image imagewidth (px) 920 920 | text stringlengths 446 1.82k |
|---|---|
૪.
હિંદુસ્થાનનો ઇતિહાસ,
[ખણ્ડ ૧.
વિદ્યા કંવા માખરૂ મેળવવા સારૂ ગયો હોય, તો છ વર્ષે; અને
મોજનેમાટે ગયો હોય, તો ત્રણ વર્ષે માત્ર વાટ જોવી. ૮
જ્યારે કોઈ પુરૂષ નિસંતાન થઇને મરો, અથવા જીવતો છતાં
તેને છોકરાં થવાની આશા રહી નહીં હરો, ત્યારે પણ તેના ભાઈ
પાસેથી તેની સ્ત્રીને છોકરાં પેદા કરવાની ચાલ ખરાબ છે, એવું
કહેલું છે. ફક્ત શ... | |
૧૬૮
હિંદુસ્થાનનો ઇતિહાસ,
[ખણ્ડ ૨,
તોપણ જે વખતથકી મુખ્ય દૈવોની પૂજા જુદી જુદી કરવા
લાગ્યા, તે વખત કરતાં મા ઘણું અર્વાચીન છે, એવું સંભવે છે.
રામ, કષ્ણ, ઈત્યાદિ જુદા જુદા અવતારોની ભક્તિઉપરથી
જે પંથો થયા છે, તે ખ્રિસ્તી શકના આઠમા સૈકાના ખારંભ
પછીના છે, એવું ઘણું કરીને ખચિત જણાય છે.
હિંદુસ્મોનો શુદ્ધ ધર્મ મળવાનું ઠેકાણું લે... | |
દિવાની કાયદો
અનુક્રમણિકા…
(૩) દિવાની ખાતું.
પૃષ્ઠ.
..
૪૦
કછો ચલાવવાનો રીત. ૪૦
પૃષ્ઠ.
ધણીપણાવગર વેચાણ ૪૪
ધણી તથા ચાકુર, સ્મો
વચ્ચેના કજીમા.•
રામાડાવિષે કજી,
....
પુરાવાવિષે કાયદો
૪૦
૬જીઓ ચલાવવાનો રી-
તનું સાંધણ
......
૪૨.
કરજવિષે.
૪૩
સ્ત્રીપુતોની વચ્ચેના સં
ંધિવષે,
૪૫
૨૮ ૮ ૮ ૨
પૈસાના વ્યાજવિષે.
કરારનામાંવિષે. • •
એકેશ્વ... | |
પ્રકરણ ૩,]
ન્યાય.
૪૫
ધણી તથા ચાકર એોસંબંધી જે કછમ્મા ઘણી તથા ચાકર
કહેલા છે, તે ઋણું કરીને બધા ભરવાડોવિયે એએચ્ચેના
તથા તેમ્નોના માથાઊપર ઢોરોસંબંધી જે જો-
ખમા રેહેછે તેવિષે છે,૬૭
જી.
ક.
નદી સરખા પોતાની મેળે થએલા પદાર્થથી, અથવા ચિભાડાવિષ
ઝાડો રોપીને, અથવા તળાવો ખોદીને, તથા તેની
બાજુએ દેવળો બાંધીને, એવી રીતે ગામની
સીમની નિ... | |
પ્રકરણ ૪.]
ધર્મ.
૬૩
૪૨
તો તેને ખદલે કઠણ સજાઓ કહેલી છે. હવે, પારધીનો ધંધો
નિર્દય તેથી બ્રાહ્મણોની નજરે તે ખોટાં માણસોની બરાબરીમાં
ગણાયલો હોય તો હોય; પણ એ રિાવાય ઉપર જે ખીજા મન-
માનેલા નિષેધો કહેલા છે, તેગ્મામાં વચનો પણ કહેલો છે,
અને આ વિન્ તથા પરોપકારી લોકોના ધંધાની ગણતરી જે
ખીજા અતિરાય ખરાબ ધંધાઞા તેઓનીસાથે હમેશાં કીધે... | |
પ્રકરણ ૨]
રાજ્યગીતમાં ફેરફારો.
