોકોની ભક્તિને કંઈ ધકો દીધો નહીં; અને જે. માગળના સ્થાપેલા દેવો હતા તે ખરા દેવનાં જુદાં જુદાં સ્વરૂપો અને નિરાાનિો છે એવું કહીને તેાએ તેગ્મોની પૂજા કરવાને પરગાનગી માપી હતી. એવું કરવાનું કા- રણ એમ જણાય છે કે પહેડી દરપેહેડીના આચારવિષે જે મા લોકોની અનએખ ભક્તિ, તેણેકરીને તેઓ તેમ ચાલવાને તૈયાર થયા હશે, અથવા બ્રાહ્મણોના ફાયદા તરફ નજર માપીને તેઓ તેવા થયા હશે, (કારણ કે અતિરાય સુધરેલો પણ બ્રાહ્મણ એવી સ્નાર્થિ બુદ્ધિથી છૂટો એવો માહારી નજરમાં આવતો નથી). એટલું પણ કરીને તેઓએ ખરા ઇશ્વરનું એકપણ દેવળ બાંધ્યું નથી, તથા તેની પ્રાર્થના કરવાની ચાલ સુરૂ કીધી નથી. હવે, મૂળે માણસની બુદ્ધિ ૬ખળી છે, માટે એવી બુદ્ધિથી જેવો સે- હેજ પરિણામ થવો ોઇએ, તેવોજ થયો; તેઓના ધર્મમાંનાં જે વધારે ગુપ્ત તથા. ગંભીર પ્રકરણો, તેોનાકરતાં જેઓ ખાહાર જોવામાં સમજવા જેવાં ઉધાડાં હતાં, તેઓ વધારે જોરાવર થયાં: ઘણા દેવોની ભક્તિ કરવાનો જે પ્રાચીન રેવાજ તે તેમજ રહ્યો તથા તેમાં આગળના કરતાં દેવ એવા માનેલા વીરોનો વધારે પ્ર- વેશ થયો, તેથી વધારે ખરાખી થઈ, એ વીરો જે દેવોથકી ઉત્પન થયા એવું માને છે, તે દેવોનેપણ એઓએ ર૬ પાડ્યા છે. ઉપર કહેલા નવા ધર્મનાં જે પુસ્તકો છે તે- મોને પુરાણા કેહેછે. એ પુરાણો અઢાર છે ; પુરાણા. અને તે પુરાણોમાંના પંથોપ્રમાણે ચાલનારા લો- કોનું એવું મત છે કે જે વ્યાસે વેદોની રચના કીધી, તેણે તે કીધાં; તથાપિ વાસ્તવિક જેવા જતાં, ખ્રિસ્તી શકના ભામા તયા સોળમાં સૈકાની વયમાં મા બધાં પુરાણા જુદાજુદા ગ્રંથ- કરોએ કીધાં છે, પરંતુ કેટલેક ઠેકાણે તેમાં લખેલી બાખદો માત્ર
વિભાગ તથા ધંધા, પ્રકરણ ૧.] કેટલીએક નિહાનિષ ક્રિયાો છે, તેોને ઘણુંજ માહોટપણું આપેલું છે; તે ક્રિયામા કરવાને ઉપર લખેલી પહેલી ત્રણ વ- ર્ણના લોકો યોગ્ય છે, ચોથી વર્ણના લોકો, તથા અતિશૂદ્રો, એ ઊંચી વર્ણના લોકોના કામમાં ત્યાંહાં માવવા જેવા છે, ત્યાંહાંજ માત્ર તેોનું વર્ણન કરેલું છે; તરિાવાય તે ગ્રંથમાં તેગ્મોને વિષે વિચાર કરેલો નથી. બધા ઉત્પન્ન થએલા પદાર્થોમાં બ્રાહ્મણ સુ- ખ્ય છે. જગત્ તથા તેમાં જે બધી ચીજ છે, ભ્રાહ્મણ, તે તેની છે, અને તેની કૃપાથી બીજા માણસો જીવે છે. ભ્રાહ્મણ પોતાના રાાપથી કોજ, હાથી, ઘોડા, એ સુદ્દાં રાજાનો નારા કરી રાશે; બીજા લોક તથા લોક પાલ૪, અને દેવ તથા મનુષ્ય ઉત્પન્ન કી રાકશે'; રાજકરતાં બ્રાહ્ય- ણને વિશેષ માન આપવું. બ્રાહ્મણના જીવને તથા રાીરને જે લોકો દુઃખ દેરો તેખાને ખા જગતમાં અતિરાય કઠણ શિક્ષા કરવી એવું કહ્યું છે,”. અને આવતા જગતમાં ઘણી શિક્ષા થશે એવી બિહીક દેખાડેલી છે. બ્રાહ્મણ અતિ ઘોર પામ કરે તો પણ તેને દેહાન્ત શાસન નથÛ, ખીજી વર્ણના લોકોનો અપ- રાધ બ્રાહ્મણ કરે, તો તે વિષે ઘણી રેહેમ નજર રાખીને ચા- લવું એવું લખ્યું છે.૧૦એવું છતાં કોઈ બીજો માણસ જો બ્રા- હ્મણનો અપરાધ કરે, તો તેને તેથી દરાગણી સપ્તિથી સા કરવી. ૧ (૧) નિત્યાનિત્ય એટલે નિત્ય અને અનિત્ય નિત્ય એટલે જે કામ રાજ કરવામાંઆવેછેતે,અને અનિત્ય એટલે જે કાઈક દાહાડે થાય છે તે. ભાક (૨)અધ્યાય૧,Àાક',૧૦,૧૧(૮) અ૦ ૧૧Àા ૨૦૧–૨૮, (૩) ૦ ૮ શ્લા ૩૧૩, | તથા અ૪ શ્લા૦ ૧૧૫—૧૧૯. (૪) પુરાણામાં જે જુદા જુદા લેાકેાનું (૯) અ૦ ૮ શ્લા° ૩૮. વર્ણન કર્યું છે તે લેાકેાને પાળનારી(૧૮) ૦ ૮ શ્લા ૨૬, ૨૭૮ દેવતાઓ. ભા॰ ક. (૧) અ ૯, શ્લા ૧૧. (૬) અ॰ ૨ શ્લા ૧૩૮, (%) ૦ ૮ શ્લા॰૨૩૨,તથા અ૮ ગ્લા | ૨૮૧-૨૮૩. તથા જી. (૧૧) અ૦ ૮ શ્લા૦ ૨૦૨, ૨૮૩, ૯૨૧, ૩૦, તથા ૦ ૧૧ લા ૨૧ તથા ૨૦૬. .
પ્રકરણુ ૪.] ધર્મની હાલની સ્થિતિ. ૧૪૧ હાલ હિંદુધર્મ કેવો છે તેનું વર્ણન કસ્યાથી તેમાં આ ફેર ફારનું સ્વરૂપ જણાઈ આાવશે, અને અહીંના લોકોના સાધા- રણ વ્યવહારો સમજવાને પણ તે વર્ણન જરૂરનું છે. ધર્મ, એ જેવો હિંદુસ્થાનમાં સર્વકાળ આપણા જોવામાં આવે છે, તેવો ખીજા કોઈ પણ દેશમાં નથી. પ્રત્યેક શેહેરમાં નાના પ્રકારનાં દેવાલયો હોય છે, તેમાંનાં કેટલાંએકોમાં ફક્ત મુર્તિ રે- હેવા જેટલું સિંહાસન માત્ર હોય છે; પરંતુ ખીજાં કેટલાંએક મોહોટાં દેવાલયો હોય છે, તેઞોને ઊઁયા કળસ, વિસ્તિર્યું સભા- મંડપ, તથા સ્તંભાવલિ, એવાં હોય છે. મા બધાં દેવાલકોમાં સુર્તિને હારો ચઢાવવાસાર, અથવા ફળફુલો અર્પણ કરવાસાર, ભક્તો હંમેશાં જતા હોય છે, ઘણુંકરીને બધાં શહેરો નદીમ્મોના અથવા તલાવોના કિનારા ઉપર બાંધેલાં છે; અને ઘણે ઠેકાણે માવી નદીમ્મોના અથવા તલાવોના કીનારામાં પાણીસુધી પોંહાયે એવા મોહોટા અદ્ભુત આરા બાંધેલા છે. તે આરામોઉપર વારને પોહારે, સ્નાન કરનારા લોકોનાં, તથા પ્રવાહમાં ઉભા રીને સંધ્યા કરનારાગ્મોના મેવાં જુથો ભરેલાં હોય છે. દિવસે, બાયડીઓ કંઈપણ દેવ આગળ મુકવા સારૂ, ટોળાં ને ટોળાં દેવળે જતાં હોય છે; ત્યારે તેોનાં ગીતોખે અથવા તેમોનાં સુંદર રૂપો તથા ભરગચ્ચી પોષકો એમોએ મત ખેંચાય છે. બ્રાહ્મણો તથા ખીજાલોકો, એમ્મોના પણ મેળા એવાજ જતા હોય છે, અને તાસાંવાજીંત્રો લેને કેટલાએક તેહેવારોની ક્રિયા કરવાસારૂ વારંવાર ઘણા લોકો સમારંભે જતા હોય છે, તે થઉપર ખેસાડેલી મૂર્તિ લઈ જાય છે; તથા તેવાંજ દેવાલયો, રથો, તથા ખીજા પદાર્થો, મેગ્માનાં ચિત્રો, એ પણ સાથે લેછે: એ ચીજો સસ્તા તથા હલકા સામાનની હોય છે, તથાપિ તે કુરાલ- તાએ તથા તેમાંનો મર્મ સમજીને કરેલી હોય છે. તે બાહારથી જોઈએ તો મોજની તથા લખલખિત દેખાય છે, શહેરોથી થોડ઼ા છેટાઉપર જ્યાંહાં માણસોની વતી હોય છે, ત્યાંહાં હમેશાં દેવાલયો હોય છે; અને નદીઓના કિનારાઓ ઉપર, અથવા ભર જંગલની વચમાં, અથવા પર્વતોના શિખરો ઉપર, તે વારંવાર મળે છે. અતિશય વિદ્યાળ જંગલમાં પણ એકાદા પથરા ઉપર સિંદૂર ચોપડેલું, તથા તેની ઉપર જે ઝાડ હશે
કરણ ૪] ધર્મની હાલની સ્થિતિ. ૧૫૯ તથા આસમાની. કેટલાએકોને ખાર માયાં છે, અને ઘણામાન ચાર હાથ છે; તેઓ વગર કારણે ખફા થાય છે, તથા વગર સખખે ઠંડા પડી જાય છે, એવું વારેવારે ખની માવ્યું છે, એક દેવ એક વખતે પોતાના રાજુ તરફ અમથો જોઇને તેને ખાળી ના- ખે છે, અથવા પોતાના મનમાં અાવે તેટલી વારમાં તેને જીત- વાને સમર્થ થાય છે, અને ખીજી વખતે તેજ દેવને પોતાનું કામ ાર પાડવામાટે મોહોટી ફોજો એકઠી કરવી પડે છે, અને એ ટલું કરીને પણ તેની હારી જવાની તક નજીક નજીક આવે છે, એવી પણ કયાો છે. ત્રણ મુખ્ય દેવોનાં કઉમ્મતો, સરખાં તથા ખેહદ છે, અને તેોનો ઉપયોગ ઘણું કરીને એકબીજાની સલાહથી કરતા નથી; તે કારણથી એક વખત એવું થઈ ગયું હતું કે એક કછગ્મામાં શિવે બ્રહ્મદેવનું માથું કાપી નાખ્યું. ખીજું, મા ત્રણે દેવોની - કુમત એકબીજાઉપર અથવા ખીજા દેવોઉપર કેમ ચલાવવી તેવિષે કંઈ ઠેરવેલી શિસ્ત નથી. જે ઈન્દ્રને સ્વર્ગનો રાજા એવું કહ્યું છે, તથા જેને મેં જીપિતર સાથે સરખાવ્યો છે, તેની બીજા દેવોઉપર કંઈ સત્તા નથી. એ વાતો તથા ખીજી એવીજ એક બીજીની સાથે ન મળનારી વાતો મા ધર્મમાં પેદા થાય છે; તેનું એક કારણ એવું છે કે જુદા જુદા પંથોના લોકો પોતપો- સાના વાહાલા દેવની સ્મૃતિ ઘણી સ્તુતિ કરે છે; પણ મુખ્ય કારણ એવું છે કે બધાં પુરાણો સપ્રમાણ છે એવું ધારેલું છે, તેથી તે પુરાણો ઉપરથી બનાવેલી જે જુદી જુદી કથાઓ તેઓ ઉપર સાધારણ લોકોનો ભરોસો ન બેસે એવું કરવું એ વાત મુસ્કીલ છે. એટલું છતાં પણ હિંદુ દેવોના અકટોવિકટ સ્માકારો, તેઓના ખજાએબ વિચારો તથા કામો, અને તેઓનાં અજાએંમ સ્વરૂપ, તથા તેઓની ચોતરફનો વૈભવ, સ્મા બધી વાતોમાં કંઈ અજાએંખ ખુખી છે, તેથી માપણી બુદ્દીઉપર કં અસર થયા વગર રેહેતી નથી. યજ્ઞ તથા તપ, એમ્મોનું જે બળ ઉપર વર્ણવેલું છે, તે હિંદુ- ઓના ધર્મમાંની સ્મૃતિભ્રણી બેઢબ લાગવા જેવી વાત છે. મસ તથા તપ એમ્મોની મદદથી કોઈ તપસ્વી પોતાના શાપે દેવોઉ- પર પણ અતિ કઠણ સંકટો લાવી શકે છે, અને સ્મૃતિરાય ૬૮
પ્રસ્તાવના. મારાઅે છ વર્ષે ઉપર નામદાર મૌસ્તુ એકન્સ્ટન, જે મા ઈલાકાનો એક નામીચો ગવર્નર થઈ ગયો, તેણે મા દેરાવિષેનો જે અંગ્રેજી ઇતિહાસ કહ્યો છે તેનો મરાઠી તરજુમા કરવાનું કામ મેં હાથમાં લીધું, તે ઈશ્વરની કૃપાથી પૂરૂ થઈ તે માખું પુસ્તક ત્રણ જીદોમાં છપાઈ ગયું; અને તેનો ઉપોદઘાત- રૂપી જે ભાગ તે આા વરસમાં સમાપ્ત થયો. પછી, કેટલાખેક મિત્રોની ભલામણઉપરથી તે ગ્રંથનું મરાઠીઉપરથી ગુજરાતી ભાષાન્તર કરવાનું મેં માથે લીધું. હવે, ગુજરાતી, એ મારી જન્મભાષા નથી, અને મા મારો પહેલોજ ગુજરાતી ગ્રંથ છે, તેયકી એમાં ભાષાની ઘણી ચુકો રહી હશે, પરંતુ અર્થની હશે એવું મને લાગતું નથી. દઉં, સાધારણ ચાલ પ્રમાણે, પહેલે ગ્રંથ છપાવીને પછી જે સુક્રોની માફ માગવી, તેકરતાં વાંચનારી માલમને એવી વિનંતી કરૂં છું કે, જે ખરેખર ખામીઓ એમાં હશે તે જે તે મહેરબાની કરીને મને જણાવશે, તો તે ખીજી મા- વૃત્તીમાં દુરૂસ્ત કરીને માભાર માનીરા. ખીજું, આા તરજુમો લખવાનેવાસ્તે મેં નેતાજી ડાહ્યાભાઈ ઘેલાભાઈ રેહેનાર નડી- આદનાને રાખ્યા હતા, અને ગુજરાતી ભાષાની કેટલીક રૂઢીઓ તથા લિંગો એમ્મોમાં તેમની મદદ લીધી છે. તા૦ ૧૬ ડિસેમ્બર સન ૧૮૬૨,
૧૨૪ હિંદુસ્થાનનો ઇતિહાસ. [ખણ્ડ ૨. અને સરકાર પોતાની પાસે રાખતી હતી. એ કરાર અમલમાં લાવવાસારૂં બે કિંવા વધારે દિવાની અમલદારો પરભારા સરકા- રમાંથી નીમતા હતા; અને તે સરદાર પોતાના લશ્કરની તથ મુલ્કની બંદોબસ્તી કેવી રાખે છે, તેવિષે તેના કામની તપાસ તેઓ રાખતા હતા. માટલી બધી ખબરદારીઓ રાખીછતાં પણ, આવાં દેવાંથકી જે સહેજ થનારા પરિણામો તે થયાવગર રહ્યા નથી, એ તોડી માપેલા મુલક પેહેલાંયકીજ વતની થતા ચાલ્યા; અને પ્રથમ નેમણકા તોડી આપી તે વેળાથકી જેમ વધારે કાળ થતો ગયો, તેમ તેઓઉપરનો સરકારી અમ્મલ હમેશાં નબળો પડતો ગયો; તથાપિ આ નેમણૂકોનાં મૂળ કારણોઉપરથી લોકોની નજર છેક છુટી એમ થયું નથી, અને તે કારણોમાંના ઠરાવોપ્રમાણે ચા- લવાની જરૂરીસ્માત નાકબૂલ એમ કયારેપણ કરી નથી. માવી તેમણૂકોકી એકંદર રાજ્યના મુલ્કોમાંથી થોડાજ પ્રા- ન્તોમાં ધાલમેલ થઈ. બાકીના મુલકનો કારભાર મનુસ્મૃતિમ કહેલી રીતપ્રમાણે પ્રત્યક્ષ રાજાના હાથનીચે પ્રાન્તોમાંના અમ્મ લદારો કરતા હતા. જમીનો તોડી માપવાનો, એ લશ્કરનો પગાર સ્થાપવાનો એક ઉપાય હતો, રાજ્યનો કારભાર કરવાનો મારગ ન હતો; તેમાટે જે તે વખતે જાહગીરો હતીો, તોપણ જાહગીરોનીજ રિાસ્ત બધે ઠેકાણે ચાલુ ન હતી. આપ્રમાણે જમીનો તોડી આપવાની ચાલ વસ્તી થખેલા પ્રાન્તોમાં માત્ર હતી; પરંતુ જ્યાંહાં પરદેરા લેતા, ત્યાંહાં તે રાસ્ત જુદીજ રીતે સુરૂ થતી હતી. કેટલેક ઠેકાણે પરદેરાઉપર ચાલ કરનારા લોકોએ, પોતાના રાજુના મુલ્કમાંના દૂરનો પ્રાન્ત મા- ચકી લેને તેમાંના ઉત્પન્નઉપર પોતાના લશ્કરનો ગુજારો ચ- લાવવો એવા હેતુએ એક સરદાર મોકલતા હતા, અને તેનો વંરા તાંહાં કાયમ થાય ત્યાંહાંસુધી તેને રસ્તે ન જતાં તેને રહેવા દેતા હતા; પછી જેવા લશ્કરી ટોળી લેખ ગમેલા સરદારો હોય છે તેોપ્રમાણે ન રહેતાં તેના વાળે મુરાહિરાની ચાકરીનો દરજ્જો બજાવીને રહેતા હતા. હિંદુઓનાં જે રાજ્યો દક્ષિણ- હિંદુસ્થાનમાં હતાં, તેોમાં ચ્યા પ્રકારનાં ઉદાહરણો મળશે; તથા તેઓની માણીતરફના મરેઠાઓમાં ઘણાં તથા ઉત્કૃષ્ટ મળશે.
પ્રકરણ ૫] લોકોની રીતભાત, ૭૩ સ્મ સ્મૃતીમાં બાપદાદાની ચાલને જે માન માપવાનું કહ્યું છે, તેનું મ્યા પુસ્તકમાં ઘણુંજ મોડોટપણું કહેલુ છે, તે મહોટપણા પ્રમાણે તેવા આાચારનું વર્ણન ક્રિયે ડેકાણે કરવું તે મને બરાબર સૂઝતું નથી. પરંપરાગત આયાર (એટલે પેઢી દર પેઢી ચાલેલો વહિવટ) એ રાાસ્ત્રથી પણ મોહોટો છે, અને તે બધા તપનું મૂળ છે એવું મનુસ્મૃતિમાં વર્ણન છે.૧૨ પરંપરાગત માચાર એંજ માજ દિન સુધી હિંદુસ્મોની લોકીતનો જીવપ્રાણ છે; અને તેચ્યોની બધી રીતભાત વગેરે જે કાયમ રહેલી છે તેનું ઉધાડું કારણ એજ છે. મા બધી સ્મૃતીમાં વિદ્યાને મોટું માન માપ્યું છે, અને તે હાસિલ કરવી એવો બધી વર્ણન ઉપદેશ કીધેલો છે. વેદ તથા તેઓની ઉપરનાં ભાષ્યો (એટલે ટીકાઓ), મને ખીજા કંઈ યોડા ગ્રંથો, એટલુંજ રાખવાવિયે વિદ્યાથીગ્મોને કહ્યું છે ખરું; પણ તેજ ગ્રંથોમાંથી ઈશ્વરી વિદ્યા, ન્યાયશાસ્ત્ર, ની- તિશાસ્ત્ર, તથા પર્થવિજ્ઞાનશાસ્ત્ર, એટલાં તેઓએ રાખવાં એવું કહેલું છે; ૧૩ તેમજ, દરેક વેદની સાથે શુદ્ધ જ્યોતિષવિષે હકી- કતનો એક નાહાનો ગ્રંય છે, અને ઉપર કહેલી વિદ્યાઓમાં પ્રાચીનકાળના બ્રાહ્મણો અતિ કાબેલ થયા હતા, તે ઉપરથી જે વખતે સ્મા સ્મૃતિની ોડણી થઈ તે વખતે પણ ગ્મા વિદ્યાઓમાં તેઓની કાબેલીયત પુષ્કળ થઈ હતી એવું સંભવે છે. હુતરા વિષે. તે વખતના ભરો સાદી હાલતમાં હતા; તો- પણ તે બાબદમાં તે લોકો ઇંકજ મણકમુખી હતા એમ નથી. સોનું, રત્નો, રેશમી કાપડ, તથા ઘરેણાં, એ બધાં કુટુંબોમાં હતાં એવું વર્ણન છે. ૧૪ હાથી, ધોડા, તથા ગાડિઓ, એ લોકોનાં ફ્વાનાં સાધારણ વાહનો હતાં, અને બળદ, ઊંટો, તથા ગાડાં, એોથી હંમેશાં વેપારની જણસો લેઈ જતા હતા. ખાગ તથા ઉપવનોમાં મોજનેવાસ્તે બાંધેલી જગામો, તથા અગાસિગ્મો, એસ્કોવિષે પણ ઉલ્લેખો આવેલા છે; અને પૈસાદાર લોકોએ લોકોની ઉપર ઉપકાર (૧૨) ૦ ૧ શ્ર્લા૦ ૧૦૮–૧૧૦. (૧) અ૦ ૧૨ શ્લા૦ ૮૮, તથા ૧૦૫ તથા ૧૦૬. (28) 240 221 222 ! 192; 240 D D 130, .
પ્રકરણ ૪] ધર્મ. ૧૫ કરનારા લેખો, કોશ્યૂકસાહેબના કહીં પણ જોવામાં માળ્યા નથી. તે વેળાએ મૂતિઓ મૂળજ ન હતી, મને પૂજાē (એટલે પૂજા કરવા લાયક) વસ્તુની દેખાય એવી પ્રતિમાા પણ ન હતી એવું જણાય છે. સર્વ મનુસ્મૃતીમાં કેવલેશ્વર મતનુંજ પ્રતિપાદન છે, અને તે ગ્રંથની શેવટે એવું કહેલું છે, કે ઉપ- નિષદોએ કહેલા “એક પરમેશ્વરનું ખરેખર જ્ઞાન પેદા કરી લેવું, એ” બધા ધર્મોમાંનો મનુસ્મૃતી- માંના ધર્યું. મુખ્ય ધર્મ છે,,૧૦ મનુએ (વેદોમાં કહેલા) શ્વરના એકપણાની કલ્પના કાયમ રાખેલી છે; પરંતુ ઈશ્વરના સ્વભાવવિષે અને કામોવિષે જે તેનાં મતો છે તે વેદોમાંનાં મૂળ મતોનું શુદ્ધ સ્વરૂપ છોડીને ગલીય થન્મેલાં છે. સૃષ્ટિ કેમ ઊત્પન્ન થઈ, એ વિષે મનુસ્મે જે વર્ણન કહ્યું છે, તેમાં (ઉપરની કલમમાં કહેલું) તેના મતનું ગલીયપણું વિશેષે કરીને ઉધાડું થયું સૃષ્ટિ. છે. ઈશ્વર એ “મા હ્માણ્ડનો ઊપાદાનબૈંકારણ છે, અને તેજ કર્યાં છે; જગદ્રૂપી નારા પામનારો ઘડો કરનાર તે કુંભાર છે; અને જે માટીમાંથી તે ઘડો કરેલો છે, તેપણ તેજ છે.” મા અર્થોનાં વાકયો વેદોમાં છે; પણ તેમાના અર્થ કરવામાં જે લોકો ઘણા હુશિસ્માર છે તેઞોનો અભિપ્રાય એવો છે, કે મા લેખો અક્ષરે અક્ષર જેવા લખ્યા છે તેવા સમજાવાના નથી; બધી વસ્તુાની ઉત્પત્તિ એકજ કારણયકી છે માટલોજ સિદ્દાન્ત ક- રવો, એ મા વાક્યોની મતલબ છે, બધાં ઉત્પન્ન કીધેલાં ભૂતોર્વે માંહેલું તત્ત્વ તથા તેમોનું રૂપ, આા બેણ, જે પોતેજ થએલો જગતનું મૂળ કારણ તેની ઈચ્છા માત્ર થકી થખેલાં છે, એવું દેખાડવાનું વેદોનું સાધારણ વળણ છે. (૯) એ ષિ મંત્રરામાયણ અને મંત્રભાગવત, એવા બે સંસ્કૃત ગ્રંથે જાવામાં આવ્યા છે. ભા ક (૧૦) ૦ ૧૨ શ્લા ૮૫. (A) જે કારણથીજ કાર્યની રચના થાય છે, તેજ તેનું ઊપાદાન કારણ; જેમ ઘડાની માટી. ભા॰ ક (7) ઇશ્વરે જે બધી વસ્તુઓ પેદા કિધી છે, તેઆમાંથી દરએક ભૂત કેઙ્ગ- વાય છે. ભાવ ૩૦
૭૫ હિંદુસ્થાનનો ઇતિહાસ. [ખણ્ડ ૧. અને તેઓએ પોતાના ખીન્ન દેશીાથકી વધારે જ્ઞાન મેળવીને બધા દુનિય્યાદારીના ફાયદા પોતેજ ખેંચી લીધા? સ્મા સંરાયના ત્રણ પ્રકાર છે. રોથકી ખીજી ઊઁચી વર્ણના લોકોનો ચેહેરો બાહારથી દેખાઇનો જુદો છે, તે માજ દિવસસુધી નજરમાં આવવા જેવો છે; તે ઉપરથી ઉપર કહેલી વર્ષના લોકો પરદેશમાંથી આવા છે એવું આપણને લાગે છે, અને હું પણ મા વાત (બ્રાહ્મણો તથા ક્ષત્રિયો એોને જેટલી લાગુ પડે છે, તેટલી તો) તમામ નો- કબુલ કરતો નથી; પણ બીજી કેટલીએક વાતો એવી છે, કે તે આ વાતની માતબરી ઘણી તોડી પાડેછે, વાસ્તે તે વાતોનો આપણે વિચાર કરવો ધટે છે; એમાટે ત વાતો માગળ કહું છું. ચાણ્ડાળોની વર્ણ, એ બ્રાહ્મણાથી અતિરાય જુદી છે; એવું છતાં, ચાણ્ડાળોની મૂળ પેદારા બ્રાહ્મણ સ્ત્રીથકી છે, માટે તેની સુરત તો મૂળ પીણ્ડ જેવી કંઈપણ રહેવી જોઈએ; કારણ ચાણ્ડાયોની જાત અતિ નીય છે તેથી પોતાની રાવાય ખીજી જાતોમાં તેઓથી મળાતું નથી. તે કરાવાય ખીજું એવું કારણ છે કે, જો લોકોની ચાલો જુદીો હશે, તથા ધંધા જુદા હશે, તો તેટલાં કારણોથીજ બ્રાહ્મણ તથા રા એોની વચ્ચે જેટલો તફાવત છે તેટલા પેદા થઇ રાકરો; અને હિંદુસ્કાના ધંધા પેઢી દર પેઢી જુદા જુદા લગાડી આપેલા હોય છે, તેથી તે ફરક રહીને દાહાડે દાહાડે વધી જશે; એવું થવું સહેજ છે.૨૨ મનુસ્મૃતિમાં, (તથા મને લાગે છે કે વેદોમાં પણ) અથવા ખચિત મનુસ્મૃતિની પહેલાંના એવા કોઇપણ ગ્રંથમાં (હિંદુસ્થાન રાવાય લાણા દેરામાં) ઞા લોકોનો પહેલાં વાસ હતો, અયવા હિંદુસ્થાનની બાહારના કોઈપણ દેરાના નામ શિવાય તે દેરાની (૨૨) બે પુરૂષા જ્યારે સંસારમાં પૈડા ત્યારે એક સરખાજ હતા; એમ છતાં, તે પછી જુદે જુદે ધંધે લાગ્યા તથા તેઓમાંના એક આ- સામી એક સારી કાયદી પલટણમાં શિખાઇ રહ્યો, તથા બીન્દ્રા જે શેઢે- રમાં ઘણાં કાયડિવગેરેનાં કારખાનાં હતાં, તથા જ્યાંહાં હાલચાલ છેક એ- છી, તથા જગા રોગિષ્ઠ, એને ઠેકાણે જઇને રહ્યો એવું થયું હોય તે, ઘેાડાંજ વર્ષોમાં તે બન્નેમાં કેટલા તરાવત પડશે તે જીએ, એટલે ઊપરના તાકૃત કેટલાક ધ્યાનમાં આવો.
હિંદુસ્થાનનો ઇતિહાસ, [ખણ્ડ શ્રેણી માત્તાઓ કીધેલી છે, અને ખરાબ ખાચરણથી મા લોકમાં તથા પરલોકમાં થનાસ જે ખરાબ પરિણામો, તે પણ ઘણી રીતે કહેલા છે. જે માણસ ખરો છે તેને બે દરકે પીડયો, તો પણ તેણે દુઃખી થવું ન જોઈએ; કારણ “મધમી માણસને કંઈ સુખ થતું નથી, તથા જેણે ખોટી સાક્ષ માપીને સંપત્તિ મેળવેલી હશે તેને પણ થતું નથી.” ,,૬૩ નીતિવિષે કરવાનાં જે કામો છે, તે૬૪ અનુઢ્ઢાન વિગેરે જે ધર્મનાં કામોપ છે, તેો કરતાં શ્રેષ્ઠ છે, એવું એક ઠેકાણે ખુલ્લી રીતે કહ્યું છે.૬૬ ધર્મસંબંધી કેટલાંએક પાપો થયાં હોય, તો તેાને માટે જેમ બીજા લોકમાં ફ્લાણી (રાક્ષા થવાની એવું કહ્યું છે તેજ પ્રમાણે જે અપરાધો થકી લોકોના વહેવારમાં ખ ખેડા થાય છે તોને પણ તેનીજ રામા કહેલી છે. એ પ્રકરણમાંજ એક મત છે, તે થકી મેટલી તારીફ કર- વાજોગ પરિણામ થતો નથી; કારણ તેમાં એવું કહેલું છે, જેોને તેઓના અપરાધની સરકાર થકી યોગ્ય રિાક્ષા મળે છે, તે શુદ્ધ થઈને સ્વર્ગમાં જાય છે, અને જેઓએ પુણ્ય કહ્યું હશે તેો પ્રમાણેજ તે શુદ્દ થાય છે.૬૭ હવે, આ પ્રકરણમાં છેલ્લે એટલું કેહેવાનું છે, કે હાલના કલ્પેલા દેવોનાં ઉદાહરણોએ તથા કંઈ પંથમાંના લોકોની ધર્મસંબંધી ક્રિયામાં વ્યભિચારની છૂટ આપી છે તેવી છુટથી, જેવો શાસ્ત્ર કહેલી નીતિનો ખીગાડ થાય છે, તેવો ઉપર કહેલા ધર્મરાાસ્ત્ર જે નીતિ કહેલી છે તેનો ખીંગાડ પહેલાં નહીં થતો હતો. પહેલાં જુદે જુદે ડેકાણે પુષ્કળ વાક્યોનો ઉલ્લેખ આવે છે, તે ઉપરથી સ્મા સ્મૃતિમાં ઉદાર બુદ્ધિનાં વાક્યો તથા ગંભીર વિ- યાર નથી એમ નથી, એવું દેખાડવામાં આવ્યું છે. પરંતુ શ્રા હ્મણોની નીતિનો સાધારણ પરિણામ કોઈને ઉપદ્રવ ન કરતાં રહેવું એવો છે, ખસુસ ઉદ્યોગ થકી ખીજાનું સારૂં કરવું એવું (૬૨) ૦ ૪ શ્લે૦ ૧૭-૧૭૯. (૬૭) અ૦ ૮ શ્લા૦ ૩૧૮. પૂર્વનું (૬૪) તેઓને યમ કેહેછે. ભા૦ ક॰ પુણ્ય હેય તા સ્વર્ગમાં જાયછે એવું (૬૫) તેઓને નિયમ કેહેછે. ભા॰ક૦ કુલ્લૂ ક૨ે કહેલું છે ભા કા. (૬૬) અ૦ ૪ શ્લા૦ ૨૦૪.
૩૩. હિંદુસ્થાનનો ઇતિહાસ. (ખણ્ડ ૧. જે ખફા થએલા વાદીપ્રતિવાદીસ્ત્રો, તથા ઘરડા અને રોગથી પીડાયલા લોકો રાજાની માગળ મારે મને કંઈ કઠોર ભાષણ કરે, તો તે રાજાએ સહન કરવું, ધર્મશાસ્ત્રમાં હરિસ્માર એવા પુરૂષોનું મત લીધા વગર રા- જાએ પોતાનાજ મતથી કછચ્યા ચુકવવા નહીં ઐવિષે ખબર દારી રાખવાનું કહ્યું છે. તેમજ જે કામનો એક વખતે ધર્મ- રાાસ્ત્ર પ્રમાણે ચુકાદો થયો તો પછી તે કામમાં ફરીથી બખેડો ચાલવાની રાજાને સ્પષ્ટ રીતે મના કીધી છે, છમ્માની યો- કશી કરતી વખતે રાજાએ લોકો તરફ બેઈ ચાલવું. જદારી (૧) ફોજદારી ખાતું. મનુસ્મૃતીમાં ફ્રાંજદારી કાયદાસંબંધી નિયમો ઘણા જંગલી છે, અને એ પ્રકરણ તથા ધર્મસંબંધી પ્રાયશ્ચિત્તાનું પ્રકરણ એ બંને ઉપરથી અમલના હિંદુ લોકોની સ્થિતીવિષે વાંચનારાઓના મનમાં ઘણા ખરાબ વિચાર ઉત્પન્ન થાય છે; તેવો મનુસ્મૃતિના બીજા કોઈ ભાગથી થતો નથી. કાયદે. હવે ધર્મસંબંધી ભોળા ભાવથી અથવા જ્ઞાતિસ્માના અભિ- માનથી, એ કાયદો કહીં સખત હશે તો હશે, પણ સાધારણ રીતે તે તેવો નથી. કેટલેએક ઠેકાણે જે સજાગ્મો કહેલી છે તે ઘણી જબરી છે, પરંતુ ખીજે ઠેકાણે જે સજાગ્યો કહેલી છે તે અતીરાય હલકી છે. • બધા એાિચ્યાખંડમાંહેલા ખીજા કાય- દામો પ્રમાણે હાથપગ કાપી નાખવાની શિક્ષા પણ તેઓમાં છે; (તે ધણું કરીને હાથ કાપવાની શિક્ષા છે), જે માણસ બ્રાહ્મણનો અપરાધ કરરો, તેને જીવતો બાળી નાખવો, એ એક સજા કહેલી છે; પરંતુ સાક્ષી અથવા કેદી, એ કોઇને પણ (તેઓને કબૂલ કરાવવા સાથે) શરીરને ઈજા કરવી એવું એ સ્મૃતીમાં કહીં પણ કહેલું નથી; તે, ચ્યા કાયદામાં તથા ખીજા દેરોના જુના કાયદામાં વખાણ કરવા લાયક તફાવત છે. એવું (%) ૦ ૮ શ્લા ૩૧૨. (૯) ૦ ૮ શ્લા ૨૩૩. (૮) ૦ ૮ શ્લા ૩૮૦. (૧૦) ૦ ૮ શ્લા ૪૫.
