image imagewidth (px) 920 920 | text stringlengths 446 1.82k |
|---|---|
૪.
હિંદુસ્થાનનો ઇતિહાસ,
[ખણ્ડ ૧.
વિદ્યા કંવા માખરૂ મેળવવા સારૂ ગયો હોય, તો છ વર્ષે; અને
મોજનેમાટે ગયો હોય, તો ત્રણ વર્ષે માત્ર વાટ જોવી. ૮
જ્યારે કોઈ પુરૂષ નિસંતાન થઇને મરો, અથવા જીવતો છતાં
તેને છોકરાં થવાની આશા રહી નહીં હરો, ત્યારે પણ તેના ભાઈ
પાસેથી તેની સ્ત્રીને છોકરાં પેદા કરવાની ચાલ ખરાબ છે, એવું
કહેલું છે. ફક્ત શ... | |
૧૬૮
હિંદુસ્થાનનો ઇતિહાસ,
[ખણ્ડ ૨,
તોપણ જે વખતથકી મુખ્ય દૈવોની પૂજા જુદી જુદી કરવા
લાગ્યા, તે વખત કરતાં મા ઘણું અર્વાચીન છે, એવું સંભવે છે.
રામ, કષ્ણ, ઈત્યાદિ જુદા જુદા અવતારોની ભક્તિઉપરથી
જે પંથો થયા છે, તે ખ્રિસ્તી શકના આઠમા સૈકાના ખારંભ
પછીના છે, એવું ઘણું કરીને ખચિત જણાય છે.
હિંદુસ્મોનો શુદ્ધ ધર્મ મળવાનું ઠેકાણું લે... | |
દિવાની કાયદો
અનુક્રમણિકા…
(૩) દિવાની ખાતું.
પૃષ્ઠ.
..
૪૦
કછો ચલાવવાનો રીત. ૪૦
પૃષ્ઠ.
ધણીપણાવગર વેચાણ ૪૪
ધણી તથા ચાકુર, સ્મો
વચ્ચેના કજીમા.•
રામાડાવિષે કજી,
....
પુરાવાવિષે કાયદો
૪૦
૬જીઓ ચલાવવાનો રી-
તનું સાંધણ
......
૪૨.
કરજવિષે.
૪૩
સ્ત્રીપુતોની વચ્ચેના સં
ંધિવષે,
૪૫
૨૮ ૮ ૮ ૨
પૈસાના વ્યાજવિષે.
કરારનામાંવિષે. • •
એકેશ્વ... | |
પ્રકરણ ૩,]
ન્યાય.
૪૫
ધણી તથા ચાકર એોસંબંધી જે કછમ્મા ઘણી તથા ચાકર
કહેલા છે, તે ઋણું કરીને બધા ભરવાડોવિયે એએચ્ચેના
તથા તેમ્નોના માથાઊપર ઢોરોસંબંધી જે જો-
ખમા રેહેછે તેવિષે છે,૬૭
જી.
ક.
નદી સરખા પોતાની મેળે થએલા પદાર્થથી, અથવા ચિભાડાવિષ
ઝાડો રોપીને, અથવા તળાવો ખોદીને, તથા તેની
બાજુએ દેવળો બાંધીને, એવી રીતે ગામની
સીમની નિ... | |
પ્રકરણ ૪.]
ધર્મ.
૬૩
૪૨
તો તેને ખદલે કઠણ સજાઓ કહેલી છે. હવે, પારધીનો ધંધો
નિર્દય તેથી બ્રાહ્મણોની નજરે તે ખોટાં માણસોની બરાબરીમાં
ગણાયલો હોય તો હોય; પણ એ રિાવાય ઉપર જે ખીજા મન-
માનેલા નિષેધો કહેલા છે, તેગ્મામાં વચનો પણ કહેલો છે,
અને આ વિન્ તથા પરોપકારી લોકોના ધંધાની ગણતરી જે
ખીજા અતિરાય ખરાબ ધંધાઞા તેઓનીસાથે હમેશાં કીધે... | |
પ્રકરણ ૨]
રાજ્યગીતમાં ફેરફારો.
૧૧૯
તો તૈથકી પણ છેક હાથ માલતો નથી. તેમજ જુના જમીન-
દારપાસેથી વેચાથી લેનારો નવો જમીનદાર જીના જમીનદારના
બધા સંબંધ પોતાના ઉપર તાણી લે છે; તેજપ્રમાણે નવો પટેલ,
તલાટી, ઈત્યાદિ, એચ્યો નવીન થએલા વંશોમાંથી પસંદ કરીને
નીમે છે; પરંતુ તેઓનાં કામોમાં કંઈ ફેરફાર થતો નથી,
ખીજો થોડોક ગ્રંથ થયા પછી, રાજા... | |
પ્રકરણ ૨.]
રાજધર્મ.
મા બધા અમલદારોની ઉપર માહોટી પદવીના તથા માહોટા
અધિકારના તપાસદારો નિમવા; અને દરેક મહોટા શહેરમાં તથા
નગરમાં એવો એક તપાસનીસ રાખવો અને પ્રતોમારેલા અ-
ધિકારીખો લુચ્ચઈ કરવાને સ્વભાવથીજ તૈયાર થાયછે, (એવી
લોકોમાં કેહેવત છે) તે લુચ્ચું બંધ કરવાનું કામ સ્મા તપાસદા-
રોનું છે. ૧૧
આારિાવાય દેશના લશ્કરી વિભાગ પણ ક... | |
પ્રકરણુ ૪,]
ધર્મની હાલની સ્થિતિ,
૧૪૩
ઈશ્વરી વિદ્યોપદેરાકો એઓ ખાદ કરીને, ખાકી કોઈની બુદ્ધિ
આવિષે પાકી નથી.
પંચમહાભૂતો તથા મા જગતમાંની પૈદા કીધેલી શક્તિો
એમઓની ભકિત કરવી એના કરતાં વેદોના માર્ગે ચાલનારા
ની સમજ વધારે થઈ હતી, અને તેઓને ઈશ્વરનું ખરેખર
સ્વરૂપ સમજાયું હતુ અને પોતાનાં મતો ફેલાવવામાટે તેઓ ઉ
મ્મેદવાર હતા, તોપણ તે... | |
વિભાગ તથા ધંધા,
પ્રકરણ ૧.]
કેટલીએક નિહાનિષ ક્રિયાો છે, તેોને ઘણુંજ માહોટપણું
આપેલું છે; તે ક્રિયામા કરવાને ઉપર લખેલી પહેલી ત્રણ વ-
ર્ણના લોકો યોગ્ય છે, ચોથી વર્ણના લોકો, તથા અતિશૂદ્રો, એ
ઊંચી વર્ણના લોકોના કામમાં ત્યાંહાં માવવા જેવા છે, ત્યાંહાંજ
માત્ર તેોનું વર્ણન કરેલું છે; તરિાવાય તે ગ્રંથમાં તેગ્મોને વિષે
વિચાર કરે... | |
પ્રકરણુ ૪.]
ધર્મની હાલની સ્થિતિ.
૧૪૧
હાલ હિંદુધર્મ કેવો છે તેનું વર્ણન કસ્યાથી તેમાં આ ફેર
ફારનું સ્વરૂપ જણાઈ આાવશે, અને અહીંના લોકોના સાધા-
રણ વ્યવહારો સમજવાને પણ તે વર્ણન જરૂરનું છે.
ધર્મ, એ જેવો હિંદુસ્થાનમાં સર્વકાળ આપણા જોવામાં આવે
છે, તેવો ખીજા કોઈ પણ દેશમાં નથી. પ્રત્યેક શેહેરમાં નાના
પ્રકારનાં દેવાલયો હોય છે, ત... | |
કરણ ૪]
ધર્મની હાલની સ્થિતિ.
૧૫૯
તથા આસમાની. કેટલાએકોને ખાર માયાં છે, અને ઘણામાન
ચાર હાથ છે; તેઓ વગર કારણે ખફા થાય છે, તથા વગર સખખે
ઠંડા પડી જાય છે, એવું વારેવારે ખની માવ્યું છે, એક દેવ
એક વખતે પોતાના રાજુ તરફ અમથો જોઇને તેને ખાળી ના-
ખે છે, અથવા પોતાના મનમાં અાવે તેટલી વારમાં તેને જીત-
વાને સમર્થ થાય છે, અને ખીજી વખતે ... | |
પ્રસ્તાવના.
મારાઅે છ વર્ષે ઉપર નામદાર મૌસ્તુ
એકન્સ્ટન,
જે મા ઈલાકાનો એક નામીચો ગવર્નર થઈ ગયો, તેણે મા
દેરાવિષેનો જે અંગ્રેજી ઇતિહાસ કહ્યો છે તેનો મરાઠી તરજુમા
કરવાનું કામ મેં હાથમાં લીધું, તે ઈશ્વરની કૃપાથી પૂરૂ થઈ તે
માખું પુસ્તક ત્રણ જીદોમાં છપાઈ ગયું; અને તેનો ઉપોદઘાત-
રૂપી જે ભાગ તે આા વરસમાં સમાપ્ત થયો. પછી, કેટલા... | |
૧૨૪
હિંદુસ્થાનનો ઇતિહાસ.
[ખણ્ડ ૨.