૧૧૯
તો તૈથકી પણ છેક હાથ માલતો નથી. તેમજ જુના જમીન-
દારપાસેથી વેચાથી લેનારો નવો જમીનદાર જીના જમીનદારના
બધા સંબંધ પોતાના ઉપર તાણી લે છે; તેજપ્રમાણે નવો પટેલ,
તલાટી, ઈત્યાદિ, એચ્યો નવીન થએલા વંશોમાંથી પસંદ કરીને
નીમે છે; પરંતુ તેઓનાં કામોમાં કંઈ ફેરફાર થતો નથી,
ખીજો થોડોક ગ્રંથ થયા પછી, રાજા... | |
પ્રકરણ ૨.]
રાજધર્મ.
મા બધા અમલદારોની ઉપર માહોટી પદવીના તથા માહોટા
અધિકારના તપાસદારો નિમવા; અને દરેક મહોટા શહેરમાં તથા
નગરમાં એવો એક તપાસનીસ રાખવો અને પ્રતોમારેલા અ-
ધિકારીખો લુચ્ચઈ કરવાને સ્વભાવથીજ તૈયાર થાયછે, (એવી
લોકોમાં કેહેવત છે) તે લુચ્ચું બંધ કરવાનું કામ સ્મા તપાસદા-
રોનું છે. ૧૧
આારિાવાય દેશના લશ્કરી વિભાગ પણ ક... | |
પ્રકરણુ ૪,]
ધર્મની હાલની સ્થિતિ,
૧૪૩
ઈશ્વરી વિદ્યોપદેરાકો એઓ ખાદ કરીને, ખાકી કોઈની બુદ્ધિ
આવિષે પાકી નથી.
પંચમહાભૂતો તથા મા જગતમાંની પૈદા કીધેલી શક્તિો
એમઓની ભકિત કરવી એના કરતાં વેદોના માર્ગે ચાલનારા
ની સમજ વધારે થઈ હતી, અને તેઓને ઈશ્વરનું ખરેખર
સ્વરૂપ સમજાયું હતુ અને પોતાનાં મતો ફેલાવવામાટે તેઓ ઉ
મ્મેદવાર હતા, તોપણ તે... | |
વિભાગ તથા ધંધા,
પ્રકરણ ૧.]
કેટલીએક નિહાનિષ ક્રિયાો છે, તેોને ઘણુંજ માહોટપણું
આપેલું છે; તે ક્રિયામા કરવાને ઉપર લખેલી પહેલી ત્રણ વ-
ર્ણના લોકો યોગ્ય છે, ચોથી વર્ણના લોકો, તથા અતિશૂદ્રો, એ
ઊંચી વર્ણના લોકોના કામમાં ત્યાંહાં માવવા જેવા છે, ત્યાંહાંજ
માત્ર તેોનું વર્ણન કરેલું છે; તરિાવાય તે ગ્રંથમાં તેગ્મોને વિષે
વિચાર કરે... | |
પ્રકરણુ ૪.]
ધર્મની હાલની સ્થિતિ.
૧૪૧
હાલ હિંદુધર્મ કેવો છે તેનું વર્ણન કસ્યાથી તેમાં આ ફેર
ફારનું સ્વરૂપ જણાઈ આાવશે, અને અહીંના લોકોના સાધા-
રણ વ્યવહારો સમજવાને પણ તે વર્ણન જરૂરનું છે.
ધર્મ, એ જેવો હિંદુસ્થાનમાં સર્વકાળ આપણા જોવામાં આવે
છે, તેવો ખીજા કોઈ પણ દેશમાં નથી. પ્રત્યેક શેહેરમાં નાના
પ્રકારનાં દેવાલયો હોય છે, ત... | |
કરણ ૪]
ધર્મની હાલની સ્થિતિ.