પ્રકરણ ૨] રાજ્યગીતમાં ફેરફારો, પ્રદેશોને લાગુ કરવાયકી અને જમીનના એક ૧૨૧ પ્રકારના ભોગવટા- થકી જે સિદ્ધાન્તો ઠરાવેલા હોય છે તેઓમાં ખીજા છેક જુદા સ્વરૂપના ભોગવટાનો સમાવેરા કરવાથકી, જમીનની માલેકીવિષેના ઘણા ટંટા પેદા થયા છે; ખીજું, કેટલાએક એવું સમજે છે, કે જ્યાંહાં સરકાર પોતાના હક્કોઉપર કંઈ નજર રાખતી નથી, ત્યાંહ; હવે તેવા સરકારના હક્ક નથી, એ કારણથી પણ ઘણા ટંટા પેદા થાય છે. એવું છતાં તે હક્કો તોચાયકી જેોનું નુક્સાન થાય છે, તે, હક્કો છે. એવું કેહે છે, અને જે તે હક્કો તોડે છે, તે પણ તે હક્કો નથી એવું કેહેતા નથી ; અને જ્યાંહાં બધી વાતો મળતી હોય છે ત્યાંહાં તે હક્ક પહેલાંપ્રમાણે ચાલુ થાય છે. વે- હેવારની રીતે લેવા ગયા છતાં, માલેકી કોની છે. એવિષે તકરાર હોતી નથી; પરંતુ ઉપજનો કેટલો ભાગ દરેકને સ્થાપવા, મા તકાર હોય છે; ત્યારે આ વાતનો નિવેડો કરવો તે જગાનો જ- ગાએ તપાસ કરીને હરાવ્યો તો થઈ શકશે, ધારેલી માલેકીના હક્કો ઉપરથી ઠરાવેલા સાધારણ નિયમોથી, અથવા જેમો ધણા દિવસ વિસારે પડી ગયા છે એવા પ્રાચીન કાયદાઓથીપણ કરતાં સ્માશે નહીં. રાનના મેહેસ- લની બીજી શાખાઓ. બધી જમીનના ઉત્પન્નમાંથા રાજભાગ, તથા જે જમીનો ખાલસા હશે તેમાનો કર, ખે બંને મળીને સરકારના મહેસૂલની ઘણું કરીને માહોટી રકમ થાય છે. બાકીનું મહેસૂલ ઘણા રસ્તાએ પેદા કરે છે. તેોમાંથી કંઈ, ઉપર કહેલા બામોએ તથા કરોએ જમીનથકી ઉત્પન્ન કરે છે; અને દુકાનો તથા ધંધાો ઉપરના, તથા શહેરોમાંનાં ઘરો ઉપરના, અથવા ખાવાપીવાની વિગેરે જણરો ઉપરના કરો, ખબર ઉપરના લાગા, મહોટા રસ્તાઓ ઉપરની દસ્તુરીઓ, જકાતો, તથા બીજા કેટલાક કરો, આ પ્રમાણે, જે લોકોનો ખેતી સાથે સંબંધ નથી તેઓપાસેથી વસૂલ કરે છે; એ પણ એક મહેસૂલનો ભાગ છે; એમાં- થી ધણાએક કરોથકી, તથા તેોમાંથી પણ રસ્તાઓ ઉપરની દસ્તુરીઓથકી ઘણો જુલમ તથા ત્રાસ પેદા થાય છે, અને એટલી ખરાખીબદલ સરકારને ચોખો નફો એવો થોડોજ થાય છે. ગામના તથા બીજા જગાજગાના અમલદ્દારલોકો એ ૧૧ —
પ્રકરણ ૪.] ધર્મની હાલની સ્થિતિ. ૧૫૩ ઉત્તરહિંદુસ્થાનમાંની જે રાજકન્યાઓએ તેની હતી, તેમોનાં પણ ચોરી લીધાં. ખુખસુરતી જોઈ તે જેમ જેમ મોહોટો થતો ગયો, તેમ તેમ તેણે ખીજાં અસંખ્ય સાહસો કસ્યાં, અને જે જુલ્મી રાજા તેને માર- વાને ધારતો હતો તેને જીતીને પોતાનું વંશપરંપરાનું રાજ્ય લીધું; મા પણ તેઓમાં એક પરાક્રમ કહ્યું. પછી બાહારના રાત્રોએ ત્યાંહાં તેના ઉપર એકસંપી હલ્લો કસ્યો. તેઉપર તેણે પોતાનો ખટલો ત્યાંહાંથી કાહાડીને ગુજરાતમાં દ્વારકાં લઈ ગયો. પછી જ્યારે હસ્તિનાપુરના રાજ્યસારૂ પાણ્ડવોના ભા યાદો જે કૌરવો તેોસાથે તેઓની લઢાઈ ચાલી, ત્યારે તેમાં એ પાણ્ડવોની તરફનો થયો, દિલ્લીની ઈશાન કોણમાં જ્યાંહાં ગંગા ઉત્તરહિંદુસ્થાનમાં પ્રવેરા કરે છે, તે ઠેકાણાથી શુમારે વીસ કોરા ઉપર હસ્તિનાપુર હતું, એવું અનુમાન કરે છે. હિંદુઓમાં “મહાભારત” નામે જે બાહાદુરીની કથાઓ ઉ- પર કાવ્ય છે, તેમાંનો વિષય એ લઢાઈ છે. ખરેખરૂં લેવા જ- ઈચ્છે તો, તે ગ્રંથમાંનો મુખ્ય ખાહાદુર કૃષ્ણ છે. તે લઢાઈના શેવટે પાણ્ડવોની જીત થઈ, મને કૃષ્ણ ગુજરાતમાં પોતાનો રા- જધાનીખે આાવ્યો. પછી તેની પણ ભાખરી ખરાબ થઈ, કારણ થોડી મુદતમાં તેના રાજ્યમાં અંદરના અંદર કજીગ્મા સ- ળગીને તેને એક પારધીએ જંગલમાં ભુલથી ખાણ માગ્યું, તેથી તે મરણ પામ્યો. સર્વ દેવતાઓમાં હિંદુસ્મોને કૃષ્ણ સ્મૃતિ વાહાલો લાગે છે. જે લોકો બાકીના દેવોને છોડીને વિષ્ણુનેજ ભજનારા છે, તે- મોમાંથી એક પંથમાંના છે તે રામને માત્ર ભજે છે. આ પં- થમાંના લોકો ઘણા પ્રખ્યાત છે, કારણ વેરાગીોમાંના ઘણા લોકો આ પંથના હોય છે, તથા મોહોટી હિમ્મતે ધર્મતત્ત્વોનો શોધ કરનારા એવા પણ કેટલાએક તેઓમાં છે; એવું છતાં પણ વૈષ્ણવોનો જે ખીજો એક ભાગ કૃષ્ણભક્તિને વળગેલો છે, તેનીસાથે સરખાવી જોતાં રામના પંથમાંના લોકોની સંખ્યા, તથા તેના પંથીગ્મો ઉપરનો લોકોનો પ્યાર એ કંઈજ નથી. બધા દોલતવાન તથા એષગ્મારામી લોકો, ઘણું કરીને બધી
પ્રકરણ ૪.] ધર્મની હાલની સ્થિતિ. ૧૭૩ છે. પ્રકૃતિની પાસે મા જગત ઉભું કરવાની શક્તિ સ્વતઃ- સિદ્દત છે, અને કાળે કરીને આ જગત નારા પામે છે, તોપણ પ્રકૃતિમાં પહેલાં કહેલી રાતિ છે, તેથી તે કેટલીએક વખતે ફરી- થી પેદા થઈને પાછો તેનો ક્ષય થાય છે, તે પાછું પેદા થાય છે; તેને ઉત્પન્ન થવાને બાહારની મદદની કંઈ જરૂર પડતી નથી. જે પદાર્થોને અસ્તિત્વ છે, તોમાં સ્મૃતિ ઊંચી પછીના જે ભૂતો છે તેઓને બુદ્ધુ કેહે છે. તેમોએ, મા તથા માગળનાં જગતોમાં ઘણી યોનિઓમાં જન્મ લઈને પોતાના કર્મોના તથા તપને યોગે પૂરી નિશ્ચેષ્ટતાક તથા નિર્ગુણપણું એની જે ઉંચી હાલત તે મેળવી છે, એવો એ ધર્મનો સિદ્દાન્ત છે, અને તે હાલત મેળવવાઉપર અધાઓની સજ્જ નજર છે, સ્મા નિરીશ્વર પંથમાં પ્રકૃતીના દરઐક કણમાં ચૈતન્ય (એટલે અકલનું તત્ત્વ) અને ચિકીર્ણાં (એટલે કંઈ પણ કામ કરવાની ચ્છા), એ બે ગુણો છે, એવું માનેલું છે. મા લોકોના પ્રાજનિક નામનો એક બીજો પંથ છે, તેમાંના લોકો વધારે ખુલાસાને માટે ઉપલા બે ગુણોને એકઠા કરેછે, અને તેને એક જાતનું રૂપ સ્માપવામાટે તેમાં કોઈક વખતે અહંકાર ભેલો કેર છે; પણ આ ભેળમાંથી જે ભૂત પેદા થાય છે, તે હમેરાાં મનની તથા રાીરની હાલચાલ કીધાવગર રેહે છે, અને તેના ગુણોથકી પ્રકૃતીના બીજા ભાગોઉપર જે અસર થાય છે, તે, તેની મેહનત વગર અથવા ઈચ્છા વગર થાય છે, એવું તે લોકો માને છે. ખીજું એક મત છે તે એકેશ્વરીમતની નજીક ગાવે છે, અને તેજ મતમાં તે ઘણું કરીને સમાઈ જાય છે. તે મત પ્રમાણે જોતાં પરમેશ્વર એક છે; તેને આદિજીદ્દ એવું નામ છે; થાય છે એવા બધી સૃષ્ટિમાંના સર્વ પદાર્થોમાં જે કંઇ મૂલતત્ત્વ છે, તેનું નામ પ્રકૃતિ. ભા કુ (ક) ચેષ્ટા, એટલે શરીરની અયવા મનની હાલચાલ; તે કાઇ વસ્તુમાંથી જ્યારે છેક જતી રહે છે ત્યારે તે પછીની હાલતને નિશ્ચેષ્ટતા કેહે છે. ભા॰ ૩૦ (ડ) હું છું એવું જે માણસના મગજમાં જ્ઞાન હેાય છે તેનું નામ અહંકાર. ભા ક
હિંદુસ્થાનનો ઇતિહાસ. [ખણ્ડ ૧, હવે સાધારણ નજરથી જોતાં એવું માલમ પડે છે, કે બ્રાહ્મણો પોતાનું ધર્મસંબંધી અભિમાન પૂરું કરીને તૃપ્ત થયા હતા, અને મા જગતની સંપત્તિ અથવા સત્તા એઓનો લોભ કરવાનો તે- ઓનો ઈરાદો ન હતો; કારણ તેઓનો વખત ગુજારવાનો જે રસ્તો કહેલો છે, તેમાં શ્રમ લેઈને અભ્યાસ કરવો, અને તેમજ વિરકત તથા એકાન્ત રેહેવું એવું છે, હરેક ખાહ્મણે પોતાના અાયુષ્યનો પહેલો ચતુર્થાંરા અભ્યાસમાં કાહાડવો,૧૨ અને તે મુદ્દતમાં પોતાની ઉમર ઉપવાસ અને એવા ખીજા દેહદંડમાં તથા ગુરૂની સેવામાં કાઢવી. તેણે વેદાભ્યાસની તરફ એકસરખું ધ્યાન લગાડવું, અને બીજી સંસારની વાતોના અભ્યાસમાં ખીલકુલ વખત ગમાવવો નહીં. તેણે પોતાના ગુ· રૂની માત્તા એકદિલીથી પાળવી; તેમજ તેના કુટુંખીઓની સાથે ઘણી નમનતાઇથી તથા પ્રીતીથી ચાલવું. તેણે પોતાના ગુરૂને માટે ઘણા પ્રકારનાં સાકરલાયકનાં કામો કરવાં; હોમને કાજે લાકડાં તથા ખીજો સામાન, અને તેમજ પોતાના નિત્ય કર્મને વાસ્તે પાંણી એટલી ચીજો લાવી,૧૩ બ્રાહ્મણે પોતાની ઉમરના ખીજા ચતુર્થાંશમાં પોતાની સ્ત્રી અને કુટુંબ એમની સાથે રહેવું, અને પોતાના ધર્મનાં કામો કરવાં; તે કામો ૬ છે, એવું ટુકામાં કહ્યું છે, તે ચ્યા પ્રમાણે ૪— ૧ યજન, ૨ યાજન, ૩ અધ્યયન, ૪ અધ્યાપન, પદાન, ૬ પ્રતિગ્રહ. આ બધાં કામોમાં અધ્યાપન એટલે ખીજાને શિખવવું મા કામ સ્મૃતિશે મોહોરું છે એવું કહ્યું છે.૧૫ ખીજા ધર્મોમાં જે ગોર હોય છે તે દેવાલયમાં પૂજા કરવાને રેહે છે, તેથી તેચ્યોની જ્ઞાતને માન મળે છે; તેવું આ ધર્મમાં નથી; આ વાત યમહારિક છે. જો કોઈ બ્રાહ્મણ દેવપૂજાનો તથા ખીજાખાને ધેર હોમ કરવા- નોજ ધંધો કરે તો તે નિચપણું પામશે એવું તે ગ્રંથમાં વર્ણન (૧૨) અધ્યાય ૨ શ્લાક ૧૭૫-૨૧ (૧૩) હાલમાં જે ખરા અભ્યાસ કરનારા બ્રહ્મચારિઞછે,તેએ માત્ર આ કાયદા પાળતા હશે તે હશે. (૧૪) ૧ હેાઞ કરવા; ૨ બીજાને હાથે હૈામ કરાવવેશ; પાતે અભ્યાસ કરવે; ૪ બીજાને શિખવું; પ્ બીજાને આપવું; • બીજા પાસેથી લેવુ.-એ છ કામેા છે. ભા॰ ક॰. (૧૧) અઘ્યાય, ૧ શ્ર્લાક પ્−9 તથા ૮૫.
પ્રકરણ ૪,] ધર્મની હાલની સ્થિતિ, ૧૪૭ એમ્મદખી કરીને તેને સતાવે છે તેખોને તે પોતાની માંખોના તેજથી ભસ્મ કરી નાખે છે એવું તેનું વર્ણન કહ્યું છે, હવે શિવનું સ્વરૂપ સંહાર કરનારનું છે, માટે તેની સાથે સ્મા વર્ણનો સારીપેઠે મળતાં આવે છે; પણ તેના જે સ્વરૂપની હાલ પૂજા કરે છે તે કેવળ જુદું છે, અને સંહાર એટલે ફરીથી પેદા કરવું એવું તે સ્વરૂપઉપરથી દેખાડવાની મતલબ છે એવું જણાય છે. પશ્ચિમતરફના પ્રાચીન કાળના લોકોએ ઉત્પન્ન કરનારૂં જે ઈ- વરી તત્ત્વ તેનોજ નિશાની વહિવટમાં માણી હતી, તેજ પ્રમાણે એની પણ મતલબ છે; પણ જોવા જઇએ તો, શિવ એટલે એક પથ્થરનું ઠીંગણુ લિંગ હોય છે; તે શિવનાં બધાં દેવાલયોમાં મૂર્તિને બદલે હોય છે, પણ તે જોઈને તેના મૂળ અથૅવિષે લો- કોના મનમાં કંઈ આવતું નથી. શિવને લાહીનાં બળી ચ્યાપે છે, પણ હાલની વખતમાં તેના પંથમાંના ભ્રાહ્મણો એવું કરવું તોડી પાડે છે. દર વર્ષે નીમેલા દિવસે શિવ તથા તેની સ્ત્રી એમને યે ઘણા લોકો પોતાના રાીરોને પોતેજ ઈજા કરી લેછે, એવા પ્રસંગોમાં કેટલાક લોકો પોતાના હાથપગામાં છા ખાસી લેછે, તથા જીભમાં છરીગ્મો ખોસે છે, અને તે જખ- મામાં તલવારો, તીરો, તથા જીવતા સાપો, પણ ધાલીને મોહોટા ડોળથી કરે છે; બીજા કેટલાએકોની પીઠમાં આંકડા ખોસીને તેઓને એક યાદી ઉપર ચઢાવીને કરચકર ફેરવે છેઃ તે મે- ટલા ઊંચાણ ઉપર ચઢાવે છે કે, જે તેઓની ચામડી ફાટે, તો તેઓના જીવને ખચિત નુકસાન પહોંચે. શિવના ઊદ્યોગો ઉપરથી તેનું દિલ માણસોના કારભારમાં છે એવું જણાતું નથી, અને હાલના હિંદુલોકોના મતપ્રમાણે જે ૫- રમેશ્વરના અંરા થકી બધું જગત પેદા થયું છે તે તેના કારભારમાં મૂળેજ હાથ ધાલતો નથી, અને આ જગતનો બંદોબસ્ત ફલાણા દેવઉપર વધારે કરીને સોંપ્યો છે એવો દેવ મૂળે છેજ નહીં; પણ ચ્યા બાબદમાં સાધારણ લોકોનું જે મત છે તે તેઓના ગુરૂઓના મતકરતાં વધારે પસંદ કરવા લાયક છે. તે સાધારણ લોકો જે દેવની પૂજા કરે છે તેમાંજ સર્વેશ્વરપણું છે એવું ધારે છે, અને તેજ દેવ માણસોની કૃતીઓ જોઈને સ્મા લોકમાં તથા ખીજા
ખણ્ડ બીજે. મનુસ્મૃતિપછી થએલા ફેરફારો, તથા અર્વાચીન કાળના હિંદુ લોકોની સ્થિતિ હિંદુ લોકોએ પોતાની ઘણીએક ચાલો જેવીની તેવીજ રાખેલી છે, તેવી ખીજા કોઈ પણ લોકોએ રાખ્યાની અમને માહિતી નથી, તથા એમ્મોની ચાલો જેટલાં વરસ રહેલી છે તેટલી વખતસુધી ખીજા કોઈની પણ રહી છે એવો લેખ નથી; પરંતુ એવું છે, તોપણ, (મનુસ્મૃતિ થઇને પચીસ સેકા થયા) તેટલી મુદતમાં એ- ઓની સ્થિતિમાં ફેરફારો થયા નથી, એવું કોઈએ સમજવું નહીં. તે ફેરફારો કયા થયા છે તે વર્ણન કરવાની કોસેસ હું હમણાં કરૂ છું. હવે, તેોમાં સુસલમાનોથકી કેટલા ફેરફારો થયા તે ક્ લાણા એમ જુદા કરવા એ અશકય છે, તોપણ, ધર્મ, રીત- ભાત, તથા રાજ્યરીતિ, એસ્મોસંબંધી જે લખણો મજુસધી ઘણું કરીને હિંદુસ્મોમાં છે તેઓનુંજ માત્ર વર્ણન કરીશ. તેમાં જેવો ક્રમ મનુસ્મૃતિમાં ધારેલો છે, તેજ રાખીને પહેલાં કુ- હેલી વર્ણીની હાલની વખતની સ્થિતિ કેવી છે તેના ઇતિહાસનો હમણાં સ્મારંભ કરૂં છું. પ્રકરણ પહેલું જાતિઓમાં ફેરફાર. મનુ પછી જે સ્મૃતિરાય મોહોટા ફેરફારો થયા તે જાતિવિભાગ તથા દરેક જાતિના લોકોના ધંધા, એોમાં થયા છે; એવા ખીજા કશામાંપણ ક- દાચિત થયા નથી એમ કેહેવાને અડચણ નથી. ચાર મુખ્ય વર્ણ- માઁના ગેરારા. ક્ષત્રિય, વૈશ્ય, તથા કદાચિત્ શૂદ્રવર્ણ પણ હાલની વખતમાં નથી એવું માહ્મણો કેહે છે; પરંતુ જે લોકોવિષે બ્રાહ્મણો આ નિવેડો કરે છે તે લોકો એ કેહેવું કેવળ કબૂલ કરે છે એમ નથી.
: અનુક્રમણિકા. ખણ્ડ ત્રીજે. હિંદુલોકોની અર્વાચીનકાળની સ્થિતીનું સાંધણુ. પ્રકરણ પેહેલું. જ્યોતિષ અને ગણિત વિદ્યા. પૃષ્ઠ. હિંદુ સ્માના જ્યોતિષ નું જી- ૫૪. અંકગણિત ૨૧૬ નાપણું ૨૧૧ ખીજગણિત. ૨૧૭ તેનો વિસ્તાર ૨૧૩ હિંદુસ્માની વિદ્યાનું અ- ભૂમિતિ ૨૧૬ સલપણું ૨૧૮ પ્રકરણ બીજું. ભૂગોવિદ્યા · · ૨૩૩ પ્રકરણ ત્રીજું કાલગણનવિદ્યા. ૨૨૬ પૌરાણિક કાળચક્રો પ્રાચીન વાતોના વખતનો નિવેડો કરવાની અરા- કયતા ૨૨૮ સૂર્યવંશ તથા ચન્દ્રવંશ, ૨૨૮ મગધ દેરાના રાજાઓ. ૨૩૦ ચન્દ્રગુપ્ત અને સેલ્યુકસ એકજ વખતે હતા · · ૨,૩૧ અશોક અને સ્માષ્ટિઓ ક્રસ એ એકજ વ્- ખતે હતા નન્દની કારકીર્દનો કાળ, ૨૩૫ ખુદ્દના મરણનો કાળ • ૨૩૫ મહાભારતમાંના મુદ્દના કાળનો ગ્માજમાંસ’• ૨૩૬ ચન્દ્રગુપ્તપછીનો કાળ ૨૩૭ ચીની માલવારી ખખ- રનો મેલ. .. ઈ ૦ ૪૩૬ પછી અં- ૨૩૭ ધારૂં. ૨૩૮ વિક્રમ તથા શાલિવાહન એના શકો. ૨૩૯ પ્રકરણ ચોથું. ૨૩૨ વૈદ્યક સંસ્કૃત. પ્રકરણ પાંચમું. ભાષા. ૨૪૩ | હિંદુસ્થાનમાંની ખીજી ભાષાઓ ૨૪૦ ૨૪૫
પ્રકરણ ૨.] રાજ્યીતમાં ફેરફારો. ૧૩૩ નસી જમાબંદી થતી હોય છે ત્યાંહાં આાવી દુખરજીનીગીત વધા રેજ લાગુ પડે છે. પ્રથમ આા નમણૂકો જેટલી તૈનાત થતી હતી તેટલીજ કરતા હશે; પરંતુ તે તેમણુકો ઘણા દિવસ ચાલીગ્મો, અને એક પર- ગણાની બધી જમાબંદી ખાઈ જવા જેવી માહોટી થઈ, એટલે તે પરગણાના વસૂલનું કામજ તે લશ્કરના સરદારોને સોંપીને પહેલાંનો બંદોબસ્ત સરળ કરી નાખવો એ સેહેજજ મારગમાં માયાથી થતું ગયું હશે. સરદાર લોકોએ પોતાના લોકોની તૈનાતીકરતાં વધારે લેવું નહીં, તથા ખીજા તહસીલદારો કરતાં વધારે અધિકાર ચલાવવો નહીં, માટે એ રાસ્ત સાવધગીરીથી સુરૂ કરી હતી. ઉપરના કારણમાટે કયા ઉપાયો યોજ્યા હતા, તે આા જમાબંદીમાં મરેઠા લોકોએ જે બંદોબસ્ત કસ્યો હતો, તે ઉપરથી સ્પષ્ટ સમજાય છે, તેઓના બંદોબસ્તમાં દરેક સરદારે કેટલા તથા કયા પ્રકારના લોકો રાખવા, તે હદુ તેમાએ ઠરાવી માપી હતી; પ્રત્યેક માણ સના પગારનો માકાર તજવીજથી કસ્યો હતો; અમલદારોન માટે તેમણુકો કરી સ્માપિગ્મો હતીમો, તે અહીંસુધી કે ક્યારે ક્યારે નામો પણ જણવ્યાં હતાં; મુખ્ય સરદારના ખામગત ખરચની નેમણુક કરી આપી હતી; અને કેવી ચાકરી કરવી તવિષે કરાર, લોક જમા કરવાની રીત તથા ખીજા બંદોબસ્ત, એોવિષે તીલવાર લખી રાખેલું રહેતું હતું. મેટલું કચ્ચા પછી ઉપર લખેલાં કામોને જેટલી રકમ બેઈતી હશે, તેટલી, વમૂલ સંબંધી તથા ખીલે ખરચ જઇને જે પરગણાનો રાજભાગ જમા થતો હશે એવા પ્રાન્ત બીંણી કાહાડતા હતા; અને તેટલી કમ પેદા થવા દ્વેગ તે ખધો પ્રાન્ત તે સરદારને હવાલે કરતા હતા. પછી જેવા ખીજા મેહેમલી સુખા થતા હતા, તેમા પ્રમાણે તે સરદાર એક પ્રાન્તનો સુમેદાર થઈ રહેતો હતો, તથા તે કામ કરનારા અમલદારોપાસે જે ખીજાં બધાં કામો હાલમાં હોય છે, તે તે કરતો હતો, એમ થયું છતાં પણ, તેના હાથનીચેના લોકોના હક્કોનું રક્ષણ કરવનો અધિકાર, તથા જેટલી રકમબદલ તે પ્રાન્ત કાહારી આા- પ્યો હશે તે થકી વધારે ઉત્પન્ન થયું હોય તો તે લેવાનો હક્ક, ખે
પ્રકરણ ૩,] ન્યાય. ના લાયકીના કારણેાનો વિચાર કરીને તેઓની મજબૂદી જેમ તેને ભાસરો તેમ ધારવી,પર ' મા નિયમો ખીજી રીતે સારી બુદ્ધિથી કીધેલા છે; એવું છતાં, તેાને બે અપવાદોનો ડાધ લાગેલો છે;—તે અપવાદો ઉપર યુરોપખણ્ડના લોકોનું જેટલું ધ્યાન લાગેલું છે, તેટલું તે નિ- મમો ઉપર પણ નથી,તેમાંનો આ એક અપવાદ;—કોઈ પણ વર્ણન: માણસ, જે પોતે દેહાન્તરાાસનની સજાને લાયક થયો હરો,પ૩ તેના જીવનું રક્ષણ કરવામારૂ 4. કોઈ ખોટી સાક્ષો સ્માપરો, તેની સ્વર્ગપ્રાપ્તિ નહીંસરખી થનાર નથી. હવે, બે કે તે સાક્ષ પૂરનારને પ્રાયશ્ચિત્ત કરવું એવું કહેલું છે, તોપણ બધી રીતે લેતાં તેણે વખાણવા લાયક કામ કહ્યું એવું વર્ણવેલું છે.૧૪ ખીએ અપવાદ ઈનસામાં પુરાવાને લાગતો નથી; પરંતુ તેમાં એવું લખ્યું છે, કે સ્ત્રીનીસાથે સંભોગ કરવાની મતલબથી મિ- ત્રા કરતી વખતે, અથવા ગાયે જ્યાંહાં ધાસ ઉંવા ફળો ખાધા- ની વાત ચાલી હતો ત્યાંહાં, અથવા બ્રાહ્મણનું રક્ષણ કરવા સારૂ વચન સ્મા હોય તે વખતે, પ્રતિજ્ઞા તોડ્યાનું ઝાઝું પાપ ધા- શું નથી. ૫૫ એ વાક્ય ઉપરથી લોકો એવું સિદ્દ કરે છે કે, હિંદુરાાસ્ત્રમાં ખોટા સોગન લેવાની પ્રત્યક્ષ રજા આપી છે; અને હિંદુસ્થાનમાં બધા ધર્મોના લોકોમાં ખાટી સાક્ષ આપવાનો જે ઘણો વહવટ છે, તે માજ કારણયી, એવું કેહે છે. એવું છતાં, ખીજા મ પરાધોના નિષેધ વિષે સ્મા સ્મૃતિમાં જેટલું કહેલું છે, તે કરતાં ખોટો પુરાવો નહીં આપવો એવિષે ઘણું લખ્યું છે, અને યુરોપ ખણ્ડ માંહેલા ક્યારેપણ થએલા ધર્મના અથવા કાયદાના કોઈ (૧૨) અ• ૮ શ્લા ૬૧-૬૨. 66 (૧) પ્રાચીન ટીકાકાર ફુલૂકભટ્ટે “દેહાન્ત શાસન” એ શબ્દની પાછળ વગર કાળજીથી અથવા સુકથી’” (ગુન્હા થયા હાય તે!) એવા અક્ષર ઘાણ્યા છે; તે ઊપરથી એવું સિદ્ધુ થાય છે, કે ટીકાકારનીજ વખતમાં મૂળગ્રંથમાંનુ વાય લાકોની સદસદ્ધિચારબુદ્ધિને નહીં મળવા સરખું થયું હતું. (૧૪) ૦ ૮ શ્લા॰ ૧૩ | ૧૦૪. (૧૫) ૦ ૮ શ્લા ૧૧૨.
૧૬૨ હિંદુસ્થાનનો ઈતિહાસ, [ખણ્ડ ૨. જે રીતે પેદા થઈઓ છે તે રીત, તથા તેમાંનાં મૂલતત્ત્વો, મે- સાથે, અને થ્રીસ તથા મિસર મા દેશો માંહેલાંની સાથે કંઈ સંબંધ છે, મેવો, જે લોકો પ્રાચીન કાળની વાતોવિષે શોધ કરે છે તેઓ તેનો પત્તો હજી લાવી રાશે, આ વાત ખને એવી છે; પરંતુ મા બેઉનું ખાહારનું રૂપ એટલું જુદું છે કે હિંદુસ્થા- નમાંની વાતો વધારે ખુલ્લી સમજાવાને જો મિસર તથા ગ્રીસ દરોમાંની તેવાજ ભોળાભાવની વાતોના દાખલા આપણે લઈશું તો માપણી અકલ બિલકુલ ખરાબર ચાલી રાકવી નથી. સુત્રા પછીની હાલત. મરણ પછી માપણી હાલત કેવી થાય છે તે વિષે હિંદુસ્માનું મત શુ છે તે બાબદ માત્ર હવે થોડું કેહેવાનું રહ્યું છે. મરણ પછી આપણો જીવ ખીજો જન્મ લે છે એવો તેઓનો મા- એખ ખ્યાલ છે, પણ ખેવી રીતે કોઈ જીવના ને જન્મો થાય છે તેઓ વચ્ચે માણસનાં કર્મો પ્રમાણે ઉપર કહેલાં સ્વર્ગોમાંથી એકાદા લોકમાં આપણને સુખ ભોગવવાની તક મળશે, મ થવા પાપ કીધું હોય તો, સ્વાઁ કરતાં જેસ્મોની સંખ્યા ઘણી છે એવા જે તેમોના ધણા નાકલોકો છે તેમોમાંથી એકાદમાં તેવુંજ ૬ઃખ ભોગવવું પડશે, એવું તે લોકો માને છે, કોઈએ પણ સારી હાલતમાં માવવાની સ્માશા નહીં રાખવી એવું નથી એવું જણાય છે; કારણ કે અતિષણો ૬ષ્ટ માણસ હોય તોપણ કેટલીએક વાર દુઃખ સહીને તથા વારેવારે જન્મો લેને પોતાનાં પાપોમાંથી શુદ્ધ થયો એટલે તેને ફરીથી સાર્વી હાલત મળી રાકે છે, અને તે છેલ્લી વારે સ્વર્ગમાં જઈને સાયુજ્યતા (એટલે ઈશ્વર સાથે મળી જવાનું જે પુણ્યવાનને મળવાનું અતિ મોહોરું કુળ તે) તેને મળશે, સુવાપછીની સુખદુ:ખોની હાલતનાં જે તેઞોએ વર્ણનો કહ્યાં છે, તે માહોટાં ભપકાદાર તથા અલંકારથી ભરેલાં છે. જેમો પુણ્યવાનો હોય છે, તેમોએ દેહ છોડયો, એટલે તેમો આનંદકારક માર્ગે યમના લોકમાં જાય છે, વાટમાં તેઓને જીરાબોદાર ઝાડોની છાયા હોય છે, તથા કમળોએ ભરેલા પ્ર વાહો હોય છે. તેમો જતાં છતાં રસ્તામાં તેઓ ઉપર ફુલોનો સહ વરસે છે, અને પુણ્યવાન લોકોનાં ગીતોથી તથા તેઓથી
પ્રકરણ ૨.] રાજ્યગીતમાં ફેરફારો, ૧૦૧ ન કીધેલો. એવી હોય છે; તથા કેટલીએકોમાં કંઈ ઉત્પન થવાનું નહીં એવી હોય છે, બધી જમીનના કડકા પાડેલા હોય છે, અને જેમ બધી ગામકીની હદો તજવીજથી ફેરવેલી હોય છે, તેજ- પ્રમાણે મા કડકાસ્મોની પણ હોય છે; અને દરેક જમીનનું નામ, તેનો મગદૂર, તેનું ક્ષેત્રફલ, તથા તેનો માલેક, એની નોધણી ગામકીના દફતરમાં તસીલ સિખે હોય છે. બધી ગામકીઓના લોકો પોતપોતાનાં ગામોની હદોમાં એકઠા થાય છે; હિંદુસ્થાનના પુષ્કળ ભાગોમાં આ ગામોને કોટો હોય છે, મથવા તે ગામડાં- ોને સ્માધારનેવાસ્તે એક નજીક નાહાની સરખી ગઢી અથવા બાલાકિલ્લો હોય છે, ગામકીઓના હુકો. પ્રત્યેક ગામકી પોતપોતાનો અંદરનો કારભાર ચલાવે છે; જે મહમૂલ સરકારને માપવું હોય છે તે ગામમાંના લોકોપાસેથી વમૂલ કરે છે, અને તે પૂરું ભરી આપવાનું જોખમ બધી ગામકીને માથે હોય છે. ગામની હદામાંના ગુન્હેગાર લોકોનો બંદોબસ્ત ગામકીના તરફથી થાય છે, તથા તે હદોમાં કંઈ માલ ચોરાઈ જાય તો તેની જવાખદારી ગામકીના માથાઉપર હોય છે. ના- હાના ગુન્હાખદલ શિક્ષા કરવી, અને કોઈપણ કજીગ્માનો પહેલ નિવડો કરવો એટલી ખાદોમાં ગામમાંના લોકોનો ઈનસાક્ ગામકીના તરફથી થાય છે. ગામના કોટો તથા દેવળો દુરૂસ્ત કરવાં, ગામસંબંધી હોમ તથા ધર્માંદાય એાનો ખર્ચ ચલાવવો, તથા તેમજ ઉત્સાહોની વ- ખતે કંઈ ધર્મસંબંધી ક્રિયાઓ કરવાને તથા કંઈ રમત કરવાને જે ખરચ લાગે તે કરવો, એ ગામમાંના બધા ખરચો કરવાનેમાટે પૈસો ભેગો કરવાસારૂ ગામકીના તરફથી લોકોઉપર લાગો બેસે છે, ગામકીનાં ઉપર કહેલાં સક્ષળાં કામો, તથા ગામના લોકોની હાલતને લાયક એવાં ખીજાં નાના પ્રકારનાં કામો, એ કરવાને જેટલા જરૂર હોવા જોઈએ તેટલા ગામકીપાસે અમલદારો હોય છે. એ ગામકીનો એકંદર ખટલો સરકારનો છેક હકુમતમાં હોય છે; તથાપિ ધણે પ્રકારે જોવા જઈએ તો, પ્રત્યેક ગામકી, એ એક સારૂં બનાવેલું લોકસત્તાક રાજ્યજ છે, તથા એ પોતેજ પૂરે- પૂરૂં લોકોની સત્તામાં હોઇને તેને બાહારનાં સાધનોની જરૂર નથી.