અને સરકાર પોતાની પાસે રાખતી હતી. એ કરાર અમલમાં
લાવવાસારૂં બે કિંવા વધારે દિવાની અમલદારો પરભારા સરકા-
રમાંથી નીમતા હતા; અને તે સરદાર પોતાના લશ્કરની તથ
મુલ્કની બંદોબસ્તી કેવી રાખે છે, તેવિષે તેના કામની તપાસ
તેઓ રાખતા હતા.
માટલી બધી ખબરદારીઓ રાખીછતાં પણ, આવાં દેવાંથકી
જે સહેજ થનારા પરિણામ... | |
પ્રકરણ ૫]
લોકોની રીતભાત,
૭૩
સ્મ સ્મૃતીમાં બાપદાદાની ચાલને જે માન માપવાનું કહ્યું
છે, તેનું મ્યા પુસ્તકમાં ઘણુંજ મોડોટપણું કહેલુ છે, તે મહોટપણા
પ્રમાણે તેવા આાચારનું વર્ણન ક્રિયે ડેકાણે કરવું તે મને બરાબર
સૂઝતું નથી. પરંપરાગત આયાર (એટલે પેઢી દર પેઢી ચાલેલો
વહિવટ) એ રાાસ્ત્રથી પણ મોહોટો છે, અને તે બધા તપનું
મૂળ છે એવું મ... | |
પ્રકરણ ૪]
ધર્મ.
૧૫
કરનારા લેખો, કોશ્યૂકસાહેબના કહીં પણ જોવામાં માળ્યા નથી.
તે વેળાએ મૂતિઓ મૂળજ ન હતી, મને પૂજાē (એટલે પૂજા
કરવા લાયક) વસ્તુની દેખાય એવી પ્રતિમાા પણ ન હતી એવું
જણાય છે.
સર્વ મનુસ્મૃતીમાં કેવલેશ્વર મતનુંજ પ્રતિપાદન
છે, અને તે ગ્રંથની શેવટે એવું કહેલું છે, કે ઉપ-
નિષદોએ કહેલા “એક પરમેશ્વરનું ખરેખર
જ્ઞાન પે... | |
૭૫
હિંદુસ્થાનનો ઇતિહાસ.
[ખણ્ડ ૧.
અને તેઓએ પોતાના ખીન્ન દેશીાથકી વધારે જ્ઞાન મેળવીને
બધા દુનિય્યાદારીના ફાયદા પોતેજ ખેંચી લીધા? સ્મા સંરાયના
ત્રણ પ્રકાર છે.
રોથકી ખીજી ઊઁચી વર્ણના લોકોનો ચેહેરો બાહારથી
દેખાઇનો જુદો છે, તે માજ દિવસસુધી નજરમાં આવવા જેવો
છે; તે ઉપરથી ઉપર કહેલી વર્ષના લોકો પરદેશમાંથી આવા
છે એવું આપણને લાગે ... | |
હિંદુસ્થાનનો ઇતિહાસ,
[ખણ્ડ
શ્રેણી માત્તાઓ કીધેલી છે, અને ખરાબ ખાચરણથી મા
લોકમાં તથા પરલોકમાં થનાસ જે ખરાબ પરિણામો, તે પણ
ઘણી રીતે કહેલા છે. જે માણસ ખરો છે તેને બે દરકે
પીડયો, તો પણ તેણે દુઃખી થવું ન જોઈએ; કારણ “મધમી
માણસને કંઈ સુખ થતું નથી, તથા જેણે ખોટી સાક્ષ માપીને
સંપત્તિ મેળવેલી હશે તેને પણ થતું નથી.”
,,૬૩
નીતિવિષે... | |
૩૩.
હિંદુસ્થાનનો ઇતિહાસ.
(ખણ્ડ ૧.
જે ખફા થએલા વાદીપ્રતિવાદીસ્ત્રો, તથા ઘરડા અને રોગથી
પીડાયલા લોકો રાજાની માગળ મારે મને કંઈ કઠોર ભાષણ
કરે, તો તે રાજાએ સહન કરવું,
ધર્મશાસ્ત્રમાં હરિસ્માર એવા પુરૂષોનું મત લીધા વગર રા-
જાએ પોતાનાજ મતથી કછચ્યા ચુકવવા નહીં ઐવિષે ખબર
દારી રાખવાનું કહ્યું છે. તેમજ જે કામનો એક વખતે ધર્મ-
રાાસ્... | |
પ્રકરણ ૨]
રાજ્યગીતમાં ફેરફારો,
પ્રદેશોને લાગુ કરવાયકી અને જમીનના એક
૧૨૧
પ્રકારના ભોગવટા-
થકી જે સિદ્ધાન્તો ઠરાવેલા હોય છે તેઓમાં ખીજા છેક જુદા
સ્વરૂપના ભોગવટાનો સમાવેરા કરવાથકી, જમીનની માલેકીવિષેના
ઘણા ટંટા પેદા થયા છે; ખીજું, કેટલાએક એવું સમજે છે, કે
જ્યાંહાં સરકાર પોતાના હક્કોઉપર કંઈ નજર રાખતી નથી, ત્યાંહ;
હવે તેવા સ... | |
પ્રકરણ ૪.]
ધર્મની હાલની સ્થિતિ.
૧૫૩
ઉત્તરહિંદુસ્થાનમાંની જે રાજકન્યાઓએ તેની
હતી, તેમોનાં પણ ચોરી લીધાં.
ખુખસુરતી જોઈ
તે જેમ જેમ મોહોટો થતો ગયો, તેમ તેમ તેણે ખીજાં
અસંખ્ય સાહસો કસ્યાં, અને જે જુલ્મી રાજા તેને માર-
વાને ધારતો હતો તેને જીતીને પોતાનું વંશપરંપરાનું રાજ્ય
લીધું; મા પણ તેઓમાં એક પરાક્રમ કહ્યું. પછી બાહારના
રા... | |
પ્રકરણ ૪.]
ધર્મની હાલની સ્થિતિ.
૧૭૩
છે. પ્રકૃતિની પાસે મા જગત ઉભું કરવાની શક્તિ સ્વતઃ-
સિદ્દત છે, અને કાળે કરીને આ જગત નારા પામે છે, તોપણ
પ્રકૃતિમાં પહેલાં કહેલી રાતિ છે, તેથી તે કેટલીએક વખતે ફરી-
થી પેદા થઈને પાછો તેનો ક્ષય થાય છે, તે પાછું પેદા થાય છે;
તેને ઉત્પન્ન થવાને બાહારની મદદની કંઈ જરૂર પડતી નથી.
જે પદાર્થોને ... | |
હિંદુસ્થાનનો ઇતિહાસ.
[ખણ્ડ ૧,
હવે સાધારણ નજરથી જોતાં એવું માલમ પડે છે, કે બ્રાહ્મણો
પોતાનું ધર્મસંબંધી અભિમાન પૂરું કરીને તૃપ્ત થયા હતા, અને
મા જગતની સંપત્તિ અથવા સત્તા એઓનો લોભ કરવાનો તે-
ઓનો ઈરાદો ન હતો; કારણ તેઓનો વખત ગુજારવાનો જે
રસ્તો કહેલો છે, તેમાં શ્રમ લેઈને અભ્યાસ કરવો, અને તેમજ
વિરકત તથા એકાન્ત રેહેવું એવું છ... | |
પ્રકરણ ૪,]
ધર્મની હાલની સ્થિતિ,
૧૪૭
એમ્મદખી કરીને તેને સતાવે છે તેખોને તે પોતાની માંખોના
તેજથી ભસ્મ કરી નાખે છે એવું તેનું વર્ણન કહ્યું છે, હવે
શિવનું સ્વરૂપ સંહાર કરનારનું છે, માટે તેની સાથે સ્મા વર્ણનો
સારીપેઠે મળતાં આવે છે; પણ તેના જે સ્વરૂપની હાલ પૂજા
કરે છે તે કેવળ જુદું છે, અને સંહાર એટલે ફરીથી પેદા
કરવું એવું તે... | |
ખણ્ડ બીજે.
મનુસ્મૃતિપછી થએલા ફેરફારો, તથા અર્વાચીન
કાળના હિંદુ લોકોની સ્થિતિ
હિંદુ લોકોએ પોતાની ઘણીએક ચાલો જેવીની તેવીજ રાખેલી
છે, તેવી ખીજા કોઈ પણ લોકોએ રાખ્યાની અમને માહિતી નથી,
તથા એમ્મોની ચાલો જેટલાં વરસ રહેલી છે તેટલી વખતસુધી
ખીજા કોઈની પણ રહી છે એવો લેખ નથી; પરંતુ એવું છે,
તોપણ, (મનુસ્મૃતિ થઇને પચીસ સેકા થયા) તેટ... | |
:
અનુક્રમણિકા.
ખણ્ડ ત્રીજે.
હિંદુલોકોની અર્વાચીનકાળની સ્થિતીનું સાંધણુ.
પ્રકરણ પેહેલું.
જ્યોતિષ અને ગણિત વિદ્યા.
પૃષ્ઠ.
હિંદુ સ્માના જ્યોતિષ નું જી-
૫૪.
અંકગણિત
૨૧૬
નાપણું
૨૧૧
ખીજગણિત.
૨૧૭
તેનો વિસ્તાર
૨૧૩ હિંદુસ્માની વિદ્યાનું અ-
ભૂમિતિ
૨૧૬ સલપણું
૨૧૮
પ્રકરણ બીજું.
ભૂગોવિદ્યા · ·
૨૩૩
પ્રકરણ ત્રીજું
કાલગણનવિદ્યા.
૨૨૬
પ... | |
પ્રકરણ ૨.]