૧૫૯
તથા આસમાની. કેટલાએકોને ખાર માયાં છે, અને ઘણામાન
ચાર હાથ છે; તેઓ વગર કારણે ખફા થાય છે, તથા વગર સખખે
ઠંડા પડી જાય છે, એવું વારેવારે ખની માવ્યું છે, એક દેવ
એક વખતે પોતાના રાજુ તરફ અમથો જોઇને તેને ખાળી ના-
ખે છે, અથવા પોતાના મનમાં અાવે તેટલી વારમાં તેને જીત-
વાને સમર્થ થાય છે, અને ખીજી વખતે ... | |
પ્રસ્તાવના.
મારાઅે છ વર્ષે ઉપર નામદાર મૌસ્તુ
એકન્સ્ટન,
જે મા ઈલાકાનો એક નામીચો ગવર્નર થઈ ગયો, તેણે મા
દેરાવિષેનો જે અંગ્રેજી ઇતિહાસ કહ્યો છે તેનો મરાઠી તરજુમા
કરવાનું કામ મેં હાથમાં લીધું, તે ઈશ્વરની કૃપાથી પૂરૂ થઈ તે
માખું પુસ્તક ત્રણ જીદોમાં છપાઈ ગયું; અને તેનો ઉપોદઘાત-
રૂપી જે ભાગ તે આા વરસમાં સમાપ્ત થયો. પછી, કેટલા... | |
૧૨૪
હિંદુસ્થાનનો ઇતિહાસ.
[ખણ્ડ ૨.
અને સરકાર પોતાની પાસે રાખતી હતી. એ કરાર અમલમાં
લાવવાસારૂં બે કિંવા વધારે દિવાની અમલદારો પરભારા સરકા-
રમાંથી નીમતા હતા; અને તે સરદાર પોતાના લશ્કરની તથ
મુલ્કની બંદોબસ્તી કેવી રાખે છે, તેવિષે તેના કામની તપાસ
તેઓ રાખતા હતા.
માટલી બધી ખબરદારીઓ રાખીછતાં પણ, આવાં દેવાંથકી
જે સહેજ થનારા પરિણામ... | |
પ્રકરણ ૫]
લોકોની રીતભાત,
૭૩
સ્મ સ્મૃતીમાં બાપદાદાની ચાલને જે માન માપવાનું કહ્યું
છે, તેનું મ્યા પુસ્તકમાં ઘણુંજ મોડોટપણું કહેલુ છે, તે મહોટપણા
પ્રમાણે તેવા આાચારનું વર્ણન ક્રિયે ડેકાણે કરવું તે મને બરાબર
સૂઝતું નથી. પરંપરાગત આયાર (એટલે પેઢી દર પેઢી ચાલેલો
વહિવટ) એ રાાસ્ત્રથી પણ મોહોટો છે, અને તે બધા તપનું
મૂળ છે એવું મ... | |
પ્રકરણ ૪]
ધર્મ.
૧૫
કરનારા લેખો, કોશ્યૂકસાહેબના કહીં પણ જોવામાં માળ્યા નથી.
તે વેળાએ મૂતિઓ મૂળજ ન હતી, મને પૂજાē (એટલે પૂજા
કરવા લાયક) વસ્તુની દેખાય એવી પ્રતિમાા પણ ન હતી એવું
જણાય છે.
સર્વ મનુસ્મૃતીમાં કેવલેશ્વર મતનુંજ પ્રતિપાદન
છે, અને તે ગ્રંથની શેવટે એવું કહેલું છે, કે ઉપ-
નિષદોએ કહેલા “એક પરમેશ્વરનું ખરેખર
જ્ઞાન પે... | |
૭૫
હિંદુસ્થાનનો ઇતિહાસ.
[ખણ્ડ ૧.
અને તેઓએ પોતાના ખીન્ન દેશીાથકી વધારે જ્ઞાન મેળવીને
બધા દુનિય્યાદારીના ફાયદા પોતેજ ખેંચી લીધા? સ્મા સંરાયના
ત્રણ પ્રકાર છે.