પ્રકરણ ૨] રાજ્યગીતમાં ફેરફારો. ૧૧૧ બધા કબૂલ કરે છે, ત્યારે જમીનદારોને પોતાની જમીનનો ધારો વધારવાનો હક્ક છે તે કારણથી તે વહિવટદારનો હક્ક વ્યર્થ થાય છે, એવી કંઈ લોકો તકરાર લે છે; અને ખીજા એવી તકરાર લે છે, કે જમીનના ધારાની એટલી હદ કરેલી છે કે આસ- પાસના પ્રદેશમાં જે દરની શિસ્ત હરો થકી જાતી ધારોકો ઈએ લેવા નહીં, એવું છે. હવે જ્યાંહાં સુધી સરકારના માગણાની હદ હતી ત્યાંહાં સુધી મિરાસદારોનો હક્ક જાહેર હતો; પરંતુ જ્યારે સરકારની જમા- નંદી મનમાને તેવી થવા લાગી, ત્યારે તે હક્ક પણ પોકળ તથા એફાયદાનો એવો થઈ ગયો; એ વાત ખરી છે એવું સંભવે છે. હાલમાં જમીનદારોની નજર પોતાના ફાયદાઉપર હોય છે, તે માટે મિરાસદારનો બચાવ થાય છે; કારણ મિરાસદાર એ જે જમીન ખેડતો હોય છે, તે તેના વરો ઘણા દીવસસુધી ભોગ- વેલી હોય છે, તથા જે ગામમાં તેનું ઘર હોય છે, ત્યાંહાંજ તે જમીન હોય છે, તેમાટે તે પારકા માણસ કરતાં વધારે ધારો આાપે છે; પરંતુ જો જમીનદારે તેને અડાવ્યો, તો તેથકી પણ હલકા દરે ખીજા ગામમાં તેને થોડી મુદ્દતના કરારે સહેજ જ- મીન મળી શકે છે, (લ) ગામડાંમાંના અસલના જમીનદાર લોકોઉપર જુલમ થવાથી કાયર થઈને તેોમાંથી જે બાકી રહ્યા તેો મિરાસદારો થયા છે, એવું કેટલાએકોનું મત છે. ખીજાઓનું મત એવું છે, કે મિરાસદારો, એ, પેહેલાં ઊપરી હતા; તેોને ઘણા દીવસના વહિવટ ઉપરથી મિરાસદારીના હક્કો મળ્યા છે. મા ઉપરની બંને અટકળો કેટલેક દરજ્જે ખરી છે એવું સંભવે છે; પરંતુ જ્યારે ગામોમાં લોકોની વસ્તી થઈ ત્યારે જમીનદાર લોકોએ એ હક્કો તે મિરાસદારોને ઘણે ઠેકાણે માપ્યા છે, એવી એક ત્રીજી ંઅટકળ છે, તેપણ તેવીજ સંભવે છે, ઊપરી કુળો. જે માણસ ઉપરી કુળ (મ) હોય છે, તે જે ગામમાંનો હોય છે તે ગામ છોડીને ખીજા ગા- મોની જમીન ખેડે છે, તે લખતમાં અથવા પોત- પોતામાં થન્મેલી સમજુતીના ઠરાવે વર્ષની ખોલીએ લીધેલી હોય છે. ગામોમાં જે અવ્વલ પ્રતીની જમીન હોય છે, તે ત્યાંહાં
૧૮ હિંદુસ્થાનનો અંતિહાસ. [ખણ્ડ ૨. હમેશાં બરદસ્ત કી શકી નથી. એમ છતાં, ખીજા પણ આવા કેટલાક લોક ચિત્ હતા, કે તે આા રાજાોને કબૂલ કરતા, અને ખરેખર કિંવા નામનો પણ, તેઞોને કર માપતા, અથવા કેટ- હું નિયમિત લશ્કર પૂરવતા, અથવા કંઈ સાધારણ મદદ કરતા; પરંતુ આવું છતાં પણ તેમા પોતાના દેરાની અંદરનો બંદોબસ્ત પોતાના હાથમાં રાખતા, અને રાજાને માન આાપવું, તે, વખત ખને તેપ્રમાણે, વસ્તુંઓછું માપતા. જ્યારે જુદાં જુદાં હિંદુ રાજ્યો ભાગી પડ્યાં, ત્યારે કેટલાક પ્રાન્તોના સુબેદારો તથા લશ્કરી જાહગીરદારો, એો, તે રાજ્ય જીતનારાગ્માની બરોબરીએ કમ્મર બાંધીને રહ્યા, મને કમ- જવા૬ માપમખત્યારીએ ચાલવા લાગ્યા; આ પ્રમાણે ઉપર કહેલા અવટ જીતેલા સરદારોની સંખ્યા વખતે વખત વધતી ગઈ. ખીજા કેટલાક તેજ દરજ્જાના લોકો, તથા તૈથકી પણ વિ- શેષે કરીને, મહેમૂલના ઇજારદાર લોકો, એોએ, નવા સત્તા- ધિરોને ઉપયોગી પડીને પોતાની જગા રાખી; તેઓએ સ્વતંત્ર- તાનો તલભાર પણ ઠાઠ ચાલ્યો નહીં, પરંતુ તેા પોતાના પ્રા ન્તોનો કારભાર ખાતરી પડવા જેવો કરતા, તથા સરકારને મા- પવાનું તેટલું વસૂલ ખાપતા ત્યાંહાંસુધી તે પ્રાન્તોસંબંધી તેાન વંરાપરંપરાનો હક્ક છે એવું માનતા હતા. જમીનદાર એટલે શું ? ઉપર કહેલા ત્રણ પ્રકારના લોકો, તથા જે ખીજા લોકો મુસલમાનોની કારકીર્દીમાં વધેલા છે, તે બધાસ્મોનો એક મોટો વષઁ થયો છે, તેને ઇંગ્લિરા લોકો, તકરારોમાં, જમીનદાર એ નામે વર્ણવે છે. તેગ્મોના હક્કોવિષે મોહોટા જોસ્સાથી તકરાર . (૧) ઝમીનદાર (એ જમીનદાર)આ શબ્દ ફારસી છે; તેના અર્થ જમીન રાખનારા એવા થાય છે, તથા તેમાં તે જમીનની માલેકીની વ્યાપ્તિ જરૂર થાય છેજ એમ નથી. જે માણસપાસે કં ઈ વસ્તુ મુકવાને આપી હશે, ( પછી તે એક હલકીકાં હેાય નહીં, તા ) તે વસ્તુના ભાસ ‘દાર’ એમ કેહે છે;-ઊદાહરણ,—જે ખંઝાના (ખજીના) રાખે છે તે ‘ખઝાને- દાર’ અથવા ખજીનદાર; ‘કિલ્લેદાર,’ એટલે કિલ્લાના નાયક; ‘ચાબદાર,’ ચાળ એટલે દંડ ધરનારા; ‘આદાર,’ એટલે પાણીયાલા (એ॰ પાણી ઠંડુ કરનારા, ઇત્યાદિ; જે સરદારાને કઇ સતંત્રતા હતી તેનેજ
પ્રકરણ ૪.] ધર્મની હાલની સ્થિતિ. ૧૮૧ બેસો માઢે છે; તેગ્માને ચોલક કેહેવાય છે; તેો ઉધાડે માથે ફરે છે; તેઞાની દાઢો તથા ચોટલી કાહાડી નાખેલી હોય છે, અને તેગ્માની સાથે એક કાળી લાકડી તથા જીવજંતુ વાળી કાહાડવા સારૂ એક સાવરણો હોય છે તે સાવરણાને તેઓ ોધો કેહે છે. તેઓ પોતાનું ગુજરાન ભીખ ઉપર કરે છે. તેા કચારે પણ ન્હાતા નથી; (બ્રાહ્મણલોકો ખાખો દાહાડો કીા મારતા હોય છે; તેોષી ઉલટું કરવાસારૂ એો કદાચિત એવું કરતા હશે, એમ જણાયછે.) જૈનોનાં દેવળો ઘણું કરીને ઘણાં મહોટાં તથા દેખાવડાં હોય છે, તે!ના માથાના ભાગ સપાટ હોય છે, અને લોકોની ખા નગી હવેલીગ્મો પ્રમાણે તેમામાં ચોક તથા થાંભલાઓની હારે હોય છે; પરંતુ કયારે ચારે મે દેવળો હિંદુસ્મોનાં મંદિરો સ- રખાં હોય છે, અને કારે ક્યારે વર્તુળાકાર હોઇને તેઞોની મો- તરફ તીર્થંકરોના પ્રચંડ પુતળા હોય છે. તે દેવળોની ભીંતો ઉ- પર તેગ્માનો સ્મુજાએબ દંતકથાચ્યા મીતરેલી હોય છે, અને કે- ટલીએક વખત હિંદુસ્માની પણ તેમોમાં ભેળેલી હોય છે. મૂર્તિો શિવાય તેોમાં સંગેમરમર પાહાણાનાં સિંહાસનો હોય છે, તેઓઉપર સિદ્ધોની આકૃતિ કોતરેલી હોય છે; અને પવિત્ર પુરૂષોની પાવડીઓની નિરાાનીગ્મો હોય છે, એ છેલ્લી નિશાનીમ્મો બૌદ્દો પ્રમાણેજ એમ્મોમાં છે, હિંદુઓની ઢબ પ્રમાણે ખાંધેલાં એવાં જૈનોનાં અતિ સારાં દેવળો ગુજરાતની ઉત્તર તરફ આબુ પર્વતને માથે છે; તે સફેદ સંગેમરમર પાહાણાની માહોટી ભવ્ય ઈમારતો છે. વરૂ, ના- સીક, તથા ખીજે ઠેકાણે જૈનોની મહોટી મોહોટી ગુફાઓ પણ છે. હ્યે સૂર પ્રાન્તમાં ચિારાયપટ્ટણ પાસે એક તીરનો પૂત ળો એક પત્થરમાં કોતરેલો છે, તે જુ: જુકે ઠેકાણેથી જોતાં ચોપનથી સિત્તેર ફુટ ઉંચો હશે એવી અટકળ થાય છે, જૈનોમાં વિદ્યાનો સંગ્રહ ઘણો છે. તે બ્રાહ્મણોના સરખોજ છે, પરંતુ બ્રાહ્મણી કાલમાન તથા ભૂગોલ એમ્મોમાં જે ઘટારત કરતાં વધારે વખાણવાની રીત છે, તેથી પણ એમોમાં સ્મૃતિ. હ્મણી વધારે છે; મૂળે ખ્રાહ્મણોના ગ્રંથોમાંની લાખો વિગેરે સં ખ્યાઓ અકલથી દુર હતીમો, તે એમ્મોએ ક્રોડો સુધી વધારી ૧૬
૧૨૦ હિંદુસ્થાનનો ઇતિહાસ. [ખણ્ડ ૨. માજીગ્નેટને મહાદે તે લે; પરંતુ તે વખતે તેણે, પોતાની સાથેની હિંસેદાર જે રૈય્યત, તેને નુકસાની ભરી આપવી; તેમજ અડ- ચણની વખતે, ગાડિો, વાહાણો, ઈત્યાદિ રાજા પકડી શકે છે, તથા રાત્રુએ ધેરેલાં શહેરોમાંનાં ઘરો પણ ભાગી શકે છે; પરંતુ તે વખતે તેને માલેકીનો વા પણ હોતો નથી. રાજ- રાજાનો ભાગ માપ્યા પછી બાકીનું જે ઉત્પન્ન જમીનદારના હાથમાં આવે છે, તે તેનું; અને પછી તેનું ખરચ કરવાનો જે તેનો હક્ક તે બીજાને માપવાને તેને કંઈ અટકાવ નથી, ભાગ તથા જમીનદારોનો ધારો આપ્યા પછી જે ઉપજ બાકી રહે છે, તે કુળની; તેનો તે હમેશાં ભોગવટો કરે છે, પરંતુ તે હક્ક તેને તથા તેના વારસાને માત્ર છે, તેની બીજી રીતે તેને ફેરબદલી કરતાં આવડતી નથી એટલી તેને હદ છે. જમીનદાર અથવા કુળ એ બંને પણ જમીનનો નારા કરી રાકતા નથી, અથવા તે કેટલાક દિવસપણ નકામી થાય એવું તેમનાથી કરાતું નથી. જે રાજા તથા જમીનદાર એો ખીજા હિંસદારોને પોતપાતાનો ભાગ લેવાને કુળે પાકજ પેદા કહ્યો નહીં, તો તેની જમીન જાય છે; અને જો તેવોજ ગુન્હો જમીનદારે કચ્ચો, તો ગામકીના તરફનું કિંવા રાજાપાસેનું કુળ તેની જગાએ સુકીને તેને કેટલીક મુદ્દત સુધી અમાનત કરે છે, અને કેટલીક નીમેલી મુદત પછી તેનો હપણ મૂળેજ લેવામાં આાવે છે. આ બધા ઉપરથી લેવામાં આવે છે, કે, જ્યાંહાં ગ્રામસમુ- દાયો, તથા મિરાસદાર કુળો હોય છે, ત્યાંહાં, રાજા, જમીનદાર, તથા કુળો, એ ઉપર કહેલા કોઈપણ હિસેદારોની પૂર્વી માલેકી હોતી નથી. ત્યાંહાં ગ્રામસમુદાયો નથી, તથા મિરાસદાર કુળો પણ નથી, ત્યાંહાં રાજા બેરાક ભરપૂર માલેક છે, અને જે ત્યાં હાંના ઘણા હક્કો હોય છે, તેઓ રાજાએ આપ્યાયકી, અથવા તેની પાસેથી મળેલા ઈજારાથકી પેદા થાય છે. આ દેવાંની માતબરી તેોના કારણોપ્રમાણે બદલે છે; પરંતુ જ્યારે અદર ખાંચખેંચ ન રાખતાં તથા હમેશાં રેહેવાની એવી બક્ષિસો - પેલી હોય છે, ત્યારે તોથકી જે માલેકી પેદા થાય છે, તે ઉત્કૃષ્ટ પૂરી માલેકી છે. જે વાતો એક પ્રદેશમાં લાગુ કરી છતાં ખરી હોય છે, તે સર્વ
૧૦૦ હિંદુસ્થાનનો ઇતિહાસ. [ખણ્ડ ર. રાખેલા છે, તથા તેને જમીનો તથા કેટલાક હક્કો મળે છે; પરંતુ હમણાં સરકારના બંદોબસ્તનો કંઈ કારભાર તેઓ પાસે નથી, જમીનસંબંધી દફતર રાખવાનું કામ માત્ર તેઓ પામે છે(અ), મુસલમાનોએ દેરા જીતી લીધા પછી એ અમ્મલદારો ૨૬ પડયા એવી લોકો સાધારણ અટકળ કરે છે; પરંતુ જેમ હિંદુઓની બધી વાતો વંરાપરંપરા ચાલે છે, તે પ્રમાણે એ મો- હોદા પણ વંરાપરંપરાના થઈ ગયા, અને વારસોમાં વહેંચાઈ જવાને લાયક થયા; તેથી જે કારણોનેમાટે એ મોહોદા ઉભા કીધા હતા તેઓ પાર પાડવામાટે એ ઉપયોગી પડશે નહીં એવું બધા હિંદુ તથા મુસલમાન રાજામોને લાગીને પોતાને ભરોસો ખાવે એવા પોતે પસંદ કીધેલા અમલદારો તેઓની જગાએ નીમવાની જરૂરીયાત તેઓના ધ્યાનમાં આાવી હરો. હાલની વખતમાં હિંદુસ્મોના પણ મુલ્કના વિભાગો થઇને ના- હાનાં માહોટાં રાજ્યો થયાં છે, અને જેવી જરૂર પડે છે, તેવા તેોના પણ ફરીથી વિભાગો કરે છે. રાજ્યમાંના મુખ્ય પ્રા- ન્તોના સુબેદારો રાજા નીમે છે, તથા પ્રત્યેક સુબેદાર પોતાના હાથનીચેના પ્રદેશોના મુતાલિકો (ઈસ્માને ડેપ્યુટીો) ની છે. હાલ કારભારનાં બધાં ખાતાં એક સુબેદારનેજ હસ્તક હોય છે; મનુની વખતે જેવા લશ્કરી વિભાગો હતા, તેવા હાલમાં નથી, અને ઈનસાફની કોર્ટો, જો હોય તો, રાજધાનીમાં માત્ર છે, ખાકી કહીં નથી. એટલા બધા ફેરફારો થયા તેખોમાં ગામકીઓ માત્ર જેવી ને તેવીજ રહેલીગ્મો છે. એ ગામકીચ્યો, એ અવિનાશી કણો છે; એોથકી હિંદુસ્થાનમાંના અતિ મોહોટા રાજ્યરૂપી ધડા અનેલા છે. જે નાહાની મોહે ટી નિયમિત જગામાં લોકોનો ગામકીઓની એક સમાજ રેહે છે, તે જગાને ગાંમકી કહી એ. હકીકત. તેની હદ્દો બરોબર કરાવી આપેલી હોય છે, તથ તેગ્માવિષ લોક મોહેડેટી બગભક્તિએ ટાંપેલા હોય છે. ગાંમકી- ઓમાં સર્વ પ્રકારની જમીનો હોય છે; કેટલીએક જમીનો વા- વેતરની હોય છે; કેટલીએક પડતર મુકેલી હોય છે; કેટલીએક વાવેતર કરવાજેવી હોઈને પણ તેમાં કદી હજીસુધી પોખ પણ
૧૫૮ હિંદુસ્થાનનો ઇતિહાસ. [ખણ્ડ .. માછલીચ્યો, સાપો, કાચબા, તથા મગરો, એ જે તેનો બધો ખટલો તે લેખને પૃથ્વિ ઉપર પડી, તે કિસ્સો, તેમજ માતાજીએ પોતાની તમામ સપ્ત મરજીથી, ગણપતીને એકલીએજ પેદા કીધો, તથા પછી તેનો બાપ શિવ એણે તેનું માથું કાપી નાખ્યું અને પાછ- ળથી તે ફરીથી ખેસાડવાની વખતે એક હાથીનું માથું તેને હાથ લાગ્યું તે ખેસાડી દીધું, તે કથા, માવી આાવી વાતો, તથા મે- વાજ દેવોના કછચ્યા, અને તેમોની વખતઉપર દોસ્તી તથા દુશ્મની; તેમજ માણસો તથા રાક્ષસો એમ્મો સાથે તેઞોની લઢાઈો; તેમોની થમ્મેલી હારો, તથા તેઞોએ કેટલીએક વ- ખતે પોબારા ગણ્યા અથવા મંદીમાં પડ્યા, તે વાતો; તેમજ પોતાની ઈચ્છામો પૂરી થવા માટે તેઓએ કીધેલાં પ્રાયશ્ચિત્તો તથા તપો, તેમજ તેઓનાં ખોલનારાં હથીગ્મારો; તેોએ લીધેલા નાનાપ્રકરના વેષો, અને તેમોના દિલમાં જેનો નાશ કરવાનો હોય તેની ઇંદ્ધિઓને બેકહમ કરવામાટે તેઓએ જે ઠગવિદ્યાઓ ચલાવીો, તેોઃ——હવે, જો કે હિંદુસ્થાનમાંના લોકોના .ધર્મસં- બંધી મતોનું સવિસ્તર વર્ણન કરવાનું હોય, તો, આ બધી ઉપલી વાતો કેહેવી જરૂર પડશે; પણ તેટલી હકીકતમાં જેટલી પુસ્તકની જગા રોકાશે તેને મવેજે તેમાંના મજકૂરમાંથી કંઈજ સાર નિ- કળવાનો નથી. મા બધી દંતકથાઓમાં અતિરાયોકિત્ત છે તથા એ વાતો એકખીજીસાથે મળીતી નથી, ચ્યા છે તેઓની મુખ્ય નિરાાની છે એટલુંજ તેોવિષે અહીંયાં કેહેવું બસ છે, યુનાની લોકોના જે દેવો હતા તેઓ માણસો સરખા હતા અને તેખોની રાતિ તથા બુદ્ધિ એઓ માત્ર વધારે માહોટી હતી, પણ તેોનાં કામો માણસોસરખાંજ તેઓની હાલતને લાયક થતાં હતાં; તેઓનાં તથા માણસોનાં કામોમાં તફાવત એટલોજ કે તેઓનું સ્વરૂપ (ઈશ્વરના) પૂરાપણાની નજીક આવેલું હતું, તેથી તેઓનું વજન તથા ઉસ્મત માણમકતાં વધારે હતું. હવે, ચ્યાણી મર હિંદુઓના દેવોને માણસો સરખા મનમાં તરંગ ખાવે છે, પણ તેઓની સૂરતો જોવા જેએ તો હંમેશાં માણસથી કંઈપણ ઉલટી હોય છે, અને તેમોની ચાલ કેટલેએક દરજ્જે બેશુમાર તથા મન- માને તેવી હોય છે. તેમોના રંગો નાનાપ્રકાના છેઃ—લાલ, પીળા,
res હિંદુસ્થાનનો ઇતિહાસ. [ખણ્ડ ૨, વેદોએ ઉપદેશ્યો છે તેની ચાલ તે વખતનો અગાઉ ઘણી થઈ હશે. એવું છતાં, જીદ્દના ધર્મવિષે જેઓ અતિ સન્નીથી તકરાર લે છે તેમોમાંથી, એ ધર્મ ખ્રિસ્તી રાકની અગાઉ દસમા અ- થવા અગીઞારમા સૈકાની પૂર્વે થયો એવું એક પણ કેહેતો નથી, અને જે ઇતિહાસવિષે ઘણાજ સારા દાખલાખો છે, તે ઉપ- રથી એવું ઠરે છે, કે એ છઠ્ઠા સૈકામાં થયો. જે લોકો પોતાને ખૌફ્ ધર્મ પ્રમાણે ચાલનારા કેહેવરાવે છે, તેમો બધા, મા ધર્મ હિંદુસ્થાનમાં પેદા થયો એવું કહે છે. મેનો પાયો ધાલનાર શાયમુનિ, એવા નામનો ગોરખપુરની ઉત્તરે કાપિલ નામેં ગામ છે ત્યાંહાં જન્મેલો પુરૂષ હતો; તેને ગૌમત પણ કેહે છે, આા વાતવિષે બધાસ્મોનું મત એક છે; પરંતુ કોઈ કેહે છે કે તે ક્ષત્રિય હતો, અને ખીજાઓ એવું કેહે છે, કે તે રાજાનો છોકરો હતો, તે ક્ષત્રિય હોઇને સૂર્યવંશમાંના એક રાજાનો પુત્ર હતો એવું હિંદુલોકો કેહે છે; એઉપરથી ઉ- પરની હકીકતને વધારે જોર ગ્માવે છે. બુદ્ધ ક્યારે ઉત્પન્ન થય એ વિષે બધા લોકોનું એટલું સારૂં સરખુ મત નથી. હિંદુસ્યા- નમાંના લોકો, તથા આવા, શ્યામ, અને સિલોન, અહિંયાંના લોકો ખ્રિસ્ત પહેલાં છઠ્ઠા સૈકાના મધ્યના સુમારમાં એનો જન્મ થયો એવું ઠરાવે છે, અને મગધ દેરામાંના રાજાઓની યાદીમાં કેટલીએક વાતો લખેલીઓ છે તેઓનો આા વાતને ટેકો મળે છે, હવે કાશ્મીરી લોકો ખ્રિસ્ત પહેલાં તે સોબત્રીસ વર્ષો ઉપર શાક્યસુની હતો એમ મટકળે છે; ચીના, મોગલ, તથા જપાની, એ લોકો શુમારે હજાર વર્ષો પેહેલાં થયો એવું કેહે છે, અને “ઓરિએંટલ યાગઝીન” નામે એક ગ્રંથમાં તિબેટના ૧૩ ગ્રંથ- કારોવિષે ઉલ્લેખ છે, તેમાંથી ચારેની સરાસી ખ્રિસ્ત પહેલાં ૨૯૧૯ વર્ષો, અને નવની ૮૩૫ વર્ષો, એવી હરે છે. એવું છતાં, તિબેટમાં ધર્મસંબંધી જે મોહોટો ગ્રંથ છે, તેમાં એવું લખ્યું છે, કે અશોક રાજાએ જે બધાઓની સભા ભરી હતી, તે બુદ્ધ સુવાપછી ૧૧૦ વર્ષોએ ભરી હતી; તેઉપરથી ખુદ્દનું મરણ (૭) લલિતવિસ્તાર નામના એક મુદ્દતા ચિરત્રને ગ્રંથ છે, તેમાં લિ- વસ્તુ એવું નામ છે. ભા કુ
૭૬ હિંદુસ્થાનનો ઇતિહાસ, [ખણ્ડ ૧. લોકો વધારે સુધરેલા હતા એવું ખુલ્લું દેખાય છે. હિંદુઓની અંદરની શિસ્તો યુનાની લોકોના જેટલી જંગલી ન હતિથ્યો; તેમજ તેઓ પોતાના રાત્રોની સાથે જે રીત ચલાવતા હતા તે વ- ધારે દયાભરેલી હતી; તેમોની સાધારણ કાબેલિયત યુનાની લોકો કરતાં ઘણીજ વધારે હતી; તે ઈશ્વરના અસ્તિત્વઞવિષે તથા તેની પ્રકૃતીવિષે જે જ્ઞાન તેાને મળ્યું હતું, તેની રોરાની આા- થેન્સ શહેરની ચઢતીમાં જે અતિ મોહોટા ઞકલવાન્ થઈ ગયા તેોની નજરમાં પણ તે રોરાની ઝાંખીનાંખી આવી હતી. હવે જેવા જતાં, ગ્રીક લોકોનો વહેવાર ઘણા દેશોમાંના લોકોની સાય ખુલ્લો હતો, તેથી તેઓ જરા મિજલસના કામમાં વધારે હુશિસ્માર થએલા હતા, મત તેમાખે જે જે જ્ઞાન જે જે લોકોની પાસેથી પ્રાચીનકાળમાં મેળવ્યું તે તે લખી રાખ્યું છે. હવે, હિંદુ ોનો સુધારો. એકલોજ વિધ ગયો, તેથી તેનું રૂપ અપૂર્વ તથા અસાધારણ થયું; અને તેનેલીધે હિંદુ લોકોએ આાગળ જતાં કોઈની મદદવગર પોતાનો સુધારો જે પોતાનીમેળે સુધારીને ઊંચે દર૰જે ચઢાવ્યો, તે જોઇને ઞજાએખ લાગે છે, આપ્રમાણે પ્રાચીન કાળમાં ખીજા કોઈ પણ લોકોની સાથે ન મળતાં હિંદુસ્મોનો જે સુધારો થા, તે હિંદુ લોકોનું એક દૈ વજ્ર થયું અથવા નહીં વિષે રાંરાય છે; કારણ એઓ સુધસ્યા, તેથી જે બીજા બધા લોકોની માહિતગારી એમ્મોને હતી તેો- થકી આપણે શ્રેષ્ઠ થયા એ જોઇને તેઓ પરદેશી લોકોની રાતો હલકી માનીને પોતાની રીતાને માન આપવા લાગ્યા; એવું થતાં થતાં આખરે માહારના લોકોની સુધારણા લઇને તેપ્રમાણે પો- તાની હાલત સારી કરવાની તેમોની તાકાદ જતી રહી, અને તેઓ પોતપોતામાં પણ ફેરફાર કરવાને નાખુરા થઈ ગયા. હિંદુલાકોની- મનુસ્મૃતીમાંથી લીધેલો ઉપરનો મજકૂર શ્વેતાં સત્તિ તથા ત્રણ જિવ થકી બધા લોકો થયા;—તેટલા સ્થિતિ. વિષે ધર્મરાહ્ને નિયમ બાંધ્યા છે, મને શૂદ્રો મે ચાકરપેરાના તથા નીચ સ્થિતિમાં હતા એવું (૪) અસ્તિ, એટલે છે, અને 1, એ પણ વાચક પ્રત્યય છે; તેથી ઈશ્વરનું જે હંમેસાંનુ હોવાપણું તે જણાય છે, તે સ્થિતીનું નામ, અસ્તિત.ભાક
૩. હિંદુસ્થાનનો ઇતિહાસ. [ખણ્ડ ૧, હરકત કરરો ત્યાંહાં, અથવા જ્યાંહાં કોઈ લોકોની ઉપર ખીજા કોઈ લોકોએ અન્યાયથી હામલો કર્યોા હોય તે વખતે તેઓની મદદ કરતા છતાં, પોતાનો બચાવ કરવાને માટે લઢાઈ કરીન બીજાના શરીરને ઈજા કીધી હોય, તો તેવિષે સારી રીતે ખંદો- બસ્ત કીધેલો છે,૩૯ ઘણા ઝપાટાથી કિંવા ધ્યાન ન પોંહોંચાડીને ગાડી હાંકી હોય, તો તેના બદલામાં જે દંડો કરેલા છે તે, માણસનું મરણ અને ધણા નીચ જાનવરનું મરણ એ બેઉ વચ્ચે જેવો તફાવત છે તેવા તફાવતના છે.૪૦ જો કોઈ મળ નાખીને રાજમાર્ગે ખરાબ કરશે, તો તેણે તે મળ કાહાડી નાંખવો, અને ખીજો થોડો દંડ આપવો.૪૧ જે પ્રધાન, લોકોના કામમાં લાંચ લેશે, તેની મીલકત રાજાએ જપ્ત કરવી. ૪૨ જે વૈદ્ય અથવા રાગ્યવૈદ્ય (વાઢકુટીગ્મો) પોતાની ખેવકૂફ઼ાઈ- થી પોતાના ધરાકોને ઈજા કરશે, ત્યારે તે અપરાધ, ખેતરની વાડય અથવા ચુનામાટી વગર બાંધેલી પથ્થરની કોટડી ભાગશે; અને માટીની મૂર્ત્તિ ભાગશે; સારી જણસમાં ખરાબ જણસ મેળવશે, અને ધરાકોપાસે બીજી ઠગાઈ ચલાવરો; એ બધા ગુન્હા સરખા ગણીને તેના ૨૫૦ થી ૫૦૦ ૫ણ સુધી દંડ કહેલો છે.૪૩ એવું છતાં, ખરાબ અનાજ છતાં સારૂં કહીંને વેચશે, ત્યારે તેને સપ્ત દેહદંડ ઠરાવેલો છે;૪૪ અને સોનીએ લુચ્ચાઈ કરી હોય, તો તેના અય્યાવતે કડકેકડકા કરી નાંખવા એવી માત્તા કરી છેઃ મા છેલ્લી વાતમાં તો ગુન્હાનાં સ્વસ્પના ભેદની હ ઘણીજ મુકી દીધી છે એવું જોવામાં આવે છે,૪૫ ખીજા ધર્મરાાસ્ત્રકારોએ જે કેટલાએક દોષો(વષે કહ્યું નથી તે દોષોના નાહાનામોહોટાપણા ઉપર નજર ન રાખીને મનમાં માવે તેમ તે વાતોખાખદ સ્મ સ્મૃતિમાં સજાઓ કરેલી છે. (૩૮) ૦૮ શ્લા૦ ૩૪૮. ઇત્યાદિ. (૪૨) અ૦ ૮ શ્લા ૨૩૧. (૪૦)૦ ૮ શ્લા ૨૮૦–૨૯૮.(૪૩) અ૦ ૯ શ્લા ૨૮૪-૨૮૭, (૪૧) અ૦ ૮ શ્લા ૨૪૨ તથા(૪૪) અ૦ ૮ શ્લા૦ ૨૯૧. (૪૫) ૦ ૮ શ્લા૦ ૨૯૨. ૨૪૩.
પ્રકરણ ૫.] લોકોની રીતભાત. ૨૩ ૫ તેઓએ પોતાનું વજન વધારવાના ઉપાયો યોજવાની સુસ્તી કીધી હોત, તો તે એક જુદી વાત થાત; પરંતુ મનુસ્મૃતિ જેવા ધર્મશા- સ્ત્રના જુના ગ્રંથમાંથી, (જે ગ્રંથની મુખ્ય મતલબ બ્રાહ્મણોની સત્તા મજબૂદ કરીને વધારવી એવી છે, તેમાંથી) ઉપર કહેલા ઉપાયો કાહાડી નાખ્યા છે, એ સ્માશ્ચર્ય છે, મા સુસ્તીથી જે પરિણામો થયા તેપણ ધ્યાન પોહોંચાડીને જોવા જેવા છે. ગાર લેઈને દેવળમાં પૂજા કરવાને રેહેવાનું માન ઓછું થયાથી, તેવી પૂજા કરવાવિષે લોકોમાં હાલ જે અનાસ્થા નજરે આવે છે, તે સહેજ ઉત્પન્ન થઈ હરો; પણ એવું છતાં હજીસુધી બધી વર્ણના લોકોમાં નિયમથી પૂજા કરવાનો જે પાઠ રહ્યા છે, અને યાત્રાઓમાં, તથા ઉત્સાહોમાં, તથા ખીજી વખતે ઈશ્વરભક્તિ- થકી લોકોમાં જે નૅસ્સો ઉત્પન્ન થાય છે; એ બેઉ વાતો પણ મજાખેલ છે. ખીજી (મા બ્રાહ્મણોવિયે) અજાએખ વાત ખેવી છે, કે તેઓના સંસારના બધા વેહેવારો કેમ ચલાવવા, તે જેવા એક મઢમાં ચલાવતાં ખાવડરો એવા કઠણ તથા ખારીક નજરથી ખાંધી મુક્યા છે. હવે બ્રાહ્મણોનો સમાજ માટલા મોહોટો, આટલો વિસ્તીર્ણ દેરાભર પસરેલો, તથા ખીજા લોકોપ્રમાણે પોતાના કુટુંબોસુદ્ધાં તો રેહેનારા, તેઓઉપર કોઈ સ્મેક મુખ્યની અથવા મણ્ડળીની સત્તા નહીં, અને ધર્મસંબંધી પણ ઠરાવેલા અધિકારની, અથવા તાબેદારીની કાંઈ શિસ્ત કરી માપી ન હતી; એવી બધી વાતો છતાં, ઉપરના નિયમોની રાસ્ત તેમધ્યે કેમ ચાલી, આ નવાઈ સરખું છે. આ શિસ્તનો પહેલાં નશીબ ઉપર હવાલો રાખ્યો હતો એવું લાગે છે. પરંતુ પછી તેનો પૂઠપુરાવો, ઘણાં કારણોએ કરડ્યો; તે એ પ્રમાણેઃ— (૧) ઈશ્વરી શાસ્ત્રઉપર પ્રથમ ભોળા ભાવથી રાખેલી જે મદ્દા, તે જે લોકોએ તે શાસ્ત્ર રચ્યું તેઓના વંશજોના પણ મનમાં કાળે કરીને ઉત્પન્ન થતી ગઈ હરો; (૨) તેમજ તેઓની નાહા- નપણમાં શિખવવાની સખ્ત કેદ; (૩) તેઓના ધર્મમાં કહેલાં પ્રાયશ્ચિત્તો, તથા કદાચિત્ તે પ્રાયશ્ચિત્તો અમલમાં લાવાવને રા- જાના અધિકારની મદદ, (૪) તેમજ તે કાયદા જુના થયાથી તેોવિષે લોકોને ટેવ પડીને તેઓના મનઉપર પેદા થખેલી
પ્રકરણ ૨.] રાજ્યગીતમાં ફેરફારો. ૧૧૩ પણ હલ્લાથકી પોતાનો બચાવ કરવો, એ એકએકલાથી કામ થવું મરાય હતું; ખીજાને ચાકરીમાં રાખવામાટે પાસે પૂંછ ન હતી; અને જ્યાંહાં તે કામ કરનારને ઘણાં સગાંવાહાલાં ન હોય, ત્યાંહાં તેની મદદે દોસ્તો ખોલાવવા પડતા હતા; પછી તે મુલ્ય વસાવ્યાથકી થનારા ફાયદાઉપર તેઓનો હક્ક પોહોયતો હતો; અને એજ કારણથકી ગ્રામસમુદાયો થયા, તથા દેશના વિભાગો પડીને ગામાકીમો બન્યા, જ્યાંહાં લોકોની સ્થિતી નિયમિત થઈ હશે, ત્યાંહાં બધે ઠેકાણે એચિરાધ જમીન રાજાની હોય છે, તે પ્રમાણેંજ આ દેશમાં હતી એવું ખેરાક જણાય છે; પરંતુ એકદમ કિમ્મત લેને મ- થવા (બીજા દેશોમાં વહિવટ છે તેપ્રમાણે) વર્ષનો કાયમ ધારોહ- રાવીને ઉમેદવાર ખેડુત લોકોને એ મિલકત ન માપતાં ઐન- જીનસ હિંસો આપવો એવો ઠરાવ રાજાએ કરી મુકયો હતો એમ જણાય છે. એ હિસો ખેતીના વિસ્તારપ્રમાણે તથા જા- તપ્રમાણે ઓછોવત્તો થતો હશે, બાકી રહેલું ઉત્પન્ન સુલ્ક વસાવ- નારોની જમાતનું હતું; પરંતુ પોતાને જાતે ખેડવાસારૂં રહીને શિ- વાય પુષ્કળ સારી જમીન છે એવું જો તેઓની નજરમાં આવ્યું હોય તો, તેઓએ ખીજાઓની મેહનતની મદદે તે જમીનથકી પોતાનો ફાયદો કરી લેવાની મેહનત કરી હશે. ત્યારે જે મા- સ સરકારનો હિસો ભરીને રિાવાય તે ગ્રામસમુદાયને હિસ્સો આપવાનો કબૂલ કરતો હશે, તેને તેઓએ તે જમીન માપી હશે; કારણ ઉપર કહેલી રીતે ફાયદો કરી લેવાના ઉપાયથી ખીજો ૧- ધારે સહેલો ઉપાય જણાતો ન હતો. હવે જ્યાંહાંસુધી જમીન ઘણી હતી, અને ઘણાં ગામોવધતાં ચાલ્યાં હતાં, ત્યાંહાંસુધી પો- તાને જમીનનો ઉપભોગ હમેરાાં મળવાનો હોયા વગર કોઈ પણ જમીન ઉપરનું જંગલ તોડીને સાફ કરવાને તૈયાર નહીં થયો હશે, અને આ કારણથકી મિરાસદાર લોકો ઉત્પન્ન થયા હશે. પછી જેમ જેમ લોકોનો વધારો થતો ગયો, તેમ તેમ ઉપવી, તથા મજુર, એ લોકો પછવાડેથી આવ્યા હશે. પછી વારસામાટે મા- લમતાના કડકા થઈને ઉપર કહેલી સ્થિતિ તોડીને બધી પ્રતીના લોકો મજુરોની હાલતમાં આવવાગ સહેજેજ લાયક થયા હશે;
પ્રકરણ ૧.] વિભાગ તથા ધંધા, ૧૧ તેણેજ રાખવું; પણ જે ખીજી વર્ણના માણસને મળે, તો તે રા જામ્બે લેવું, અને તેમાંથીપણ અર્ધું બ્રાહ્મણોને માપવું.૩૯ ખીજી વર્ણના લોકોમાંથી જો કોઈનો વંશ ખુટે તો તેની બધી મિલકત રાજાએ લેવી; પણ તે રાખસ જો ભ્રાહ્મણ હોય, તો તેની મિલ- કત ખીજા બ્રાહ્મણોએ પોતપોતામાં વહેંચી લેવી.૪૦ વિદ્યાન થ્યા- હ્મણ ઊપર કોઈ પણ ધારો ન હોવો, અને તેના ઊપર બે ગ્મા- ફત આવી પડે, તો તેનું ગુજરાન રામે ચલાવવું.૪૧ બ્રાહ્મણનું સોનું કોઈએ સાચું હોય, તો તેની સજા મજા»ખ તરેહની છે; અને તે રાજાગ્મેજ પોતે કરવી જોઈએ, અને ઘણું કરીને તેથી ચોરનો પ્રાણ નિકળી જાય એવી તે રાક્ષા છે, ૪૨ બ્રાહ્મણના માલનો ખચાવ થવાનેમાટે એવું લખ્યું છે, કે જો તેના માલનો કોઈ ખગાડ કરે, તો તેને લાણો શાપ છે. એવા પુષ્કળ શા- જો મા માપ્યા છે. ભ્રાહ્મણે રાખેલા પશુને કોઈ ઈજા આપે તેનો અર્ધો પગ કાપી નાંખવો એવી શિક્ષા કહેલી છે.જ ૪૩ ક્ષત્રિયો. ક્ષત્રિયોના વર્ણની બ્રાહ્મણોની સાથેતો બરાબ- નથીજ; તોપણ આા ગ્રંથમાં તેગ્માને પણ ઠીક માન આપેલું છે. ક્ષત્રિયા વગર બ્રાહ્મણોની ચ ઢતી દશા આવવાની નથી, અને ભ્રાહ્મણો વગર ક્ષત્રિયોની ચ- ઢતી દશા ખાવાની નથી; તેમજ સ્મા બેઊ વર્ણીની બઢતી આ લોકમાં તથા આવતા લોકમાં જે થવાની, તે એ લોકો જો મનથકી એકઠા થાય તો થશે, એવું કહેલું છે. ૪૪ ફ્રોજદારી કાયદામાં બીજી બધી વર્ણો કરતાં બ્રાહ્મણોનું પલ્લું ઊપર છે; તેમજ ક્ષત્રિય તથા વૈશ્ય આ બે વર્ણાને સરખાવી જો- તાં પણ તે ખેઊમાં (બ્રાહ્મણોના કરતાં કંઈ કમી, પણ ઘણું કરીને તેટલુંજ) ક્ષત્રિયોનો દરજ્જો વધારે છે.૪૫ ઘણું કરીને રાજાઓ મા વર્ણમાંહેલા હતા, અને તેમજ ધણું કરીને તેોના સાધારણ પ્રધાનો પણ તેવાજ હતા.૪૬ લશ્કરનું તથા લશ્કરનાં ટોળાંઓનું . . (૩૯) અ૦ ૮ શ્લા૦ ૩ તથા ૩૮.(૪૩) ૦ ૮ શ્લા૦ ૩૨૧. (૪૦) ૪ શ્લા॰૧૮૮તથા૧૮૯. (૪૪) અ॰ ૮ (૪૧) શ્લા૦ ૧૩૩તથા૧૩૪.(૪૫) ૦ ૮ (૪૨) ૦ ૮ શ્લા૦૩૧૪-૩૧૬(૪૬) અ ‰ તથા અ૦ ૧૧ શ્લા૦ ૧૧. શ્લા ૩૨૨, શ્લા ૨૬૭, ૨૬૮. શ્લા॰ ૧૪.
પ્રકરણ ૨.] રાજ્યગીતમાં ફેરફારો. ૧૨૭ ખેરીજનુશા હિરા જમીનેા. છે, તથા તેવાજ ખાસગી ખટલામાંના મોહોટા અમલદારો તથા વંશપરંપરાના ખાસગીની ખિદ્ભુતમાંના લોકો એગ્મોને સ્થાપી છે. દેવાલયો અથવા ધાર્મિક લોકો, અથવા મો હોટી યોગ્યતા પામેલા ચાકરો અને મેહરબાની માંના લોકો, મેગ્મોને બીજી પરભારી જમીનો આાપીઓ છે. એ પરભાસ્યાં દેવાં ઘણાં છે, પરંતુ ઘણું કરીને નાહાની રકમનાં છેઃ એક એક ગામ એવાં ઘણાં છે; કહીં એક ગામમાંથી રાજભાગમાંના થોડા થોડા હિસા આપ્યા છે; પરંતુ કેટલેક ઠેકાણે માહોટી મીલકત થવા ભેગ તેમણુકો આપી છે. ધર્મસંબંધો નેમણુકો હમેશાં ચિરકાળ રેહે- નારી હોય છે, અને ઘણું કરીને તેમાં કોઈ હાય ઘાલતું નથી. લોકોને આપેલાં દેવાં પણ ધણું કરીને બધાં નિરંતર ચાલવાનાં હોય છે, અને જે કંઈ નિર્ભય ખાસગત મિલકતો કેહેવાની તે- માંની મા માને છે; પરંતુ આવાં આદાર્યનાં ઉદાહરણો હળવે હળવે વધીને તથા સનદો પણ વારંવાર ખોટી થવા લાગ્યાથી, પોતાના પૂર્વજોએ આપેલાં દેવાં પાછાં લેવાને રાજામા ક્યારે ક્યારે ઉદ્યોગી થયા છે, અથવા તે થકી પણ ઘણે ઠેકાણે તેસ્મા- ઉપર ભારે કરનો બોજો તેઓએ મુક્યો છે. ખાવાં દેવાંના વેચાણ ઉપર અથવા એક પુરૂષ સુત્રા પછી તેના વારસ પાસે તે ચલાવતી વખતે, જ્યાંહાં માવો કુર લેકે તાંહાં તે અન્યાયનો છે એવું માનતા નથી; પરંતુ યાંહાં ખાવાં દેવાં બિલકુલ ખાલસા કહ્યાં છે, અથવા તેા ઉપર હમેરાાં ચાલવાનો એવો કર બેસાડચો છે, ત્યાંહાં મોહોટો જુલમ થયો છે, એવું માને છે, એ નેમણુકો પાછી લેવાની રીત ઘણા દિવસો પેહેલાં સુરૂ થઈ હશે એમ જણાય છે; કારણ પ્રાચીન કાળના તામ્ર- પાદિ લેખોમાં દાન આપનારના વંશોમાંનો જે કોઇ તે પાછું લેરો તેને શાપ દીધો છે, એવું વારંવાર લેવામાં આવે છે, પાહાડોમાંના તથા જંગલોમાંના રહેનારા લા- કોના સરદારો પહેલાંથકી સર્વ કાળ હિંદુ રા બચ્યો થકી સ્વતંત્ર હતા, એવું સંભવે છે; કા- રણ મોગલ તથા બ્રિટિશ એ સરકારો પણ પોતાની મોહોટી જબરી કારકીર્દીમાં પણ તેોને કર આપનારા તથા બીજા આધારે રેહ- નારા પ્રદેશે.