રાજ્યીતમાં ફેરફારો.
૧૩૩
નસી જમાબંદી થતી હોય છે ત્યાંહાં આાવી દુખરજીનીગીત વધા
રેજ લાગુ પડે છે.
પ્રથમ આા નમણૂકો જેટલી તૈનાત થતી હતી તેટલીજ કરતા
હશે; પરંતુ તે તેમણુકો ઘણા દિવસ ચાલીગ્મો, અને એક પર-
ગણાની બધી જમાબંદી ખાઈ જવા જેવી માહોટી થઈ, એટલે
તે પરગણાના વસૂલનું કામજ તે લશ્કરના સરદારોને સોંપીને
પહેલાંનો બંદોબસ્... | |
પ્રકરણ ૩,]
ન્યાય.
ના લાયકીના કારણેાનો વિચાર કરીને તેઓની મજબૂદી જેમ
તેને ભાસરો તેમ ધારવી,પર
'
મા નિયમો ખીજી રીતે સારી બુદ્ધિથી કીધેલા છે; એવું
છતાં, તેાને બે અપવાદોનો ડાધ લાગેલો છે;—તે અપવાદો
ઉપર યુરોપખણ્ડના લોકોનું જેટલું ધ્યાન લાગેલું છે, તેટલું તે નિ-
મમો ઉપર પણ નથી,તેમાંનો આ એક અપવાદ;—કોઈ પણ
વર્ણન: માણસ, જે પોતે દેહ... | |
૧૬૨
હિંદુસ્થાનનો ઈતિહાસ,
[ખણ્ડ ૨.
જે રીતે પેદા થઈઓ છે તે રીત, તથા તેમાંનાં મૂલતત્ત્વો, મે-
સાથે, અને થ્રીસ તથા મિસર મા દેશો માંહેલાંની સાથે
કંઈ સંબંધ છે, મેવો, જે લોકો પ્રાચીન કાળની વાતોવિષે શોધ
કરે છે તેઓ તેનો પત્તો હજી લાવી રાશે, આ વાત ખને એવી
છે; પરંતુ મા બેઉનું ખાહારનું રૂપ એટલું જુદું છે કે હિંદુસ્થા-
નમાંની વાતો ... | |
પ્રકરણ ૨.]
રાજ્યગીતમાં ફેરફારો,
૧૦૧
ન કીધેલો. એવી હોય છે; તથા કેટલીએકોમાં કંઈ ઉત્પન થવાનું
નહીં એવી હોય છે, બધી જમીનના કડકા પાડેલા હોય છે, અને
જેમ બધી ગામકીની હદો તજવીજથી ફેરવેલી હોય છે, તેજ-
પ્રમાણે મા કડકાસ્મોની પણ હોય છે; અને દરેક જમીનનું નામ,
તેનો મગદૂર, તેનું ક્ષેત્રફલ, તથા તેનો માલેક, એની નોધણી
ગામકીના દફતરમાં તસ... | |
પ્રકરણ ૨]
રાજ્યગીતમાં ફેરફારો.
૧૧૧
બધા કબૂલ કરે છે, ત્યારે જમીનદારોને પોતાની જમીનનો ધારો
વધારવાનો હક્ક છે તે કારણથી તે વહિવટદારનો હક્ક વ્યર્થ થાય
છે, એવી કંઈ લોકો તકરાર લે છે; અને ખીજા એવી તકરાર
લે છે, કે જમીનના ધારાની એટલી હદ કરેલી છે કે આસ-
પાસના પ્રદેશમાં જે દરની શિસ્ત હરો થકી જાતી ધારોકો
ઈએ લેવા નહીં, એવું છે.
હવે ... | |
૧૮
હિંદુસ્થાનનો અંતિહાસ.
[ખણ્ડ ૨.
હમેશાં બરદસ્ત કી શકી નથી. એમ છતાં, ખીજા પણ આવા
કેટલાક લોક ચિત્ હતા, કે તે આા રાજાોને કબૂલ કરતા, અને
ખરેખર કિંવા નામનો પણ, તેઞોને કર માપતા, અથવા કેટ-
હું નિયમિત લશ્કર પૂરવતા, અથવા કંઈ સાધારણ મદદ કરતા;
પરંતુ આવું છતાં પણ તેમા પોતાના દેરાની અંદરનો બંદોબસ્ત
પોતાના હાથમાં રાખતા, અને રાજાને ... | |
પ્રકરણ ૪.]
ધર્મની હાલની સ્થિતિ.
૧૮૧
બેસો માઢે છે; તેગ્માને ચોલક કેહેવાય છે; તેો ઉધાડે માથે ફરે
છે; તેઞાની દાઢો તથા ચોટલી કાહાડી નાખેલી હોય છે, અને
તેગ્માની સાથે એક કાળી લાકડી તથા જીવજંતુ વાળી કાહાડવા
સારૂ એક સાવરણો હોય છે તે સાવરણાને તેઓ ોધો કેહે છે.
તેઓ પોતાનું ગુજરાન ભીખ ઉપર કરે છે. તેા કચારે પણ
ન્હાતા નથી; (બ્રાહ્મણ... | |
૧૨૦
હિંદુસ્થાનનો ઇતિહાસ.
[ખણ્ડ ૨.
માજીગ્નેટને મહાદે તે લે; પરંતુ તે વખતે તેણે, પોતાની સાથેની
હિંસેદાર જે રૈય્યત, તેને નુકસાની ભરી આપવી; તેમજ અડ-
ચણની વખતે, ગાડિો, વાહાણો, ઈત્યાદિ રાજા પકડી શકે છે,
તથા રાત્રુએ ધેરેલાં શહેરોમાંનાં ઘરો પણ ભાગી શકે છે; પરંતુ
તે વખતે તેને માલેકીનો વા પણ હોતો નથી.
રાજ-
રાજાનો ભાગ માપ્યા પછી ... | |
૧૦૦
હિંદુસ્થાનનો ઇતિહાસ.
[ખણ્ડ ર.
રાખેલા છે, તથા તેને જમીનો તથા કેટલાક હક્કો મળે છે;
પરંતુ હમણાં સરકારના બંદોબસ્તનો કંઈ કારભાર તેઓ પાસે
નથી, જમીનસંબંધી દફતર રાખવાનું કામ માત્ર તેઓ પામે
છે(અ), મુસલમાનોએ દેરા જીતી લીધા પછી એ અમ્મલદારો
૨૬ પડયા એવી લોકો સાધારણ અટકળ કરે છે; પરંતુ જેમ
હિંદુઓની બધી વાતો વંરાપરંપરા ચાલે છે, તે... | |
૧૫૮
હિંદુસ્થાનનો ઇતિહાસ.
[ખણ્ડ ..
માછલીચ્યો, સાપો, કાચબા, તથા મગરો, એ જે તેનો બધો ખટલો
તે લેખને પૃથ્વિ ઉપર પડી, તે કિસ્સો, તેમજ માતાજીએ પોતાની
તમામ સપ્ત મરજીથી, ગણપતીને એકલીએજ પેદા કીધો, તથા
પછી તેનો બાપ શિવ એણે તેનું માથું કાપી નાખ્યું અને પાછ-
ળથી તે ફરીથી ખેસાડવાની વખતે એક હાથીનું માથું તેને હાથ
લાગ્યું તે ખેસાડી દી... | |
res
હિંદુસ્થાનનો ઇતિહાસ.
[ખણ્ડ ૨,
વેદોએ ઉપદેશ્યો છે તેની ચાલ તે વખતનો અગાઉ ઘણી થઈ
હશે. એવું છતાં, જીદ્દના ધર્મવિષે જેઓ અતિ સન્નીથી તકરાર
લે છે તેમોમાંથી, એ ધર્મ ખ્રિસ્તી રાકની અગાઉ દસમા અ-
થવા અગીઞારમા સૈકાની પૂર્વે થયો એવું એક પણ કેહેતો નથી,
અને જે ઇતિહાસવિષે ઘણાજ સારા દાખલાખો છે, તે ઉપ-
રથી એવું ઠરે છે, કે એ છઠ્ઠા સૈ... | |
૭૬
હિંદુસ્થાનનો ઇતિહાસ,
[ખણ્ડ ૧.
લોકો વધારે સુધરેલા હતા એવું ખુલ્લું દેખાય છે. હિંદુઓની
અંદરની શિસ્તો યુનાની લોકોના જેટલી જંગલી ન હતિથ્યો; તેમજ
તેઓ પોતાના રાત્રોની સાથે જે રીત ચલાવતા હતા તે વ-
ધારે દયાભરેલી હતી; તેમોની સાધારણ કાબેલિયત યુનાની લોકો
કરતાં ઘણીજ વધારે હતી; તે ઈશ્વરના અસ્તિત્વઞવિષે તથા
તેની પ્રકૃતીવિષે જે જ્... | |
૩.
હિંદુસ્થાનનો ઇતિહાસ.
[ખણ્ડ ૧,
હરકત કરરો ત્યાંહાં, અથવા જ્યાંહાં કોઈ લોકોની ઉપર ખીજા
કોઈ લોકોએ અન્યાયથી હામલો કર્યોા હોય તે વખતે તેઓની
મદદ કરતા છતાં, પોતાનો બચાવ કરવાને માટે લઢાઈ કરીન
બીજાના શરીરને ઈજા કીધી હોય, તો તેવિષે સારી રીતે ખંદો-
બસ્ત કીધેલો છે,૩૯
ઘણા ઝપાટાથી કિંવા ધ્યાન ન પોંહોંચાડીને ગાડી હાંકી હોય,
તો તેના... | |
પ્રકરણ ૫.]