રોથકી ખીજી ઊઁચી વર્ણના લોકોનો ચેહેરો બાહારથી
દેખાઇનો જુદો છે, તે માજ દિવસસુધી નજરમાં આવવા જેવો
છે; તે ઉપરથી ઉપર કહેલી વર્ષના લોકો પરદેશમાંથી આવા
છે એવું આપણને લાગે ... | |
હિંદુસ્થાનનો ઇતિહાસ,
[ખણ્ડ
શ્રેણી માત્તાઓ કીધેલી છે, અને ખરાબ ખાચરણથી મા
લોકમાં તથા પરલોકમાં થનાસ જે ખરાબ પરિણામો, તે પણ
ઘણી રીતે કહેલા છે. જે માણસ ખરો છે તેને બે દરકે
પીડયો, તો પણ તેણે દુઃખી થવું ન જોઈએ; કારણ “મધમી
માણસને કંઈ સુખ થતું નથી, તથા જેણે ખોટી સાક્ષ માપીને
સંપત્તિ મેળવેલી હશે તેને પણ થતું નથી.”
,,૬૩
નીતિવિષે... | |
૩૩.
હિંદુસ્થાનનો ઇતિહાસ.
(ખણ્ડ ૧.
જે ખફા થએલા વાદીપ્રતિવાદીસ્ત્રો, તથા ઘરડા અને રોગથી
પીડાયલા લોકો રાજાની માગળ મારે મને કંઈ કઠોર ભાષણ
કરે, તો તે રાજાએ સહન કરવું,
ધર્મશાસ્ત્રમાં હરિસ્માર એવા પુરૂષોનું મત લીધા વગર રા-
જાએ પોતાનાજ મતથી કછચ્યા ચુકવવા નહીં ઐવિષે ખબર
દારી રાખવાનું કહ્યું છે. તેમજ જે કામનો એક વખતે ધર્મ-
રાાસ્... | |
પ્રકરણ ૨]
રાજ્યગીતમાં ફેરફારો,
પ્રદેશોને લાગુ કરવાયકી અને જમીનના એક
૧૨૧
પ્રકારના ભોગવટા-
થકી જે સિદ્ધાન્તો ઠરાવેલા હોય છે તેઓમાં ખીજા છેક જુદા
સ્વરૂપના ભોગવટાનો સમાવેરા કરવાથકી, જમીનની માલેકીવિષેના
ઘણા ટંટા પેદા થયા છે; ખીજું, કેટલાએક એવું સમજે છે, કે
જ્યાંહાં સરકાર પોતાના હક્કોઉપર કંઈ નજર રાખતી નથી, ત્યાંહ;
હવે તેવા સ... | |
પ્રકરણ ૪.]
ધર્મની હાલની સ્થિતિ.
૧૫૩
ઉત્તરહિંદુસ્થાનમાંની જે રાજકન્યાઓએ તેની
હતી, તેમોનાં પણ ચોરી લીધાં.
ખુખસુરતી જોઈ
તે જેમ જેમ મોહોટો થતો ગયો, તેમ તેમ તેણે ખીજાં
અસંખ્ય સાહસો કસ્યાં, અને જે જુલ્મી રાજા તેને માર-
વાને ધારતો હતો તેને જીતીને પોતાનું વંશપરંપરાનું રાજ્ય
લીધું; મા પણ તેઓમાં એક પરાક્રમ કહ્યું. પછી બાહારના
રા... | |
પ્રકરણ ૪.]
ધર્મની હાલની સ્થિતિ.
૧૭૩
છે. પ્રકૃતિની પાસે મા જગત ઉભું કરવાની શક્તિ સ્વતઃ-
સિદ્દત છે, અને કાળે કરીને આ જગત નારા પામે છે, તોપણ
પ્રકૃતિમાં પહેલાં કહેલી રાતિ છે, તેથી તે કેટલીએક વખતે ફરી-
થી પેદા થઈને પાછો તેનો ક્ષય થાય છે, તે પાછું પેદા થાય છે;
તેને ઉત્પન્ન થવાને બાહારની મદદની કંઈ જરૂર પડતી નથી.
જે પદાર્થોને ... | |
હિંદુસ્થાનનો ઇતિહાસ.