પ્રકરણ પ.] લોકોની રીતભાત, ૭૧ બીજું એવું કહ્યું છે, કે “ધરમાં બંધ કરીને રાખેલી તથા ચંચળ સગાવાહાલા પુરૂષોની નજર હેઠળ રેહેનારી એવી પણ ગ્નિસ્મો નિર્ભય નથી; જેને પોતાના દિલો રક્ષણ કરે છે તેજ ગ્નિો ખરેખર નિર્ભય છે.'પ આ ગ્રંથમાં સતીવિષે એક અક્ષર પણ કરેલો નથીઃ ઉલટું ભ્રાહ્મણોની વિધવાઓએે સારી રીતથી, વિરત તથા પવિત્ર રહીને પોતાનું આયુષ્ય ખરચવું, એવી માત્તા કીધી છે,૬ તે- ઉપરથી તેઓએ પોતાના ભરતાર સાથે પોતે બળી જવું મા વાત તે ગ્રંથ બનાવનારના મનમાં પણ આવી હતી નહીં, સ્મે ખુલ્લું છે. જો કોઈ તપ કરનારો બ્રાહ્મણ રોગથી પીડાયલો હોય, અને તે રોગ મટવાની આશા નહીં હોય, તો તેણે ઈશાનદીરાાએ જવું, મને પાણી વગર ખીજું કાંઈ ખાવું નહીં, મને એ પ્રમાણે શરીર ગળીને મરી જાય ત્યાંહાં સુધી રેહેવું; તેમજ રાજાએ પોતાની માખરીનો વખત આવ્યો એમ જોઈને શાસ્ત્ર પ્રમાણે લોકોપાસેથી દંડ લેઈને જે સંપત્તિ મેળવી હોય તે બ્રાહ્મણોને ધરમ કરવી, તથા પોતાનું રાજ્ય પોતાના છોકરાઓને હવાલે કરવું, અને પોતે લઢાઈમાં મરી જવું, અથવા જે તે વખતે લઢાઈ ન હોય, તો અપવાસ કરીને પ્રાણ છોડવો, એટલી આત્મહત્યાઓ કરવાને માત્ર સ્મા સ્મૃતીમાં છૂટ સ્થાપી છે. તે વખતની રીતભાતવિષે માપણને ખીજી વધારે માહિતી મળી રાકતી નથી. જ્યાન શ્રા ઘણાને જે સખ્ત મહ્મચારીપણું લગાડી દીધું હતું, રીતભાતતિવષે. તે પ્રમાણે તેઓ વિષય કહ્યા વગર રેહેશે કે નહીં એવિષે શાસ્ત્ર કરનારના મનમાં ખરેખર ખેતબાર થયો હતો એવું જણાય (૫) ૦ ૮ શ્લા૦ ૧૧ | ૧૨. (૬) અ॰ ઞગ્લા૦ ૧૫-૧૫૮. (9) ૦ ૬ શ્લા૦ ૩૧. (૮) ૦ ૮ શ્લા૦ ૩૨૩. કોલ્યૂક સાહેબ કૅહે છે, કે હતી થવાના ચા- લને આધાર છે; અને કલનું લોક આ ચાલ પ્રમાણે ચાલતા હતા,એવી કથા પ્રાચીનકાળના લાકા કહે છે. તે ચાલના ઊલ્લેખ આ સ્મૃતિમાં નથી, આ વાત અજાઐમ છે.
પ્રકરણ ૨.] રાજ્યરીતમાં ફેરફારો. ૧૦૭ માઁ હિંદુસ્થાનમાં અને તેમાંથી પણ ઉત્તરતરફના તથા છેક દક્ષિણમાંના દેશોમાં ૬૨ એક ગામમાં લોકોનો એક સમુદાય હોય છે, તે તે ગામકીને ઠેકાણે ગણાય છે, અથવા તે સમુદાય તેજ ગામકી, એવું કહીએ તોપણ ચાલશેઃ કારણ ત્યાંહાંના ખા- કીના લોકો, એો તેમાંના લોકોનાં કુળો હોય છે. (ઇ), તે સમુદાયમાંના જે લોકો, તે જમીનના કેવળ માલક, એવું ધણુંકરીને બધા લોકો માને છે, અને જ્યાંહાં જ્યાંહાં તે લોકો છે, ત્યાંહાં ત્યાંહાં તેનું જમીનઉપરનું ધણીપણું વતની અથવા ખીજાને વેચાતું અથવા ખીજી રીતે માપવા જેવું છે, એવું ખધામોનું મત છે; પણ આા લોકોની માલેકીના હક્કનું પાપણું મંદેશા- ભરેલું છે, માટે તે લોકોનું જે તદ્દેશીય ધર્મ (એટલે એ અર્થનું) નામ છે તે રાખીને, તેઓને ગામમાંના “જમીનદારો (ફ્) એવું કહીએ તો ઠીક પડેશે, જ્યાંહાં એવા (જમીનદાર) લોકો હોય છે, તે ગામોમાં વખતે ઉપર કહ્યાપ્રમાણે એક મુખ્ય કારભાર ચલાવે છે; પરંતુ સ્મેક- રતાં પુષ્કળ ઠેકાણું એવું થતું હશે કે આા લોકોના કુટુંબોના (પુષ્કળ ) વંરાો હોય છે, તેોમાં પ્રત્યેકમાં એક મુખ્ય હોય છે, (અથવા મૂળે જમીનદારોનું કુટુંબ વધારે હોય તો પ્રત્યેક કુટુંબનો એક મુખ્ય હોય છે), તે તે વંશનો (અથવા કુટુંબની) અંદરનો કારભાર જીવે છે, અને ખીજા વંરોોના (અથવા કુટુંબોના સુ- ખ્યાને મળીને ગામના એકંદરમાંનો) કારભાર જુવે છે. એપ્રમાણે તે મુખ્યોની જે મંડળી મળે છે, તેનો મોહોદો જેવો બીજે ઠેકાણે એકલાજ પટેલનો હોય છે તેવોજ હોય છે; અને તે ોહોદાખદલ સરકારમાંથી તથા ગામવાળાઓની પાસેથી જે વતન મળે છે, તે તે મંડળીમાંના લોકો પોતપોતામાં વેહેંચી લે છે; જેટલા ગામના ભાગ હોય છે તેટલા એ મુખ્યા હોય છે; પરંતુ માઠુ કિંવા દસ એઓથકી વધારે હોય છે એમતો કહીં- કજ પ્રત્યેક ભાગમાં જે છેક વડીલ વંા હોય, તેમાંથી તેનો સુખ નીમે છે; પરંતુ તે ખાકીના જમીનદારોકરતાં વધારે દોલ- તવાન હોય છે, અથવા ખીજી રીતે પ્રખ્યાત થખેલો હોય છે, એવું કંઈ નથી. જે ગામોમાં ગામના જમીનદારો હોય છે, ત્યાંહાં તે પહેલા
પ્રકરણ ૨] રાજ્યરીતમાં ફેરફારો. પટેલની મદદે ખીજાપણ જુદા જુદા અમ્મલદારો હોય છે; તેઓમાં તલાટી તથા પગી એો મુખ્ય છે. તલાટી (૩),—એ ગામનું દફતર રાખે છે; તેમાં ગામની જમીનની પ્રતોનો બધો તસીલ, તથા તે જમીનો હાલ જેઓ ખેડતા હશે તથા જે ૧૦૫ ગામતર નાલા- કાનીનેમણૂક:- ઇત્યાદિ. તલાટી, પગી, માગળ ખેડતા હતા તેઓનાં નામો, તેમજ તે જમીન ઉપરનું મહેસલ, તથા તેના માલેકપણાસંબંધી ખીજા ઠરાવો, એ બધું તેમાં હોય છે. તે ગામકીનો હિસાબ રાખે છે, તથા દરેક ગા- મવાળાનો સરકારસાથેનો તથા એકખીજાસાથેનો હિસાબ તે રાખે છે. તેપ્રમાણેજ તે તેોનાં ખતપત્રો લખવાનું કામ કરે છે, અને જેખોને જરૂર પડશે તેઓના ખાનગી ક્રાગળો પણ લખે છે. તેને સુરાાહિરાખદલ લોકોની તરફથી કેટલાખેક લાગા `મળે છે, તથા કહીં કહીં સરકારમાંથી ન નેમણુક અથવા જમીન તો- ડીને ચ્યાપેલી હોય છે, પગી (ડ) મેં ગામની સીમાઓ તથા લોકોની જમીનની સી- મામો એમ્મોનો રક્ષક છે. તે ખેતરો રાખે છે, સરકારી નો- મીઓ તથા જાસૂસ પણ તેજ હોય છે; અને પટેલના હાથહેડે ગુન્હામોનો બંદોબસ્ત કરનાર એ છે. આ છેલ્લા મોહોદાથી તે રાતનો પહેરો કરે છે; ગામમાં માયા કોણ તથા ગયા કોણ તેનો તપાસ રાખે છે; ગામમાંના દરેક માણસનો ચાલચલણ ક્રેવી છે તેની માહિતગારી કરી રાખે છે; અને ગામમાં કોઈ પાસે જો ચોરીનો માલ હોય તો તેનો પત્તો કાહાડવો મા કામ તેનું છે, અથવા પોતાના ગામની સીમાતલગ તેણે ચોરનું પગલું કાહાડવું જોઈએ, એટલે પછી તે ચોરીનું જોખમ તેની નજીકના પડો- સીને માથે પડે છે, ૩ આ બધાં કામો એક માણસની શક્તિબાહાર છે એવું લાગશે, પણ ચ્યા કામોભાખદ જે સુરાાહિયે મળે છે તે એક કુટુંબને ચ્યાપેલો હોય છે, તેથી તે કુટુંખમાંના બધા લોકો તે ચાકરી કરવાને મદદ કરે છે. પગી, એ હમેશાં નીચ બતીના લોકો હોય છે. (૩) ઊપર કહ્યાપ્રમાણે બધાએને માટે કામનું જાખમ સોંપ્યાથી ાયદે થાય છે તે કત આ કામમાં. બીજા' કામેામાં ફ઼િસ્સેદાર લેાકા વારાપ્રમાણ કામ કરે છે તેથી ખરાબી થાય છે; એવી રીતે તલાટીના કામમાં જે
પ્રકરણ ૪.] ધર્મની હાલની સ્થિતિ. ૧૬૭ તેોમાંથી ઘણું કરીને બધા લોકો દેવી નામનું જે શક્તિનું સ્વ રૂપ છે તેને ભજે છે, ઉપર કહેલાં ઉદાહરણોમાં જે પંથોના ભેદો છે, તેમોમાં એકખીજામાં ક્યારે ક્યારે હાડવેર હોય છે, પરંતુ તે ખાહારથી ઉધાડું જણાતું નથી. કોલબુક, પ્રોફેસર વિલ્સન, તથા ડાક્ટર હામિલ્ટનથુક્યાનન, એ સાહેબોના લેખો ઉપરથી યુરોપિયન લો- કોને તેાવિષે માહિતી થઈ હશે તો હશે, નહીં તો તેાન ઉધાડી માહિતી થવી ભાગ્યેજ હિંદુઓના કપાળે ચંદન હોય છે, તે ઉપરથી દરએક માણસનો પંથ સમજાય છે, અને હિંદુ- મોના પહેરાવમાં મા સ્મૃતિ મજાએબ નિશાની છે, અને ચંદન કરનારાાના પંથોનો ભેદ સમજવો એવી એની મતલબ છે, તોપણ તેવું ન સમજતાં મા જાતિની નિરાનીમા છે. એવું લોકો સમજી ગયા છે. જે લોકોને કોઈક પંથમાં જવાનું હોય છે, તેાને એક પ્રકા- નો ઉપદેશ આપીને તેમાં લે છે; જેમ બ્રાહ્મણોને ઉપદેરા કરતી વખતે તેને ગાયત્રી કેહે છે, તેપ્રમાણે ઉપર કહેલો ઉપદેરા આપતી વખતે તે પંથનો ગુરૂ ઉપદેશ લેનારાના કાનમાં કંઈ થોડા શબ્દોએ છુપો મંત્ર હળવેજ કેહે છે; શ્મા દીક્ષાનો એટલે ઉપદેશનો મુખ્ય ભાગ થયો. એ પંથો જુદા જુદા કાળમાં થખેલા છે. કેટલાક ઘણા જુના તથા કેટલાક છેક નવા છે. મુખ્ય ત્રણ દેવો તથા તેઓની શક્તિવ્યો, એમાની જે જુદી જુદી પૂજા કરે છે, તેનું મૂળ ઘણું કરીને ઘણું પ્રાચીન છે; પરંતુ હાલના પંથોમાંના અજાએબ રેવાજો પ્રમાણે એકનું મછુ પણું તથા ખીજાાનું કનિષ્ટપણું એવું માનવાના પ્રકારનો કયા- થકી ારંભ થયો, એ એટલું ઉઘાડું જણાઈ આવતું નથી. of (૨) શિશ્નની શક્તીની પૂજા ધણા પ્રાચીન કાળે કરતા હતા, આ વિષે ખાતરીનું પ્રમાણ પ્રોફેસર વિલ્સન્ એણે જણાવ્યું છે. કુવારી નામનુ દેવીનુ એક સ્થાન હિંદુસ્થાનની ક્ષટાકે હતું, એવું પરીપ્લસ નામે યુનાની ગ્રંથમાં છે; તે ગ્રંથ આર્યાન્ નામે પુરૂષે ખ્રિસ્તી શકના બીજા સૈકામાં ઘણું કરીને લખ્યો હશે એવું કહેછે; તે દેવાલયઊપરથી પાસેના ભૂશિરને “ કન્યાકુમારિકા કેપ” એમ કેહે છે. '
પ્રકરણ ૪,] ધર્મ. બજાવતી વખતે મરણ પામ્યો તો તેણે અતિ મોટો યજ્ઞ કીધો એવું થાય છે, અને તે બધાં પાપોમાંથી છુટે છે.પા સારી રીતે દ્રવ્ય મેળવવું, અપરાધોની ક્ષમા કરવી, દાન, તથા તપ, ઞ યારે ગુણોથી માણસ જેવો શુદ્ધ થાય છે તેવો ખીજી કોઈ પણ શુદ્ધ વસ્તુથી શુદ્ધ થતો નથી.પર હિંદુ લોકોનું પ્રાયશ્ચિત્તોનું પ્રકરણ એ તેમોનું કર્મકાણ્ડ તથા વિચારકાણ્ડ એમ્મોની વચ્ચે છે, લોકોએ અપરાધ ન કરવા માટે દેહરાત માપવા સારૂં એ પ્રાયશ્ચિત્તો છે, તથા ધર્મસંબંધી મ્યાલો તોડી હોય તો તેબદલ રિાક્ષા કરવાનેમાટે પણ પ્રાયશ્ચિત્તો કહેલાં છે, પણ તેઓની ધારણા હમેરાાં એકાદે, અને મનમાને તેવી કીધેલી છે, તેથી લોકોના કલ્યાણવિષે તેઓનો જેવો ઉપ- યોગ હોવો જેઈએ તેવો થતો નથી. દારૂ પીત્રો, આ પેહેલા દરજ્જાના દોષમાં ગણેલું છે; એવું છતાં બિચારા નિરપકારી પ્રાણિસ્માને મારવાને વાસ્તે યજ્ઞો કરવા એ ત્રીન્દ્ર ૬૨ના પાપમાં મળેલું છે. જે પ્રાયશ્ચિત્ત કેટલા- એક ખરેખરા ગુન્હાઞોને વાસ્તે કહેલું છે, તેજ ભ્રાહ્મણોને પીડા દેવી, તથા વાસ લેવાને નાલાયક એવી ચીજોનો વાસ લેવો,” આ બેઉને પણ કહેલું છે.૧૩ 66 કેટલાંઞક પ્રાયશ્ચિત્તો કહેલાં છે, તે કરનારની મરજીપ્રમાણે કરવાનાં; તેજ જે કરવાની સપ્તિ કીધેલી હોત, તો તે સ્મૃતિરાય નિર્દય સજા યાત, ને તે પ્રાયશ્ચિત્તો કરવાં એ કરનારની મરજી ઉપર છે તોપણ તે ઘણાં મણઘટતાં છે, તેથી ગુન્હેગાર લોકો, આ લોકનાં નાતબાહાર `હેવું તથા ખીજા લોકમાં સજા ભાગ- વવી એ બેઉ પીડા ટાળવા સારૂં પણ, તે પ્રાયશ્ચિત્તો કોઈ કરતા નથી. એનું દૃષ્ટાન્તઃ-માતૃગમન, તથા ગુરૂપત્તિ, બેહેન, નહાની કુમારી, મથવા સ્મૃતિાદ્રી, મમ્માનીસાથે ગમન, એ કીધાં છતાં, તે પુરૂષને લોઢાના બિછાના ઉપર સુવાડીને ખાળી નાખવો, અથવા એક સ્ત્રોનુ ધાતુનું પુતળું કરીને તે કડકડિત ગરમ કરીને તેને તે પુતળાને ભેટાવીને મારી નાંખવો, એ પ્રાયશ્ચિત્ત કહેલું (૫૧) અ ૫ શ્યા॰ ૯૩-૯૮. |(૧૩) ૦ ૧૧ શ્યા૦ ૫૫-૮, (૫૨)॰ ૫ગ્લા॰૧૬ | ૧૨.
૧૮૦ હિંદુસ્થાનનો ઇતિહાસ. [ખણ્ડ ૨, શિવાય તેઓનાં કેટલાંએક અજાએખ મતો છે.—તેખોમાં કેટલાએક પવિત્ર લોકો થઇ ગયા તેગ્માને સિદ્ધ કેહે છે, અને તેઓ મુખ્ય પૂજા કરવા લાયક છે એવું તેઓ માને છે; તેઓ પોતાના તપના બળથી દેવોથકી મોહોટા થયા છે; તેખાનું રૂપ તથા સાધારણ લક્ષણો, એ ડેડ બૌદ્દોમાંના સિદ્ધો સરખાંજ છે, પરંતુ તેગ્મોનાં નામો તથા તેઓની હકીકતો તેાના કરતાં છેક જુદીો છે. એ સિધ્ધોને તીરો કેહે છે.—હાલના જુગમાં ચોવીસ તીર્થં રો છે, તથા માગળનામાં ચોવીસ હતા, તથા હવે પછી ચોવીસ થવાના છે. તેમામાંથી જેગ્માની પૂજા ધણા લોકો કરેછે તે,- ॥ભદેવ એને કેટલેએક ઠેકાણે પૂજે છે. હાલના તીર્થંડુંરોમાંથી આ પહેલો છે, પરંતુ પારસનાથ તથા મહાવીર, નામે જે ત્રેવી- સમા તથા ચોવીસમા તીર્થંડુંરો, તેઓની પૂજા બધે ઠેકાણે કરે છે. એ જે શેવટના બે, તે બાદ કરીને બાકીના તીર્થં રોના આકારનું માપ તથા આાવરદાનું માન, એ અકલથી દૂર છે, તે ઉપરથી એ છેલ્લેના બે મેચ્યો તે ધર્મના ખરેખરા સ્થાપક હોવા જોઈએ, એવી જે અટકળ કરે છે, તે ઠીકજ ખરી હોવી જોઈએ, એમ જણાય છે. બધા તીર્થંઙ્ગારો નિશ્ચેષ્ટતારૂપ પર- માનંદની જે હંમેશાંની અવસ્થા, તેમાં હોય છે, અને દુનિઞાના કારભારમાં છેક હાથ ધાલતા નથી. હિંદુઓના દેવોની પદવા તથા તેમોને લગતી ખીજી વાતો, એસ્મામાં જેનોએ કેટલાએક ફેરફારો કીધા છે. હિંદુસ્મોના જે ઘણા મોહોટા મહોટા દેવો છે, તેઓનું તેાએ કેટલુંએક વધારે માહાત્મ્ય વર્ણન કર્યું છે એમ નથી, અને તે દેવોની સંખ્યા વધારીને તેઓની શિસ્તમાં જે મૂળજ અકલથકી દૂર એવી ઘણી વાતો હતીો, તેખોમાં ખીજી વધારી મુકી છે. એનું ઉદાહરણ, તેઓમાં ચોસટ ઇન્દ્રો તથા ખાવીસ દેવી છે. સિદ્ધોના શીરોનાં હાડકાં વગેરે અંશોને તેા માનતા નથી; તેોનામાં મઠ નથી; તેઓના ગોરોને જતી (યતી) કેહે છે; તેઓ બધી જાતિમામાંના હોય છે; તેોનો પોષાક ભ્રાહ્મણોના પોષાકથી જુદી તરેહનો હોય છે, તોપણ કેટલેસ્મેક દરજ્જે તે માના સરખો હોય છે. તેઓ ધણા મોહોટા ઢીલા સફેદ
૮૪ હિંદુસ્થાનનો ઇતિહાસ. [ખણ્ડ ૧. અસર; આ બધાં કારણોએ તે શિસ્તને ટેકો ખાખો હરો; પણ પોતાની સત્તા રેહેવાનેમાટે આ શિસ્ત રાખવાની જરૂરી છે એવી સ્મા લોકોની માહિતગારી, તથા પોતાની બધી વર્ણના સા- ધારણ હિતવિષે ઘણી સત્ર દાઝ (એ દાઝ જેવી બ્રાહ્મણોના દિલમાં છે, તેવી કોઈનામાં પણ નહીં હરો, ) મા બેઉ કારણોએ તે લોકોની હુશિય્યારી વધારે થઈને, ઉપલી શિસ્ત રેહેવાને બધાં કારણોકરતાં એ મહોટું કારણ થઈ હરો. આટલું કઉમ્મત છતાંપણ, તે બ્રાહ્મણી શિસ્ત હળવે હળવે ઘટતી માવી છે. ત્યાંહાં લોભનાં કારણો મોહોઢાં હતાં, અથવા જ્યાંહાં પોતાનું વજન ખોવાનું બેખમ નજરમાં આવવા જેવું ન હતું, ત્યાંહાં પોતાની જાતીના નિયમોઉપર તેઓનું દુર્લક્ષ થયું છે; તેથી આખરે તેઓના સ્વરૂપની ચોખાઈ ઓછી થઇને તેઓની સ- ત્તા દુબળી થઈ, અને તે ઘણુંકરીને ખીજી વર્ણના લોકોના હાથમાં ગઈ છે; તે ખીજી વર્ણના લોકો એકઠા મળીને ગોમાં, વેરાગી, વિગેરે પંથોનો મોહોટો જમાવ થયો છે. FG]
પ્રકરણ ૧.] જાતિઓમાં ફેરફાર ૯૩ ગોસાંઈ એમ કેહે છે, પરંતુ ખરેખરૂં જોવા જઈએ તો એ નામ એક પેટામાંહેલા પંથનું છે. મા સર્વ લોકો તેઓના પોષાક ઉપરથી ઓળખાય છે; કારણ તેોનાં કેટલાંક કપડાં (ધણુંકરીને પાધડી તથા ધોતયું,) મૈલા લાલ રંગનાં હોય છે; કેટલાક લોક છેક નાગા ફરતા હોય છે; અને બધાઓએ કંઈ પણ સોગન લીધેલા હોય છે; અને બધા ભીખ લે છે, પરંતુ બધાો ભીખ માંગતા ફરતા નથી. ઉપર કહેલી વાતો એટલીજ માત્ર સર્વ ગોસાંઈ ને લાગુ કરે રવા જેવી છે; પરંતુ ધણુંકરીને પુષ્કળ પંથોવિષે ખીજાંપણ કંઈક સાધારણ ચિન્હો છે, પ્રત્યેક પંથનો જે ગુરૂ હોય છે, તેની હાલત પ્રમાણે તે પંથની હાલત હોય છે; તે ગુરૂનાં મતો તે પંથના લોકો પાળે છે, તથા તે જે નિયમોએ ચાલ્યો હશે, તે નિયમો પાળે છે. આવા પંયોના પુષ્કળ સ્થાપકોનાં જુદાં જુદાં ધર્મસંબંધી મતો પણ સ્થાપેલાં છે; તે કારણમાટે ગોમાંઇ લોકોનાં મતો શુદ્ધ હિંદુસ્મોના ધર્મપ્રમાણે એવાં જ્વલેજ હોય છે. માવા પંથોમાંના લોકોની ગણ- તરીમાં પણ ઘણો તફાવત હોય છે; કેટલાક પંથોના સંપ્રદાયો થોડાક હોઇને એકાદા પ્રદેરામાંજ માત્ર હોય છે, અને બીજાોના શિષ્યો બધા હિંદુસ્થાનભર પસરેલા હોય છે. ઘણું કરીને બધા પંથોના મઠો છે; તેઓને કોઈ કોઈ ઠેકાણે જમીનો આપેલી છે; તેરિાવાય ભાવિક લોકો ધર્મ કરે છે, તે, તથા ભીખમાંથી જે દ્રશ્ય મળે છે તે, આાવી તેઓને ખીજી પે- દાસ છે. ઘણે ઠેકાણે વેપારની પણ પેદાસ છે, તે ઘણે ઠેકાણે ઉધાડી રીતે કરે છે, પરંતુ તેથી વધારે ઠેકાણે છાંની રીતે ચાલે છે. આ પ્રત્યેક મઠમાં એક મુખ્ય મહંત હોય છે; તે તે બધા પંથના લોકોએ અથવા તે પંથમાંના ખીજા મહંતોએ પસંદ કરીને નીમેલો હોય છે; કેટલેક ઠેકાણે મા મહંતપણું વંરાપરંપરા ચાલે છે, અને એથકી પણ પુષ્કળ ઠેકાણે મહંત, પોતાની પાછળ પોતાની ગાદી કોણે ચલાવવી, એ ઠરાવી મુકે છે, એક કિંવા એ વર્ષોસુધી પરીક્ષા લીધકિરાવાય બાહારના લોકોને પંથમાં લેતા નથી. પછી તે નવા શિષ્યને એક ગુરૂ પોતાનો ચેલો કેહેવરાવે છે, તથા આવા એક એક ગુરૂના ખીજા પણ ચેલા ઘણે ડે. કાણે હોય છે; તે બધા શિષ્યો તથા તેઓનો ગુરૂ એઓ ઉપર
'' છે. ૧૪ હિંદુસ્થાનનો ઇતિહાસ. [ખણ્ડ ૧. દારૂ પીધો છતાં કડકડિત ગૌમુત્ર પીને મરી જવું, એવું પ્રાયશ્ચિત્ત છે.૫૫ ખીજાં જે પ્રાયશ્ચિત્તો કહેલાં છે તે ઘણું કરીને દ્રવ્યદણ્ડ તથા અપવાસાદિ વ્રતો, એમોએ કરવાનાં છે. દંડને બદલે ભ્રાહ્ય- ણાને ગાયો વિગેરે ઢોરો દાન આપવાં એમ ધણું કરીને હંમેરમાં કહેલું છે; એક બળદ અને ૧૦૦૦ ગાયો મેટલા પણ કંપ મહોટા દંડ કહેલા છે. એ પ્રાયશ્ચિત્તો એટલે રિક્ષાો, મેપણ અપરાધોના મગદૂર પ્રમાણે નથી, એ વિલક્ષણ છે, ઘાણે સર્પ માણ્યો છતાં, એક કોદાળો, બે અને કોઈ નપુંસકને માઢ્યો હોય એક ખોળે આપવો, એવું કહ્યું છે. ,, . પરાળનો પોતાના ઉપરીઓને ‘‘હું!” હૂં!” એવો શબ્દ ખોલ્યો હોય, અથવા બ્રાહ્મણને વાદમાં હરાવ્યો હોય, તો થોડું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. જીવજંતુ મારવું, અને ઝાડ કિંવા ધાસ કામશિવાય કાપવું, એનું પણ પ્રાયશ્ચિત્ત છે, કારણે ઝાડમાંપણ સ્પર્રાજ્ઞાન છે, એવી તે ગ્રંથકારની સમજણ છે.૧૬ પ્રાયશ્ચિત્તો વિષે એક વાક્ય કહેલું છે, તે ધણી રીતે વિલક્ષ ણ છે. તે એવું;—‘જે બ્રાહ્મણ બધો વેદ મનમાં રાખે, તેણે જો ત્રૈલોક્યમાંના લોકોનો પ્રાણ લીધો, અને સ્મૃતિ નીચ પાસેથી ‘અભભક્ષણ કહ્યું, તોપણ તે બધા પાપથકી મુક્ત થશે.” ૫૭ ફોજદારી કાયદામાં જે કાંઈ પ્રાયશ્ચિત્તો તથા જે કાંઈ રિક્ષાઓ કહેલીગ્મો છે, તેમોમાંથી જે કાંઈ ભ્રષ્ટતાસંબંધી છે, તેઓ ઉપ- રથી તે વખતના લોકોની રીત ઘણી ખરાબ થઈ ગઈ હતી, અથવા સ્મૃતિકારનાજ મનમાં વધારે ખરાખી હતી, એવું દેખાય તથા ૧૭૧. (૧૪) અ૦ ૧૧ Àા॰ ૧૦૪, ૧૦૧(૫૬) અ॰ ૧૧ લેા ૧૨૫ થી શેવટ સુધી. (૧૧) અ૦ ૧૧ શ્લા ૯૨, (૫) ૦ ૧૧ શ્યા૦ ૨૬૫.જે વે- ()મૂળગ્રંથમાં‘તીક્ષ્ણાગ્રલાદણ્ડ” ૬ જાણનારા હશે તે મૂળે અપરાધજ એટલે ( કઠણ અણીવાળો લેાઢાના કરનાર નહીં આ મતલબથી એવું દાંડા) એવુ છે, તથા તેના અર્થ લખ્યું હશે. ભા॰ ૬૦ કાદાળો એવા થતા નથી. ભા૦૩૦
૧૦૪ હિંદુસ્થાનનો ઇતિહાસ, [ખણ્ડ ૨. તેને સરકારમાંથી વરસુંદી મળે છે; પરંતુ તેને લોકોપાસેથી ક્રેટ- લાએક બાબો મળે છે, તે તેની મુખ્ય મિલકત છે. તે પટેલ તથા તેનું ગામ, એ બેઉને લોકો એકજ સમજે છે; તે અહીં- સુધી કે માખા ગામની કબૂલાતબદલ તેને જાતે જવાબ આપવો પડે છે, અને કહીં મહેસૂલને અટકાવ થયો, મથવા મહેસૂલ મા પવાનું રહ્યું તો તેને તુરંગમાં નાખે છે, સરકારને વર્ષે દાહાડે જમાંબદી કેટલી આપવી પટેલનાં કામે તેનો બંદોબસ્ત પટેલ સરકાર સાથે કરે છે, અને ગામવાળા લોકોનીતરફ જેટલી જમીન હશે તે પ્રમાણે, તથા દસ્તી, મગર જે ખીજા પ્રકારની હશે તે મુજખ, કોઈએ કેટલું મહેસૂલ આપવું તે તે ડેરવી આપે છે. તે મા- Ëજ જે જમીનના ખેડુત ઠેરવેલો નહીં હોય, તે તે ઈજારે સ્મા પે છે; ખેતીના કામનેમાટે નહેરનું પાણી વહેંચી માપે છે; કહીં ટંટાળખેડા થાય, તો તે મટાડે છે; ગુન્હેગાર લોકોને પકડે છે, અને તેઓને પરગણાના સરકારી મમ્મલદારતરફ મોકલે છે; સારાંરા, આાપ્રમાણે ગામસંબંધી સરકારનાં બધાં કામો ચલાવે છે. આ બધું કામ તે ઉધાડી રીતે તેને કામ કરવા માટે નીમેલી જગા હોય ત્યાંહાં ( એટલે ચોરામાં) બેશીને કરે છે, અને જે વાતોમાં બધા લોકોનું હિત અથવા અનહિત હશે તે બધી વાતો- વિષે ગામના લોકોની સાથે ખુલ્લી રીતે ખોલાચાલી થઇને તેઓની સલાહથી કામ થાય છે. દિવાની કજીગ્માઓમાં પટેલની મદદે પંચ હોય છે; તેગ્માને વાદીપ્રતિવાદીઓ નીમે છે, અથવા પોતે પટેલ નીમે છે. તેના મોહોદાને લીધે આખા પરગણા માંના લોકોમાં તેને ધણું માન મળે છે, અને પોતાના ગામમાં પણ તેનું વજન સારીપેઠે હોય છે, પટેલીનું વતન વેચી શકાય છે, પણ તે કોઈએ છેક છોડી દીધું, એમ કોકજ વખત બને છે. વખતે પટેલીનીબાબદ જે ખરેખર ફાયદા થવા જેવા હક્કો તે વેચવાનું જ્યારે કોઇને કારણ પડે છે, ત્યારે, તે ગામકીનાં કેટલાંએક નીમેલાં કામેામાં આગેવાનીના હકો, તથા બીજાં કં નામનાં માનપાનો એ પોતાના હાથમાં રાખે છે,
૧૪ હિંદુસ્થાનનો ઇતિહાસ, [ખણ્ડ ! ખાઇને સૂંઢે પોતાનું ગુજરાન ચલાવવું; અને ધણીનાં જુનાં કુ- પડાં વાપરવાં.૬૦ દ્રવ્ય એકઠું કરવાની શૂદ્રને શિત હોય તોપણ તેણે કરવું નહીં; કારણ કે તે તેવું થાય તો તેને ગર્વ થઇને તે બ્રાહ્મણાને પીડા કરશે.૬ ' તે કોઈ શૂદ્ર ઊંચા વર્ણના પુરૂષને ગાળો દે તો તેની જીભ કાપી નાખવી,૧૨ જો તે બ્રાહ્મણની સાથે એક બેઠક ઉપર ખેસે, તો તેના શરીરનો દોષો ભાગ (એટલે કુલ્લા) કાપી નાખવા, (સ્મ થવા તેના કુલાં ઉપર ડામ દેઇને તેને દેરાપાર કરવો),૬૩ તે બ્રાહ્મણને ધર્મોપદેશ કરવા લાગે, તો તેના મોહોમાં તથા કા- નોમાં તપાવેલું તેલ રેડવું. ૬૪ માં મનુસ્મૃતિમાં જે નિયમો છે, તેઓમાંથી નમુનાને વાસ્તે થોડાક ઉપર કહ્યા છે; મા જેમ હસવા લાયક છે, તેમ ક્રૂર પણ છે; અને તે ખીજા વણીને અનુકૂલ છે, અને શૂદ્રાને પ્રતિકૂલ છે. શૂદ્રનું નામકરણ કરતી વખતે (એટલે નામ પાડવાની વખતે) જે નામ પાડવું તે નિંદાવાચક હોવું જોઈએ; ૬૫ અને બીલાડું, દેડકું, કુતરું, ધરોળું, તથા ખીજાં કેટલાંક જાનવરોને માણ્યાનું જે પ્રાયશ્ચિત કહ્યું છે તેટલુંજ શૂદ્રની હત્યાનું પ્રાયશ્ચિત કહેલું છે.૬ હવે ચ્યા પ્રમાણે શૂદ્રોની સ્થિતિ નીય હતી, એવું મા ગ્રંથ ઉપરથી સારી રીતે સ્પષ્ટ થાય છે; તોપણ તે વખતના લોકોમાં તેચ્યોની પ્રત્યક્ષ હાલત કેવી હતી, તેના બરોબર ખુલાસો સમ- જાતો નથી. બધા શૂદ્ર લોકો તે દાસ, એવું માગ્રંથમાં બધે ઠેકાણે કહ્યું છે, અને જો કોઈ ધણી પોતાના શૂદ્ર ચાકરોને પોતાના દાસપણામાંથી છાડે, તોપણ તેઓ સાધારણ દાસપણા- માંથી છુટતા નથી એવું કહેલું છે. એનું કારણ એવું કહેલું છે કે “ જે, હાલત તેને જન્મ થકી મળી છે તેથી તેને કોણ છોડવી શકશે ?’૧૭ (૬૦) ૦ ૧૦ શ્યા ૧૨૧. (૬૧) અ૦ ૧૦ શ્લા ૧૨૯. (૬૨) ૦ ૮ શ્લા ૨૦૦. (૬૩) ૦ ૮ À૦ ૨૮૧, (૬૪)૦ ૮ શ્લા ૨૭૨. ૦ ૨Àા ૩૧. (૬૫) (૬૬) અ૦ ૧૧Àા૦ ૧૩૧-૩૨. (૬)૦ ૮ શ્લા ૪૧૪,
૧૧૪ હિંદુસ્થાનનો ઇતિહાસ. [ખણ્ડ ૨. પરંતુ જ્યાંહાંસુધી પડતર જમીનની લુંટાલુંટ હતી, ત્યાંહાંસુધી ઉપર કહેલો નિયમ ભરપૂર ચાલુ થયો નહીં હશે. એે ઉપરનું કારણ ન હોય, તો માંહાંસુધી રાજભાગની હદ ન ફરતાં એક સરખી રેહેરો ત્યાંહાંસુધી તે ગ્રામસમુદાયની સ્થિતિ પણ એકસરખીજ રેહેશે. જ્યારે રાજા પોતાનો કર વધારશે, ત્યારે જમીનદાર તથા મિરાસદાર કુળો એનો ફાયદો કમી થતો જરો, અને ફલાણી હદ બાહાર રાજાનું માગણું વધતું ગયું હોય, તો તેોને પોતાની જમીન નુકસાન ખમીને ખેડવી પડી હશે; અને તે એવુંજ કેટલાએક દિવસ ચાલ્યું હશે, તો તેગ્માને પોતાની જમીન છોડીને ગુજરાનનાં ખીજાં સાધનો રોધવાં પડયાં હશે, મનુની વખતે ઉપજના એક ષડ્ડાંરાને ચ્યારારે લોકોઉપર રા જાનો કર હતો, તેનું હાલ મ્હોટામાં મ્હોટું પ્રમાણ એક દ્વિતીયાંરા ઉપર આવ્યું છે; તેમાટે બધા ગ્રામસુદાયોનું સત્યાનારા થઇને બીજાોની દુર્દશા થઈ છે. એ બધું કેમ થયું તેનું કારણ કેહેવું સહેલું છે. જમીનદાર લોકોએ જે જમીનનો બેદાવો મા- ખો, તે પાછી સરકારને મળેળી છે, ઉપર કહેલો લોકોની સ્થિતિ ફરવાનો પ્રકાર સારોજ સાધારણ હશે; પરંતુ તે બધે ઠેકાણે તેવોજ હતો એમ નથી. જે પ્રદેશ જીતી લેતા હો, તેોમાંથી પહેલાંનીજ વાવેતરની જમીન રાજાની માલેકીની થતી હરો, તથા તે તેની મારફત, તે જમીનના જુના માલકોજ ખેતરના ચાકરોની હાલતમાં આવીને ખેડતા હરશે. હાલમાં પણ લોકોનું જમીનદારપણું કબૂલ કસ્યા શિવાય, ગામો વસાવવાનું માથે લેનારા લોકોને સરકારપાસેથી હમેશાં જમીન મળે છે. આ લેવડદેવડમાં નાના પ્રકારની સરતો હોય છે. સાધારણ રીતે બધા કોલકરારમાં અમુક વર્ષોસુધી છેક અથવા થોડીઘણી માફી, તથા ત્યારપછી પાસેનાં ગામોના શિરસ્તાપ્રમાણે વસૂલ આપવું એવું હોય છે. ઉપર કહેલી રીતોરિાવાય, બીજી પણ ગામો વસાવવાની રીતો થઈ હરો, એવું, જે તેાના પરિણામો થયા છે તેઓ ઉપરથી, જણાય છે; પરંતુ તે કેવા કેવા થયા તેનો પત્તો લાવતાં આવ- ડતો નથી. કાનડા, મલખાર, તથા ત્રાવણકોર, મા પ્રાન્તોમાં
e; હિંદુસ્થાનનો ઇતિહાસ. [ખણ્ડ ૨. પોતાની ઉત્પત્તિ શુદ્ધ ક્ષત્રિયોયકી છે. એવું રાજપુત લોકો અજ્જુ- સુધી ઉધાડી રીતે કેહે છે, અને કેટલાએક વેપારી લોકો તેજ- પ્રમાણૅ આપણે વૈશ્યોથકી થયા એવું બોલે છે. તથાપિ ઘણું કરીને જ્યાંહાં ત્યાંહાં બ્રાહ્મણોનું ચાલીને તેઓએ ખીજી વણીને હાથે વેદ લાગવા દીધા નથી, અને સર્વ માણસે કરેલી તથા ઈશ્વરી વિદ્યા તેઓએ પોતાના ટોળાના હાથમાં રાખી છે. હવે, બ્રાહ્મણોન્મે પોતાની પેઢી નિર્વિવાદ રાખેલી છે. તો પણ તેઓએ ધણી વાતોમાં પોતાના પૂર્વજોના નિયમો તથા આયારો છોડી દીધા છે. કેટલીક ખાખદોમાં તેઓ પહેલાં કરતાં ઘણા સન્ન થયા છે. એનું ઉદાહરણ; તેઓમાં હાલની વખતમાં માંસભક્ષણનો નિષેધ છે, અને નીચ વર્ણસાથે લગ્ન કરવાનો અટકાવ છે; પરંતુ એમ્મોરિાવાય ધણીક વાતોમાં તેઓનો વ્યાયાર ઘણી રીતે વધારે ઢીલો થડે છે. તેઓમાં જે ચાર આશ્રમો કહ્યા છે તથા તે માનોમાં બ્રહ્મચારી, વિરક્ત, (મેટલે વાન- પ્રસ્થ આશ્રમમાં રેહેનારા પુરૂષો) તથા યતિ, એમ્મોવિષે જે નિ- યમા કહેલા છે, તે બધા લોકોએ છોડી દીધા છે. હાલમાં જો કોઈની ઈચ્છામાં આવે તો ઉપર કહેલા ચાર માસ્ત્રમામાંથી એકાદ કબૂલ કરે; પરંતુ પેહેલાં તે ચારે પણ સ્માશ્રમો અનુક્રમે બધામોને લેવા પડતા હતા. હાલમાં, બ્રાહ્મણો ચાકરીમાં રેહે છે, તથા તે બધા વેપાર- ધંધાઓમાં પડેલા નજરે પડે છે. પહેલાંની રીતપ્રમાણે ભીખ ઊપર ગુજરાન કરનારા એવા બધાઓમાંથી છેક થોડા મળશે; ઘણા ખેતીના કામમાં પડેલા નજરે પડે છે; તથા તેોમાંથી પણ ઘણા શિપાઈ થએલા છે; અને જે ધંધાઓવિષે તેમોને ઉ- ઘાડો અટકાવ કસ્યો છે, અને જે કીધા છતાં કઠણ શિક્ષામો કહેલી છે, તેઓમાંથી જે સ્મૃતિ નીચ તે કરવાવિષે માત્ર તેઓ ચ્યાનાકાની કરે છે, તથા કેટલેક ઠેકાણે તે પણ કરવાવિષે માગળપાછળ જોતા નથી. દક્ષિણહિંદુસ્થાનમાં લખવું તથા સરકારી (૧) ઉત્તરહિંદુસ્થાનમાં કેટલીક જાતના બ્રાહ્મણા યજ્ઞમાં હવન કરેલું કેટલીક રીતનું માંસ ખાય છે; અને એવી વખતે બધે ઠેકાણે માંસ એ શાણપ્રમાણે ભક્ષ્ય છે; પરંતુ દક્ષિણમાં એ રીતના યજ્ઞ કદીકજ થાય છે, તેથી તે ઘેાડાજ બ્રાહ્મણાએ દીા હશે.