લોકોની રીતભાત.
૨૩
૫
તેઓએ પોતાનું વજન વધારવાના ઉપાયો યોજવાની સુસ્તી કીધી
હોત, તો તે એક જુદી વાત થાત; પરંતુ મનુસ્મૃતિ જેવા ધર્મશા-
સ્ત્રના જુના ગ્રંથમાંથી, (જે ગ્રંથની મુખ્ય મતલબ બ્રાહ્મણોની
સત્તા મજબૂદ કરીને વધારવી એવી છે, તેમાંથી) ઉપર કહેલા
ઉપાયો કાહાડી નાખ્યા છે, એ સ્માશ્ચર્ય છે, મા સુસ્તીથી જે
પરિણામો થયા ... | |
પ્રકરણ ૨.]
રાજ્યગીતમાં ફેરફારો.
૧૧૩
પણ હલ્લાથકી પોતાનો બચાવ કરવો, એ એકએકલાથી કામ
થવું મરાય હતું; ખીજાને ચાકરીમાં રાખવામાટે પાસે પૂંછ
ન હતી; અને જ્યાંહાં તે કામ કરનારને ઘણાં સગાંવાહાલાં ન
હોય, ત્યાંહાં તેની મદદે દોસ્તો ખોલાવવા પડતા હતા; પછી તે
મુલ્ય વસાવ્યાથકી થનારા ફાયદાઉપર તેઓનો હક્ક પોહોયતો
હતો; અને એજ કારણથકી ગ્રામસ... | |
પ્રકરણ ૧.]
વિભાગ તથા ધંધા,
૧૧
તેણેજ રાખવું; પણ જે ખીજી વર્ણના માણસને મળે, તો તે રા
જામ્બે લેવું, અને તેમાંથીપણ અર્ધું બ્રાહ્મણોને માપવું.૩૯ ખીજી
વર્ણના લોકોમાંથી જો કોઈનો વંશ ખુટે તો તેની બધી મિલકત
રાજાએ લેવી; પણ તે રાખસ જો ભ્રાહ્મણ હોય, તો તેની મિલ-
કત ખીજા બ્રાહ્મણોએ પોતપોતામાં વહેંચી લેવી.૪૦ વિદ્યાન થ્યા-
હ્મણ ઊપર ક... | |
પ્રકરણ ૨.]
રાજ્યગીતમાં ફેરફારો.
૧૨૭
ખેરીજનુશા
હિરા જમીનેા.
છે, તથા તેવાજ ખાસગી ખટલામાંના મોહોટા અમલદારો તથા
વંશપરંપરાના ખાસગીની ખિદ્ભુતમાંના લોકો એગ્મોને સ્થાપી છે.
દેવાલયો અથવા ધાર્મિક લોકો, અથવા મો
હોટી યોગ્યતા પામેલા ચાકરો અને મેહરબાની
માંના લોકો, મેગ્મોને બીજી પરભારી જમીનો
આાપીઓ છે. એ પરભાસ્યાં દેવાં ઘણાં છે,
પરંતુ... | |
પ્રકરણ પ.]
લોકોની રીતભાત,
૭૧
બીજું એવું કહ્યું છે, કે “ધરમાં બંધ કરીને રાખેલી તથા
ચંચળ સગાવાહાલા પુરૂષોની નજર હેઠળ રેહેનારી એવી પણ
ગ્નિસ્મો નિર્ભય નથી; જેને પોતાના દિલો રક્ષણ કરે છે તેજ
ગ્નિો ખરેખર નિર્ભય છે.'પ
આ ગ્રંથમાં સતીવિષે એક અક્ષર પણ કરેલો નથીઃ ઉલટું
ભ્રાહ્મણોની વિધવાઓએે સારી રીતથી, વિરત તથા પવિત્ર
રહીને પોતાનુ... | |
પ્રકરણ ૨.]
રાજ્યરીતમાં ફેરફારો.
૧૦૭
માઁ હિંદુસ્થાનમાં અને તેમાંથી પણ ઉત્તરતરફના તથા છેક
દક્ષિણમાંના દેશોમાં ૬૨ એક ગામમાં લોકોનો એક સમુદાય
હોય છે, તે તે ગામકીને ઠેકાણે ગણાય છે, અથવા તે સમુદાય
તેજ ગામકી, એવું કહીએ તોપણ ચાલશેઃ કારણ ત્યાંહાંના ખા-
કીના લોકો, એો તેમાંના લોકોનાં કુળો હોય છે. (ઇ), તે
સમુદાયમાંના જે લોકો, તે જ... | |
પ્રકરણ ૨]
રાજ્યરીતમાં ફેરફારો.
પટેલની મદદે ખીજાપણ જુદા જુદા અમ્મલદારો
હોય છે; તેઓમાં તલાટી તથા પગી એો મુખ્ય છે.
તલાટી (૩),—એ ગામનું દફતર રાખે છે; તેમાં
ગામની જમીનની પ્રતોનો બધો તસીલ, તથા
તે જમીનો હાલ જેઓ ખેડતા હશે તથા જે
૧૦૫
ગામતર નાલા-
કાનીનેમણૂક:-
ઇત્યાદિ.
તલાટી, પગી,
માગળ ખેડતા હતા તેઓનાં નામો, તેમજ તે જમીન ઉપરનું
મ... | |
પ્રકરણ ૪.]
ધર્મની હાલની સ્થિતિ.
૧૬૭
તેોમાંથી ઘણું કરીને બધા લોકો દેવી નામનું જે શક્તિનું સ્વ
રૂપ છે તેને ભજે છે,
ઉપર કહેલાં ઉદાહરણોમાં જે પંથોના ભેદો છે, તેમોમાં
એકખીજામાં ક્યારે ક્યારે હાડવેર હોય છે, પરંતુ તે ખાહારથી
ઉધાડું જણાતું નથી. કોલબુક, પ્રોફેસર વિલ્સન, તથા ડાક્ટર
હામિલ્ટનથુક્યાનન, એ સાહેબોના લેખો ઉપરથી યુરોપિય... | |
પ્રકરણ ૪,]
ધર્મ.
બજાવતી વખતે મરણ પામ્યો તો તેણે અતિ મોટો યજ્ઞ કીધો
એવું થાય છે, અને તે બધાં પાપોમાંથી છુટે છે.પા સારી
રીતે દ્રવ્ય મેળવવું, અપરાધોની ક્ષમા કરવી, દાન, તથા તપ,
ઞ યારે ગુણોથી માણસ જેવો શુદ્ધ થાય છે તેવો ખીજી કોઈ
પણ શુદ્ધ વસ્તુથી શુદ્ધ થતો નથી.પર
હિંદુ લોકોનું પ્રાયશ્ચિત્તોનું પ્રકરણ એ તેમોનું કર્મકાણ્ડ તથા
... | |
૧૮૦
હિંદુસ્થાનનો ઇતિહાસ.
[ખણ્ડ ૨,
શિવાય તેઓનાં કેટલાંએક અજાએખ મતો છે.—તેખોમાં કેટલાએક
પવિત્ર લોકો થઇ ગયા તેગ્માને સિદ્ધ કેહે છે, અને તેઓ મુખ્ય
પૂજા કરવા લાયક છે એવું તેઓ માને છે; તેઓ પોતાના તપના
બળથી દેવોથકી મોહોટા થયા છે; તેખાનું રૂપ તથા સાધારણ
લક્ષણો, એ ડેડ બૌદ્દોમાંના સિદ્ધો સરખાંજ છે, પરંતુ તેગ્મોનાં
નામો તથા તેઓની... | |
૮૪
હિંદુસ્થાનનો ઇતિહાસ.
[ખણ્ડ ૧.
અસર; આ બધાં કારણોએ તે શિસ્તને ટેકો ખાખો હરો; પણ
પોતાની સત્તા રેહેવાનેમાટે આ શિસ્ત રાખવાની જરૂરી છે
એવી સ્મા લોકોની માહિતગારી, તથા પોતાની બધી વર્ણના સા-
ધારણ હિતવિષે ઘણી સત્ર દાઝ (એ દાઝ જેવી બ્રાહ્મણોના
દિલમાં છે, તેવી કોઈનામાં પણ નહીં હરો, ) મા બેઉ કારણોએ
તે લોકોની હુશિય્યારી વધારે થઈને... | |
પ્રકરણ ૧.]
જાતિઓમાં ફેરફાર
૯૩
ગોસાંઈ એમ કેહે છે, પરંતુ ખરેખરૂં જોવા જઈએ તો એ નામ
એક પેટામાંહેલા પંથનું છે. મા સર્વ લોકો તેઓના પોષાક
ઉપરથી ઓળખાય છે; કારણ તેોનાં કેટલાંક કપડાં (ધણુંકરીને
પાધડી તથા ધોતયું,) મૈલા લાલ રંગનાં હોય છે; કેટલાક લોક
છેક નાગા ફરતા હોય છે; અને બધાઓએ કંઈ પણ સોગન
લીધેલા હોય છે; અને બધા ભીખ લે છે, પરં... | |
''
છે. ૧૪
હિંદુસ્થાનનો ઇતિહાસ.
[ખણ્ડ ૧.