[ખણ્ડ ૧,
હવે સાધારણ નજરથી જોતાં એવું માલમ પડે છે, કે બ્રાહ્મણો
પોતાનું ધર્મસંબંધી અભિમાન પૂરું કરીને તૃપ્ત થયા હતા, અને
મા જગતની સંપત્તિ અથવા સત્તા એઓનો લોભ કરવાનો તે-
ઓનો ઈરાદો ન હતો; કારણ તેઓનો વખત ગુજારવાનો જે
રસ્તો કહેલો છે, તેમાં શ્રમ લેઈને અભ્યાસ કરવો, અને તેમજ
વિરકત તથા એકાન્ત રેહેવું એવું છ... | |
પ્રકરણ ૪,]
ધર્મની હાલની સ્થિતિ,
૧૪૭
એમ્મદખી કરીને તેને સતાવે છે તેખોને તે પોતાની માંખોના
તેજથી ભસ્મ કરી નાખે છે એવું તેનું વર્ણન કહ્યું છે, હવે
શિવનું સ્વરૂપ સંહાર કરનારનું છે, માટે તેની સાથે સ્મા વર્ણનો
સારીપેઠે મળતાં આવે છે; પણ તેના જે સ્વરૂપની હાલ પૂજા
કરે છે તે કેવળ જુદું છે, અને સંહાર એટલે ફરીથી પેદા
કરવું એવું તે... | |
ખણ્ડ બીજે.
મનુસ્મૃતિપછી થએલા ફેરફારો, તથા અર્વાચીન
કાળના હિંદુ લોકોની સ્થિતિ
હિંદુ લોકોએ પોતાની ઘણીએક ચાલો જેવીની તેવીજ રાખેલી
છે, તેવી ખીજા કોઈ પણ લોકોએ રાખ્યાની અમને માહિતી નથી,
તથા એમ્મોની ચાલો જેટલાં વરસ રહેલી છે તેટલી વખતસુધી
ખીજા કોઈની પણ રહી છે એવો લેખ નથી; પરંતુ એવું છે,
તોપણ, (મનુસ્મૃતિ થઇને પચીસ સેકા થયા) તેટ... | |
:
અનુક્રમણિકા.
ખણ્ડ ત્રીજે.
હિંદુલોકોની અર્વાચીનકાળની સ્થિતીનું સાંધણુ.
પ્રકરણ પેહેલું.
જ્યોતિષ અને ગણિત વિદ્યા.
પૃષ્ઠ.
હિંદુ સ્માના જ્યોતિષ નું જી-
૫૪.
અંકગણિત
૨૧૬
નાપણું
૨૧૧
ખીજગણિત.
૨૧૭
તેનો વિસ્તાર
૨૧૩ હિંદુસ્માની વિદ્યાનું અ-
ભૂમિતિ
૨૧૬ સલપણું
૨૧૮
પ્રકરણ બીજું.
ભૂગોવિદ્યા · ·
૨૩૩
પ્રકરણ ત્રીજું
કાલગણનવિદ્યા.
૨૨૬
પ... | |
પ્રકરણ ૨.]
રાજ્યીતમાં ફેરફારો.
૧૩૩
નસી જમાબંદી થતી હોય છે ત્યાંહાં આાવી દુખરજીનીગીત વધા
રેજ લાગુ પડે છે.
પ્રથમ આા નમણૂકો જેટલી તૈનાત થતી હતી તેટલીજ કરતા
હશે; પરંતુ તે તેમણુકો ઘણા દિવસ ચાલીગ્મો, અને એક પર-
ગણાની બધી જમાબંદી ખાઈ જવા જેવી માહોટી થઈ, એટલે
તે પરગણાના વસૂલનું કામજ તે લશ્કરના સરદારોને સોંપીને
પહેલાંનો બંદોબસ્... | |
પ્રકરણ ૩,]
ન્યાય.
ના લાયકીના કારણેાનો વિચાર કરીને તેઓની મજબૂદી જેમ
તેને ભાસરો તેમ ધારવી,પર
'
મા નિયમો ખીજી રીતે સારી બુદ્ધિથી કીધેલા છે; એવું
છતાં, તેાને બે અપવાદોનો ડાધ લાગેલો છે;—તે અપવાદો
ઉપર યુરોપખણ્ડના લોકોનું જેટલું ધ્યાન લાગેલું છે, તેટલું તે નિ-
મમો ઉપર પણ નથી,તેમાંનો આ એક અપવાદ;—કોઈ પણ
વર્ણન: માણસ, જે પોતે દેહ... | |
૧૬૨
હિંદુસ્થાનનો ઈતિહાસ,
[ખણ્ડ ૨.