re હિંદુસ્થાનનો ઇતિહાસ. [ખણ્ડ ૨. છે, તથા ઉત્તરહિંદુસ્થાનના પશ્ચિમતરફના પ્રાન્તોમાં પણ તેમજ હોવો એમ જણાય છે. બ્રાહ્મણ લોકોનો જમાવ, દોલત, તથા પદવી, એ ત્રણેથી તેોનું વજન સર્વ ઠેકાણે પડે છે; પરંતુ ત્યાંહાં, તથા ત્યાંહાં તેઓની ધર્મસંબંધો સત્તા પણ રહેલી છે ત્યાંહાં, તે ઉપરની ઘણુંકરીને બધા લોકોની પ્રીતિ ઉડી ગઈ છે. એ પ્રકાર મુખ્યત્વેકરીને રાજપુત લોકોમાં તથા તેઓથી પણ વિશેષ મરેઠા લોકોમાં થયો છે એમ જણાય છે; કારણ તે મરેઠા લોકોનું મત લઢાઉપણાના ગુણ જેમોમાં હશે તેજ સેનાધિપતિ થવાને યોગ્ય છે એવું છે; તે ગુણોમાં બ્રાહ્મણ મા- પણાકરતાં કમી એવું તે માને છે; એમ છતાં, બ્રાહ્મણોએ તેઓને ખેંચી કાહાડીને તેઓનાજ દેશમાં રાજસત્તા લીધી, એ અપકાર તેઓ અજુસુધી વિસસ્યા નથી. મનુની વખતે જે છેક છેલ્લેની વર્ણ હતી, તે સકરજાતિ. છેક નહીં સરખી થઈને તેની જગાએ હાલમાં ઘણી જાતો થઈ છે, તેોમાંથી કંઈક ખીજી વ- ર્ણના સંકર થકી થએલી છે, તથા કેટલીએકોની મૂળપીઠિકા ખ- રાબર સમજાતી નથી. તથાપિ જેવા પેહેલાંની ચાર વર્ણ પો- તાના ભેદો પાળતી હતી, તેયકી વધારે સન્નીએ પોતાની જાતિઓ રાખે છેઃ એમ્મોનો અભવહેવાર કદી થતો નથી, તથા લગ્નનો સંબંધ થતો નથી, તથા ધર્મસંબંધી સંસ્કારો પણ એક ઠેકાણે થતા નથી. પુણાની પાસે એ જાતિઓ વિશેષેકરીને પુષ્કળ છે એમ ધણું કરીને નથી, તથાપિ તેટલા પ્રદેશમાં સુમારે ૧૫૦ જુદી જુદી જાતો છે. ઘણે ઠેકાણે મે જાતિ ધંધાસાથે મળતી હોય છે; જેમ સોનીમોની એક જાત, સુથારોની ખીજી, ઈત્યાદિ; એ રીત મનુને મળીને છે, કારણ પ્રત્યેક મિશ્ર જાતિને એક વં શપરંપરાનો ધંધો તેણે ઠરાવી આપ્યો છે, જાતિના નિયમો અદ્યાપિ સન્નીએ પરંતુ મન માને તેમ અમ- લમાં આવે છે. જો એક ઊઁચ વર્ણના માણસે રસોઈ કરવા- સારૂં કરેલા ચોકામાં નીચ વર્ણના માણસનો પગ પડયો, તો તે પહેલા માણસને ખીજું અન્ન મેળવવાનું જે સાધન નહીં હોય તોપણ, તે અનમાં હાથ ન ધાલતાં તે લાગલુંજ કાહાડી નાખશે. જ્ઞાતિભ્રષ્ટતા એ એક સંસારમાં મરણ છે એવું જો ખોલીએ,
હિંદુસ્થાનનો ઇતિહાસ, .૩ ૧, હરાવ કીધા વગર અથવા તેવી મતલબ મનમાં રાખ્યાવગર, તે- એની સહેજ બનેલી હાલતથીજ પેદા થયા હશે. તે એવું થયું હશે કે એકાદ નવું સંસ્થાન લીધા પછી જે તવંગર અથવા ૧- ધારે લઢમા લોકો હશે, તસ્માચ્ય લઢવાનોજ ધંધો હાથમાં લી- ધો હશે, અને તેથી જે માછા નણીતા લોકો હશે, તેઓ ખેતી, હુનરો તથા વેપાર, એોમાં પડા હશે. પ્રાચીન સ્મુથવા નવીન મહાદ્વીપમાં કહીં પણ, બધા જંગલી લોકોમાં જેવા હોય છે, તે પ્રમાણે મા લોકોમાં પણ ભગત, તથા શકુનો કેહે- નારા થયા હરા, તથા ઈશ્વરના વિચાર કેવા છે, તથા તે નિંદા થવાના ઉપાયો ક્રિયા છે તે બધું હમને ખબર છે એવું તેઓ કેહતા હરા; પોતાના ડોસીપડોસીસ્મોકરતાં જેઓ વધારે હુ રાચ્યાર હશે, તેઓ પહેલાં આવાં કામો કરવા લાગ્યા હશે, અને તેઓની પછવાડે તેઓએ પોતાનો કસબ પોતાના છોકરાં- ઓને શીખવી મુક્યો હતો; પછી કેટલીક વખત ગુજરી ગયા બાદ, તેઓનું ટોળું તથા તેોની સત્તા વધીને, તે ધંધાોને જે પવિત્રપણું જોઈએ તે ફલાણાં કુટુંબોમાં માત્ર છે એવી હૃદ્ ડરાવવાનું જોર તેઓને આવ્યું હશે. ક્ષત્રિય વર્ણના અભિમાન- થકી બીજા કસબો કરનારી વર્ણીના લોકોની માથે લગ્નો કરીતે પોતાના વીર્યને નીચપણું લાવવાને તેઓ આગેવાન થયા નહીં હરા; એજ પ્રમાણે ઘણી મુદત સુધી યુરોપિગ્મન લોકોમાં પણ ગરૂરી હતી, તેથી તેઓમાં પણ જાતિભેદ પ્રમાણે હરકતો થતી હતી. એવું મહોટપણ ખેંચી લેવાના કામમાં બ્રાહ્મણો પણ પછ- વાડે રેહેતા નહીં હતા, અને ઇશ્વરની સેવા કરવાનેમાટે રાખેલી પવિત્ર જ્ઞાતની ચોખાઈ બચાવવાની જરૂરીઞાત હોવાથી, તેપણુ તેોને પોઠપુરાવો મળતો હતો. ઘણું કરીને એવી હાલતમાં છતાં બધે ઠેકાણે હોય છે તે પ્રમાણેજ આ દેશમાંના જે અ ગાઉના લોકો હતા, તેખોનીજ એક જુદી વણૅ થઈ રહી હશે, અને તે લોકો તેઓનો દેરા જીતી લેનારા લોકોના ઉપયોગનેમાટે પહેલાં જમીન પોખતા હરા; પરંતુ તેગ્માને જીતી લેનારા લોકોએ પોતાના લોભથકી, અથવા પોતાના સુખનેમાટે મરજીમાં આવે તેવી ખેતી કરવાની તેોને રજા માપી હા. ૯૧, એમાં બ્રાહ્મણોની જાત જુદી પડી ગઈ એટલી વાત ખાદ કરીને, સ્મા
૧૫૪ હિંદુસ્થાનનો ઇતિહાસ. [ખણ્ડ ૨, સ્ક્રિમો, અને હિંદુસ્થાનમાંના બધા દરજ્જામાંના લોકોમાંથી ધણે હિસે લોકો, એસ્સો બધા કૃષ્ણના પંથમાં છે. કે કૃષ્ણના ભકતોમાંના ધણું કરીને બધાઓનું મત એવું છે, કૃષ્ણ એ વિષ્ણુનો અવતાર નથી, તે પોતે વિષ્ણુજ છે, અને મા દુનિચ્છાનો મનાવંતસ્ત્ર તથા સ્વયંભૂખ પેદા કરનાર છે. મા પ્રમાણે વિષ્ણુના મુખ્ય અવતારો છે; પરંતુ તેના બીજા અસંખ્ય અંશાવતારો ગ્રંથોમાં કહ્યા છે, અને તેઓશિવાય કેટ- લાંએક ઠેકાણાંના સાધુસ્ત્રો અથવા વીરો એમ્મોને તેઓના સ મ્પ્રદાયી લોકોએ પોતાની મરજીએ ઈશ્વર બનાવ્યા છે, અને તે- ોના સ્વરૂપે પણ વિષ્ણુ આવ્યો છે. એવું માનીને, તેના મ વતારોની સંખ્યા તેઓ વધારે ઝુલાવે છે. એજપ્રમાણે ખીજા દેવોની પણ હાલત થઈ છે; ખંડોબા, નામે જે મરાઠા લોકોનો ગામદેવ છે, તથા જેની મૂર્તિ એક હથિ- આરબંદ સવારની હોય છે, તે શિવનો અવતાર છે; અને પૂણા પાસે ચિંચવડ નામના ગામમાં એક બ્રાહ્મણનું કુટુંબ છે, તે- માંનો એક પુરૂષ વંશપરંપરાએ દેવ હોય છે. એ તેઓનું દેવ- પણું તેઓને ગણપતીના અવતારથકી પ્રાપ્ત થયું છે, એવું કેહેછે. ૧ આશિવાય ગામગામોતરોમાં પણ ગામદેવો હોય છે; તે ઘણે ઠેકાણે શિવ, અથવા વિષ્ણુ, અથવા તેઓની રાતિથ્યો એમ્મોના અંરો। હોય છે. વિષ્ણુના મોહોટા અવતારોની સાથે તથા તે- ોમાંથી પણ રામ તથા કૃષ્ણ, એમ્મોની સાથે એમ્મોની સર. ખાવણી કરી, તો એ સર્વ અવતાર કાંઈજ નહીં જેવા થાય છે, વિષ્ણુની શ્રી લક્ષ્મી; તેને દેવાલય નથી, પરંતુ સમૃદ્ધિ તથા સંપત્તિ એગ્મોની તે દેવતા છે, એમાટે તેની તત્પરતાએ ભક્તિ કરે છે, અને તેને કદી ભુલી જશે એમ સંભવતું નથી. ખાકી રહેલા દેવોમાંથી ગણેરા તથા સૂર્ય એ બીજાદેવા. ોને વિરોષેકરીને પૂજેછે, તે બીજા બધા દેવો કરતાં મોહોટા છે, એવું તેઓના ભકતો, માને (અ) જેની શુરૂઆત તથા આખરી નથી તે. ભા૦ ક. (બ) પાતાની મરજીથી એલા. ભા૦ ક. (૧) તેએને દેવ એવુ કહેછે. ભાક.
પુર હિંદુસ્થાનનો ઇતિહાસ. [ખણ્ડ ૧. મોહોટામાં મોહોટો વહેંચણનો ભાગ મળવાનો તે; પછી જે તે પુરૂષને ખીજા છોકરા ન હોય તોપણ તેને જાસ્તી મળવાનું નથી. નપુંસક, જ્ઞાતિભ્રષ્ટ, જન્મથી સુગો, ખેહેરો, (કંવા આંધળો; તેવાજ જેના હાથપગ વગેરે અવયવો ગમેલા હશે તે, અથવા જે ગાંડો કિવા મૂર્ખ હોય તે; એટલા બધા પુરૂષો વારસાને લા- યક નથી; પરંતુ તેગ્મોને જીંદગીના વારસોએ પોસવા જોઈએ. તથાપિ જો એ વારસાને લાગુ ન કીધેલા લોકોના છોકરામો હશે, તો તે વારસાને લાગુ થશે.” પ્રકરણ ચોથું. ધર્મ. મનુસ્મૃતિમધ્યે વેદોમાંનો ધર્મ કહેલો છે, મને તે મસલ ગ્રંથ વિષે સ્મ સ્મૃતિના પ્રત્યેક પૃષ્ઠમાં ઉલ્લેખ છે, વેદાવિષ વેદો ચાર છે; પરંતુ પુષ્કળ વિદ્વાન હિંદુલોકો ચોથો વેદ કબૂલ કરતા નથી, માટે તેોની સંખ્યા ત્રણ છે. પ્રત્યેક વેદના એ અથવા વિચાર ઃ- રીએ તો ત્રણ ભાગ છે. પ્રથમ ભાગમાં મંત્રરૂપ સૂકતો તથા અર્થવાદ સૂકતો છે. ખીજા ભાગમાં ધર્મસંબંધી કામો કરવાની સ્માત્તા, અને ઈશ્વરી વિદ્યાનું વિવેચન છે.૩ ઈશ્વી વિદ્યાવિષે કંઈ વિવરણ જુદા જુદા નાહાના નાહાના ગ્રંથોમાં છે. આા વિ- વરણ ક્યારે ક્યારે ઉપર લખેલા ખીજા ભાગમાં પણ ઘાલેલું છે, અને કહીં કહીં મા બધા નાહાના નાના ગ્રંથોનો જુદો જ- માવ કરીને વેદનો ત્રીજો ભાગ કીધેલો છે.૪ પ્રત્યેક વેદમાં જે ધર્મો આયરવાવિષે કહ્યું છે, તે ધર્મોં કી (૯) ૦ ૮ શ્લા૦ ૨૦૧–૨૦૩. (૩) કહીં કહીં ખ઼ાહ્મણામાં જે ઊપ- (૧) એને મંત્ર કેહે છે. (૨) એને ખ઼ાહ્મણ કેહે છે. નિષદ્ ભાગ આવ્યો છે તે એ.ભાવક (૪) તેઓને ઊર્ખાનદેશ કહે છે,
૧૮ હિંદુસ્થાનનો ઇતિહાસ. [ખણ્ડ ૧. સદસચિારક્ષમ અાત્મા કેહે છે; તે, મનુષ્યના દેહમાંહેલા જે કામ- ક્રોધાદિ વિકાર, અને સદ્ગુણ, તથા દુર્ગુણ, એખોનું સ્થાન છે. આ બેઉ આત્માઓની સ્થિતિ એકખીજાયકી જુદી જુદી છે, તો પણ જે ઈશ્વરી તેજ બધા પ્રાણી માત્રમાં ફેલાયલું છે, તેની સાથે એમાના સંબંધ છે.૨૨ મનુષ્યના પાપનું પ્રાયશ્ચિત્ત તેના જીવાત્માને પડે છે. તેના અપરાધોપ્રમાણે તેને પીડા ભોગવવી પડે છે, અને પછી તેને મનુષ્યયોનીમાં કંવા ખીજી જીયોનીમાં કિંવા ઝાડોમાં પણ જન્મ પ્રાપ્ત થાય છે. તે એવો કે, જેટલું પાપ વધારે હોય, તેટલી નીચ યોનિ પ્રાપ્ત થાય છે. શેટ દુ:ખ ખમીને તથા દંડ ભોગવીને નિર્દોષ થયો, એટલે તે જીવાત્મા (પરમાત્મા તથા ભૂતાત્મા એઓ) જે પોતાના શુદ્ સોબતી૨૩ તેગ્માની સાથે ફરીથી જઈને મળે છે, અને ફરીથી સંસારના રેંટમાં પડે છે; પછી તૈથકી તેને કદાચિત્ મોક્ષ પણ પ્રાપ્ત થાય છે. ઈશ્વરે માણસોને ઉત્પન્ન કસ્યાં, ત્યારેજ તેણે તેાને અં- કાર ‘એટલે અંદરનો સૂચના કરનારો” માપી ચુક્યો છે;૨૪ અને ધર્મ, અધર્મ, સુખ, ૬:ખ, ઈત્યાદિ એકખીજાથી ઉલટા ધર્મોનાં જે ો તેઓવચ્ચે તમામ ઉઘાડો ફરક કરી મુકયો છે.૨૫ પછી યત્ત કરવો એવી જે મૂળે આજ્ઞા કરેલી છે, તે યજ્ઞ સારો થવામાટે વેદો ઉત્પન્ન કસ્યા; એ પ્રમાણે મનુમાં વર્ણન છે. ઉપર કહ્યું છે તે ઉપરથી આ સ્મૃતીમાંના તત્ત્વવિચારપ્રક- રણ વિષે હવે વધારે વિસ્તાર કરવાનું કાંઈ કારણ દેખાતું નથી. આ ગ્રંથમાં વ્યવહાર ચલાવવાને માટે ધર્મના બે ભાગ કરેલા છે; એક કર્મકાણ્ડ; તથા એક વિચારકાણ્ડ, એવા બે છે. કર્મકાÇ. હિંદુસ્મોના ધર્મરાાસ્ત્રમાં ઘણું કરીને કર્મકાણ્ડ ભરેલું છે; પરંતુ તેમાં વિચારકણ્ડનો ભાગ છે- ફજ નહીં સરખો નથી. સ્ત્રી ગર્ભવંતી છતાં, તથા પ્રસા પછી, અને પાછળથી ધણી (૨૨) ૦ ૧ શ્યા॰ ૧૪ તથા ૧૫, (૨૩) ૦ ૧૨ શ્લા૦ ૧૬-૨૨. અને આ ૧૨શ્લા ૧૨-૧૪,૨૪ (૨૪) અ૦ ૧ શ્ર્લા૦ ૧૪. (૨૧) અ ૧૧।૦ ૨૬, ઇત્યાદિ.
પ્રકરણ ૨,] રાજ્યરીતમાં ફેરફારો. ૧૧૭ વજે કરીને સરકારને મળે છે. ખાકીનાં બધાં સમાચારનાં સાધનો નહીંસરખાં થયાં, એટલે શેવટે પાકના ભાગો પાડવાનો પ્રસંગ આવે છે; પરંતુ ચ્યા સમજ્જુતીની રીતમાં દગો થવાને ઘણા રસ્તા છે, તેમાટે બંને પક્ષોના લોકો તેઉપર ધણું કરીને માણતા નથી; પરંતુ જ્યાંહાં સરકારનો મુતાલિક અને ગામના લોકો, એ- ોનો ઘણા દિવસ સંબંધ વધીને એકમેકનો એકખીજાઉપર વિ શ્વાસ બેઠો હશે, તે ઠેકાણે બધા બંદોબસ્તો કરતાં પાકના હિસા પાડવા એ લોકોને સ્મૃતિ ધણું પસંદ પડે છે, આ સરકારના અમ્મલદારોના તથા ગામવાળાઓના કજીમાં જો ખેતી કરનારામોને ન સહેવાય એવો બોજો તેઓઉપર બેઠો, તો બધાો એક દિલ કરીને પોતાની જમીનો છોડી દે છે, પો તાનું ગામ છોડી જાય છે, અને સરકાર સાથે કં કબૂલ કરવાનું નાકબૂલ કરે છે. પછી સરકારના અમલદારો તેોસાથે દોસ્તી કરે છે, તથા ભય જણાવે છે, તથા જરૂર હોય ત્યાંહાં તેાના કેહેવાપ્રમાણે કબૂલ પણ કરે છે. જો તેાએ સપ્તી કરી, તો તૈથકી લોકોને ઘણો જુલમ જણાય છે, અને તૈથકી કામ પણ થતું નથી; કારણ તે કરીને ગામના લોકોની ખરાબી થઇને તે ખીજી હ૬માં જતા રેહે છે, એટલોજ લેવા જઈએ તો પરિ ણામ થાય છે. ગામકીઓની અંદરના બંદોબસ્તમાં ઘણી ધાલમેલ કહ્યા રા વાય આ પ્રકારના બંદોબસ્તો થઈ શકનાર નથી એ સેહજેજ માપણા ધ્યાનમાં માવરો. ધણુંકરીને સરકારના અમલદારને જે વસૂલ ‘સન્નીએ કરવાનું હોય છે, તે તે પટેલની મારફતે કરે છે; પરંતુ જ્યારે કોઈ પટેલને આડો આવે છે, ત્યારે તેને મદદ કુરવાસારૂં માત્ર પોતે તેમાં પડે છે. યારે યારે તે પટેલને તેના મોહોદા ઉપરથી અમાનત કરે છે, અને તેટલી મુદતસુધી સર- કારનું મેહેસૂલ ઠરાવીને વસૂલ કરવાનું કાચું કામ પોતાના હાથમાં રાખે છે. ન્યાયની તથા ગુન્હાના બંદોબસ્તની ખાખમાં લોકો પાસે ફરીયાદીઓ તથા અપીલો એપણ તે જાણી જોઇને કરાવે છે, તેણે કરીને જુલ્મે પૈસા કાહાડવાને બાહાનું મળે છે; સ્મા બધાં કારણોનેમાટે જો રાજા નઠારો હોય તો ગામકીમોના હક્કો હ્મણુંકરીને નહીં સરખા થઈ જાય છે.
૯૨ હિંદુસ્થાનનો ઇતિહાસ, [ખણ્ડ ૨. દરેક પોતપોતાની વર્ણના ચાલપ્રમાણૅ સ્વતંત્ર રેહેતો હશે. જે વખતે સિકન્દરપાદશાહ હિંદુસ્થાનમાં માન્યો, તે વખતે એ ધર્મસંબંધી પંથો ઉપરની હાલતમાં હતા એમ જણાય છે; પરંતુ તેપેહેલાંના યુનાની ગ્રંથકરોના જે લેખો છે તેોઉપરથી એવો તર્ક બાંધતાં આવડે છે, કે હાલમાં પક્કા બનેલા ગોસાંઈ લોકોના જેવા પંથો થયા છે, તેોની હાલની રીતની નજીક, ઉપર કહ્યા કરતાં પણ વધારે, એાની ગતિ થઈ હતી. ઉપરનો દાખલો પૂરો નથી એવું જો માપણે કહિચ્યું, તો ઉપર કહેલા મેળાઓના પંથો યારે જુદા જુદા થયા, તથા તેઓમાંના શિષ્ય લોકો પો- તપોતાની જાતિઓના નિયમો છોડીને તે તે પંથોના નિયમોને ક્યાંથી મળવા લાગ્યા, એવિષે અટકળ કરવાને આપણી પાસે ખીજું સાધન નથી. હિંદુલોકોના ગ્રંયોમાં જોવા જઈએ તો આવા પંથોની સ્થાપના થયાનો પત્તો ખ્રિસ્તી શકના સ્માશ્નમા સૈકાસુધી લાગે છે, તેની પહેલાંનો થાગ લાગતો નથી; અને જે પંથા હાલની વખતમાં ચાલે છે તેઓમાંના ચૌદમા સૈકાની - હેલાંના એવા થોડાજ છે. કંઈક પંથોમાં મજુસુધી બ્રાહ્મણો માત્ર છે, અને આવા જે પંથો છે તેોમાંના કંઈક થોડા પંથો, એ, પહેલાં કહેલા જે ધર્મસંબંધી વાદવિવાદ કરનારી સભાઓ તેઓનીજ નકલો છે એવું માનીસું તો ચાલશે; પરંતુ ગોસાંઈ- મોના પંથોમાં પેઠા, એટલે બધો જાતિભેદ નહીંસરખા થાય છે; સ્મા ઘણુંકરીને બધા પંથોમાંનો વિલક્ષણ ધર્મ છે. બ્રાહ્મણો પોતાનું જનોઈ તોડે છે; ક્ષત્રિય, વૈશ્ય, તથા શૂદ્ર, એઓ પં થોમાં માલ્યા પછી પોતાની જાત છોડે છે, અને તે પંથમાંના સર્વ લોકો ખરાખરીના દરજ્જાના શિષ્યો થાય છે, આ હિમ્મતી ફેરફાર ચૌદમા સૈકાની આાખરીના અથવા પંદરમા સૈકાની અ- વલીના શુમારમાં સુરૂ થયો હશે, એવુંવિદ્યાગુરૂ વિલ્સન એનું મત છે. જેવા યુરોપખંડમાંના વેરાગીાના પંથોમાંના લોકોનું એકસ- રખું રૂપ દેખાય છે, તેવું હિંદુસ્મોના પંથોનું દેખાતું નથી. તેમજ તેઓને ખીજા લોકો થકી અથવા ખીજા પંથોમાંના લોકો થકી ઓળખાવાને, સહેલી રીતે સમજવા જોગ એવી, દરેક પંથની જાહેર નિશાનીો કંઈ નથી. એજ પ્રમાણે આ બધી વર્ણને સાધારણ નામ પણ નથી, હવે, બધા પંથોને સાધારણ રીતે
૪ હિંદુસ્થાનનો ઇતિહાસ, [ખણ્ડ ૬, પરવાનગી આપી છે, તે ધણીજ વિશ્વક્ષણ દેખાય છે; કરણ જેવી ગાય હાલમાં પવિત્ર માને છે તેવી તે વખતમાં પણ માનતા હતા એવું દેખાયછે. એક ગાયના જીવનુ રક્ષણ કયું છતાં, ઘ- હત્યાનું પ્રાયશ્ચિત્ત થાય છે એવું માનતા હતા, ૪૪ અને એક ગોવધ થયો છતાં પ્રાયશ્ચિત્ત સારૂં ત્રણ મહિના તપ કરીને ગાયોના એક ધોરની સેવા કરવી પડતી હતી. ૪૯ ખાવાપીવાવિષે ઉપર કહેલા અટકાવો શિવાય હરરોજના તમામ સામાન્ય વેપારો સંબંધી પણ ઘણા સ્મૃતિ ઝીંણા નિયમો બ્રાહ્મણોની પછવાડે લગાડેલા છે, તેમોમાંથી કોઈ એક તોડયો છતાં, પાપ કીધું એમ સમજવું એવું કહ્યું છે. ચોખ્ખાઈ કેવી રાખવી એવિષેના નિયમોથી મનુસ્મૃતીના અરધા અઘ્યાયથી વધારે ગ્રંથ ભરેલો છે. કોઈ સગોવાહાલો મરણ પામ્યો છતાં માણસને સુતક આવે છે. આ એક સુતકનું તમામ સાધારણ કારણ થયું; પરંતુ તે મરનાર માણસ એ સ્મૃતિ નજીકનો સગો હોય, તો બ્રાહ્મણને દસ દાહાડા મને શૂદ્રને એક મહિનો એવું સુતક આવેછે. નથી.૫૦ ઉપર કહ્યા પ્રમાણેજ અસંખ્ય જાતના કરાર તથા ખીજી વાતો એોથી પણ માણસ અપવિત્ર થાય છે; પછી તેને પવિત્ર કરવાને સ્નાન અને બીજી ક્રિયામો કરવી પડે છે, તેઓના ગપાટા વર્ણવવાને ઘણા લાંબા છે . માટે તેવિષે હું કંઈ કેહેતો આ નિયમોને કેટલાએક અપવાદો કહેલા છે, તે ઉપ રથી એવું જણાયછે કે જેઓએ એ નિયમો બાંધ્યા તે સારા બુદ્ધિમાન્ હતા; કારણ આવા ગ્રંથકાર આવા નિયમો કરત એવી અટકળ સ્થાપણાથી થાત નહીં. ઉદાહરણઃ—રાજાને ક્યારે પણ સુતક ખાવવાનું નથી,મૈં તથા એવી કામની હરકત જે લોકોને ન હોવી જોઈએ એવું રાજાના મનમાં આવશે, તો તેને પણ સુતક આવતું નથી. લઢાઈમાં મુસ્મેલા રાપા ોનાં સગાં- વાહાલાંને સુતક નથી, અને જે તે ાિપાઈ પોતાની ચાકરી (૪૮) ૦ ૧૧ શ્લા ૮. (7) રાન્ત કામ કરતાં છતાં શુદ્ધ હૈય (૪૯) (૧) અ॰ ૧ Àા ૫૭ થી ગેટ સુધી. ૧૧ ૨લા ૧૯-૧૧૭. છે, એવું મૂળમાં છે. ભા
પ્રકરણ ૪.] ધર્મની હાલની સ્થિતિ. ૧૪: તેને લીધે હિંદુસ્મોના બધા ધર્મને ડાધ લાગ્યો છે. હું જે પ્રકાર કહું છું તે ચ્યા પ્રમાણે,— કેટલાએક લોકો દેવીની છુપો પૂજા કરતા હોય છે; તથા તેોવિષે પાદરીલોકોએ વરંવાર વર્ણન કર્યું છે, અને આવી વાતો પોતાનામાં નથી, એવું કેહેવાને કોઈપણ માગળ માયો નથી, દેવીઉપાસકોમાં વામમાર્ગી એટલે ડાબા હાયને રસ્તે જાનારા એવા એક મતના લોકો છે, તેઓ મુખ્યત્વે કરીને બ્રાહ્મણો હોય છે. (પરંતુ હંમેશાં બાહ્મણોજ હોતા નથી, કારણ આ પંથમાં જાતિભેદ નહીં સરખો થાય છે ;) તે લોકોની મંડળીઓ મળે છે, તેઓમાં પુરૂષો તથા સ્સિો એ બન્ને હોય છે, એ લોકો માંસ તથા ગાળેલા દારૂો માની મેજબા નીઓ કરવામાટે અને અતિશય વ્યભિચાર કરવાને વાસ્તે એકઠા થાય છે. હવે, મા બધું કામ મૂળેજ કંટાળા ભરેલું છે; તેમાં પણ મા લોકો ધર્મનું બાહાનું કરીને તેની છાયા નીચે એવાં કામો કરે છે, તેનેલીધે તે બમણાં કંટાળા ભરેલાં થાય છે; પણ મા વાત કોઈકજ વખત થાય છે, અને જ્યાહાં થાય છે ત્યાંહાં સ્મૃતિરાય છુપી રીતે કરે છે, જે પંથના લોકો મા વાત ચા- લવા દે છે, તેઓ, પોતાનો પંથ લાણો એવું લોકોમાં ઘણું કરીને કબૂલ કરતા નથી, અને બધા સારા હિંદુ ચ્યો તે પંથમાંના લોકોનો કંટાળો કરીને તેઓને નીચ માને છે. મા દેવીના ભકતો શિવાય ખીા કેટલીએંક જાતના ગોસાંઈો છે તેમનો સંબંધ દેવીની ભક્તિ સાથે કંઈ નથી, એવું છતાં પણ તેચ્યો એવું માને છે કે અમારા ઉપર કાયદાનો હુકમ નથી, અને અમે અમારી ઈચ્છાઓ મનમાને તેવી પૂરી કરી લેઈએ તોપણ અમારા હા થથી પાપ થતું નથી. મા લોકોના સખબથી હિંદુઓના ધર્મની વધારે અપકીર્તિ થાય છે; અને હિંદુલોકોની દન્તકથાઓનો જે જમાવ છે તેના દરએક ભાગમાં ઠેકાણે ઠેકાણે કામવાસના તથા વિષયાસકતપણું એમ્મોનો તરંગ ભળેલો છે, મા વાત કોઈથી નાકબૂલ થાય નહીં; પરંતુ સ્માતો પ્રકાર પુસ્તકોમાં તથા ગીતોમાં તથા દેવળોમાં અને તહેવારોમાં માત્ર છે, અને તે પુસ્તકો વિગેરે બધી ખાદો દરએક માણસની નજરે પડતીખો નથી. જે કોઈ પારકો માણસ હિંદુઓમાં વરસોનાં વરસો રેહેશે અને તેમાની ધર્મસંબંધી ક્રિયાઓ તથા ખાનગી મંડળીઓ જાતો
રણ ૩,] કાયદામાં ફેરફારો. ૧૩૦ પુષ્કળ શાખાો થઈો છે, તેઓના નાના પ્રકારના વિચારો- પ્રમાણે હિંદુસ્થાનના જુદજુદા દેરોમાંના લોકો ચાલે છે. એવું છે, તથાપિ મા સર્વ કાણું મૂળ પાયો મનુસ્મૃતિજ છે; પરંતુ સારા ટીકાકારોએ જેવા તેના મર્યા કસ્યા છે, તથા તેમાં જેવા ફેરફારો કસ્યા છે, તેઓપ્રમાણે લોકો હાલમાં ચાલે છે; અને મા પ્રકારે જે એ ધર્મશાસ્ત્રનું ભારૂડ થયું છે, તે એકઠું કરીને તેના વ્યવસ્થાથી સંક્ષેપો કસ્યા છે. તેઓ જુદીજુદી શાખાખોની હદોમાં ચાલે છે. બંગાલામાંના લોકોની એક પોતાનીજ જુદી શાખા છે, અને ન્હે કે હિંદુસ્થાનમાંના ખીજા પ્રદેશોમાંના લોકોનાં મુખ્ય મુખ્ય મતો એકખીજાસાથે મળે છે, તોપણ તેમોમાં નિદાન ચાર રાખાો.છે, તે માત્રમાએઁ;—મિથિલા (મે॰ ઉત્તરભાહાર) કાશી, મહારાષ્ટ્રદેરા, અને વિડદેરા; મા ચાર દેશોની, વિષમ (એટલે જુદી જુદી) જાતીનાં લગ્નો, અને ભાઈની વિધવાને પુત્રોત્પત્તિ કરવી, એને બધાો નિષેધ કરે છે, અને તેવાજ ોરસ તથા દત્તપુત્ર મેમો બાદ કરીને બાકી મનુએ કહેલા બધી જાતના પુત્રો કબૂલ કરતા નથી. આ બાબમાં સર્વ શાખાનું એક મત છે. ધણીએ જીવંતપણું ખરેખરી અથવા માનેલી માત્તા માપ્યાયકી તેની વિધવા તેને ઠેકાણે પછી દત્તપુત્ર લેછે, એ દત્તવિધાન મનુમાં મળતું નથી; પણ તે ઉ- પલી શાખામોમાંની ધણું કરીને બધીચ્યો કબૂલ કરે છે. કેટ- લાખેક પક્ષોના મતોપ્રમાણે ધણીના તરફથી કંઈ અધિકાર ન છતાં પણ તેની વિધવાને પોતાના અખત્યારથી દત્તક લેવાનો ઞ- ધિકાર છે. વંરાપરંપરાની મિલકતનો હિસો બધા છોકરાઓને સરખો મ- ળવો, આ વાતઉપર મનુ કરતાં મા ખીજા બધા પક્ષોની નજર વધારે છે. ધણુંકરીને બધાઓનું એવું મત છે કે, પોતાના છો- કરાઓની કબૂલાત વગર, તથા તેમાં પણ દરેકનું ગુજરાન સારી રીતે ચાલવા જેવી તજવીજ કહ્યા વગર, બાપે વંશપરંપરાની મિલકત ખીજા કોઈને આપવી નહીં; વાપરંપરાની મિલકતના મ- નમાં માવે તેવા હિંસા કરવા નહીં, એવું બધાઓએ સાફ કહ્યું છે, એ જે હિસા પાડનારો હશે તેણે પોતે મેળવેલી જે જીંદગી
પ્રકરણ ૨,] રાજધર્મ ૧૯ રીતે મનુની વખતના રાજામો રહેતા હશે એવું લાગે છે, ૪ લોકોના હુમલાખોર સ્વભાવને બંધ કરવો, તથા દુરાચારી લોકોને સજા કરવી, આા રાજ્યસ્થાપનાના હેતુ છે, એવું કહેલું છે. “ જ્યારે રાજ્યના રક્ષકો સુતેલા હોય છે, ત્યારે દંડ (એટલે અપરાધની સજાનું ભય) જાગૃત હોય છે.” 66 બે ગુનેહગાર લોકોને રાજા સજા નહીં કરે, તો જેમ મા- સો માછલીઓને મારીને શૂળન્મ ઉપર શેકીને ખાય છે, તેમ બળવાન લોકો દુખળાઓને મારી નાખશે.” “કોઈનું કોઈ વસ્તુમાપણ ધણીપણું …હેવાનું નથી; નીચ લોકો ઊંચ લોકોને ઊંધા વાળસે.” આ પ્રમાણે મનુસ્મૃતિમાં કહ્યું છે." પોતાના રાજ્યમાં ન્યાયથી ચાલવું, શત્રુઓને સપ્તિથી દંડ કરવો, મિત્રોની સાથે નિષ્કપટ ચાલવું, અને બ્રાહ્મણોની સાથે ક્ષમાશી- લતાથી વર્તવું, સ્મા રાજાના સાધારણ ધાં છે એ કહેલું છે.૬ રાજાએ બ્રાહ્મણોની સેવા નમનતાઈથી કરવી, અન તેોની પા· સેથી સાલસાઈ તથા ગંભીરપણું એ શિખવું, મને તેખોનીજ પાસે નીતિરાસ્ત્ર, રાજ્યધર્મ, તર્કશાસ્ત્ર, તથા ચ્યાત્મવિદ્યા, એ- મોનો અભ્યાસ કરવો; અને ખેતી, પાર, અને ખીજી વ્યવહાર ની કલાો ખીજા લોકો પાસેથી સંપાદન કરવી એવું કહેલું છે, છ રાજાએ કામવામના હજમ કરવી, ક્રોધને બંધ કરવો, અને આળસને જીતવું. રાજાએ સાત સચીવ એટલે પ્રધાનો નિમવા; (સ્મા લોકો " " (૪) ખ્રિસ્તી સનની ºરૂઆતના સુખારાં “મૃચ્છક” ( એટલે માટીનું ગાડું) નામનું એક પ્રકરણ છે, તેમાં એક ગળીએ એક રાળને ૧૬દ્યુત કીધા એવી કથા છે; અને “ઉત્તરામચરિત્ર' નામના એક ના- ટકમાં રામ નામે જે માટેા રાજા તેને પ્રજાની Öાના સમકથી પેાતાની વાહાલી રાણીને દેશ પાર કરવાની કરજ પડી એવું વર્ણન છે. ( પ્રકરણ એવું જે આ ટીમાં લખ્યું છે, તે એક નાટકની જાતિ છે, તેમાં કલ્પિત કથા હૈાય છે. ભા॰ ક) (અ) એક લેાઢાનું વાસણ છે. (ભા॰ક)(૬) અ॰ Àા ૭૨, (૧) અ॰ શ્લા૦ ૧૩–૨૬. (૯) ખ ૨૧. ૪૩.