દારૂ પીધો છતાં કડકડિત ગૌમુત્ર પીને મરી જવું, એવું
પ્રાયશ્ચિત્ત છે.૫૫
ખીજાં જે પ્રાયશ્ચિત્તો કહેલાં છે તે ઘણું કરીને દ્રવ્યદણ્ડ તથા
અપવાસાદિ વ્રતો, એમોએ કરવાનાં છે. દંડને બદલે ભ્રાહ્ય-
ણાને ગાયો વિગેરે ઢોરો દાન આપવાં એમ ધણું કરીને હંમેરમાં
કહેલું છે; એક બળદ અને ૧૦૦૦ ગાયો મેટલા પણ ... | |
૧૦૪
હિંદુસ્થાનનો ઇતિહાસ,
[ખણ્ડ ૨.
તેને સરકારમાંથી વરસુંદી મળે છે; પરંતુ તેને લોકોપાસેથી ક્રેટ-
લાએક બાબો મળે છે, તે તેની મુખ્ય મિલકત છે. તે પટેલ
તથા તેનું ગામ, એ બેઉને લોકો એકજ સમજે છે; તે અહીં-
સુધી કે માખા ગામની કબૂલાતબદલ તેને જાતે જવાબ આપવો
પડે છે, અને કહીં મહેસૂલને અટકાવ થયો, મથવા મહેસૂલ મા
પવાનું રહ્યું તો તેને તુ... | |
૧૪
હિંદુસ્થાનનો ઇતિહાસ,
[ખણ્ડ !
ખાઇને સૂંઢે પોતાનું ગુજરાન ચલાવવું; અને ધણીનાં જુનાં કુ-
પડાં વાપરવાં.૬૦
દ્રવ્ય એકઠું કરવાની શૂદ્રને શિત હોય તોપણ તેણે કરવું નહીં;
કારણ કે તે તેવું થાય તો તેને ગર્વ થઇને તે બ્રાહ્મણાને પીડા
કરશે.૬
'
તે કોઈ શૂદ્ર ઊંચા વર્ણના પુરૂષને ગાળો દે તો તેની જીભ
કાપી નાખવી,૧૨ જો તે બ્રાહ્મણની સાથે ... | |
૧૧૪
હિંદુસ્થાનનો ઇતિહાસ.
[ખણ્ડ ૨.
પરંતુ જ્યાંહાંસુધી પડતર જમીનની લુંટાલુંટ હતી, ત્યાંહાંસુધી ઉપર
કહેલો નિયમ ભરપૂર ચાલુ થયો નહીં હશે.
એે ઉપરનું કારણ ન હોય, તો માંહાંસુધી રાજભાગની હદ
ન ફરતાં એક સરખી રેહેરો ત્યાંહાંસુધી તે ગ્રામસમુદાયની સ્થિતિ
પણ એકસરખીજ રેહેશે. જ્યારે રાજા પોતાનો કર વધારશે,
ત્યારે જમીનદાર તથા મિરાસદાર કુ... | |
e;
હિંદુસ્થાનનો ઇતિહાસ.
[ખણ્ડ ૨.
પોતાની ઉત્પત્તિ શુદ્ધ ક્ષત્રિયોયકી છે. એવું રાજપુત લોકો અજ્જુ-
સુધી ઉધાડી રીતે કેહે છે, અને કેટલાએક વેપારી લોકો તેજ-
પ્રમાણૅ આપણે વૈશ્યોથકી થયા એવું બોલે છે. તથાપિ ઘણું
કરીને જ્યાંહાં ત્યાંહાં બ્રાહ્મણોનું ચાલીને તેઓએ ખીજી વણીને
હાથે વેદ લાગવા દીધા નથી, અને સર્વ માણસે કરેલી તથા
ઈશ્વરી વ... | |
re
હિંદુસ્થાનનો ઇતિહાસ.
[ખણ્ડ ૨.
છે, તથા ઉત્તરહિંદુસ્થાનના પશ્ચિમતરફના પ્રાન્તોમાં પણ તેમજ
હોવો એમ જણાય છે. બ્રાહ્મણ લોકોનો જમાવ, દોલત, તથા
પદવી, એ ત્રણેથી તેોનું વજન સર્વ ઠેકાણે પડે છે; પરંતુ
ત્યાંહાં, તથા ત્યાંહાં તેઓની ધર્મસંબંધો સત્તા પણ રહેલી છે
ત્યાંહાં, તે ઉપરની ઘણુંકરીને બધા લોકોની પ્રીતિ ઉડી ગઈ
છે. એ પ્રકાર મુ... | |
હિંદુસ્થાનનો ઇતિહાસ,
.૩ ૧,
હરાવ કીધા વગર અથવા તેવી મતલબ મનમાં રાખ્યાવગર, તે-
એની સહેજ બનેલી હાલતથીજ પેદા થયા હશે. તે એવું થયું
હશે કે એકાદ નવું સંસ્થાન લીધા પછી જે તવંગર અથવા ૧-
ધારે લઢમા લોકો હશે, તસ્માચ્ય લઢવાનોજ ધંધો હાથમાં લી-
ધો હશે, અને તેથી જે માછા નણીતા લોકો હશે, તેઓ
ખેતી, હુનરો તથા વેપાર, એોમાં પડા હશે. પ્રાચી... | |
૧૫૪
હિંદુસ્થાનનો ઇતિહાસ.
[ખણ્ડ ૨,
સ્ક્રિમો, અને હિંદુસ્થાનમાંના બધા દરજ્જામાંના લોકોમાંથી ધણે
હિસે લોકો, એસ્સો બધા કૃષ્ણના પંથમાં છે.
કે
કૃષ્ણના ભકતોમાંના ધણું કરીને બધાઓનું મત એવું છે,
કૃષ્ણ એ વિષ્ણુનો અવતાર નથી, તે પોતે વિષ્ણુજ છે, અને
મા દુનિચ્છાનો મનાવંતસ્ત્ર તથા સ્વયંભૂખ પેદા કરનાર છે.
મા પ્રમાણે વિષ્ણુના મુખ્ય અવ... | |
પુર
હિંદુસ્થાનનો ઇતિહાસ.
[ખણ્ડ ૧.
મોહોટામાં મોહોટો વહેંચણનો ભાગ મળવાનો તે; પછી જે તે
પુરૂષને ખીજા છોકરા ન હોય તોપણ તેને જાસ્તી મળવાનું નથી.
નપુંસક, જ્ઞાતિભ્રષ્ટ, જન્મથી સુગો, ખેહેરો, (કંવા આંધળો;
તેવાજ જેના હાથપગ વગેરે અવયવો ગમેલા હશે તે, અથવા
જે ગાંડો કિવા મૂર્ખ હોય તે; એટલા બધા પુરૂષો વારસાને લા-
યક નથી; પરંતુ તેગ્મો... | |
૧૮
હિંદુસ્થાનનો ઇતિહાસ.
[ખણ્ડ ૧.
સદસચિારક્ષમ અાત્મા કેહે છે; તે, મનુષ્યના દેહમાંહેલા જે કામ-
ક્રોધાદિ વિકાર, અને સદ્ગુણ, તથા દુર્ગુણ, એખોનું સ્થાન છે.
આ બેઉ આત્માઓની સ્થિતિ એકખીજાયકી જુદી જુદી છે, તો
પણ જે ઈશ્વરી તેજ બધા પ્રાણી માત્રમાં ફેલાયલું છે, તેની
સાથે એમાના સંબંધ છે.૨૨
મનુષ્યના પાપનું પ્રાયશ્ચિત્ત તેના જીવાત્મા... | |
પ્રકરણ ૨,]
રાજ્યરીતમાં ફેરફારો.
૧૧૭
વજે કરીને સરકારને મળે છે. ખાકીનાં બધાં સમાચારનાં
સાધનો નહીંસરખાં થયાં, એટલે શેવટે પાકના ભાગો પાડવાનો
પ્રસંગ આવે છે; પરંતુ ચ્યા સમજ્જુતીની રીતમાં દગો થવાને ઘણા
રસ્તા છે, તેમાટે બંને પક્ષોના લોકો તેઉપર ધણું કરીને માણતા
નથી; પરંતુ જ્યાંહાં સરકારનો મુતાલિક અને ગામના લોકો, એ-
ોનો ઘણા દિવસ... | |
૯૨
હિંદુસ્થાનનો ઇતિહાસ,
[ખણ્ડ ૨.
દરેક પોતપોતાની વર્ણના ચાલપ્રમાણૅ સ્વતંત્ર રેહેતો હશે. જે
વખતે સિકન્દરપાદશાહ હિંદુસ્થાનમાં માન્યો, તે વખતે એ
ધર્મસંબંધી પંથો ઉપરની હાલતમાં હતા એમ જણાય છે; પરંતુ
તેપેહેલાંના યુનાની ગ્રંથકરોના જે લેખો છે તેોઉપરથી એવો
તર્ક બાંધતાં આવડે છે, કે હાલમાં પક્કા બનેલા ગોસાંઈ લોકોના
જેવા પંથો થયા છ... | |
૪
હિંદુસ્થાનનો ઇતિહાસ,
[ખણ્ડ ૬,
પરવાનગી આપી છે, તે ધણીજ વિશ્વક્ષણ દેખાય છે; કરણ જેવી
ગાય હાલમાં પવિત્ર માને છે તેવી તે વખતમાં પણ માનતા હતા
એવું દેખાયછે. એક ગાયના જીવનુ રક્ષણ કયું છતાં, ઘ-
હત્યાનું પ્રાયશ્ચિત્ત થાય છે એવું માનતા હતા, ૪૪ અને એક ગોવધ
થયો છતાં પ્રાયશ્ચિત્ત સારૂં ત્રણ મહિના તપ કરીને ગાયોના એક
ધોરની સેવા કરવ... | |
પ્રકરણ ૪.]