જે રીતે પેદા થઈઓ છે તે રીત, તથા તેમાંનાં મૂલતત્ત્વો, મે-
સાથે, અને થ્રીસ તથા મિસર મા દેશો માંહેલાંની સાથે
કંઈ સંબંધ છે, મેવો, જે લોકો પ્રાચીન કાળની વાતોવિષે શોધ
કરે છે તેઓ તેનો પત્તો હજી લાવી રાશે, આ વાત ખને એવી
છે; પરંતુ મા બેઉનું ખાહારનું રૂપ એટલું જુદું છે કે હિંદુસ્થા-
નમાંની વાતો ... | |
પ્રકરણ ૨.]
રાજ્યગીતમાં ફેરફારો,
૧૦૧
ન કીધેલો. એવી હોય છે; તથા કેટલીએકોમાં કંઈ ઉત્પન થવાનું
નહીં એવી હોય છે, બધી જમીનના કડકા પાડેલા હોય છે, અને
જેમ બધી ગામકીની હદો તજવીજથી ફેરવેલી હોય છે, તેજ-
પ્રમાણે મા કડકાસ્મોની પણ હોય છે; અને દરેક જમીનનું નામ,
તેનો મગદૂર, તેનું ક્ષેત્રફલ, તથા તેનો માલેક, એની નોધણી
ગામકીના દફતરમાં તસ... | |
પ્રકરણ ૨]
રાજ્યગીતમાં ફેરફારો.
૧૧૧
બધા કબૂલ કરે છે, ત્યારે જમીનદારોને પોતાની જમીનનો ધારો
વધારવાનો હક્ક છે તે કારણથી તે વહિવટદારનો હક્ક વ્યર્થ થાય
છે, એવી કંઈ લોકો તકરાર લે છે; અને ખીજા એવી તકરાર
લે છે, કે જમીનના ધારાની એટલી હદ કરેલી છે કે આસ-
પાસના પ્રદેશમાં જે દરની શિસ્ત હરો થકી જાતી ધારોકો
ઈએ લેવા નહીં, એવું છે.
હવે ... | |
૧૮
હિંદુસ્થાનનો અંતિહાસ.
[ખણ્ડ ૨.
હમેશાં બરદસ્ત કી શકી નથી. એમ છતાં, ખીજા પણ આવા
કેટલાક લોક ચિત્ હતા, કે તે આા રાજાોને કબૂલ કરતા, અને
ખરેખર કિંવા નામનો પણ, તેઞોને કર માપતા, અથવા કેટ-
હું નિયમિત લશ્કર પૂરવતા, અથવા કંઈ સાધારણ મદદ કરતા;
પરંતુ આવું છતાં પણ તેમા પોતાના દેરાની અંદરનો બંદોબસ્ત
પોતાના હાથમાં રાખતા, અને રાજાને ... | |
પ્રકરણ ૪.]
ધર્મની હાલની સ્થિતિ.
૧૮૧
બેસો માઢે છે; તેગ્માને ચોલક કેહેવાય છે; તેો ઉધાડે માથે ફરે
છે; તેઞાની દાઢો તથા ચોટલી કાહાડી નાખેલી હોય છે, અને
તેગ્માની સાથે એક કાળી લાકડી તથા જીવજંતુ વાળી કાહાડવા
સારૂ એક સાવરણો હોય છે તે સાવરણાને તેઓ ોધો કેહે છે.
તેઓ પોતાનું ગુજરાન ભીખ ઉપર કરે છે. તેા કચારે પણ
ન્હાતા નથી; (બ્રાહ્મણ... | |
૧૨૦
હિંદુસ્થાનનો ઇતિહાસ.
[ખણ્ડ ૨.