૧૧૮ હિંદુસ્થાનનો ઇતિહાસ, [ખણ્ડ 2, હિંદુસ્થાનના ઘણા ભાગમાં મેહસૂલનો ઈજારો આપવાની શિસ્ત છે, તેણે કરીને એ બધી અડચણો ધણી વધે છે, એવું હોય છે ત્યાંહાં જે માણસ સરકારના ખજાનામાં વર્ષની ઘણી મોહાટી રકમ ભરવાની જામીની પતાવરો તેને તે તે પ્રાન્તનો કાર ભાર મળે છે. મા ઈજારદાર તેજપ્રમાણે પોતાના પ્રાન્તના કડકા કરીને જે બધાોથકી માહોટી રકમ ખોલે છે તેોને ઈજારા ખાપે છે, અને એ રોવટના ઈજારદારો ગામગણાના પટેલાસાથે અમુક રકમો ભરવીો, મને શિવાય પોતાનો ફાયદો કરી લેતાં આવડે તેટલો લેવો, એવા ઠરાવો કરે છે. આ કારણોથકી જે પટેલ ખેડુત લોકોનો સ્વાભાવિક મદદ કરનાર થવાનો, તેજ પોતે તેઓઉપર મુખ્ય જુલમ કરનારો થાય છે. કદાચિત્ જે તે ઈજારદારનું ખોલવું પટેલે નાકબૂલ કર્યું, તો જે કોઈ પારકો માણસ તે ઈજારો કરવાને કબૂલ હરો, તેની પાસે પટેલનો મો- હોદો જઇને પછી તે લોકોની ઉલટી વધારે ખરાખી થાય છે. ઘણે ઠેકાણે જે ગામોમાંના જમીનદાર લોકો પહેલાં ગામકીના માલકો હતા તે આવા જુલમે હમણાં કેવળ સરકારની ય્યત થઈ ગયા છે અને કેટલેએક ઠેકાણે માવા ન ખમાય એવા કરારોએ પોતાની ઉપર જુલમ થઈને જમીન ખેડવાની જરૂર ન પડે, માટે પોતાની જમીન છોડીને તેાને નાસી જવું પડયું છે. ઉપર કહેલા વર્ણનમાં ગામોમાંનો પ્રત્યેક હિંમેદાર પોતપોતાના હક્કોપ્રમાણે ચાલતો હોય છે, એવું અનુમાન કસ્યું છે; પરંતુ રાજા તથા જમીનદાર, એમ્મોને પોતાના હિસા તથા તેઓથકી થનારા ફાયદા એ ખીજાોને વેચાતા માપવાને, અધિકાર છે. જે કદાચિત્ ગામના બીજા અધિકારીઓને આ અધિકાર ન હોય, તો પટેલ તથા તલાટી એસ્મા પોતાના હોદા તથા તેઓ સંબંધી સરકારી વેતન (એટલે સુશાહિરો) વેચી શકે છે. સ્મા પ્રકારથકી ગામકીમાં નવા લોકોની આાવક થાય છે; પરંતુ એ જે ખોહોદા વેચાતા લેનારા લોકો સ્માવે છે, તે તેઓના પહે લાંના જે લોકો હોય છે તેોનીજ જગા લે છે. જેને રાજા પોતાનો ભાગ માપે છે તે ઉપજમાંથી રાજભાગ માત્ર લેવાને માલેક થાય છે; પરંતુ ગામકીના કામમાં પટેલને તે ર૬ પાડતો નથી, અને સુખવતુ રહેનારા લોકોના કારભારમાં
પ્રકરણ ૪] ધર્મની હાલની સ્થિતિ. તે પંથોમાં મુખ્ય ત્રણ છે; શૈવ (એટલે શિ- વના સમ્પ્રદાયી), વૈષ્ણવ (સ્મેટલે વિષ્ણુના સ- મ્પ્રદાયી ), અને શાત, (એટલે ત્રિગુણાત્મક ઈશ્વ- પંથે. ૧૬૫ રનાં રૂપોની જે શક્તિઓ તેોમાંથી કોઈક્રિપણ એક શાંતિના સમ્પ્રદાયી.) સ્મા પ્રત્યેક પંથના ખીજ નાનાપ્રકારના ભેદો થયા છે; તે પોતે પૂજવાના દેવતાઓનાં સ્વરૂપો ઉપરથી, અથવા ધર્મસંબંધી તથા તત્ત્વવિચાર સંબંધી તે પંથોનાં મૂળનાં જે મતો તેોમાં પ્રત્યેક શાખાના લોકોએ જે પોતાની ગાંઠની મેળવણીની ગપો બાકી છે તે પ્રમાણે તે ભેદો થયા છે, શાત લોકોમાં ત્રણ વિભાગો થયા છે, તેઓ શક્તિ એટલે દેવીનાં જે ત્રણ રૂપો છે તેઓ માંથી અકેકને પૂજે છે, તેમાંથી દેવી નામે જે શિવની સ્ત્રી તેના ભકતોની સંખ્યા ખીજા એ પંથોમાંના સમ્પ્રદાયીમ્મોની ઝુમલ સંખ્યાના કરતાં વધારે છે, એવિષે કંઈ રાકજ નથી. ઉપર કહેલા ત્રણ મુખ્ય પંથો રિાવાય ખીજા નાહાના નાહાના પંથો છે, તેમાંના લોકો સુરજ તથા ગણપતિ એમ્માની ભક્તિ કરે છે. શિવાય બીજા કેટલાએક છે તેોસ્મે હિંદુધર્મનું રૂપ માત્ર ખાહારથી રાખ્યું છે, બાકી તેો શુદ્ઘ એંકેશ્વરમતની ઘણા નજીક નજીક ગએલા છે. સીકલોકોવિષે માગળ વર્ણન કહ્યામાં આવશે. તેઓએ એક પંય સ્થાપ્યો છે, તેમાં માટલા મહેટા નવા ફેરફારો સુરૂ કી- ધા છે કે તે એક નવોજ ધર્મ કહ્યો છે એમ કહીએ તો ચાલશે, દરેક હિંદુ, ઉપર કહેલા પંથોમાંથી કોઈ પણ એક પંથમાં હોય છેજ, એવું કોઇએ મનમાં માણવું નહીં. કારણ, જેઓ અમુકજ દેવને માત્ર ભજવો એ મતની વિરૂદ્ધ છે, અને એક સાધારણ મત પકડી બેઠા છે, અને વૈદ, પુરાણો, તયા ખીજાં પવિત્ર પુસ્તકો, એ- મોને આધારે પોતાના સંસ્કારો વિગેરે ક્રિયાઓ કરે છે અને ખીજે ઠેકાણેથી જે સંસ્ક્રુારો પેદા થયા છે તે કરતા નથી, તેઓનજ ખરા હિંદુઓ કેહે છે. ધણું કરીને બધા બ્રાહ્મણો મજુસુધી દેખાવામાં એ સાધારણ સમ્પ્રદાયમાંના છે, પરંતુ તેમોમાંથી પણ જેઓ વધારે તત્ત્વવિચારી ધર્મ જાણનારા છે તેઓ ખાદ કરીને, બાકીના બધા ઉપર કહેલા જુદા જુદા દેવોમાંથી કોઈ
પ્રકરણ ૧.] જાતિઓમાં ફેરફાર, મ ૯ તોપણ તેનું જે કઠણ સ્વરૂપ તે બધું સારી રીતે ઉહ્માડું થતું નથી. જે જ્ઞાતિભ્રષ્ટ થાય છે, તેનો વારસો જીંદગીઉપર પોહોંચતો નથી,બ અને તે કરાર, કરવાને તથા સાક્ષ આપવાને અધિકારી થતો નથી; શિવાય, તેનો ખાસગી વેહેવાર બંધ થાય છે, તથા લોકસંબંધી હક્કો પણ તેને મળતા નથી; એવા માણસને તેના બાપના ઘરમાં પેસવા દેવો નહીં; તેનાં સ્મૃતિ નજીકનાં સગાંવાહાલાંઓએ પણ તેની સાથે ખોલવાચાલવા વિગેરેનો સંબંધ રાખવો નહીં; એવી હદ ઠેરવેલી છે. ધર્મથકી જે સુખ મા જગતમાં થવાનું તે, તથા જે સ્માનંદ ખીજા લોકમાં મળવાનો તેની ચ્યારા, મા બેઉ તે માણસને નહીં જેવાં થાય છે. હવે, મોહોટો ગુન્હો કીધા થકી, અથવા ઘણા દાહોડા સુધી જાતિના નિયમો તોડચાયકી જો કોઈ જ્ઞાતખાહાર થયો હરો તે માત્ર નહીં; પણ શ્મા બંને કારણો બાદ કરીને, એ શિવાય ખીજાં કારણોથી તે સાત ટી હશે તો પ્રાયશ્ચિત્ત કસ્યાથી તે પાછી મળે છે, અને એવી સાત ફરીથી મેળવવાના ઉપાયો ધણા સહેલા દરો એવું દેખાય છે; કારણ, જ્ઞાતખાહાર થવાના પરિણામો ઘણું કરીને જોવામાં આાવતા નથી. માહારી કેહેવાની મતલબ એમ છે કે, હાલ પણ લોકોની જ્ઞાત જાય છે; અને જ્ઞાતમાંથી કારણવગર ખાહાર સુયા બદલ હાલની કોરટોમાં નુકસાનીની ફરિયાદો પુષ્કળ થતી નથી એમ નહીં; પરંતુ હું ધણા દાહાડાસુધી હિંદુસ્થાનમાં હતો તેટલી સુદ- તમાં મેં જેવું ઉપર વર્ણન કીધું છે તેવી હાલતમાં પડેલો પુરૂષ મેં ક્યારે પણ જોયો અથવા મેવાવિષે કદી પણ સાંભળ્યું હતું એવું મને સાંભરતું નથી. હાલની વખતમાં ગુલામોની (એટલે દાસપણું કરનારામાની) જાત નથી; આ ફેરફાર બધા ફેરફારોમાં અતિ મોહોટો છે. દક્ષિણહિંદુસ્થાનમાં અને ખીજે પણ ઠેકાણે કહીં ડુંગરાળ તથા રાનવટ પ્રદેશોમાં ખેતી સંબંધી ગુલમો અજુ સુધી પણ છે; એ કદાચિત્ પ્રાચીન કાળના શૂદ્રોમાંથી ખાકી રહેલા હરો; પરંતુ બાકીના સર્વ પ્રદેશોમાં બધી વર્ણ સ્વતંત્ર છે, એટલે (કોઇ કોઇનો ગુલામ નથી.) કહીં કહીં લોકોનાં ઘરોમાં ગુલામો છે, (S)ઇબ્સ ૧૮૧૦ ના ૨૧મા આકંઠ ઊપરથી `Üહેોંચે છે. ભા॰ ક.
૧૭૨ હિંદુસ્થાનનો ઇતિહાસ. [ખણ્ડ ૨, તોપણ મા બધામોની પેદ્દારા એકજ ઠેકાણાની છે. હિંદુ- સ્થાનમાં સુસલમાન લોકોએ આવીને પોતાનો છેક નવા ધર્મનો ફેલાવો કીધો તેની અગાઉ મા બેઉ ધર્મો હિંદુસ્થાનમાંના કેટ- લાખેક લોકોને હિંદુધર્મ સરખા કબૂલ હતા, એવું જણાય છે. આ બેમાંથી એકને ખૌફ (એટલે યુદ્ઘના સામ્પ્રદાયીોનો) ધર્મ કેહે છે, અને ખીજાને જૈનોનો (એટલે જિન દેવતાના સામ્પ્ર દાયીોનો) ધર્મ કેહે છે. માણસે શાન્તતા મેળવવી, પ્રાણીઓ વિષે દયા રાખવી (એ- ટલે હિંસા ન કરવી,) માણસને ખીજો જન્મ છે, પાપી લોકોને શુદ્ધ કરવાને પુષ્કળ નરકો છે, તથા પુણ્યવાન્ લોકોને સુખ મ પવામાટે ઘણાં સ્વર્ગો છે; એટલી વાતો મા બંનમાં બ્રાહ્ય- ણોના મતો પ્રમાણેજ છે. કેવળ પુરૂ ગુણાતીત થવું, (એટલે સાત્વિક, રાજસ, અને તામસ, આ ત્રણ ગુણોની પેલીતરફ જવું,) એવી જે હાલત તે સ્માખરે મળી, એ (હિંદુ, ખૌફ, તથા જૈન,) આ ત્રણે ધર્મોની મતલબ છે. એવું વગરAપણું મમાી નજરે શૂન્યની હાલતથી કંઈ જુદું છે એવું લાગતું નથી, અને હઠયોગ તથા માણસના સ્વભાવને ઉત્પન્ન થનારીઓ જે ચિન્તાઓ, તથા શરીરસંબંધની જે મનની વૃત્તિો મા બધાં પાસેથી છુટવું, આ બે વાતોનો અભ્યાસ કીધાથી ઉપર કહેલી હાલત મળે છે, એવું આ ત્રણે ધર્મોમાં કહેલું છે, હિંદુસ્માનો ધર્મ તથા એ બંને ધર્મો, એ વચ્ચે જેમ કેટ- લીએક અાએખસરખી વાતો છે, તેમ કેટલાએક અજામેળ તફાવતો પણ છે, અને તેઓ વિશેષે કરીને ખોદ્દોના ધર્મમાં છે. બૌદ્દાનો જે અતિજીનો પંથ છે તેમાંના પંથી- ખૌહાવિષે. ઞો ઈશ્વરનું અસ્તિત્વ મૂળેજ નાકબૂલ કરે છે; તેોમાંના કેટલાએક લોકો ઈશ્વર છે એવું કબૂલ કરે છે, પણ તે જગતનો કરનારો અથવા જગતનો કારભાર ચ- લાવનારો છે. એવું માનતા નથી. જે જુના વખતનો નાસ્તિક પંથ છે, તેમાંના મત પ્રમાણે સ્મા વિશ્વમાં પ્રકૃતિથ્ય વગર ખીજું કાંઈજ નથી, અને પ્રકૃતિ મનાવન્ત (અ) માણસની જે બધી ઇન્દ્રિયો તે ઇન્દ્રિયોને જે ગાચર એટલે માલમ
૧૧૦ હિંદુસ્થાનનો ઇતિહાસ, [ખણ્ડ ૨. ગામના જમીનદાર લોકોની માલેકી તેઞોની જમીનઉપર છે, એ વિચાર લોકોના મનમાં એટલો ભરાઈ ગયો છે, કે જ્યારે સ્મેકાદને સરકારનો ધારો માપવાનું બળ નહીં સરખું થઈને તેને પોતાની જમીન છોડી દેવી પડે છે, ત્યારે તે જમીન છોડચા ઉપરાંત પણ તેને માલેક એમ સમજે છે, તેમજ તેનું નામ મા- મના પટાઉપર રહે છે, તથા ત્રણ પેરેડી, કિંવા ૧૦૦ વર્ષોસુધી, જે તેની હાલતમાં કંઈ ફેરફાર થઈને તેને પોતાની જમીન લેવાની ઈચ્છા થરો તો વારસો કરવાનો હક્ક તેને હોય છે, તમીળ દેશમાં તથા ઉત્તરહિંદુસ્થાનમાં કોઈ જમીનદારે વસૂલ ન આપ્યાથી તેને સરકારે કાહાડી મુક્યો અને નવો ખેડુત કરા- બ્યો, તો તે ખેડુત તે કાહાડેલા જમીનદારને માલેકીની દસ્તૂરી પોતાની મરજીથી માપે છે, એવું પણ કહીં કહીં થાય છે. બધાં ગામોમાં બે પ્રકારનાં કુળો હોય છે, મિરાસદારકુળો. જ્યાંહાં જમીનદારો હોય છે, ત્યાંહાં તે તેઓને સાંથ આપીને જમીન ખેડે છે, તથા જ્યાંહાં જ- મીનદારો હોતા નથી, ત્યાંહાં સરકાર પાસેથી જમીન લેછે. મા કુળોને સાધારણ રીતે રૈય્યત એવું કેહે છે (એ); અને એ ઓના બે વર્ગો છે ઉપરી અને મિરાસદાર, જે લોકો રેહેવાના ગામોમાંની જમીન ખેડે છે, અને તે જ- મીન તેઓની હયાતીસુધી તેોપાસે રહીને પછી તેઓના છોક- રાોને મળે છે, તે લોકો મિરાસદાર કેહેવાય છે. (કે) મિરાસદારો તથા ગામના જમીનદારો, એમ્મો એજ એવી ઘાલત ઘણે ઠેકાણે થઈ છે; પરંતુ આ બંનેમાં ફરક છે, મને, જ્યાંહાં માલેકની દસ્તુરી કરીને જુદો હક્ક છે, ત્યાંહાં તે બધે ઠેકાણું ઉઘાડી રીતે દેખાય છે; જમીનદારિાવાય કોઇ પણ કુળને તે દસ્તુરીનો હિસ્સો મળતો નથી. ઘણાનું એવું મત છે, કે મિરાસદાર એ જમીનના ખરા માલકો છે, તથા ખીજામોનું કેહેવું એવું છે, કે એ કેવળ ખુ શીથી રેહેનારા છે. હવે મિરાસદારોને પોતે જમીનનો વહિવટ કરવાનો કાંઈ હક્ક છે, પરંતુ તેઓની જમીન વેચવાનો તેઓને હક્ક નથી, શ્મા બંને હદોને સર્વનું સમ્મત છે. હવે, જ્યારે મિરાસદારોને જમીન વાપરવાનો હક્ક છે એવું
પ્રકરણ. ૪.] ધર્મ. ૬૭ છે;૧૮ પરંતુ વિચાર કરીને જોતાં યુરોપખણ્ડમાંના કંઈ દોષાદોષ- વિવેકીઓ પ્રમાણેજ ઘણું કરીને ઞા ગ્રંથકારો પોતાની બુદ્ધિના ઉલટસુલટ ઉપયોય કરીને, તેઉપરથી મા પ્રાયશ્ચિત્તો વિગેરે ઉ- પન્ન કરેલાં હશે એવું જણાય છે, ખીજા કેટલાક નિયમો એોથકી ગ્માનંદકારક છે, તેઓ ઉ- પરથી બ્રાહ્મણોમધ્યે પણ ધર્મવિષે ભોળપણનું વધારે જોર ચા લતું હતું એવી અમારા મનઉપર અસર થતી નથી. એનું ઉદાહરણ;—જો કોઈ માણસ પરમાર્થસારૂ પણ પોતાનું દ્રવ્ય ધર્મ કરશે, અને પોતાના કુટુંબને અડચણમાં મુકશે, તો તેને સુત્રા પછી દુ:ખ ભોગવવું પડશે.પ૯ જે પુરૂષે પ્રાયશ્ચિત્ત કહ્યું હશે તે, રાાપ્રમાણે, લોકોસાથે વ્યવહાર કરવાને લાયક થાય છે ખ રો; પણ જેસ્કોના દોષો મૂળજ ઘણા મધમ હશે, તેખોના ઉપરનો પવન પણ બધાોએ લેવો નહીં, એવું કહ્યું છે; અને ારણાગતને મારવો, તથા ઉપકાર કરનારને અપકાર કરવો, સ્મા એ કામો માહોટા અપરાધોમાં ગણેલાં છે,૬૦ હવે, જોવા જઈએ તો મનુના ધર્મથકી નીતિ- સંબંધી પરિણામ સાધારણ રીતે સારો થાય છે. નીતિસ ંબંધી ધર્મ તથા અધર્મ એોની વચ્ચેની મૂળ જરૂ- પરિણામ. રીની જુદાઈ, એ પહેલાં કહ્યા પ્રમાણે આરંભેજ સ્પષ્ટ રીતે દેખાડેલી છે, અને તે જુદાઈ સારી રીતે ધણું ક- ીને બધે ઠેકાણે રાખેલી છે. ખોટી સાવિષેનાં ઉપર કહેલાં પ્રસિદ્ધ વાયો, તથા યજ્ઞ કરવાસારૂં બીજાની માલમત્તા જખરા- ઈથી ચોરીને લાવવી, એવિષે જે એક એ ઠેકાણે લખ્યું છે, તે લેખ,૬૧ અને ગુન્હેગારલોકોનો પત્તો લાવવાને તેોને પકડવા- વિષે ઉપાયો કરવાની જે રાજાને લગાર છૂટ આપેલી છેર તે, આ વાતો માત્ર આ ગ્રંથના સારાપણાને ખામી પોહોંચાડે છે; એઓ સિવાય ખીજી વાતો એવી મારા ધ્યાનમાં સ્માવતી નથી. હવે, ન્યાય, સત્ય, તથા સદ્ગુણ, એમોનું પાલન કરવાવિષે (૧૮) ૦ ૧૧ ગ્લા॰૧૭૧ થી (૬) અ૦ ૧૧ગ્લા૦ ૧૯૦-૧૯૧, ૧૭૯, ઈત્યાદિ. (૧) અ૦ ૧૧ શ્યા૦ ૧૧–૧૯. (૧૯) ૦ ૧૧ ગ્લા૦ ૪ તથા ૧૦, (૬૨) ૦૯ શ્લા૦ ૨૫-૨૬૪. અંગ્રેજીમાં અ૦ ૯ છે તે ભુલ છે, ભા॰ કુ.
પ્રકરણ ૨.] રાજ્યગીતમાં ફેરફારો. ૧૫ પરદેશ જીતવાની વખતે પેદા થએલા જે ઉપરના જાહગીરીન પ્રકારો કહ્યા, તે, બધી વાતનો વિચાર કરીએ તો, અપવાદ છે એમ કહ્યું તો ચાલશે, કારણ એવો કંઈ નિયમ નોહોતો; અને માવા લીધેલા મુલ્કનો ધણુંકરીને બધો ભાગ પ્રત્યક્ષ રાજાના હાથમાં રહેતો હતો, ખીજી એક બંદોબરતની રીત વર્ણવવાની રહી છે, તેમાં, માવી જમીન પરભારી તોડી આપવાની ચાલ, સ્માયકી પણ વધારે માગળ ગઈ છે, અને તેથી જે રિાસ્ત પેદા થઈ છે, તે, (જો દૂર દેશોમાંની રિાસ્તો પ્રમાણે પોતાના હમેરાના વહિવટમાંનાં નામો આપવાં તે તજવીજથી આપવાં તેઈએ તોપણ) ચૂડલ એટલે જાહગીરીની એવું ન કેહેવું, એ મુસ્કીલ છે, જે રિવાજ રાજપુત લોકોમાં ચાલે છે, તે ઉપર કહ્યો તે છે. તે લોકોમાં, રાજ્ય સ્થાપ. લશ્કરી ચાકરી- નારો પુરૂષ, એ, પોતાને માટે કંઈ સુલુક રાખીને બદલ રાજપુત બાકીનો મુલ્ક હિંદુરાાસ્ત્રમાંના દાયભાગના નિલામાંઆપે- મોપ્રમાણેં પોતાના ભાયાદોને વહેંચી સ્થાપતો. લા જુલ્કા. જે પ્રત્યેક સરદારનો વેહેંચણમાં ભાગ આવે તેણે મુખ્ય રાજાની લશ્કરી ચાકરી કરવી, તથા સાધારણ રીતે તેનો હુકમ માનવો એવું હતુ; પરંતુ તે પોતાના મુલ્કમાં પોતાનો અધિકાર પોતાની ઈચ્છાપ્રમાણે ચલાવતો. તે સરદાર પોતેપણ તેવીજ કબૂલાતે પોતાના ભાયાદોને પોતાની જમીનો વહેંચી મા- પતો; પ્રમાણે એકનીચે એક એવા સરદારોની માળિકા સ્થા- પિત થતી હતી; તેોપાસે દેરામાંનો દિવાની તથા લશ્કરી અ મલ સોંપેલો રહેતો હતો. યુરોપ ખંડમાં જે બહગીરની રીત છે, તેથકી એ જુદી છે; કારણ માનું મૂળ ભાષાદોની હિંમેદારી ઉપર છે, માહોટા લ- શ્કરી સરદારોની પોતાને મદદ મળવી એ વાત ઉપર નથી; પરંતુ ચ્યા લોકોએ જે નવા સુલ્ક લીધા તેઓમાંજ એ શિસ્ત હમેરાાં પેદા થઈ હશે એવું નહીં, અને જ્યારે તેવી થઈ હશે ત્યારે રાજ- પુતોમાં જે ભાષાદીનો સંબંધ હોય છે તેઉપરથી એવું સંભવે છે, કે નવીન દેરા જીતવા જનારા લોકોનું સેનાધિપતિપણું પણ પહેડીપ્રમાણે ચાલતું હતું અને મુખ્ય સરદારે જીતી લીધેલા મુલ્કના હિસા જે ભાષાદ લેતા, તેજ જે પરાક્રમે તે મુલ્ક
પ્રકરણ ૧.] મનુના વખતની હિંદુઓની સ્થિતિ. ૩ મનુસ્મૃતિનો બનાવનાર મનુ નામનો કોઈ રાખસ હતો, એવી કલ્પના જે કરી તો તે કલ્પેલા મનુનો કાળ લોકોને ખરાખર મા- લમ થવામાટે, આપણે એવી નજર પોંહોંચાડવી જોઈએ કે ધર્મ- શાસ્ત્રના બધા નિયમો એકજ કાળમાં બાંધવામાં આવતા નથી. કારણ તેોમાં કેટલા એક ધણા પ્રાચીન તથા ઘણા જંગલી એવા પણ કાયદા હોયછે, અને તે કાયદા ખીજા અતિરાય સુધા- રાના વખતમાં મારા સારા ફેરફાર કરીને ઠરાવેલા કાયદા સાથે ભળેલા હોયછે. • એનું દૃષ્ટાન્ત; ક્લાકસ્ટોન નામના એક અંગ્રેજ શાસ્ત્રિએ જે ગ્રંથ કીધો છે, તેમાં પુષ્કળ કાયદા એવાછે, કે તે- ોના ઉપરથી તે વખતના લોકોની સ્થિતિ ઘણી સુધરેલી હતી એવું જણાય છે; પણ જાવિષે તથા લઢાઈની સરતો વિષે જે કાયદા છે, તે ઉપરથી એવું નહીં સમજવું જોઈએ કે, જ્યારે મા ગ્રંથ લખ્યો તે વખત સુધી એવું જંગલીપણું લોકોમાં ચાલતું હતું. જો બધી મનુસ્મૃતિ એકજ વખતે લખેલી હોય, તોપણ તે ઉપ- રથી તે વખતના લોકોની વાસ્તવિક હાલત સમજવામાં નહીં આવે, કારણ તે ગ્રંથમાં કેટલીએક માત્તા કીધેલા છે કે, લોકોએ કલાણી રીતે આચરણ કરવું-તે માત્તાઓ, શાસ્ત્ર કરનારના મનમાં લો- કોને જે સારી હાલતમાં લાવવાનું હતું, તે હાલત ધ્યાનમાં રા- ખીને, માપેલી છે. તેમજ જે વસ્તુ નહીં કરવી એવાં નકારનાં વાકયો લખ્યાં છે, તે પણ ગ્રંથ કરનારના મનમાં જે સ્મૃતિ મોહોટા દોષો થઈ આવવા લાયક એવા આવી રાયા, તેઓના ઉપર નજર રાખીને તે કાયદા કીધા છે. માટે મનુની વખ- તમાં લોકોની બુદ્ધિનું વલણ કેવું હતું, તે મનુસ્મૃતિના સાધારણ વલણ ઉપરથી સમજવું જોઈએ, અને તેમાં પણ આપણા વિ- ચાર લગાર સાધારણજ રાખવો જોઈએ, તોજ માપણને લો- કોની હાલતનો અજમાસ કરતાં આવડશે. આ સ્મૃતીનું વર્ણન જેમ ખીજા ગ્રંયકારો હમેશાં કરેછે તેજ શબ્દો વાપરીનેં મેં કહ્યું છે. હવે મા ગ્રંય ધર્મશાસ્ત્રની ખાખદમાં ખરેખર પ્રમાણ છે એવું આગળથી લોકો માનતા હતા, તોપણ કોઈ એક રાજા- ની સલાહથી તેના રાજ્યનો કારભાર ચલાવવા માટે આ ગ્રંથની રચના થઈ હશે એવું મારાથી કેહેવાતું નથી. હિંદુસ્મોની રીત પ્રમાણૅ પૂરું પ્રજાસત્તાક રાજ્ય કેવું હોવું જોઈએ, તેવિષે પોતાનો
પ્રકરણ ૨] રાજ્યગીતમાં ફેરફારો. ૧૦૯ હોય છે; ક્યારે ક્યારે તેઓ પોતાના હિસા વારાફરતી ખાય છે. ખીજાં કેટલાંએક ગામોમાં વાવેતર જમીનના પા ભાગ કરે છે, અને પડતર જમીન તથા ખીજા કંઈ હક્કો એ માત્રસહિગ્મારા રામે છે; પરંતુ વખતે તે પડતર જમીન પણ વહેંચી લે છે, જમીનના હિસા પાડતી વખતે પ્રત્યેક જમીનદારને એકજ ઠેકાણું એકજ પ્રકારનો ભાગ વહેંચણમાં આવે છે એવું ઘણુંકરીને થતું નથી; પરંતુ દરેકને બધી રીતની જમીનમાંથી એકેક ભાગ ૪- રાવે છે, તેણેકરીને દરેકને એક ઠેકાણે સાી જમીનનો એક કડકો, બીજે ઠેકાણે ખરાબાનો એક કડકો, ત્રીજે ઠેકાણે ગોચર જમીનનો સ્મેક કડકો, અને માત્રમાણે જેટલી જેટલી જાતની જમીન તે ગામમાં હોય છે તેના ભાગ મળે છે (ગ અ). આ સુલ્કના જુદા જુદા ભાગોમાં જમીનદાર લોકોના હક્કો નાના પ્રકારના છે. જ્યાંહાં તેમોની પૂરી માલેકી છે, ત્યાંહાં તેઓએ સરકારને પોતાની જમીનોબદલ અમુક ધારો આપવો, અને તેોમાં વાવેતર કરવું, એવી કાયમ હૃદ ઠરાવેલી છે, અ થવા તેઓની જમીન મૂળેજ માફીની છે. જ્યાંહાં તોપાસે છેક થોડી માલેકી હોય છે, ત્યાંહાં તેોપાસે કંઈ પોકળ માન- પાન રાખેલું હોય છે, તેટલોજ જોવા જઈએ તો તેમોમાં અને ખીજા ગામવાળા લોકોમાં તફાવત હોય છે. (હું) જમીનદાર લોકો જીવ સાટે પોતાની જમીનઉપર રહેછે; એ તેમોની પ્રીતિ જોઇને ખીજા ખેડુત લોકો જેટલા કર - પવાને નાખુરા હોય છે, તેટલા જરખ કર સરકાર મેચ્યોઉપર ખેસાડે છે; એવાં ઘણાં ઉદાહરણો ખની આાવેલાં છે. એમ છતાં પણ, તે લોકોને કાંઈ પણ પ્રત્યક્ષ અથવા પછી થનારો ફા- યદો હોય છે; કારણ જે ગામડાંમાં જમીનદાર લોકો છે, ત્યાંહાં તેઓના હક્કો કોઈ વખતે વેચાતા નથી અથવા ગીરો મુકાતા નથી, એવો કોઈ પણ પ્રદેશ નથી. જે પ્રદેશોમાં તેચ્યો હોય છે, ત્યાંહાંના લોકો હમેશાં તેોનું માન રાખે છે; મા તેો- નો ફાયદો હમેશાં હોય છે. જો કોઈ જમીનદાર પોતાને હાથે મહેનત કરનારો હોય, તોપણ તે માનના યોગે લાક તેની સાથે શરીરસંબંધ કરે છે; અને જે ખીજો દ્રવ્યવાન્, તથા તે જમીનદાર પ્રમાણેંજ સારી જાતનો, પરંતુ કમી વર્ગનો, ગૃહસ્થ હશે, તો તેનીસાથે કરતા નથી. ૧૦
૧૭૮ [ખણ્ડ ૨, હિંદુસ્થાનનો ઇતિહાસ. ઈમારતોના કંઈ ભાગ રહેલા છે, તેોમાંથી દક્ષિણહિંદુસ્થાનમાં ગુફાઓમાંનાં જે દેવાલયો છે; તેમા સ્મૃતિ અજાએબ છે. વર્- ળમાં જે કેટલાંક આશ્ચર્યકારક કોતરેલાં દેવળો વિગેરે છે તે સ્મા જાતનાં છે; પણ મા પ્રકારનાં બધાથી સરસ દેવળો કારલે ના મનું ગામ મુંબઈ તથા પૂણાની વચ્ચે છે ત્યાંહાં છે. તેઓની લંબાઈ તથા ઊંચાઈ, તથા તેોમાંની બે બાજુએ લાગેલી યાં- ભલાઓની હારો મને ઘુમટ જેવો શિરોભાગ, એ બધું જોવા જઈએ તો એ સમાધિમ્મા એક ગાથિક ઢખની ઈમારતો છે એવું ભાસે છે. બોદ્દોમાં વ્યુત્પત્તિના ગ્રંથોનો જમાવ ઘણો મહોટો છે. તે બધો બ્રાહ્મણોનો જોઈને કીધેલા છે, મને બધો મૂળનો હિંદુ- સ્થાનમાંનો છે. હાલમાં જીદ્દા જુદા પ્રદેશોમાં ત્યાંહાં ત્યાંહાંની ભાષામાં તે રહી ગયો છે, અને તે દેશોમાંથી ધણામાં છાપ- માનો હુનર ઘણા દાહાડાથી સુરૂ થયાથી તે પુસ્તકોનો ફેલાવો વધારે થયો છે. પ્રાચ્યાન કાળમાં ગંગા નદીને કિનારે મગધ દેશનું રાજ્ય હતું; ત્યાંહાં શાક એટલે ગૌતમ, એ ઉત્પન્ન થયો. તે દેરામાંની ભા- ષા પાલી નામની છે, અને ખુદ્દના ધર્મસંબંધી ઘણું કરીને બધાં લખતો તેમાં છે, એવું જણાય છે; પરંતુ તેોનાં પવિત્ર પુસ્ત- કોની ભાષા એજ છે કિંવા બીજી છે તેવિષે તકરાર છે, કા- રણ કે સંસ્કૃત તથા તેમાંની નીકળેલી ખીજી કેટલીએક દેરાભા- ષામા, ખેચ્યો વિષે પણ એવીજ તકરાર છે. જૈન અથવા જિન. જીદ્દ તથા બ્રાહ્મણ, એમ્મોના સમ્પ્રદાયોની વચ્ચે જૈન લોકોનો દરજો છે. ઇશ્વર નથી, અથવા હોય તોપણ તેને ચંચળપણું તથા જગત વિષે પ્રેરક શક્તિ એટલું તો તેને નથીજ, અને પ્રકૃતિ અનાવૃંત છે એવું તેા માને છે; ઇશ્વર જેવા જે સાધુઓને માનેલા છે તેમાની એ લોકો ભક્તિ કરે છે; પ્રાણી ન મા- રવા વિષે ઘણું ધ્યાન પોહોચાડીને ખબરદારી રાખે છે, અને જેટલો બંદોબસ્ત કરી શકાય તલટો કરે છે; તેગ્મામાં પહેડી (૬) યુનાની લેાકેાની ઈમારતા બાંધવાની એક ઢબ છે. ભા ૩૦.
પ હિંદુસ્થાનનો ઈતિહાસ. [ખ: ૧. હવે મનુસ્મૃતિમાં જે વિશેષ સ્પષ્ટ ઉલ્લેખ નથી, તોપણ સ્મા બધું બ્રહ્માણ્ડ પેદા કરનારના સત્ત્વથી થયું છે, એવા વિચારો તરફ તે ગ્રંથનું વળણ છે, એવું åખાય છે; અને પ્રકૃતિ એ એક ઈશ્વરી તત્ત્વનો ભાગ છે, મને તેની સ્થિતિ અનાદ્યન્ત છે, એવો સંરાયભરેલો વિચાર આ સ્મૃતિમાં છે એવું જણાય છે. “તેપછી પોતે વ્યકત છતાં પંચમહાભૂતો તથા બીજી શક્તિ- મો એથી મા જગત વ્યક્ત કરનારો એવો જે, સ્વયંભૂ ભગ- વાત્, તે અક્ષયી તેજથી અંધારૂ દૂર કરતાં છતાં પ્રકાશિત થયો.”૧૧ તે પોતાના ઈશ્વરી તત્ત્વથી નાનાપ્રકારની પ્રજા ઉત્પન્ન કરે- વાની ઈચ્છા તેને થઈને, તેણે પોતાના વિચારથીજ પાણી પેદા કીધું, અને તેમાં ઉત્તમ પ્રકારનું ખીજ વાવ્યું.” ૧૨ આ બીજ થકી બ્રહ્માણ્ડ ઉત્પન્ન થયું, તેમાં ભ્રહ્મદેવને રૂપે ઈશ્વર પોતે જન્મ પામ્યા.૧૩ 66 એજ રીતે તોહમતી દેવોના ઉપાયોથી ઈશ્વરે બ્રહ્મદેવને રૂપે સ્વર્ગ, તથા પૃથ્વી, તથા મનુષ્યજીવાત્મા, એમ્મો કીધાં; અને બધાં ઊત્પન્ન કીધેલાં ભૂતોને જુદાં જુદાં નામો માપીને જુદા જુદા ધંધા લગાડી દીધા, તેજ પ્રમાણે પેદા કરનારે “ઈશ્વરી ગુણ તથા શુદ્ધ સ્માત્મા- મો, એાસહિત એવા દેવ,” અને સ્મૃતિરાય સૂક્ષ્મ રૂપી મેવા સાધ્યગણું ૧૪ ઊત્પન્ન કીધા.૧ ૧૫ ચ્યા બધી સૃષ્ટિ નિયમિત કાળસુધી માત્ર રેહે છે, તે કાળ પૂરો થયાપછી, તેમાંથી ઈશ્વરનું તેજ જતું રહે છે. બ્રહ્મદેવ, એ પોતે પરમાત્માના તેજમાં અન્તર્ધાન પામે છે, અને મા બધી બ્રહ્માણ્ડની રચના નહીં જેવી થાય છે.૧૬ એ પ્રમાણે ઘણી મોહોટી ચુતપછી ફરી ફરીને સૃષ્ટીની ઊત્પત્તિ તથા પ્રલય એ થાય છે,૧૭ . (૧૧) અ॰ ૧ગ્લા ૬, (૧૨) ૦ ૧ શ્લા ૮. આ બે મૂળ ગ્રંથમાં સુકી છે. ભા॰ (૧૩) અ ૧ શ્ર્લા ૯. ભા (૧૪) સાધ્ય એટલે એક પાની ટીપા વર્ણવેલી છે. ભા॰ ક. ક. (૧૫) ૦ ૧ શ્લા ૮-૨૨, ક.(૧૬) અ૦ ૧ લા૦ ૧૧-૫. (૧૭) અ॰ ૧ શ્લ૦ %, ૩૧, ૨૪.