ધર્મની હાલની સ્થિતિ.
૧૪:
તેને લીધે હિંદુસ્મોના બધા ધર્મને ડાધ લાગ્યો છે. હું જે પ્રકાર
કહું છું તે ચ્યા પ્રમાણે,— કેટલાએક લોકો દેવીની છુપો પૂજા
કરતા હોય છે; તથા તેોવિષે પાદરીલોકોએ વરંવાર વર્ણન કર્યું
છે, અને આવી વાતો પોતાનામાં નથી, એવું કેહેવાને કોઈપણ
માગળ માયો નથી, દેવીઉપાસકોમાં વામમાર્ગી એટલે ડાબા
હાયને રસ... | |
રણ ૩,]
કાયદામાં ફેરફારો.
૧૩૦
પુષ્કળ શાખાો થઈો છે, તેઓના નાના પ્રકારના વિચારો-
પ્રમાણે હિંદુસ્થાનના જુદજુદા દેરોમાંના લોકો ચાલે છે.
એવું છે, તથાપિ મા સર્વ કાણું મૂળ પાયો મનુસ્મૃતિજ
છે; પરંતુ સારા ટીકાકારોએ જેવા તેના મર્યા કસ્યા છે, તથા
તેમાં જેવા ફેરફારો કસ્યા છે, તેઓપ્રમાણે લોકો હાલમાં ચાલે
છે; અને મા પ્રકારે જે એ ધર્મ... | |
પ્રકરણ ૨,]
રાજધર્મ
૧૯
રીતે મનુની વખતના રાજામો રહેતા હશે એવું લાગે છે, ૪
લોકોના હુમલાખોર સ્વભાવને બંધ કરવો, તથા દુરાચારી
લોકોને સજા કરવી, આા રાજ્યસ્થાપનાના હેતુ છે, એવું કહેલું છે.
“ જ્યારે રાજ્યના રક્ષકો સુતેલા હોય છે, ત્યારે દંડ (એટલે
અપરાધની સજાનું ભય) જાગૃત હોય છે.”
66
બે ગુનેહગાર લોકોને રાજા સજા નહીં કરે, તો જેમ મા... | |
૧૧૮
હિંદુસ્થાનનો ઇતિહાસ,
[ખણ્ડ 2,
હિંદુસ્થાનના ઘણા ભાગમાં મેહસૂલનો ઈજારો આપવાની
શિસ્ત છે, તેણે કરીને એ બધી અડચણો ધણી વધે છે, એવું
હોય છે ત્યાંહાં જે માણસ સરકારના ખજાનામાં વર્ષની ઘણી
મોહાટી રકમ ભરવાની જામીની પતાવરો તેને તે તે પ્રાન્તનો કાર
ભાર મળે છે. મા ઈજારદાર તેજપ્રમાણે પોતાના પ્રાન્તના કડકા
કરીને જે બધાોથકી માહોટી ર... | |
પ્રકરણ ૪]
ધર્મની હાલની સ્થિતિ.
તે પંથોમાં મુખ્ય ત્રણ છે; શૈવ (એટલે શિ-
વના સમ્પ્રદાયી), વૈષ્ણવ (સ્મેટલે વિષ્ણુના સ-
મ્પ્રદાયી ), અને શાત, (એટલે ત્રિગુણાત્મક ઈશ્વ-
પંથે.
૧૬૫
રનાં રૂપોની જે શક્તિઓ તેોમાંથી કોઈક્રિપણ એક શાંતિના
સમ્પ્રદાયી.)
સ્મા પ્રત્યેક પંથના ખીજ નાનાપ્રકારના ભેદો થયા છે; તે
પોતે પૂજવાના દેવતાઓનાં સ્વરૂપ... | |
પ્રકરણ ૧.]
જાતિઓમાં ફેરફાર,
મ
૯
તોપણ તેનું જે કઠણ સ્વરૂપ તે બધું સારી રીતે ઉહ્માડું થતું નથી.
જે જ્ઞાતિભ્રષ્ટ થાય છે, તેનો વારસો જીંદગીઉપર પોહોંચતો નથી,બ
અને તે કરાર, કરવાને તથા સાક્ષ આપવાને અધિકારી થતો નથી;
શિવાય, તેનો ખાસગી વેહેવાર બંધ થાય છે, તથા લોકસંબંધી હક્કો
પણ તેને મળતા નથી; એવા માણસને તેના બાપના ઘરમાં પેસવા
દે... | |
૧૭૨
હિંદુસ્થાનનો ઇતિહાસ.
[ખણ્ડ ૨,
તોપણ મા બધામોની પેદ્દારા એકજ ઠેકાણાની છે. હિંદુ-
સ્થાનમાં સુસલમાન લોકોએ આવીને પોતાનો છેક નવા ધર્મનો
ફેલાવો કીધો તેની અગાઉ મા બેઉ ધર્મો હિંદુસ્થાનમાંના કેટ-
લાખેક લોકોને હિંદુધર્મ સરખા કબૂલ હતા, એવું જણાય છે.
આ બેમાંથી એકને ખૌફ (એટલે યુદ્ઘના સામ્પ્રદાયીોનો) ધર્મ
કેહે છે, અને ખીજાને જૈનો... | |
૧૧૦
હિંદુસ્થાનનો ઇતિહાસ,
[ખણ્ડ ૨.
ગામના જમીનદાર લોકોની માલેકી તેઞોની જમીનઉપર છે,
એ વિચાર લોકોના મનમાં એટલો ભરાઈ ગયો છે, કે જ્યારે
સ્મેકાદને સરકારનો ધારો માપવાનું બળ નહીં સરખું થઈને તેને
પોતાની જમીન છોડી દેવી પડે છે, ત્યારે તે જમીન છોડચા
ઉપરાંત પણ તેને માલેક એમ સમજે છે, તેમજ તેનું નામ મા-
મના પટાઉપર રહે છે, તથા ત્રણ પેર... | |
પ્રકરણ. ૪.]
ધર્મ.
૬૭
છે;૧૮ પરંતુ વિચાર કરીને જોતાં યુરોપખણ્ડમાંના કંઈ દોષાદોષ-
વિવેકીઓ પ્રમાણેજ ઘણું કરીને ઞા ગ્રંથકારો પોતાની બુદ્ધિના
ઉલટસુલટ ઉપયોય કરીને, તેઉપરથી મા પ્રાયશ્ચિત્તો વિગેરે ઉ-
પન્ન કરેલાં હશે એવું જણાય છે,
ખીજા કેટલાક નિયમો એોથકી ગ્માનંદકારક છે, તેઓ ઉ-
પરથી બ્રાહ્મણોમધ્યે પણ ધર્મવિષે ભોળપણનું વધારે જોર ... | |
પ્રકરણ ૨.]
રાજ્યગીતમાં ફેરફારો.
૧૫
પરદેશ જીતવાની વખતે પેદા થએલા જે ઉપરના જાહગીરીન
પ્રકારો કહ્યા, તે, બધી વાતનો વિચાર કરીએ તો, અપવાદ છે
એમ કહ્યું તો ચાલશે, કારણ એવો કંઈ નિયમ નોહોતો; અને
માવા લીધેલા મુલ્કનો ધણુંકરીને બધો ભાગ પ્રત્યક્ષ રાજાના
હાથમાં રહેતો હતો, ખીજી એક બંદોબરતની રીત વર્ણવવાની
રહી છે, તેમાં, માવી જમીન પરભાર... | |
પ્રકરણ ૧.]
મનુના વખતની હિંદુઓની સ્થિતિ.
૩
મનુસ્મૃતિનો બનાવનાર મનુ નામનો કોઈ રાખસ હતો, એવી
કલ્પના જે કરી તો તે કલ્પેલા મનુનો કાળ લોકોને ખરાખર મા-
લમ થવામાટે, આપણે એવી નજર પોંહોંચાડવી જોઈએ કે ધર્મ-
શાસ્ત્રના બધા નિયમો એકજ કાળમાં બાંધવામાં આવતા નથી.
કારણ તેોમાં કેટલા એક ધણા પ્રાચીન તથા ઘણા જંગલી
એવા પણ કાયદા હોયછે, અને તે... | |
પ્રકરણ ૨]
રાજ્યગીતમાં ફેરફારો.
૧૦૯
હોય છે; ક્યારે ક્યારે તેઓ પોતાના હિસા વારાફરતી ખાય છે.
ખીજાં કેટલાંએક ગામોમાં વાવેતર જમીનના પા ભાગ કરે છે,
અને પડતર જમીન તથા ખીજા કંઈ હક્કો એ માત્રસહિગ્મારા
રામે છે; પરંતુ વખતે તે પડતર જમીન પણ વહેંચી લે છે,
જમીનના હિસા પાડતી વખતે પ્રત્યેક જમીનદારને એકજ ઠેકાણું
એકજ પ્રકારનો ભાગ વહેંચણમ... | |
૧૭૮
[ખણ્ડ ૨,
હિંદુસ્થાનનો ઇતિહાસ.