માજીગ્નેટને મહાદે તે લે; પરંતુ તે વખતે તેણે, પોતાની સાથેની
હિંસેદાર જે રૈય્યત, તેને નુકસાની ભરી આપવી; તેમજ અડ-
ચણની વખતે, ગાડિો, વાહાણો, ઈત્યાદિ રાજા પકડી શકે છે,
તથા રાત્રુએ ધેરેલાં શહેરોમાંનાં ઘરો પણ ભાગી શકે છે; પરંતુ
તે વખતે તેને માલેકીનો વા પણ હોતો નથી.
રાજ-
રાજાનો ભાગ માપ્યા પછી ... | |
૧૦૦
હિંદુસ્થાનનો ઇતિહાસ.
[ખણ્ડ ર.
રાખેલા છે, તથા તેને જમીનો તથા કેટલાક હક્કો મળે છે;
પરંતુ હમણાં સરકારના બંદોબસ્તનો કંઈ કારભાર તેઓ પાસે
નથી, જમીનસંબંધી દફતર રાખવાનું કામ માત્ર તેઓ પામે
છે(અ), મુસલમાનોએ દેરા જીતી લીધા પછી એ અમ્મલદારો
૨૬ પડયા એવી લોકો સાધારણ અટકળ કરે છે; પરંતુ જેમ
હિંદુઓની બધી વાતો વંરાપરંપરા ચાલે છે, તે... | |
૧૫૮
હિંદુસ્થાનનો ઇતિહાસ.
[ખણ્ડ ..
માછલીચ્યો, સાપો, કાચબા, તથા મગરો, એ જે તેનો બધો ખટલો
તે લેખને પૃથ્વિ ઉપર પડી, તે કિસ્સો, તેમજ માતાજીએ પોતાની
તમામ સપ્ત મરજીથી, ગણપતીને એકલીએજ પેદા કીધો, તથા
પછી તેનો બાપ શિવ એણે તેનું માથું કાપી નાખ્યું અને પાછ-
ળથી તે ફરીથી ખેસાડવાની વખતે એક હાથીનું માથું તેને હાથ
લાગ્યું તે ખેસાડી દી... | |
res
હિંદુસ્થાનનો ઇતિહાસ.
[ખણ્ડ ૨,
વેદોએ ઉપદેશ્યો છે તેની ચાલ તે વખતનો અગાઉ ઘણી થઈ
હશે. એવું છતાં, જીદ્દના ધર્મવિષે જેઓ અતિ સન્નીથી તકરાર
લે છે તેમોમાંથી, એ ધર્મ ખ્રિસ્તી રાકની અગાઉ દસમા અ-
થવા અગીઞારમા સૈકાની પૂર્વે થયો એવું એક પણ કેહેતો નથી,
અને જે ઇતિહાસવિષે ઘણાજ સારા દાખલાખો છે, તે ઉપ-
રથી એવું ઠરે છે, કે એ છઠ્ઠા સૈ... | |
૭૬
હિંદુસ્થાનનો ઇતિહાસ,
[ખણ્ડ ૧.
લોકો વધારે સુધરેલા હતા એવું ખુલ્લું દેખાય છે. હિંદુઓની
અંદરની શિસ્તો યુનાની લોકોના જેટલી જંગલી ન હતિથ્યો; તેમજ
તેઓ પોતાના રાત્રોની સાથે જે રીત ચલાવતા હતા તે વ-
ધારે દયાભરેલી હતી; તેમોની સાધારણ કાબેલિયત યુનાની લોકો
કરતાં ઘણીજ વધારે હતી; તે ઈશ્વરના અસ્તિત્વઞવિષે તથા
તેની પ્રકૃતીવિષે જે જ્... | |
૩.
હિંદુસ્થાનનો ઇતિહાસ.