હિન્દુસ્થાનનો ઈ.તહાસ. ઊપોદ્ઘાત હિન્દુ લોકોનું વર્ણન. ખણ્ડ પેઠેલો. મનુસ્મૃતિ આ ગ્રંથ જ્યારે થયો તે વખતની હિંદુ લોકોની સ્થિતિ. આ પ્રકરણવિષે સાધારણ વિચાર, માહ્મણ. ક્ષત્રિયો, વૈશ્યો પ્રકરણ પેહેલું. લોકોના વિભાગ તથા ધંધા. ૫ | ો. મિત્ર જ્ઞતિ ૧૧ ૧૨. પ્રકરણ બીતું. પૃષ્ઠ. ૧ ... ૧ર ૧૬ રાજાવિષે. રાજ્યકારભાર ની રીત.. ચલાવવા- સાધારણ નિયમો ફોજદારી કાયદો. રાજધર્મ. ૧૮ જમાબંદી. ૧ રાજદરબારવિષે. ૨૪ ૨૦ લઢા વિષે. ૨૭ પ્રકરણ ત્રીજું. ન્યાય. (૧) ફોજદારી ખાતું. ૩. ૩૨
પ્રકરણ ૩.] ન્યાય. ૩૧ જણાય છે, કે જ્યારે ખીજા વધારે ગુન્હા ન કરતાં વ્યભિચાર કસ્યો હોય, ત્યારે પાંચ સોથી હજાર પણ સુધી દંડ કરવો.૧૯એ દંડ જે સ્ત્રીસાથે વ્યભિચાર કસ્યો હોય તેના ઊંચપણ પ્રમાણે વધારે થતો હતો;–જેમ કે, જે એક બ્રાહ્મણની સારા ગુણોની સ્ત્રી સારી રીતે બચાવીને રાખેલી હોય, અને તેની સાથે ક્ષત્રિય પણ વ્યભિચાર કરે, તો તેને સુકું બ્રાસ અથવા લાકડાં સળગાવીને જીવતો ખા- ળી નાખવા.૨૦ એ પ્રમાણે આ ગ્રંથમાં ઊઘાડા વિરોધો છે, એમ થવાનું કારણ એવું દીસે છે, કે આા મનુસ્મૃતિ કરનારે જુદી જુદી વખતોના નિયમો, અથવા જુદા જુદા આધારો ઉ પરથી મળેલા નિયમો એક ઠેકાણે ધાહ્યા; પરંતુ એ તેનો પર- સ્પર સાથે સંબંધ કેવો છે તેવિષે વિચાર કહ્યો નથી. ખુનના ગુન્હાને ફુલાણી શિક્ષા એવું પ્રત્યક્ષ કહીં પણ કહ્યું નથી. એક વાક્ય ઉપરથી૨૧ એવું જોવામાં આવે છે કે ખુન કરવું, તથા ઘરો ખાળવાં, તથા મારામારી સુધાં ધાડ પાડવી, એ ત્રણે ગુન્હાને દેહાન્ત દંડ કહેલો છે; અને બીજે ઠેકાણે જે હલ- કી શિક્ષાઓ લખેલી છે, તેઓ જે ગુન્હા જાણી જોઈને પહેલાથી નિશ્ર્ચય કરીને કસ્યા ન હોય તેગ્માને લાગુ છે. હવે લાણા પ્ર- કારના પુરૂષનું ખુન કહ્યું હોય તે ગુન્હેગારને દેહાન્તદંડ કરવો એ વું માગળ કેહેવામાં આવ્યું છે;૨૨ તે ઉપરથી ખીજા સાધારણ ખુનના ગુન્હાને શી રાક્ષા કરવી તેનો સંરાય રેહે છે, જ્યારે ચોરી હલકી હોય, ત્યારે તેને દંડની રાક્ષા છે; જ્યારે માહોટી રકમની હોય, ત્યારે ચોરના હાથ કાપી નાંખવા, અથ વા જો ચોરીના માલ સુધાં ચોર પકડાયો, તો તેને દેહાન્તદંડ કરવો.૨૩ ચોરીનો માલ લેનાર, અને ચોરને સ્માશ્રય આપનાર, એ- ચ્યો ચોરપ્રમાણે રિક્ષાને લાયક છે, એવું કહ્યું છે.૨૪ હલકી ચોરીના ગુન્હામાં જો એક બ્રાહ્મણ ચુન્હેગાર હોય અને એક શૂદ્ર ગુન્હેગાર હોય તો તે બ્રાહ્મણને શુદ્રથી નિદાન સ્માઠ (૧૯) ૦ ૮ શ્લા ૩૬ તથા(૨૨) ૪ શ્લા ૨૩૨, ૩૮૨-૩૮૧. (૨૦) ૦ ૮ શ્લા . (૨૧) અ૦ ૮ શ્લા૦ ૩૪૪-૩૪%, . (૨૩) ૦ ૮ શ્લા ૨૦, (૨૪) અ૦ ૮ શ્લા૦ ૨૭૮,
પ્રકરણ ૨,] રાજ્યગીતમાં ફેરફારો. ૧૧૫ જમીનઊપરના સરકારી કર. એકએક અાદમીનીપાસે પૂરી માલેકીની જમીન છે, તેનીઉપર જે સરકારનું દેવું છે તે કાયમ ડરેલું છે. જમીનઉપરના ઉત્પનનો એક દ્વિતીયાંશ એ પૂરો રાજભાગ એવું હાલમાં કેહે છે, અને જ્યાંહાં રાજા એક તૃતીયાંશ લે છે, તે દેશમાં સરકારનું મહેસૂલ ઠીકજ છે એવું માને છે. જે પાકનો હિસો રાજાને મળવાનો તે ઉઘાડી રીતે ચઢાવીને મે મેહેસૂલનો વધારો થયો છે એમ નથી; પરંતુ ખીજા નાના પ્રકારના કરોથી તથા બાબોથી થયો છે; તેઓમાંથી કેટલાએક બાબો પ્રત્યક્ષ જમીનઉપર બેસે છે, અને ખીજાઓ લંબાણના અથવા આડાચ્યવળા રસ્તાથી ખેડુતોને ઈજા માપે છે. સાં- થીઓઉપર તથા ઢોરોઉપર કર તથા એજપ્રકારના જે બીજા કરો, તે ઉપર કહેલા પહેલા પ્રકારના કરો છે; કેટલીએક સરકારોની કારકીર્દીમાં વાજાં વગાડે છે તેઓનીઉપર તથા વિધવાઓનીસાથે લગ્નો કરે તેોઉપર, એ તથા એવી ખીજી બાબદોઉપરના કર, તથા બરખાતાના ખરચના પદાર્થોઉપર નવા કર હતા; એ બધા બીજા પ્રકારના કરો હતા. એો શિવાય બેઉ તરેહના મનમાને તેવા બાબો છે; તે પહેલાં ટુંકી મુદતનાં કારણોનેમાટે એવું કરીને બેસાડેલા હતા, પરંતુ વહિવટમાં તેઓ કાયમ થઈ ગયા છે. જમીન- ના બધા વહિવટદારોની આાગળના વસૂલની ૨કમ પ્રમાણે જે ખાખ તેઓઉપર બેસાડેલો છે, તે, તથા ગામનાં તથા પરગણાંના અમ લદારોના ઉત્પન્નઉપર જે બાખ બેસાડેલો છે, તે, એ, ઉપર કહેલા પ્રકારના કરી છે, જે લોકોઉપર એ કરો ખેસે છે, તે પૂરા કરી દેવાને જે તેનું કઉમ્મત હશે તે તે કરોની હદ હોય છે; એાિવાય એ સરકારના માગણાને બીજી હદ નથી; તેથી પોતાની પેદાસ છુપાવવાની ક્રોસેસ કરવી એજ એવા જઈએ તો લોકોને પોતાનો બચાવ કરવાનો ઈલાજ રહે છે. એ કારણમાટે તેઓ પોનાની પેદાસ કુમી કેહે છે; તેહસીલદારોની સમજમાં આવવા નહીં દેતાં તેમાંથી કેટલોએક ભાગ છુપી રીતે કાહાડી લેઈ જાય છે; તથા તે- શિવાષપણ ઘણી વખતે પોતે ખેડેલી જમીન છુપાવે છે, મને પોતાનો હિસાબ ખોટો કરી રાખે છે, તેણેફરીને ઘણી ક્રમકમાટભરેલી
૧૦ હિંદુસ્થાનનો ઇતિહાસ. [ખણ્ડ ૧. તેણે બ્રાહ્મણો પાસેથી શિખવી,॰ ઈન્સાફ કરવાનો જેટલો અન્ત્યાર રાજાનાજ પોતાના હાથમાં હોય, તે બાદ કરીને બાકી બધો અધિકાર બ્રાહ્મણોના હાથમાં રાખ્યો છે.૩૧ ક્ષત્રિય તથા વૈશ્ય, ચ્યા બેઉ વર્ણીના લોકોને વેદ ભણવાનો અધિકાર નથી એવું નહીં;૩૨ પણ તેનો જે અર્થ સમજવો તે બ્રાહ્મણનેજ મોહો- ડેથી સમજવો જોઈએ. તેમજ ધર્મરાાસ્ત્રનો અર્થ બ્રાહ્મણોએજ કેહેવો, એવો ઉપાડો કાયદો બાંધી આપ્યોછે, અને આ જાતના લોકોના હાથમાં કાયદા કરવાનો કેટલો મોહોટો અધિકાર હતો તે મનુસ્મૃતિ જોયાથી માલમ પડેછે ૩૩ જેમ ભ્રાહ્માણોના અધિકારને ધર્મશાસ્ત્રનો ટેકો છે, તેમજ તે- મની માલમતાનો બચાવ થવાને માટે પણ નિયમો કીધેલા છે. બધા સદ્ગુણી પુરૂષોએ બ્રાહ્મણોને હાથ મોકલો મુકીને ધર્મ કરવો એવું તેસ્ત્રોને જરૂર કહેલું છે;૩૪ અને બધાોકરતાં વિ- શેષે કરીને રાજાએ એવો ધર્મ કરવો એ તેનો મુખ્ય ધર્મ છે એવું કહેલું છે.૩૫ યત્ત અને એવાં બીજાં કર્મો તથા ધર્મસંબંધી બધા સંસ્કારો એમ્મોમાં બ્રાહ્મણોને જમાડવા, તથા તેઓને દક્ષ- ણા આપવી.૩૬ અને જે દક્ષણા આપવી, તેપણ હમેશાં ખુલ્લે હાથે આપવી જોઈએ એવું કહ્યું છે. કારણ ભ્રાહ્મણોને થોડી દક્ષણા આપીને જો કોઈ યજ્ઞ કરે, તો તેણેકીને યજ્ઞ કરનારની જ્ઞાન પેદાકરનારની તથા કર્મ કરનારી ઈંદ્રિયો, તથા આવતા લોકનું સુખ, તથા તેની માખરૂ, પણ, સ્મા બધું નાશ પામેછે.૩૭ મોહોટા દંડો માપ્યાથી ધણાં પ્રાયશ્ચિત્તો થાય છે; પણ તે બધા દંડોનું દ્રવ્ય બ્રાહ્મણોને મળે છે,૩૮ જો જમીનમાં દાટેલું દ્રશ્ય બ્રાહ્મણને મળે, તો તે બધું છોકરાં, પશુ, અને તેનો જીવ (૩૦) અ॰ ‰ Àા ૪૩. (૩૬) અ ૩ ગ્લા૦ ૧૨૩–૧૪૬ (૩૧) ૮શ્લા॰૧,૯,૧૯,૧૨,૬. અને તેમાંથી ઘણું કરીને ૧૩૮ ત (૩૨) અ ૧ ગ્લા ૧. થા ૧૪૩. (૩૭) અ॰ ૧૨ક્ષ્ા ૧૦૮-૧૧૩, (૩૭) અ૦ ૧૧ શ્યા॰ ૩૯, ૪૦. (૩૪) - ૧૧ શ્લો॰ ૧-૬, તથા(૩૮) ૦ ૧૧ શ્લા॰ ૧૧૭, તથા અ૦ ૪ શ્લા૦ ૨૨૬-૨૩૫. (૩૧) અ॰ ૭ શ્લા॰ ૮૩-૮૬, ૧૨૮–૧૩૮.
પ્રકરણ ૪,] ધર્મની હાલની સ્થિતિ. ૧૬૯ હાલમાં લોકો જે પદાર્થોની સ્તુતિ કરે છે, તે સૃષ્ટિમાંના પંચમ- હાતત્ત્વો તથા બીજી શક્તિો મેગ્માની દેવતામો છે, તથા તે ઘણુંકરીને પહેલાં પ્રમાણે છે; તેમાં કૃષ્ણનું નામ આવ્યું છે. પરંતુ એ નવીન છે એ ઉધાડું છે, અને તે પણ કોઈકેજ વખતે માવેલું છે, બ્રહ્મા, વિષ્ણુ, તથા શિવ, એમ્મોનાં સગુણ (એટલે ગુણોસુદ્ધાં,) રૂપોનાં ધ્યાનો કરવાં, એ રિવાજ, હાલમાં ચાલુ થએલા નવા માચારોમાંનો છે, અને વિષ્ણુએ ત્રણ વખતે પગલાં મુકયાં ઈત્યાદિ” અર્થનો જે મંત્ર વેદમાં છે, તે પેહેલો ભણીને વિષ્ણુનું વારંવાર સ્મરણ કરવું, એ તે બધાકરતાં વિશેષ માચાર છે, વેદોમાંના ઉપલા વાકયની મતલબ પાંચમા અવતાર તરફ નજર પોહોંચાડવી એવી છે એવું જણાય છે, અને માવું વર્ણન ખીજે ઠેકાણું ઝાઝું કરેલું નથી, તેમાટે એ વાક્ય વારંવાર આણેલું છે એમ જણાય છે. મનુની વખતે જે પંચ મહા યજ્ઞો હતા તેટલા વિષેજ ઉધાડી હદ કરીને કોબ્રુક સાહેબે વર્ણન કહ્યું છે, પરંતુ હાલમાં એક નવીન પ્રકારની પૂજા નીકળી છે તેવિષે મનુસ્મૃતીમાં કહીંપણ ઉલ્લેખ નથી, અને તે તો, પ્રત્યેક હિંદુનાં જે મુખ્ય કર્મો, તેગ્મોમાંની એક થઈ ગઈ છે. તે કે એવું કોઈ પુછશે તો તે મૂર્તિપૂજાઃ-એદરરોજ કરવી જોઈએ, અને તે વખતે મૂર્તિસ્મો માગળ ઘણી વખત સાષ્ટ્રાડ્ય નમસ્કાર કરવા ોઈએ, તથા ખીજી રીતે તેખોની સ્તુતિ કરવી જોઈએ; તેઓની સામે ધૂપ કરવો જોઈએ, તેઓને ફળોફુલો તથા ક્યારે ક્યારે પડવાનો નૈ. વેવ કરવાં જોઈએ. કેટલીક્મેક મુર્તિસ્મોને તેોના ભકતો પો- શાક પહેરાવે છે અને જવાહીર તથા ખીાં ઘરેણાં પહેરાવીને શોભાવે છે; પ્રમાણે, તે મૂર્તિસ્મો કોઈ માણસોજ છે, એવું સમજીને બધી રીતે તેઓનીસાથે ચાલે છે. હિંદુ લોકોની ધર્મસંબંધી ક્રિયાો ધણી છે, પરંતુ તેઓથકી મનઉપર કંઈ અસર થાય એવી તેઓ નથી. તેઓએ કરવાની જે પ્રાર્થના તેનો નમૂનો કોલજીક સાહેબે સ્થાપ્યો છે, તેઉપરથી નેતાં તેમાં કંઈ થોડાં ઉત્તમ વાયો નથી એમ નહીં; પરંતુ છેલ્લે- સરવાળે તે કંટાળવાણી તથા નીરસ છે. દરેક પુરૂષ પોતાનાં નિત્ય કર્મો પતાના ઘરમાં અથવા દેવળે, અથવા નદીઉપર, ૧૫
૪૬ હિંદુસ્થાનનો ઇતિહાસ. [ખણ્ડ ૧. મંત્રોની વિધિ વગર સ્ત્રીપુરૂષાની ખુશીથી જે વિવાહ થાય છે, તે ખીજો પ્રકાર. ચ્યા છ પ્રકારો શિવાય ખીજા બે લગ્નના પ્રકારો છે તેાવિષે નિષેધ કીધો છે, તેઓમાંથી પહેલો પ્રકાર; જ્યારે બાપ છોકરીને બદલે દ્રવ્ય લેછે, તે એક પ્રકાર;૯ તથા દારૂ પીધાથી ઉન્મત્ત થઈને અથવા બીજા કારણથી લગનના ઠરાવને હું કબૂલ છ↑ એવું ખરી રીતે સમજવાની જે સ્ત્રીને શકિત નહીં હોય ત્યારે તેની સાથે લગ્ન કરવું એ બીજો પ્રકાર,૭૦ છોકરીનું લગ્ન માડમે વર્ષે કિંવા તેથી પહેલું કરવું, અને તે ઉપવર (એટલે લાયક ઉમરની) થયાપછી જ્યારે ત્રણ વર્ષની મૂં દર તેનું લગ્ન કસ્યું નહીં, ત્યારે તેને સ્વયંવર કરવાની છુટ છે,૭૧ પુરૂષે પોતાથી ઊતરતી વર્ણમાંની સ્ત્રીસાથે લગ્ન કસ્યું હશે તો ચાલશે, પરંતુ પોતાથી ઊંચ વર્ણમાંનો સ્ત્રીસાથે લગ્ન કદીપણ કરવું નહીં, કોઈ પુરૂષ માબાપપાસેથી સમજેલા સંબંધની છ પેઢીઓની અંદર લગ્ન કરવું નહીં, અથવા જે સ્ત્રી પોતાના ગોત્રની હોય, તેનીસાથે લગ્ન કરવું નહીં, કારણ એકગોત્ર ઉપરથી એવું જણાઈ આવે છે, કે તે પોતાનાજ કુળમાંની છે. ૭૩ એક વર્ણનાં સ્ત્રીપુરૂષોનું લગ્ન, હાથમાં હાથ ઘાલીને, થાયછે; પરંતુ ક્ષત્રિય જાતની શ્રી બ્રાહ્મણસાથે લગ્ન કરતી હોય તો તે હાથમાં ખાણ પકડે છે (તેને ધણીમે અડકવું); વૈશ્ય સ્ત્રી હોય તો તે હાથમાં ચાબુક પકડે છે (તેને ધણીએ ખંડકવું); અને રૂાદ્રીએ (ધણીના) લુગડાનો છેડો પકડવો.૯૪ હવે એકજ વર્ણનું લગ્ન કરવું, એવું સ્મા સ્મૃતિકારનું વધારે કેવાનું છે; પેહેલું લગ્ન તો ચ્યાપ્રમાણેજ કરવું. બ્રાહ્મણે શુદ્રીની- (૬૯) એ પ્રકરણ વિષે બધી સ્મૃતિમધ્યે નવાઈસરખી રીતની ધાલમેલ છે; તે એસી, કે છેાકરીના બાપે દ્રવ્ય લેવું એ તે ાકરીને વેચવા જેવું છે, એવી તે વાતની નિંદા કરીને સાધારણ અભિપ્રાય લખેલા છે. એવુ છતાં, કેટલેક ઠેકાણે એવી રીતે લીધેલા દ્રવ્યની હાલત કેવી કરવી, અને એવા દ્રવ્યથી કોઇ પણ પ્રકારના હક્કપેદા થાયછે, તે વર્ષે કાયદાની બીજી બાબદા પ્રમાણે ટીકા કીધી છે. (9॰) ૦ ૩ શ્લાક ૨૦–૩૪, (૧) અ૦ ૮ શ્લા૦ ૮૮–૯૩. (૦૨) શ્લા૦ ૧૨–૧૯, . (૩) આ ૩ શ્લા ૫. (૪) અ૦ ૭ ગ્લા૦ ૪૪.
પ્રકરણ ૫,] લોકોની રીતભાત. ' નથી; અને ચિત્તની સ્વસ્થતા રેહેવી, તથા જ્ઞાનવાળાં પ્રાણિ- ઞોને ઈજા અથવા અપાય થવા દેવા નહીં, એ તેઞોની નીતિની મુખ્ય મતલબ છે. પ્રકરણ પાંચમું. લોકોની રીતભાત તથા તેઓની સ્થિતિ. સ્ત્રિઓની સ્થિતિ કોઈ પણ લોકોની ીતભાતનો શોધ કરવા લા- ગ્યા, એટલે તેઓની સ્ત્રીઞાની સ્થિતિ કેવી હતી એ વાત ઉપર આપણું લક્ષ પહેલું જાય છે. હવે, અનુસ્મૃતીની વખતમાં હિંદુ સ્ત્રીગ્મોની સ્થિતિ કેવી હતી એ તે ગ્રંથમાંના લગ્નસંબંધી નિયમો ઉપરથી સમજામાં આવશે, અને ખીજા કાયદા તથા ગ્રંથકારની મતલબ સ્મોમાં સ્ત્રીજાતિવિષે તે લોકોના અભિપ્રાયો કેવા હતા એ સહેજેજ જાણવામાં આવે છે; તે ઉપરથી પણ આાપણને સ્મટકળ ખાં થતાં આાવડશે. સ્પષ્ટ દેખાય છે, તથાપિ પ્રતિકૂલ નથી; બાકી બીજી જોઇએ તે વિષે તે કાયદાના લગ્નસંબંધી જે ધારા ઉપર કહેલા છે, તે ઉપરથી જે તે વખત જંગલી હતો એવી નિશાની બધું સરખાવતાં તે નીયમો સ્ત્રોને વાતોમાં તેઓની હાલત કેવી હોવી રવરૂપ ઉપરથી આપણે જેવી અટકળ કરીએ છઈએ તેવીજ તે વખતે હતી એવું દેખાય છે. સ્ત્રીએ પોતાના ભરતારની બરોબર માનામાં રહેવું, અને તેની અવ્યભિચારિ ભકિત કરવી; પતિએ તેને શાસ્ત્ર પ્રમાણે પ્રતિબંધ કરીને ચાલવું, પરંતુ નિરપકારી, તથા શાસ્ત્રપ્રમાણે એવી મોવિષે તેને છૂટ આપવી, જ્યારે પતી નહીં સરખો થાય, ત્યારે તેણે પોતાના સગા પુરૂષોમાંના કોઈના પણ આધાર ઉપર રેહેવું.૨ મે સ્ત્રીની ચાલની ખાખદનો પ્રકાર થયો. હવે, તેનો ધણી, તથા (૧) અ૦ ૮ શ્લા૦ ૨ ઇત્યાદિ. | (૨) ૦ ૫ શ્લા ૧૪૭, ઇ . .
૧૪ હિંદુસ્થાનનો ઇતિહાસ, [ખણ્ડ ૨. લોકમાં સારાને બક્ષીસ તથા બૂરાને સજા એવાં સ્થાપે છે, એવું તેઓ કેહે છે. હિમાલયનાં જે સ્મૃતિ ભય શિખરો છે, તેઓમાંથી કૈલાસ- નામેં જે એક અતિ ઉંચા તથ ફુટેલો એવો શિખરોનો જમાવ છે ત્યાંહાં જે ખરફ હમેશાં રેહે છે તેમાં શિવની જગા છે એવું કહે છે. દેવી એટલે ભાની. છે. એનાં જે શિવની સ્ત્રી દેવી એટલે ભવાની, એની શિવ પ્રમાણૅજ ભક્તિ કરે છે, અને એનું રૂપ શિવના કરતાં પણ વધારે ભયભરેલું છે એવું દેખાડેલું વધારે રાાન્ત રૂપો છે તે ઘણું કરીને દક્ષિણ- હિંદુસ્થાનમાં જોવામાં આવે છે, તથાપિ તે મુલ્કમાં પણ એક સુંદર સ્ત્રી વાઘ ઉપર ખેડેલી, અને વિક્રાળ તથા બિહામણું રૂપ ધારણ કરીને, જે રાક્ષસોને મારવાને વારતે તેણે અવતારો લીધા તેોમાંથી કોઈ એકને મારવાનજ જાય છે, એવી તે નજરે પડે છે; પણ તેનું ખીજું ડરામણું રૂપ ક્યારે ક્યારે બધે ઠેકાણે જો- વામાં આવે છે, મને બંગાલામાંના લોકોને તે વધારે વાહાલું છે એવું દેખાય છે. તે સ્વરૂપ જાણું તો, તેની ચામડી, કાળી; સુખની ખુખી, વિક્રાળ તથા ડરામણી; મ્હોમાંથી લોહીના પ્રવાહો ચાલેલા છે; માથે ક્રતા સાપો વિંટેલા છે; ગળામાં રૂર્ણામાળા છે; અને બધી વાતે દૈવી કરતાં જીવતી ડાકણની ઉપમા જેને આપવાને યોગ્ય છે. એવું તેનું રૂપ છે. તે દેશમાં તેનાસંબંધી જે પૂજા વિગેરે ક્રિયામ્મો કરે છે, તેપણ તેજ પ્રકારની હોય છે. પહેલાં તેને માણસોનું ખળી આપતા હતા, અને હાલપણ જે હિંસા તેની સામે કરે છે, તેથકી તેને સ્માનંદ થાય છે, એવું લો- કોનું મત છે. કલકત્તા પાસે તેનું એક ડૅરૂં છે, ત્યાંહાં એક મહિ- નામાં, હજાર બકરાં તથા રાવાય બીજાં જનાવરો એટલાંનુ તેને ખળી ખાપે છે એવું કેહે છે. વિન્ધ્યવાસિની કરીને એક જગા છે, ત્યાંહાં વિન્ધ્યાદ્રિ પર્વતની નજીક ગંગાનો ોધ ચાલ્યા છે; તે ઠેકાણે દેવીની મૂર્તિસ્માગળનું લોહી કદીપણ સુકાયું નથી, એવી વાતો કરીને ત્યાંહાંના પુજારી લોકો મોહોટો ગર્વ કરતા હતા. બીજા દેવોની પૂજામાં તથા દેવીની પૂજામાં ખીજી વાતોનો વધારે ભેદ નથી; પરંતુ કીં કહીં મા પૂજાની એક રીત છે
પ્રકરણ ૩.] ન્યાય. Fe છે તોપણ મનુસ્મૃતિના મા ભાગમાં જે, ઢીલાઈ, તથા ગડબડ, તથા જંગલીપણું, મેમો ભરેલાં છે તે ઉપરથી એવું સિદ્દ થાય છે કે એ કાયદો ઘણા પ્રાચીન કાળના વહીવટ ઉપરથી બાંધેલો હશે; અને જે વખતે મનુસ્મૃતિ ગ્રંથ થયો તે વખતે પણ તેજ જુના કાયદા તે ગ્રંથકારે કબૂલ રાખ્યા, તે ઉપરથી તે વખતની સ્થિતિ પણ સુધરેલી ન હતી, હવે જેવો અર્વાચીન કાળમાં વહિવટ પડયો છે તે પ્રમાણે, સસદ્વિચારબુદ્ધિને વધારે મળીને જેમ રાજાઓના મનમાં માવતું હોય તેમ નવી રીત નીકળીને ઉપલા કાયદાના કેટલાએક ભાગ તે વારે પણ ર૬ પડચા નહીં હા એવું સંભવતું નહોતું એમ નહીં; ખીશું, સ્મા સ્મૃતીમાં ધર્મ તથા બ્રાહ્મણોની જ્ઞાત એમ્મોને અનુકૂલ એવા જે ક્રૂર કાયદા છે, તે તે સ્મૃતિ કરનાર જે બ્રાહ્મણ, તેણે પોતાના વિચાર પ્રમાણે એવા હિંદુઓના પૂરા ઉત્કૃષ્ટ ફોજદારી કાયદા એવું સમજીને બ્રાહ્યા હશે, તોપણ તેમો પ્રમાણે કોઈ પણ ક્ષત્રિય રાજા ક્યારે પણ ચાલ્યો નહીં હશે, એવું સંભવેછે.૧૧ તેવા જતાં એવું માલમ પડી આવેછે કે, મનુસ્મૃતિ માંહેલી સજાઓ મૂળે બધીજ કઠણ છે એવું નહીં; પણ ઘણે ઠેકાણે ગુન્હાના સ્વરૂપ પ્રમાણે નથી. તેમજ ણે ઠેકાણે તે સજાઓ સ્પષ્ટ કહેલી નથી, અને એકખીજીનો અર્થ ઉલટો થાય એવી પણ છે, તેથી ગુન્હેગારની હાલત શી થશે તેનો ખીલકુલ નિશ્ચય થતો નથી. ઉપર કહેલા બેઉ અપરાધ મા માગળનાં ઉદાહરણોમાં સ્પષ્ટ નજરે માવે છે;-ભ્રાહ્મણને મારવો, મદ્ય પીવો, બ્રાહ્મણનું સોનુ ચોરવું, અને ગુરૂની સ્ત્રી સાથે ભિચાર કરવો, સ્મા બધા (૧૧) મૃચ્છકટી નામનુ હિંદુઓનું બધાં કરતાં જીનુ નાટક છે, અને તેની રચના અજમાસે ખ્રિસ્તી શકના આરભમાં થઇ છે; તેમાં બ્રાહ્મણાનું બેશુમાર માન કહી પણ નજરે આવતું નથી. તેમાં એક બ્રાહ્મણુ ઊર ગુન્હા સામે થયાથી તેને દૂર મારવા એવી સજા રાજાએ દૈરી હતી. પછી એક ખંડ ઊડીને તેડુ પામ્યું અને તે રાન્ન પદ્ભુત થયો અને તે ભ્રાહ્મણ નિરપરાધી છે એવુ સાખેત થયું, તાપણ તે રાજાએ આ પ્રમાણે મનુસ્મૃતિનું અપમાન ઊઘાડી રીતે કીધું એ દેષ તેના ઊપર મુકેલા નથી.
૬૨. હિંદુસ્થાનનો ઇતિહાસ. [ખણ્ડ ૧. હોય છે, અને તેઓની ચોતરફ શુદ્ ાત્માના રૂપે ફરતા હોય છે; અને યારે તે બેસે છે, ત્યારે તેઓ પણ તેોની બાજુએ બેસે છે.’ ,39 જે લોકોએ ગેરસ્સાખરૂએ ક્રવા કાંઈ પાપ માસીને પો- તાનું માયુષ્ય ગમાવ્યું હોય, અથવા જેામે રાાસ્ત્રવિરૂદ્ધ પોતાના જીવનો ઘાત કીધો હોય, તેાની ઉત્તરક્રિયા કરવી નહીં.૩૮ સ્મા એક વાત થઇ; પરંતુ કોઈ માણસ પતિત થયો છતાં, તેના કુ- ટુંબે તેને છોડી દેશને તે જીવતો છતાંજ તેની વિધિ પ્રમાણે ઉ- ત્તરક્રિયા કરવી એવું કહ્યું છે, તે માહોટો અજાએખ માનવા જેવો સંસ્કાર છે. પછી જે તેજ પાપીને પશ્ચાત્તાપ થઈને તે પ્રાયશ્ચિત કરશે, અને બીજી એક વિધિ કરશે, તો તે પાછો પો- તાના કુટુંબમાં આવી શકશે, અને માગળપ્રમાણે પોતાની જ્ઞા- તના ધર્મ ચલાવી રાકશે,૩૯ દ્વિજોને ખાવાને મના કીધેલા એવા અસંખ્ય પદાર્થો છે, તે- ઓમાંથી કેટલાએક કિયાં કારણોથી મના કીધેલા છે તે કારણો ખુલ્લાં નજરે આવે છે. ઉદાહરણ;—માંસ ખાનારાં પક્ષી ખા- રાં માગળ ફરનારાં ડુક્કરો, અને જે ખીજાં જાનવરોનું બા- હારનું રૂપ અથવા ગુજરાન ચલાવવાની ચાલ કંટાળા ભરેલી છે તે, એ બધી ચીજો શામાટે નહીં ખાવી તેનો સખખ ઉઘાડો છે; પરંતુ કુકડાં, કલક, ૪૦ ગાજર, ડુંગળી, એમ્મોમાંથી કોઈ પણ ચીજ ખાધાથકી માણસ જ્ઞાતિભ્રષ્ટ થાય છે;૪૧ એવું છતાં, સ્વાવિધ,મૈં સાહુડી, ધ્રો, તથા કાચબો, મે ખાવાને કંઈ અડચણ નથી, એમ ખુલ્લી રીતે કહ્યું છે. એઉપરથી એવું જ- ણાય છે, કે જે પદાર્થોની મનાઈ કીધી છે; તેોની ૯૬ મનમાં આવી તેમ ઠેરવેલીછે. પારધી અથવા જુઠો માણસ, અથવા સોની અથવા નેતરનું કામ કરનારો, અથવા ધોખી, અથવા રૂં- ગરેજ, એમ્મોનું મન ભ્રાહ્મણોએ ખાવું નહીં; ને કોઈ ખાશે (૩) ૩ શ્લા ૧૮૯, (૩૮) ૦ ૧ Àા ૮૯. (૩૯) ૦ ૧૧ શ્યા॰ ૧૮૨-૧૮૭, (૪૦) વરસાદના દિવસે માઁ એક ા નથી, અને તેની ટાકે સફેદ છતરી હેાય છે; તેને ગુજરાતના - ટલાક ભાગમાં બળી કહે છે. ભા॰ કુ॰ અ૦ ૫ શ્લા ૧૮ | ૧૯. ના-(૪૧) હાનું ઝાડ ઊગે છે. તેને પાંમાં(અ) ચાણું જાનવર છે. ભા॰ ક
પ્રકરણ ૪] ધર્મની હાલની સ્થિતિ, ૧૭૯ દરપેહેડીના ગોરો નથી; વેદો ઇશ્વરે કહેલા છે એવું તેમા માનતા નથી; અને તેામાં યત્તો વગેરે નથી અને ગ્મનીની ભક્તિ નથી; એ તેઓની બધી વાતો બોદ્દો સરખી છે, વગરહાલચાલે ધ્યાન કરતા રેહેવું, એ હાલત પરમ સુખની છે, એવું મુદ્દના પંથીઓં સરખુંજ તેઓનું મત છે; અને ખોષોનાં જે મતો હિંદુમા સરખાં છે તે બધાં મેસ્મા માને છે. જાતિભેદમાં તથા ખીજી કેટલીએક વાતોમાં તેા હિંદુમોની સાથે મળતા માવે છે. દક્ષિણ તથા પશ્ચિમ હિંદુસ્થાનમાંના જેનામાં જાતિભેદ ભરપૂર ચાલુ છે, અને ઈશાન્યતરફના પ્રા- ન્તોમાં તે સુતેલો છે, એમ કેહેવું જોઈએ, પણ એક નહીં જેવો થયો નથી; કારણ ત્યાંહાંના જૈન લોકો હિંદુસ્માની ચાર જાતો કબૂલ કરતા નથી, તોપણ, જો કોઈ જૈન હિંદુધર્મમાં માયો, તો તે કોઈ પણ એક સુકરર જાતમાં પેશી જાય છે; તે ઉપરથી એવું જણાય છે કે મારો વંરા લાણી જાતમાંથી પેદા થયો એવી આગળની પીઠિકા તેની પાસ હોય છે. ખીજું ખુદ જૈનોમાં પણ ઘણી જાતો છે, તેમાંના લોકો એકબીજાની સાથે છોક- ીની લેવડદેવડ કરતા નથી, તથા ખીજા વહેવારમાં હિંદુસ્મોની વર્ણીપ્રમાણે સન્નીથી ચાલે છે. વેદો ઈશ્વરે કહેલા છે એવું તેઓ માનતા નથી, તોપણ તેમાંની વાતો જ્યાંહાં તેઓના ધર્મને આડી આવતી નથી ત્યાંહાં વેદોને તેઓ ઘણું માન આપે છે. જેગ્મામાં હિંસા થવાની મેવા યજ્ઞો કરવાનું વેદોમાં કહ્યું છે, અને હોમ કરવાની વખતે, કોઈ જાણી જોઇને ન કરે તોપણુ, જીવોનો ઘાત કરવાનો સંભવ હોય છે, મા મુખ્ય કારણોને માટે તેઓ હિંદુઓના ધર્મનો નકાર કરે છે. તેા હિંદુઓના બધા દેવો કબૂલ રાખે છે, ને તેઓમાંથી કેટલાએકોની પૂજા પણ કરે છે, પણ જે તેાના પોતાના સિદ્ધા છે, તેઓનાકરતાં એ દેવો નીચા દરજ્જાના છે એવું માને છે, અને તે સિદ્ધો એજ ખરેખર પૂજા કરવા લાયક છે, એવું તેાનું મત છે. ઉપર કહેલી જૈન લોકોની વાતો, બ્રાહ્મણો અથવા ખોદ્દો, સ્મા એમાંથી કોઈ પણ એકની સાથે મળતી આવે છે; પરંતુ તેઓ
૧૨૨ હિંદુસ્થાનનો ઈતિહાસ. [ખણ્ડ ૨. ઉપળે ધણું કરીને વસૂલ કરે છે; પરંતુ તેઓમાંથી કાંઈક, તથા મુખ્યત્વે કરીને રાહદારીના રસ્તાઓ ઉપરની દસ્તુરીઓ તથા જકાતો, એમોના હું કરીને જુદા ઈજારદારોને ઈજારા આપે છે, ઇનામેા વિગેરે. રાજા ગામમાંનો પોતાનો હિસો ખીજાને મા પી રાકે છે, એવો પહેલાં ઉલ્લેખ માળ્યો છે, તેજ પ્રમાણે દેશોમાંના માહોટા પ્રાન્તો, જેમોમાં ઘણાં ગામો તથા એચિરાધ ઉજડ પ્રદેરો હોય છે, એવા પણ ઘણી વખતે માપે છે; પરંતુ આ બધી વખતે તે પોતાના હક્કો માત્ર માપે છે; અને તેણે પોતાના હક્કો બીજાને માપ્યાથકી ગામમાંના જમીન- દારોના તથા ( જ્યાંહાં હશે ત્યાંહાં) મિરાસદારોના, પરગણાના તથા ગામના અમલદારોના, તથા પોતે અથવા પોતાના પૂર્વ- ોએ અગાઉ જે ખીજા લોકોને બક્ષીસો આપેલી હરો તેોના, મા બધાોના હક્કોને કંઈ હરત સ્માવતી નથી. આ દેવાં લશ્કરી તથા દિવાની અમલદારોની તૈનાતનેવાસ્તે, દેવળોનો ખરચ ચલાવવાને વાસ્તે, સાધુમ્મોના ગુજરાનને માટે, અથવા સરકાર ચાકરીને માટે, બક્ષીસદાખલ આપેલાં હોય છે. ઉપર કહેલાં કારણોમાંથી પહેલાં બંને કારોને માટે જો જમીનો માપી હોય, તો તેમોને જાહગીર કેહે છે. વિક્ષિત અમલદારોની ચાકરીબદલ સુરાાહિરો આપવાની તથા સાધુઓના ગુજરાનની તજવીજ કરવાની જે એ રીત, તે મનુના જેટલી પ્રાચીન છે; તે લશ્કરના ખરચને કયારે લાગુ કરી સ્મનો નિશ્ચય થતો નથી. જ્યારે મુસલમાન લોકોએ વિજયનગર તથા ખીજાં દક્ષિણહિંદુ- સ્થાનમાંનાં રાજ્યો તોડી પાડ્યાં, ત્યારે તેોમાં એવી જમીન માપવાની ચાલ હતી; પરંતુ હાલ મરેઠા લોકોમાં જે એ વધારે પૂરી રીતે હવટમાં માવી છે, તે ધણું કરીને અર્વાચીન કા- ળની છે. લશ્કરી ચાકરી બદલ કાડ્ડાડી આપેલી જ મીના. જે ઠેકાણે લશ્કર હશે, તેની નજીકનાં પર- ગણાં ઉપર નમણૂક તોડીને આપવી, એ મુખ્ય ખજાના ઉપર હુકમ આપવા કરતાં સવળ પડવા માટે માવાં દેવાં (એટલે તેમણુકો) માપવાનો ચાલ નીકળ્યો હશે; કારણ, જે દેશમાં એનજી-
. ૧૪૩ હિંદુસ્થાનનો ઇતિહાસ. [ખણ્ડ ૨, તે ઉપર એક હાર લટકાવેલો, તથા તે ઝાડની શાખાઓમાં એક નાહાનું. સરખું નિશાન ચઢાવેલું, એવું હોય એટલે તે જગા પ વિત્ર છે એવું પંથીગ્માએ સમજવું, રસ્તે જતા હોઈએ તો, યાત્રાળુ તથા વેરાગી વગેરે ધર્મને માહાને ભિખ માગનારા લોકો, એના મેળા વારંવાર મળે છે. વેરાગીઓ ફલાણા પંથના છે એવું તેઓના પોષાક ઉપરથી જણાઈ માવે છે, અને જેસ્મો યાત્રાળુ હોય છે, તેો જે ફ્રે- વની યાત્રાએ જતા હોય છે તેની કંઈ પણ નિશાની પાસે રાખે છે, અને ત્યાંહાં ત્યાંહાં તેાને બીજા પંથી મળે છે, ત્યાંહાં ત્યાંહાં તેઓ તેને નામે થુમ મારે છે, તેઉપરથી તેઓ માળ- ખાઈ આવે છે. આાખા વર્ષમાં જે ઘણા તહેવારના દિવસો માવે છે, તે દિવસોએ એતદ્દેશીય રાજાઓ મોહોટા ડોળે તથા ખરચ કરીને ઊત્સાહ કરે છે; ધનવાન્ લોકોને પોતાના વૈભવનો ભપકો દેખાડવાને તક મળે છે, અને કમી પદવીના લોકોમાં પણ કંઈ થોડો સરખો સમારંભ તથા શોભા, એો તે કારણે થાય છે હવે, જુદા જુદા દેવોના પવિત્ર દિવસોમાં જે વારંવાર યાત્રા- ો ઠરાવેલિચ્યો છે, તે ધણુંકરીને ગરીબ લોકોને માટે છે. તે લોકો તે યાત્રાઓને અર્થે દૂરથીપણ મોહોટી ખુશીથી આવે છે. આ પ્રકારે જે ધર્મ સ્માટલા ચમત્કારિક રૂપે આપણી નજરે પડેછે, તેથકી તે બધા સમારંભો પેદા થાયછે; તે બધામોમાં ખરેખરૂં જોતાં તે હોતો નથી. એવું છે, તોપણ મા ધર્મનું લોકો ઉપર પ્રચંડ વજન છે, અને જ્યારે આા ધર્મની પ્રથમ સ્થાપના થઈ ત્યારથી મા ભા”દમાં તેનું માન ઘણું કરીને જ રાપણુ કમી થયું નથી, તથા થયું હોય તો છેકજ થોડું થયું છે. હાલમાં જે પદાર્થોઉપર લોકોની ભક્તિ છે, તે પદાર્થો પેહેલાંના નથી; પહેલાં ખીજાઓ ઉપર ભક્તિ હતી, કેવલેશ્વરમત એજ ખરૂં એમ વેદોમાં જે પ્રતિપાદન કસ્યું છે, તથા જેમાં ખાકી સર્વે પ્રકારોનો સમાવેરા કસ્યો છે, તે જઇને તેની જગાએ નઠારૂં નેકેશ્વરી મત તથા મૂર્તિપૂજા, સ્કેમો આવીને પેઢાં છે, ભાગળનું મત લોકોના ધ્યાંનમાંથી છેજ જતું રહ્યું એવું કહીંપણ થયું નથી; તોપણ તત્ત્વવેત્તાઓ તે
૯. હિંદુસ્થાનનો ઇતિહાસ. ખણ્ડ ૨. તેજ કારણથી મા ગોસાંઈોના પંયોનું માપમ્મત્રિચ્યારપણું રહીને તેઓ યુરોપમાંના ગોસાંઈસ્મો પ્રમાણે ધર્માધ્યક્ષોના ખ- જામાં પડ્યા નથી; અને એમાના માપઅગ્નિસ્મારપણાથીજ એવચ્ચે તથા બ્રાહ્મણોવચ્ચે એક વિચાર રહ્યો નથી. એવી રીતે જે અદેખાઈ પેદા થઈ તૈથકી વધારે જોખમ લાગવા જેવા પરિણામો થઈ જાત; પરંતુ ખધા લોકોની વિદ્યા તથા તેઓનું ધર્મરાન ખેચ્યો બ્રાહ્મણોના હાથમાં હોવાથી જેવું તેઓનું વજન ખીજા હિંદુમોમાં પડયું છે, તેમજ મા પંથોના લોકોમાં પણ પડયું છે; કારણ કે મનુસ્મૃતિ તથા બીજી પોતાના દેરા- માંની ધર્મસંબંધી પેઢી દર પેઢી ચાલતી આવેલી દન્તકથાચ્યો, એચ્યો ત્યારે ગોસાંઇઓએ કબૂલ કીધી, ત્યારે તેજ સ્મૃતિવિગેરે લખતોના જેરથી જે બ્રાહ્મણોએ પોતાની વર્ણને મોહોટપણું પોહોચાડયું, તેાનો ઊંચો દરજ્જો તેગ્માને સહેજજ કબૂલ રાખવો પડયો. વારેધડીએ બધી જાતનાં દુરાચરણા કરતા. એપ્રમાણે અંધાધુંધી નવમા સૈકાના મધ્યસુધી ચાલેલી હતી. તે વખતે જે બધા લાકા પેાતાને ગાસાંઇ એવુ કહેવરાવતા હતા, તેઓ લાણા મઠના ચેલા, એવુ તે- પાસેથી જે।રાવરીએ ઠરાવી લીધામમાંં આવ્યું હતું. મઢમાઁના શિષ્યેા પણ કયારે કયારે ઊપર કહ્યુાપ્રમાણે ખરાબ ચાલા ચલાવતા હતા; આ- ખરે મુખ્ય ધર્માધ્યક્ષોએ પેતાની સત્તાના જેરથી તેઓના બદાબસ્ત કીધા. ખ્રિસ્તી લાંકામાં પણ હિંદુ પ્રમાણે જ ભનભાને તેવી રીતે નવા નવા પ્થા થતા હતા.છેલીવારે ઈ સ૦ ૧૨૧૫ માં ત્રી ઈના સે, આ નામના પોપે, નવા પેંથા થવાના બંધ કીધા. અર્વાચીન કાળમાં પણ જેસુઇટ નામના ખ્રિસ્તી ગાસાંઇ ઘણા વેપાર કરતા હતા, અને તેએાના પંથ તાડી નાંખવાને એજ એક મા- હાટુ કારણ મળ્યું. ગયા સૈકાના એટલા પણ હાલના વખતમાં અતિ કઠણ પથામાંથી પણ કેટલાએક પથાના લેાકા પોતાના મેળામાં એક જાતના શિષ્યા લેતા હતા; તે કંઇ સાગના લેતા, તથા ગૈાસાઁઈએના પેહેરવેશ પેહેરતા હતા; પણ તેઓને સ તારમાં રહેવાની તથા ધંધા કર- વાની છુટ હતી; લગ્ન થએલા લેાકાને પણુ એમાં આવવાને મન કરી ન હતી.