ઈમારતોના કંઈ ભાગ રહેલા છે, તેોમાંથી દક્ષિણહિંદુસ્થાનમાં
ગુફાઓમાંનાં જે દેવાલયો છે; તેમા સ્મૃતિ અજાએબ છે. વર્-
ળમાં જે કેટલાંક આશ્ચર્યકારક કોતરેલાં દેવળો વિગેરે છે તે સ્મા
જાતનાં છે; પણ મા પ્રકારનાં બધાથી સરસ દેવળો કારલે ના
મનું ગામ મુંબઈ તથા પૂણાની વચ્ચે છે ત્યાંહાં છે. તેઓની
લંબાઈ તથા... | |
પ
હિંદુસ્થાનનો ઈતિહાસ.
[ખ: ૧.
હવે મનુસ્મૃતિમાં જે વિશેષ સ્પષ્ટ ઉલ્લેખ નથી, તોપણ સ્મા
બધું બ્રહ્માણ્ડ પેદા કરનારના સત્ત્વથી થયું છે, એવા વિચારો
તરફ તે ગ્રંથનું વળણ છે, એવું åખાય છે; અને પ્રકૃતિ એ
એક ઈશ્વરી તત્ત્વનો ભાગ છે, મને તેની સ્થિતિ અનાદ્યન્ત છે,
એવો સંરાયભરેલો વિચાર આ સ્મૃતિમાં છે એવું જણાય છે.
“તેપછી પોતે વ્યકત ... | |
હિન્દુસ્થાનનો ઈ.તહાસ.
ઊપોદ્ઘાત
હિન્દુ લોકોનું વર્ણન.
ખણ્ડ પેઠેલો.
મનુસ્મૃતિ આ ગ્રંથ જ્યારે થયો તે વખતની
હિંદુ લોકોની સ્થિતિ.
આ પ્રકરણવિષે સાધારણ વિચાર,
માહ્મણ.
ક્ષત્રિયો,
વૈશ્યો
પ્રકરણ પેહેલું.
લોકોના વિભાગ તથા ધંધા.
૫ | ો.
મિત્ર જ્ઞતિ
૧૧
૧૨.
પ્રકરણ બીતું.
પૃષ્ઠ.
૧
...
૧ર
૧૬
રાજાવિષે.
રાજ્યકારભાર
ની રીત..
ચલાવવા-
સાધાર... | |
પ્રકરણ ૩.]
ન્યાય.
૩૧
જણાય છે, કે જ્યારે ખીજા વધારે ગુન્હા ન કરતાં વ્યભિચાર કસ્યો
હોય, ત્યારે પાંચ સોથી હજાર પણ સુધી દંડ કરવો.૧૯એ દંડ જે
સ્ત્રીસાથે વ્યભિચાર કસ્યો હોય તેના ઊંચપણ પ્રમાણે વધારે થતો
હતો;–જેમ કે, જે એક બ્રાહ્મણની સારા ગુણોની સ્ત્રી સારી રીતે
બચાવીને રાખેલી હોય, અને તેની સાથે ક્ષત્રિય પણ વ્યભિચાર
કરે, તો તેન... | |
પ્રકરણ ૨,]
રાજ્યગીતમાં ફેરફારો.
૧૧૫
જમીનઊપરના
સરકારી કર.
એકએક અાદમીનીપાસે પૂરી માલેકીની જમીન છે, તેનીઉપર
જે સરકારનું દેવું છે તે કાયમ ડરેલું છે.
જમીનઉપરના ઉત્પનનો એક દ્વિતીયાંશ એ
પૂરો રાજભાગ એવું હાલમાં કેહે છે, અને જ્યાંહાં
રાજા એક તૃતીયાંશ લે છે, તે દેશમાં સરકારનું
મહેસૂલ ઠીકજ છે એવું માને છે.
જે પાકનો હિસો રાજાને મળ... | |
૧૦
હિંદુસ્થાનનો ઇતિહાસ.
[ખણ્ડ ૧.
તેણે બ્રાહ્મણો પાસેથી શિખવી,॰ ઈન્સાફ કરવાનો જેટલો
અન્ત્યાર રાજાનાજ પોતાના હાથમાં હોય, તે બાદ કરીને બાકી
બધો અધિકાર બ્રાહ્મણોના હાથમાં રાખ્યો છે.૩૧ ક્ષત્રિય તથા
વૈશ્ય, ચ્યા બેઉ વર્ણીના લોકોને વેદ ભણવાનો અધિકાર નથી
એવું નહીં;૩૨ પણ તેનો જે અર્થ સમજવો તે બ્રાહ્મણનેજ મોહો-
ડેથી સમજવો જોઈએ.
ત... | |
પ્રકરણ ૪,]
ધર્મની હાલની સ્થિતિ.
૧૬૯
હાલમાં લોકો જે પદાર્થોની સ્તુતિ કરે છે, તે સૃષ્ટિમાંના પંચમ-
હાતત્ત્વો તથા બીજી શક્તિો મેગ્માની દેવતામો છે, તથા
તે ઘણુંકરીને પહેલાં પ્રમાણે છે; તેમાં કૃષ્ણનું નામ આવ્યું છે.
પરંતુ એ નવીન છે એ ઉધાડું છે, અને તે પણ કોઈકેજ વખતે
માવેલું છે,
બ્રહ્મા, વિષ્ણુ, તથા શિવ, એમ્મોનાં સગુણ (એટલે ગ... | |
૪૬
હિંદુસ્થાનનો ઇતિહાસ.
[ખણ્ડ ૧.
મંત્રોની વિધિ વગર સ્ત્રીપુરૂષાની ખુશીથી જે વિવાહ થાય છે, તે
ખીજો પ્રકાર. ચ્યા છ પ્રકારો શિવાય ખીજા બે લગ્નના પ્રકારો
છે તેાવિષે નિષેધ કીધો છે, તેઓમાંથી પહેલો પ્રકાર; જ્યારે
બાપ છોકરીને બદલે દ્રવ્ય લેછે, તે એક પ્રકાર;૯ તથા દારૂ
પીધાથી ઉન્મત્ત થઈને અથવા બીજા કારણથી લગનના ઠરાવને
હું કબૂલ છ... | |
પ્રકરણ ૫,]
લોકોની રીતભાત.
'
નથી; અને ચિત્તની સ્વસ્થતા રેહેવી, તથા જ્ઞાનવાળાં પ્રાણિ-
ઞોને ઈજા અથવા અપાય થવા દેવા નહીં, એ તેઞોની નીતિની
મુખ્ય મતલબ છે.
પ્રકરણ પાંચમું.
લોકોની રીતભાત તથા તેઓની સ્થિતિ.
સ્ત્રિઓની
સ્થિતિ
કોઈ પણ લોકોની ીતભાતનો શોધ કરવા લા-
ગ્યા, એટલે તેઓની સ્ત્રીઞાની સ્થિતિ કેવી હતી
એ વાત ઉપર આપણું લક્ષ પહેલુ... | |
૧૪
હિંદુસ્થાનનો ઇતિહાસ,
[ખણ્ડ ૨.
લોકમાં સારાને બક્ષીસ તથા બૂરાને સજા એવાં સ્થાપે છે, એવું
તેઓ કેહે છે.
હિમાલયનાં જે સ્મૃતિ ભય શિખરો છે, તેઓમાંથી કૈલાસ-
નામેં જે એક અતિ ઉંચા તથ ફુટેલો એવો શિખરોનો જમાવ
છે ત્યાંહાં જે ખરફ હમેશાં રેહે છે તેમાં શિવની જગા છે એવું
કહે છે.
દેવી એટલે
ભાની.
છે. એનાં જે
શિવની સ્ત્રી દેવી એટલે ભવા... | |
પ્રકરણ ૩.]
ન્યાય.
Fe
છે તોપણ મનુસ્મૃતિના મા ભાગમાં જે, ઢીલાઈ, તથા ગડબડ,
તથા જંગલીપણું, મેમો ભરેલાં છે તે ઉપરથી એવું સિદ્દ થાય
છે કે એ કાયદો ઘણા પ્રાચીન કાળના વહીવટ ઉપરથી બાંધેલો
હશે; અને જે વખતે મનુસ્મૃતિ ગ્રંથ થયો તે વખતે પણ તેજ
જુના કાયદા તે ગ્રંથકારે કબૂલ રાખ્યા, તે ઉપરથી તે વખતની
સ્થિતિ પણ સુધરેલી ન હતી, હવે જેવો અ... | |
૬૨.
હિંદુસ્થાનનો ઇતિહાસ.
[ખણ્ડ ૧.
હોય છે, અને તેઓની ચોતરફ શુદ્ ાત્માના રૂપે ફરતા હોય
છે; અને યારે તે બેસે છે, ત્યારે તેઓ પણ તેોની બાજુએ
બેસે છે.’ ,39
જે લોકોએ ગેરસ્સાખરૂએ ક્રવા કાંઈ પાપ માસીને પો-
તાનું માયુષ્ય ગમાવ્યું હોય, અથવા જેામે રાાસ્ત્રવિરૂદ્ધ પોતાના
જીવનો ઘાત કીધો હોય, તેાની ઉત્તરક્રિયા કરવી નહીં.૩૮ સ્મા
એક વા... | |
પ્રકરણ ૪]
ધર્મની હાલની સ્થિતિ,
૧૭૯
દરપેહેડીના ગોરો નથી; વેદો ઇશ્વરે કહેલા છે એવું તેમા માનતા
નથી; અને તેામાં યત્તો વગેરે નથી અને ગ્મનીની ભક્તિ
નથી; એ તેઓની બધી વાતો બોદ્દો સરખી છે,
વગરહાલચાલે ધ્યાન કરતા રેહેવું, એ હાલત પરમ સુખની
છે, એવું મુદ્દના પંથીઓં સરખુંજ તેઓનું મત છે; અને
ખોષોનાં જે મતો હિંદુમા સરખાં છે તે બધાં મે... | |
૧૨૨
હિંદુસ્થાનનો ઈતિહાસ.
[ખણ્ડ ૨.
ઉપળે ધણું કરીને વસૂલ કરે છે; પરંતુ તેઓમાંથી કાંઈક,
તથા મુખ્યત્વે કરીને રાહદારીના રસ્તાઓ ઉપરની દસ્તુરીઓ
તથા જકાતો, એમોના હું કરીને જુદા ઈજારદારોને ઈજારા
આપે છે,
ઇનામેા વિગેરે.
રાજા ગામમાંનો પોતાનો હિસો ખીજાને મા
પી રાકે છે, એવો પહેલાં ઉલ્લેખ માળ્યો છે, તેજ
પ્રમાણે દેશોમાંના માહોટા પ્રાન... | |
.
૧૪૩
હિંદુસ્થાનનો ઇતિહાસ.
[ખણ્ડ ૨,
તે ઉપર એક હાર લટકાવેલો, તથા તે ઝાડની શાખાઓમાં એક
નાહાનું. સરખું નિશાન ચઢાવેલું, એવું હોય એટલે તે જગા પ
વિત્ર છે એવું પંથીગ્માએ સમજવું,
રસ્તે જતા હોઈએ તો, યાત્રાળુ તથા વેરાગી વગેરે ધર્મને
માહાને ભિખ માગનારા લોકો, એના મેળા વારંવાર મળે
છે. વેરાગીઓ ફલાણા પંથના છે એવું તેઓના પોષાક ઉપરથી
જ... | |
૯.
હિંદુસ્થાનનો ઇતિહાસ.
ખણ્ડ ૨.
તેજ કારણથી મા ગોસાંઈોના પંયોનું માપમ્મત્રિચ્યારપણું
રહીને તેઓ યુરોપમાંના ગોસાંઈસ્મો પ્રમાણે ધર્માધ્યક્ષોના ખ-
જામાં પડ્યા નથી; અને એમાના માપઅગ્નિસ્મારપણાથીજ
એવચ્ચે તથા બ્રાહ્મણોવચ્ચે એક વિચાર રહ્યો નથી. એવી
રીતે જે અદેખાઈ પેદા થઈ તૈથકી વધારે જોખમ લાગવા
જેવા પરિણામો થઈ જાત; પરંતુ ખધા લોકો... | |
૧૪૬
હિંદુસ્થાનનો ઇતિહાસ,
[ખણ્ડ ૨.
જુદાં છે, અને એ ત્રણે મળીને એક, એવો જે તર્ક છે, તે,
તપાસી જોતાં, બધાં દેવતો એ કેવળ એક પરમેશ્વરનાં જુદાં
જુદાં રૂપો છે એવો જે ખરા હિંદુ લોકોનો સાધારણ સિદ્ધાન્ત
તેની સાથે મળતો આવે છે.
કોઈએક વખતે બ્રહ્મદેવનું વધારે માન હતું એવું જણાય છે,
અને ત્રણેમાંથી એનેવિષે માત્ર મનુમાં લખેલું છે, તોપણ... | |
હિંદુસ્થાનનો ઇતિહાસ,
[ખણ્ડ ૧.
અભિપ્રાય સમજાવવા માટે કોઈ વિન્ પુષે સ્મ ગ્રંથ કીધો
હશે એવું લાગેછે. જે એવી કલ્પના કરીએ, તો જેમ કોઈ
એક કાયદાના પુસ્તક ઉપરથી લોકોની સ્થિતિ નજરે માવે છે;
તેમ મનુસ્મૃતિ ઉપરથી પણ સ્થાવશે; કારણ તે ગ્રંથ જ્યારે થયો
ત્યારે લોકોમાં જે ધારા ચાલતા હતા તે એમાં છે, અને તે-
રિાવાય તે ગ્રંથ કરનારના અભિપ્... | |
પ્રકરણ ૨.]
રાજ્યગીતમાં ફેરફારો.
૧૧
મગાડી તથા બાજુ ઉપર એકદમ હલ્લો કરવાની તેઓની
રીત છે, અને એ કામ તેઓ જે રીતે કરે છે, તે જોઇને ક્યારે
ક્યારે તેસ્કોના યુરોપિયન પ્રતિસ્પર્ધીઓપણ વખાણ કરતા રહ્યા
છે, અને બિનકવાયદી સમુદાયોમાં માવો કસબ જોઇને ખચિતજ
આશ્ચર્ય લાગે છે, એવું કરવાની પહેલાં બે બધા લોકો, -
યામાં પોતાના રાત્રુની સ્મૃગાડી... | |
૩૬
હિંદુસ્થાનનો ઇતિહાસ.
[ખણ્ડ ૧.
ગુણો દંડ વધારે કરવો એવું કહ્યું છે, આ વાત મજાઐમ
છે; એમજ મા ગુન્હાઓ સબંધી દંડોનું માન બધી વીમધે
ઉપલી રીતે તથા તેજ માનથી બદલે છે.ર૫ સાધારણ માણ-
સે ગુન્હો કીધો છતાં તેને જે દંડ થવાનો હોય, તેજ ગુન્હો જે
રાજા કરે તો તેની પાસેથી હજાર ગણો વધારે દંડ લેવો.૨૬
ચોરીના કામમાં જે અવયવનું મુખ્ય કામ લા... | |
૧૬૦
હિંદુસ્થાનનો ઇતિહાસ.
[ખણ્ડ ૨.
તથા અધર્મી એવો પણ માણસ દેવો કરતાં વધારે બળવાન્ થ-
ઈને પોતાના મનોરથો હાસિલ કરવાને તેઓને કામે લગાડે છે,
તથા તેોને તેઓના સ્વર્ગોની સાથે જખરાઇથી પોતાના અખ-
ત્યારમાં લાવે છે,‘એટલું પણ થઈ રાકે છે. એક વખતે એક
બ્રાહ્મણના શાપે ઈન્દ્ર પોતાના લોકમાંથી પડયો, અને તેને ખી-
લાડીનો જન્મ લેવો પડયો. શ્ર... | |
૫૪
હિંદુસ્થાનનો ઇતિહાસ,
[ખણ્ડ .
પરમાત્મા; જગપાલક; બધું ભ્રહ્માણ્ડ, મે તેનું કૃત્ય છે.” એવા
વાડ્યો વેદોમાં વારેઘડીએ માવેલાં છે.
પરમેશ્વરે જે પ્રાણી ઉત્પન્ન કહ્યાં છે, તેમાં કેટલાએક મનુ-
વ્યથી શ્રેષ્ટ છે; તેઓનું પૂજન કરવું, મને સ્તુતીના રસ્તાથી તે-
સૌનો આશ્રય તથા કૃપા મેળવવી, તેમોમાંથી, વેદોમાં પંચ-
તત્ત્વોની દેવતા, નક્ષ... | |
૧૦
હિંદુસ્થાનનો ઇતિહાસ.
[ખણ્ડ ૧.
લાગુ થાય છે, કારણ તેઓને પુત્રપ્રમાણે માનેલા છે; અને
જો તેોની ઈચ્છા હોય, તો બીજા બધાોને છોડીને તેગ્માનજ
તેઓના કાકાએ દત્તક લેવા જોઇએ. છોકરા, છોકરાના છો-
કરા, દત્તક લીધેલા છોકરા, તથા ભત્રીજા, એટલા જે ન હોય,
તો બાપ તથા મા એો વારસ થાય છે; તેઓની પછવાડે
ભાઈ, દાદા, તથા દાદીચ્યો, પછી ખીજા સાપિણ્... | |
૧૫૦
હિંદુસ્થાનનો ઇતિહાસ,
[ખણ્ડ ૨.
હશે, તોપણ તેની નજરે કંઈ ખરાબ વાત પડવાની નથી. સ્ત્રી-
પુરૂષોના વહેવારમાં કેવી અદબ ોઈએ. એવિષે જે તેઓના
વિચારો છે, તે તમામ સન્ન થઈ ગએલા છે; તે સખી સદ્-
સચારબુદ્ધિની સાથે અથવા યુરોપિયન લોકોના વિચારોની સાથે
મળતી આવતી નથી,
વિષ્ણુ તથા
તેના
હવે હિંદુઓના દેવોની કથા માગળ ચલાવું
છું. સુંદર તથા શા... | |
૧૬
હિંદુસ્થાનનો ઇતિહાસ.
[ખણ્ડ ૧.
હવે પ્રાચીન કાળના વર્ણોની મર્યાદાઓ એટલી
મિત્ર જાતિ, સ્પષ્ટ દેખાડેલી હતી, તોપણ તેોનો સંકર (એટલે
ભેલ) ન થવા માટે હાલના વખત પ્રમાણે તે
કાળમાં કાંઈ ઉપાયો ઉપર તે લોકોએ ધ્યાન પોહોંચાડયું નહીં હતું
એવું દેખાય છે. કારણ કે આ ખાભદમાં જે નિયમો બાંધેલા
છે, તે ઊંચા વર્ણોની સ્ત્રીઓનું માન રાખવાના અભી... |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.