૧૪૬ હિંદુસ્થાનનો ઇતિહાસ, [ખણ્ડ ૨. જુદાં છે, અને એ ત્રણે મળીને એક, એવો જે તર્ક છે, તે, તપાસી જોતાં, બધાં દેવતો એ કેવળ એક પરમેશ્વરનાં જુદાં જુદાં રૂપો છે એવો જે ખરા હિંદુ લોકોનો સાધારણ સિદ્ધાન્ત તેની સાથે મળતો આવે છે. કોઈએક વખતે બ્રહ્મદેવનું વધારે માન હતું એવું જણાય છે, અને ત્રણેમાંથી એનેવિષે માત્ર મનુમાં લખેલું છે, તોપણ એની પૂજા ક્યારેપણ ઘણી થતી ન હતી, અને બધા હિંદુસ્થાનમાં તેનું હાલમાં એકજ દેવાલય છે. દરરોજની સંધ્યામાં એનું સ્તવન કરે છે, પણ તેની જુદી પૂજા કરવાની ચાલ ધણું કરીને ૨૬ પડી ગઈ છે. તેનો સ્ત્રી સરસ્વતી, એ વિદ્યા તથા વાણી એ- મોની દેવતા છે, તેથી તે લોકોના ધ્યાનમાંથી એવી રીતે છેકજ ગન્મેલી નથી. વિષ્ણુ તથા શિવ એમ્મોની વાત મેનાકરતાં તમામ જુદી છે. તેઓ તથા તેઓના અવતારો એમ્મોનેજ હાલ હિંદુલોકો માને છે. આ મેઉમાંથી પ્રત્યેકનું માહોટપણું વધારવાને અસંખ્ય બ- કતો ઉમેદવાર થયા છે, અને કેટલાએક લોકોએ એોમાંથી એક દેવિવષેનું મત પકડીને મોહોટા પંયો કસ્યા છે, તેમાંના પ્ર- ત્યેક પંથમાંના લોકો પોતપોતાના દેવનું ઈશ્વરપણું ઠેરવે છે, અને તેના સામેવાળાને દેવોમાંથી છેકજ કાહાડી નાખે છે. શિ. શિવવિષે પુરાણોમાં વર્ણન કીધું છે. તે સ્મા પ્રમાણે;-“ભૂતપ્રેતપિશાચ એોની સાથે, મસ્ત, નાગો, જટા અવ્યવસ્થિત થએલી, ચિંતાભસ્મ ચો- પડેલો, માણસની કોપરીઓ તથા હાડકાં એમ્મોનાં ધરેણાં બ્રા- લેલો, કેટલીક વાર હસે છે તથા કેટલીક વાર રડે છે, એવો તે ભટકતો કરે છે,” જે શિવનાં ચિત્રો હમેશાં નજરે પડે છે, તે ગ્મા દુ:ખભરેલા વર્ણન પ્રમાણેજ હોય છે; તે સિવાય તેઓમાં શિવને ત્રણ માંખો હોય છે, અને એક હાથમાં ત્રિમૂળ હોય છે; વેરાગીપ્રમાણે તેના માથાના વાળોની જટાઓ કીધેલી હોય છે અને તે માહોટો ઊંડો વિચાર કરવા ખેડેલો છે એવું દેખાડેલું હોય છે. શિવવિષે જે દન્તકથાઓ કહેલી છે તેઓનીસાથે આ ઘેલી વાત મળતી સ્માવે છે, તે કથાશ્મોમાં, શિવ, એ હમેશાં સમાધિમાં મરાહૂલ હોય છે, તથા તે તે હાલતમાં છતાં જેઓ
હિંદુસ્થાનનો ઇતિહાસ, [ખણ્ડ ૧. અભિપ્રાય સમજાવવા માટે કોઈ વિન્ પુષે સ્મ ગ્રંથ કીધો હશે એવું લાગેછે. જે એવી કલ્પના કરીએ, તો જેમ કોઈ એક કાયદાના પુસ્તક ઉપરથી લોકોની સ્થિતિ નજરે માવે છે; તેમ મનુસ્મૃતિ ઉપરથી પણ સ્થાવશે; કારણ તે ગ્રંથ જ્યારે થયો ત્યારે લોકોમાં જે ધારા ચાલતા હતા તે એમાં છે, અને તે- રિાવાય તે ગ્રંથ કરનારના અભિપ્રાય પ્રમાણે લોકોની હાલત કેવી સારી થકી જોઈએ, તે વિચારીને તેવા ધારા ચાલુ કરવામાટે તે વખતના લોકોના જે વિચારો હતા, તે ઉપરથી કંઈ ફેરફારો કરીને કાયદા ખાંધ્યા હશે. એપ્રમાણે આા ગ્રંથવિષે આગળનો વિચાર કહ્યો. હવે મનુસ્મૃતીમાં જે વર્તમાન લખ્યુંછે, તે ટુંકામાં કહું છું, અને પછી હાલના વખતમાં જે હાલતમાં હિંદુસ્મો છે તેનું વર્ણન કરૂં છું. મા બેઊ વર્ણનો સરખાવી જોયાથી વચલા કાળમાં લોકોની સ્થિતિમાં જે ફેરફારો થયા તે સમજવામાં આ વશે; અને યુનાનિ લોકોસ્મે જે હકીકતો લખી મુકી છે, તેઓ ઉપરથી આ લોકોની હાલતમાં જ્યારે ફેરફાર થતો હતો તે કાળમાં લાણી વખતે એમ્મોની હાલત કેવી હતી તે દેખાઈ આવશે. પ્રકરણ પેહેલું. લોકોના વિભાગ તથા ધંધા. મનુસ્મૃતિમાં જે લોકોનું વર્ણન છે તેમાં ચાર વર્ણા કહેલી છે, આ તે લોકોની પહેલી વાત ધ્યાનમાં આવે છે. તે વર્ણા એટલે જાતિસ્મા ચાર છે. તે આ પ્રમાણે—બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. તેોમાં બ્રાહ્મણોની સ્મૃતિરાય મોહોઠી પત્રી અને પત્ર- ત્રતા, તથા શૂદ્રોને જાણી જોઈને આપેલું નીયત આ બેઉ બે- અને સ્માશ્ચર્ય લાગેછે. હવે જો કે મા ચાર વર્ણમાંથી પહેલી ત્રણેની ખરાખરી નહીં, તો પણ તેઓ એકજ હદમાં છે; કારણ કે આ આખી સ્મૃતિમાં
પ્રકરણ ૨.] રાજ્યગીતમાં ફેરફારો. ૧૧ મગાડી તથા બાજુ ઉપર એકદમ હલ્લો કરવાની તેઓની રીત છે, અને એ કામ તેઓ જે રીતે કરે છે, તે જોઇને ક્યારે ક્યારે તેસ્કોના યુરોપિયન પ્રતિસ્પર્ધીઓપણ વખાણ કરતા રહ્યા છે, અને બિનકવાયદી સમુદાયોમાં માવો કસબ જોઇને ખચિતજ આશ્ચર્ય લાગે છે, એવું કરવાની પહેલાં બે બધા લોકો, - યામાં પોતાના રાત્રુની સ્મૃગાડી ઊપર ભર દોડથી આવતા હોય છે એમ જોવામાં આવે છે; એટલામાં, જેને તે કામ નીમી સ્મા- પેલું હોય છે, તેઓ મોચિતા એકદમ અંદરની બાજુએ વળે છે, અને, તેચ્યોની મસલતવિષે શત્રુના મનમાં રાક આાવતા પેહે- લાંજ, એક ઝપાટે શત્રુની પાસેની ખાજુ તરફ ભાલા કરીને તેના ઉપર ટુટી પડે છે. એ હલ્લા ભપકાદાર ખરા, પરંતુ જે શ ત્રુનું લશ્કર કવાયી હોય, તો તેઉપર ચાલતા નથી; માત્ર તે કવાયદી લોકો હોઇને પણ ગડબડની વખત હોય, અથવા તોપોના મારે તે પહેલાંજ છુટા પડી ગયા હશે, અને તે પછી તેચ્યો લા- ગમાં આવે, તો માત્ર એવા હલ્લા સાધે છે, હાલ રાજ્યોમાંના જુદા જુદા પ્રદેશોમાં પેહેલાં કહ્યાપ્રમાણે - ણે ઠેકાણે ઘોડે સવારોનાં લશ્કરને સરકારની જમાબંદીની તેમણુક્ર તોડી આપીને રાખેલું હોય છે. પરંતુ તેરાવાય પણ ઘણું ડે- કાણું સરકારી ખજાનામાંથી પગાર માપીને રાખે છે; તે પગાર ૬૨ ધોડાને અમુક, એવી રીતે સરદારોને માપે છે, (રાવાય તે સરદારોને પોતાને વતન તથા હાથનીચેના અમલદારોનો પગાર મળે છે); આ પ્રમાણું હોય છે, અથવા એકએક સવારને માપે છે. મા શેવટના પ્રકારના જે લોકો હોય છે, તેઓ ધણુંકરીને સારા ખુબસુરત તથા સારા ધોડા રાખનારા હોય છે; તથા તેઞા સાધારણ દૂરથી વધારે પગાર મળવાની મારા રાખે છે, કે- ટલાક લોકોને બેસવાને સરકારના ઘોડા હોય છે, અને એ લોકો જે કે ખીજાઓ કરતાં ઓછી પદવીના હોય છે, તથાપિ બધા લશ્કરમાં સારી રીતે હુકમ ખાવનારા તથા કામકાજ કરનારા એવા એઓ હોય છે, હાલમાં જે સર્વથી સરસ પાયદળના લોકો ચાકરીમાં રાખેલા છે, તે ગંગાયમુનાના કાંઠાઉપરના પ્રદે- રામાંના છે, તથા અરબ અને શિંદી, મેમો પણ છે. પરંતુ તેઓમાં મુખ્યત્વે કરીને આરબો તેવા હોય છે. બહાદુરી, કે,
૩૬ હિંદુસ્થાનનો ઇતિહાસ. [ખણ્ડ ૧. ગુણો દંડ વધારે કરવો એવું કહ્યું છે, આ વાત મજાઐમ છે; એમજ મા ગુન્હાઓ સબંધી દંડોનું માન બધી વીમધે ઉપલી રીતે તથા તેજ માનથી બદલે છે.ર૫ સાધારણ માણ- સે ગુન્હો કીધો છતાં તેને જે દંડ થવાનો હોય, તેજ ગુન્હો જે રાજા કરે તો તેની પાસેથી હજાર ગણો વધારે દંડ લેવો.૨૬ ચોરીના કામમાં જે અવયવનું મુખ્ય કામ લાગતું હતું તે કા- પી નાખતા હતા એવું દેખાય છે. જો ઝુલમજબરજસ્તીસુદ્ધાં ચોરી હોય તો તેનું પાપત્ય દેહાંન્ત દંડથી થતું હતું, મને જે કોઈ ચારોને સ્માશ્રય આપે અથવા તેઓને મન તથા ખીજે સામાન પુરવે, તો તેઓને મૃત્યુની સજા કરવી એવું કહેલું છે. રાજાની આાત્તાપત્રિચ્યો ખોટી બનાવવી, તેના મંત્રીગ્મોમાં છુટ પાડવી, તેના શત્રુ સાથે મળી જવું, તેમજ સ્ત્રીઓ, ભ્રાહ્મણા, અથવા બાળકો, એગ્મોને ડૅર મારવાં, એ બધા ગુન્હા એક સદરમાં લાવીને તેાને દેહાન્ત દંડની સજા ડેરવેલી૨૭ છે. જે પૂરૂષ ઉઘાડી રીતે રાજાના અધિકારને ઞાડો ખાવશે, અથવા તેનું જામદારખાનું અને રાન્નુરાાળા તુટશે, અથવા તેના હાયી, ઘોડા, કંવા રથ ચોરી લેશે; તેવુંજ જે ચોરી કરવા સારૂં દેવળ ભાગશે; તે સર્વ દેહાન્ત દંડને પાત્ર થશે એવું કહેલું છે,૨૮ નાણાં ભરવાની કોથળી કાપીને ચોરી કરનારની, પહેલા અપ- રાધે માંગળીો કાપવી, ખીજે અપરાધે હાથ કાપવા, ત્રીજે અપરાધ શિરચ્છેદ કરવો.૨૯ બ્રાહ્મણ શિવાય બાકી વર્ણના લોકોએ ખોટી સાક્ષ પૂરી હોય તો, તેોને દંડીને દેશપાર કરવા, તથા બ્રાહ્મણે પૂરી હોય તો તેને દેશપાર માત્ર કરવો.૩૦ કોઈ ચોરો, શેહેર લુટવાનો, અથવા નદીનો ધંધારો તોડવાનો, અથવા રાજમાર્ગ ઉપર જમાતની ચોરી કરવાનો યત્ન કરતા હશે, અને તેઓને પાછા હટાવવા સારૂ જે લોકો મદદ કરશે નહીં, તેઓને દેશપાર કરવા એવું કહેલું છે. ૩૧ (૨૧)૦૮ શ્લા॰ ૧૦ ૩૩% | ૩૩૮.(૨૯)૦ ૮ શ્લા૦ ૨૭૬. (૨૬) ૦ ૮ શ્લા ૩૩૬, (૨) ૦ ૮ શ્લા૦ ૨૩૨, (૨૮) ૦ ૮ શ્લા૦ ૨૮૦. (૨૦) ૦ ૮ શ્લા૦ ૧૨૦~૧૨૭. ૦ ૮ શ્લા ૨૪, (૩૧)
૧૬૦ હિંદુસ્થાનનો ઇતિહાસ. [ખણ્ડ ૨. તથા અધર્મી એવો પણ માણસ દેવો કરતાં વધારે બળવાન્ થ- ઈને પોતાના મનોરથો હાસિલ કરવાને તેઓને કામે લગાડે છે, તથા તેોને તેઓના સ્વર્ગોની સાથે જખરાઇથી પોતાના અખ- ત્યારમાં લાવે છે,‘એટલું પણ થઈ રાકે છે. એક વખતે એક બ્રાહ્મણના શાપે ઈન્દ્ર પોતાના લોકમાંથી પડયો, અને તેને ખી- લાડીનો જન્મ લેવો પડયો. શ્રમ નામેં જે સુખેલાંનો ભયભ- રેલો જડ્જ, તેણે પોતાના ોહોદ્દા ઉપર છતાં એક કામ કીધું, તેને ખદલે તેને શાપ થઈને તેને સાકરનો જન્મ લેવો પડયો, એવી એક દન્તકથા છે. એક રાજાના યનોથકી દેવો કેટલા ડરી ગયા હતા, તે વાત વિષ્ણુના પાંચમાં અવતારની વખતે આપણે જોઈજ છે. ખીજા એક રાજાએ ત્રણે લોક જીત્યા, ત્યારે ત્રણ મુખ્ય દેવો ખાદ ક્રુ- રીને બાકી બધામોને નાશી જઈને જાનવરોનાં રૂપો લઈને હ્યુ- પાઈ રેહેવું પડયું હતું; ત્રીજો એક રાજા હતો તેણે એકરતાં પણ વધારે પરાક્રમ કરીને દેવોને પોતાની પૂજા કરવાને જરૂર પાડયું હતું. ખીજી એવીજ ઘણી વાતો છે, તેામાંના ઉપર કહેલા એ કં થોડા દાખલા છે. યત્ત વિગેરે ક્રિયામાનું માહોટપણ વધા- રીને બ્રાહ્મણોનું માહોટપણ તથા ફાયદા વધારવા માટે મા બધી કયા કલ્પનાથી ખનાવી છે, ગ્યા વાત ની સંરાય છે. હવે, હાલમાં જે સખખથી લોકો ઈશ્વરને ભજે છે તે સખખને લગતાં મા મતો નથી; આા કેવળ માગલા કાળની દન્તકથામ્યો છે. ૫- હેલાં યજ્ઞ તથા તપ એોના જોરથી જે કામો કરી લેવામાં આા- વતાં હતાં, તેો હાલમાં ભકતીથી મેળવી શકાય છે. મા નવે રસ્તે જનારા જે લોકો છે તેા વેદ તથા તેમાં કહેલું જે કર્મ- કાણ્ડ એમ્મોને ઘણું કરીને ઉધાડી રીતે ધિક્કારે છે, જેમ કોઈ પણ ધર્મમાં નિતી છેકજ છોડી દીધેલી હોતી નથી, તેમ સ્મા નવા મતપ્રમાણે ચાલનારા પણ પાક રેહેવું એમ કેહે છે, અને સદાચરણ કરવુંજ એવું સન્નીથી કેહેતા નથી તોપણ ગુન્હા કરવા નહીં, એવું કેહે છે. પરંતુ પોતાના પંથમાંના ગુરૂનો જે એક દેવ હશે તેની ઉપર ભરોસો રાખવો મા એક વાત માત્ર જરૂ- રની છે એવું તેાનું મત છે. જો તે દેવ ઉપર પૂરી ભક્તિ
૫૪ હિંદુસ્થાનનો ઇતિહાસ, [ખણ્ડ . પરમાત્મા; જગપાલક; બધું ભ્રહ્માણ્ડ, મે તેનું કૃત્ય છે.” એવા વાડ્યો વેદોમાં વારેઘડીએ માવેલાં છે. પરમેશ્વરે જે પ્રાણી ઉત્પન્ન કહ્યાં છે, તેમાં કેટલાએક મનુ- વ્યથી શ્રેષ્ટ છે; તેઓનું પૂજન કરવું, મને સ્તુતીના રસ્તાથી તે- સૌનો આશ્રય તથા કૃપા મેળવવી, તેમોમાંથી, વેદોમાં પંચ- તત્ત્વોની દેવતા, નક્ષત્રો, તથા ગ્રહો, એમોનો ઉલ્લેખ વિશેષે - રીને સર્વેથી જાતી છે; પરંતુ મનસંબંધી રાતિ તથા સદ્ગુણ એઓને નામો આપીને કરેલી સરસ્વતી સરખી દેવતાઓ ગ્મા- વેલી છે. મ્રહ્મા, વિષ્ણુ અને શિવ, એમ્મો જે ઈશ્વરનાં ત્રણ મુખ્ય રૂપો; અને તેોના જે ખીજા ગુણ તથા ખીજી શક્તિ, જેોને નામો આાપીને દેવતા કરેલી છે; તેો, અને તેવુંજ હિંદુસ્મોના દેવોનો ઠાઠ, તેોમાના ઘણુકરીને ખીજા દેવ, એ- ઓનો ઉલ્લેખ વેદોમાં છે, અથવા કંઈ નહીં તો તેઓની ઈસા- રતો કીધેલી છે; પરંતુ દેવ એવા માનેલા વીરોની પૂજા કરવી એવું આ મતમાં કહીં પણ નથી. બ્રહ્મા, વિષ્ણુ, તથા શિવ એમ્મોનાં નામો કહી કહીં કોઈક વખતે આવેલાં છે; તેઓનું વેદોમાં ધણું માહાત્મ્ય છે એવું નથી; અને તેોની ભક્તિ કરવી એવું પણ (વેદોમાં) ધણું કરીને કહીં જણાવેલું નથી, મને તેઓના અવતાર થવાના છે એવી સૂચના (૮) પ્રોઅેસરવિલસત્ અણુ ‘ઊક્ષતરણાભિધાન’ નગરીમાં વ્યાખ્યાન કરવા ની વખતે, પૂર્વે એક વિદ્યાન બ્રાહ્મણે ઇશ્વરનું સરૂપ વેદમાં કેવુ દેખા- ડેલું છે તે સર વિલિયમ્ જેન્સને કેવું કહ્યું હતું, તે વિષે ત્યહાં વર્ણન કીધું છે તે આ પ્રમાણે;—“ પૂર્ણ સત; પૂણીન; અદ્વિતીય; નિત્ય; કેલ; વાણિથી અવર્ણનીય, તથા બુદ્ધિને અગ્રાહ્ય; સર્વવ્યાપક, સર્વાતિ- ગત; અને ત; નિજાનંદમાં નિમગ્ન; દેશકાલમાઁદાતીત; વગરગને છતાં, જલદી ચાલનારા; વગર હાથના છતાં, સવૅજગદ્દારક; વગર - ખાનેા છતાં, બધું નારા; વગરકાંનનેા છતાં, બધું સાંભળનારા; તેને બીજે બુદ્ધિમાન્ પ્રેરક ન છતાં, સર્વ; તેને બીજું કારણ ન છતાં, તે બધાનું આદિકારણ; સર્વનિયન્તા; સર્વપ્રતિમાન્; બધી વસ્તુઓને ધાતા (એટલે ધરનારા), ત્રાતા (એટલે તારનારા), તથા રૂપાન્તરકત્તા; એટલે રૂપ બદલનારા; એવા જે એક પરમાત્મા, તે, તે છે.”
૧૦ હિંદુસ્થાનનો ઇતિહાસ. [ખણ્ડ ૧. લાગુ થાય છે, કારણ તેઓને પુત્રપ્રમાણે માનેલા છે; અને જો તેોની ઈચ્છા હોય, તો બીજા બધાોને છોડીને તેગ્માનજ તેઓના કાકાએ દત્તક લેવા જોઇએ. છોકરા, છોકરાના છો- કરા, દત્તક લીધેલા છોકરા, તથા ભત્રીજા, એટલા જે ન હોય, તો બાપ તથા મા એો વારસ થાય છે; તેઓની પછવાડે ભાઈ, દાદા, તથા દાદીચ્યો, પછી ખીજા સાપિણ્ડ માંહેલા દાયાદ, અને તે ન હોય તો ગુરૂ, સ્વાઘ્યાયી, અથવા રિા; અને એટલા જો ન હોય, (અને મરનાર બ્રાહ્મણ જાતીનો હોય) તો બધા બ્રાહ્મણો વારસ થાય છે; અને જો મરનાર ખીજી વર્ણમાંનો હોય, તો તેનો વારસો રાજાપાસે જાય છે,૯૧ ૯૦ ખાપે જીવંતપણે પોતાની દોલત પોતાના છોકરાઓને વહેંચી આપવી, તે મરજીમાફક વેહેંચવી, કવા નિયમિત માપથી વેહેંચવી એ કાંઈ કહ્યું નથી, અને મૃત્યુપત્ર કરવાનો અધિકાર બાપને છે એવો કહીં પણ ઉલ્લેખ નથી. ૯૨ ખાપ .સુત્રાપછી છોકરાોએ બધી મીલકત એકઠી રાખીને સામઈક (એટલે સહી મારા) રેહેવું, અથવા કહેલા નિયમો (૮૯) ૦ ૮ શ્લા ૧૮૨. (૮૦)૦૮ શ્લા॰૧૮૧ તથા૨૧૭. (૬) સાત પેઢી માઁહેલાઓને સાડ઼ કંહેછે; અને દેાકરા, ભાઇ,વિગેરે જેએ જીંદગીના વિભાગને યાગ્ય છે તેઓ દાયાદ કેહેવાય છે. ભા ક (F) એક ટેંકાણે શિખેછે તે. ભા (૯૧) - ૯ શ્વ્લેા॰ ૧૮૬-૧૮૪, ઊત્તરક્રિયા કરવા ઊપર વારસા હક્ક લાગુ થાય છે; એથી કેટલાએક વિલક્ષણ નિયમા પેદા થાય છે. બાપ, દાદા, વડદાદા, એ ત્રણેની માત્ર પેહેલા દરજ્જાની ઊત્તરક્રિયા થાય છે, માટે જે લેકે ત્રણે પેઢીની ઊત્તરક્રિયા કરવાને અવિકારી હોય છે, તે વારસાને પેહેલા લાગુ થાયછે; પછી ખે પેઢીની ઊત્તરક્રિયા કરનારા, તેની પછી એક પેઢીની ઊત્તરક્રિયા કરનારા, એ લાગુ થાયછે. જે મૂળે ત્રણે પેઢીઓને લાગુ થતા નથી, તેઓને વારસા મળતા નથી. આ નિયમ પ્રમાણે જે કોઇના પ્રશ્નપૌત્ર હશે, તે તેને એક બાજુએ ઝુકીને મરના રની પાસેથી ત્રણ પેઢીની માહેલા કોઇપણ બીજા કુળના નજદીકના દાયાદ હશે તા તેને વારસાના હક્ક મળશે. પેહેલી જાતની ક્રિયા એટલે ત્રણે પેઢીએની ક્રિયા કરનારાઆની પછવાડે, બીજી પ્રકારની એટલે બે પેઢી- એની ક્રિયા કરનારા એવા પુષ્કળ લાક વારસાને લાગુ થાયછે. (૯૨) અ॰ ૮ શ્લા૦ ૧૦૪. ઊપર જે જીદગો વહેંચવાના અખતિઆર કહ્યો, તેને કુલકભટ્ટની ટીકાના માત્ર ટેકા છે.
૧૫૦ હિંદુસ્થાનનો ઇતિહાસ, [ખણ્ડ ૨. હશે, તોપણ તેની નજરે કંઈ ખરાબ વાત પડવાની નથી. સ્ત્રી- પુરૂષોના વહેવારમાં કેવી અદબ ોઈએ. એવિષે જે તેઓના વિચારો છે, તે તમામ સન્ન થઈ ગએલા છે; તે સખી સદ્- સચારબુદ્ધિની સાથે અથવા યુરોપિયન લોકોના વિચારોની સાથે મળતી આવતી નથી, વિષ્ણુ તથા તેના હવે હિંદુઓના દેવોની કથા માગળ ચલાવું છું. સુંદર તથા શાન્ત એવો જવાન પુરૂષ, મા- માની વર્ણનો તથા પ્રાચીન કાળના રાજામો- સરખો પહેરાવ કીવેલો, એવું વિષ્ણુનું રૂપ વર્ણન કરે છે, તેના દસ મુખ્ય અવતારો થયા, તેઓનાં રૂપોપણ ચિતારાઓ કાહાડે છે. તે આવતારો હવે હું કહું છું, ખેટલે હિંદુઓની કલ્પનાનો ોધ કેવો વેહે છે તે ખુલ્લી રીતે માલમ પડી આવશે. - જલપ્રલયમાં એક રાક્ષસ વેદો લેઈ ગયો હતો, તે પાછા લા- વલાને પહેલો મત્સ્ય અવતાર થયો; ખીજા અવતારમાં કાચો થઇને મેરૂપર્વત પીઠ ઉપર રાખ્યો એવી એક મોહોઠી નામીચી દન્તકથા છે. બીજું ધરતી રસાતલ ગઈ હતી તે વરાહ એટલે જંગલી ડુક્કરનો અવતાર લઈને તે પોતાની ડાહાડ ઉપર ઉચકી રાખી હતી. ચોથો અવતાર માણસને કંઈ મિઠાસ લાગે એવો છે. તેની વિગત; —એક પાખંડી જુલમી રાજા, પોતાનો છે!- કરો વિષ્ણુની ભક્તિ કરતો માટે તેને મારવાને તૈયાર થયો હતો; જ્યારે તેની તથા તેના છોકરાની છેલ્લી મુલાકાત થઈ, ત્યારે તે છોકરાનું જે પૂજાનું દૈવત વિષ્ણુ તેની સર્વવ્યાપકતાની નિંદા કર- વામાટે જે દીવાનખાનામાં તેઓ ખેઠા હતા ત્યાંહાંના એક થાંભલાતરફ આંગળી કરીને તેને બોલ્યો, એમાં તે તારો દેવ છે? તે છોકરાએ ઉત્તર આાપ્યો કે, છે. ત્યારે તે બાપ ગુસ્સે થયો, અને હવે તેનો શિરચ્છેદ કરવાનો હુકમ આપનાર, એટલામાં, વિષ્ણુ, મનુષ્યનું રૂપ માત્ર, પણ માથુ તથા પંજા સિંહના, એવી રીતે તે થાંભલો ફાડીને બહાર આવ્યો અને તેણે તે રાજાને ફાડી નાંખ્યો. પંચમા અવતારનું કારણ એવું થયું;— યજ્ઞોના તથા તપના બળે એક રાજાએ બળવાન થઇને દેવોપાસેથી પૃથ્વી તથા સમુદ્ર એઓ લીધાં, અને શેવટના યજ્ઞે તેને સ્વર્ગ મળનાર
૧૬ હિંદુસ્થાનનો ઇતિહાસ. [ખણ્ડ ૧. હવે પ્રાચીન કાળના વર્ણોની મર્યાદાઓ એટલી મિત્ર જાતિ, સ્પષ્ટ દેખાડેલી હતી, તોપણ તેોનો સંકર (એટલે ભેલ) ન થવા માટે હાલના વખત પ્રમાણે તે કાળમાં કાંઈ ઉપાયો ઉપર તે લોકોએ ધ્યાન પોહોંચાડયું નહીં હતું એવું દેખાય છે. કારણ કે આ ખાભદમાં જે નિયમો બાંધેલા છે, તે ઊંચા વર્ણોની સ્ત્રીઓનું માન રાખવાના અભીમાન થકી ખાંધેલા છે એવું લાગે છે; પોતાના વંરાની પ્રજામાં સંકર નહીં થવો આ વાત ઉપર તે લોકોએ ધ્યાન આપ્યું છે એવું દેખાતું નથી. પહેલી ત્રણ વર્ણોના પુરૂષોને પોતપોતાના કનિષ્ટ વર્ણોની સ્ત્રીઓની સાથે લગન કરવાને સદર પરવાંનગી છે; પરંતુ એધી ખીજી વર્ષોંની સ્ત્રી ને કીધેલી હોય તો તેને પટ્ટ સ્ત્રી એટલે મુખ્ય સ્ત્રી નહીં કરવી, એવું કહેલું છે, ઊંચી વર્ણની સ્ત્રી- ોની સાથે લગ્ન કરવાને ખીલકુલ છૂટ સ્થાપેલી નથી, અને ઊંચ વર્ણની સ્ત્રોખોની સાથે જો કોઈ વ્યભિચાર કરે, તો તેને વાસ્ત ધણી સખ્ત સજા કરેલી છે,૭૪ એવા સંબંધ થકી જે સૃષ્ટિ થશે તેની ગણતરી તેના માખાપો કરતાં નીચ વર્ણમાં થશે.૭૫ જો કોઈ ક્ષત્રિય સ્ત્રીને બ્રાહ્મણ થકી પુત્ર થાય તો તેનો વર્ણ માખાપોના વર્ણોની વચ્ચે ગણાય છે;૭૬ અને એવા સંબંધ થકી થન્મેલી છોકરીઓ જે સાત પેઢી સુધી બ્રાહ્મણના વંશમાં આપે, તો તેઓની સ્મોલાદ શુદ્ધ ભ્રાહ્મણ થાય છે ૭૭ પણ ને કોઈ ભ્રાહ્મણ સ્ત્રીને ક્ષત્રિય પુરુષ થકી છોકરો આવે, તો તે ચાણ્ડાલ, બધા મનુષ્યોમાં નીચ, એવો કેહેવાય છે;૭૮ અને જો તેનો સંબંધ ઊઁચ વર્ણની સ્ત્રીસ્પ્રેની સાથે થાય, તો તે ઓલાદ ચાણ્ડાળ થકી પણ નીચ છે એવું કહેલું છે.૭૯ મનુની વખતમાં પણ યારે વર્ણના લોકો એક ઠેકાણે ખાવા બેસતા હતા, એવું દેખાતું નથી, અને તે ગ્રંથમાં બ્રાહ્મણોને (૭૨) ૨ Àા॰ ૨૩૮-૨૪૦,(૭૬) ૧૦ ગ્લા॰ ૬. તથા અ૦ ૩ શ્લા ૧૨. (૩) ૦ ૩ શ્લા ૧૪–૧૯. (૪) અ૦ ૮ શ્લા ૩૬૬ તથા ૦૯) અ ૧ Àા ૨૯ | ૩૦. ૩૦૪-૩‰‰, (૫) ૦ ૧૦ Àાક ૧૧-૧૪, (99) અ ૧૮ શ્લા ૨૪. ૮) અ ૧૮ શ્લા ૧૨૦. નીચ એઁ। સ્ત્રીઓની સાથે લગ્ન કરાનું હાન લાકોએતુર્કી દીધું છે.