[ખણ્ડ ૧,
હરકત કરરો ત્યાંહાં, અથવા જ્યાંહાં કોઈ લોકોની ઉપર ખીજા
કોઈ લોકોએ અન્યાયથી હામલો કર્યોા હોય તે વખતે તેઓની
મદદ કરતા છતાં, પોતાનો બચાવ કરવાને માટે લઢાઈ કરીન
બીજાના શરીરને ઈજા કીધી હોય, તો તેવિષે સારી રીતે ખંદો-
બસ્ત કીધેલો છે,૩૯
ઘણા ઝપાટાથી કિંવા ધ્યાન ન પોંહોંચાડીને ગાડી હાંકી હોય,
તો તેના... | |
પ્રકરણ ૫.]
લોકોની રીતભાત.
૨૩
૫
તેઓએ પોતાનું વજન વધારવાના ઉપાયો યોજવાની સુસ્તી કીધી
હોત, તો તે એક જુદી વાત થાત; પરંતુ મનુસ્મૃતિ જેવા ધર્મશા-
સ્ત્રના જુના ગ્રંથમાંથી, (જે ગ્રંથની મુખ્ય મતલબ બ્રાહ્મણોની
સત્તા મજબૂદ કરીને વધારવી એવી છે, તેમાંથી) ઉપર કહેલા
ઉપાયો કાહાડી નાખ્યા છે, એ સ્માશ્ચર્ય છે, મા સુસ્તીથી જે
પરિણામો થયા ... | |
પ્રકરણ ૨.]
રાજ્યગીતમાં ફેરફારો.
૧૧૩
પણ હલ્લાથકી પોતાનો બચાવ કરવો, એ એકએકલાથી કામ
થવું મરાય હતું; ખીજાને ચાકરીમાં રાખવામાટે પાસે પૂંછ
ન હતી; અને જ્યાંહાં તે કામ કરનારને ઘણાં સગાંવાહાલાં ન
હોય, ત્યાંહાં તેની મદદે દોસ્તો ખોલાવવા પડતા હતા; પછી તે
મુલ્ય વસાવ્યાથકી થનારા ફાયદાઉપર તેઓનો હક્ક પોહોયતો
હતો; અને એજ કારણથકી ગ્રામસ... | |
પ્રકરણ ૧.]
વિભાગ તથા ધંધા,
૧૧
તેણેજ રાખવું; પણ જે ખીજી વર્ણના માણસને મળે, તો તે રા
જામ્બે લેવું, અને તેમાંથીપણ અર્ધું બ્રાહ્મણોને માપવું.૩૯ ખીજી
વર્ણના લોકોમાંથી જો કોઈનો વંશ ખુટે તો તેની બધી મિલકત
રાજાએ લેવી; પણ તે રાખસ જો ભ્રાહ્મણ હોય, તો તેની મિલ-
કત ખીજા બ્રાહ્મણોએ પોતપોતામાં વહેંચી લેવી.૪૦ વિદ્યાન થ્યા-
હ્મણ ઊપર ક... | |
પ્રકરણ ૨.]
રાજ્યગીતમાં ફેરફારો.
૧૨૭
ખેરીજનુશા
હિરા જમીનેા.
છે, તથા તેવાજ ખાસગી ખટલામાંના મોહોટા અમલદારો તથા
વંશપરંપરાના ખાસગીની ખિદ્ભુતમાંના લોકો એગ્મોને સ્થાપી છે.
દેવાલયો અથવા ધાર્મિક લોકો, અથવા મો
હોટી યોગ્યતા પામેલા ચાકરો અને મેહરબાની
માંના લોકો, મેગ્મોને બીજી પરભારી જમીનો
આાપીઓ છે. એ પરભાસ્યાં દેવાં ઘણાં છે,
પરંતુ... | |
પ્રકરણ પ.]
લોકોની રીતભાત,
૭૧
બીજું એવું કહ્યું છે, કે “ધરમાં બંધ કરીને રાખેલી તથા
ચંચળ સગાવાહાલા પુરૂષોની નજર હેઠળ રેહેનારી એવી પણ
ગ્નિસ્મો નિર્ભય નથી; જેને પોતાના દિલો રક્ષણ કરે છે તેજ
ગ્નિો ખરેખર નિર્ભય છે.'પ
આ ગ્રંથમાં સતીવિષે એક અક્ષર પણ કરેલો નથીઃ ઉલટું
ભ્રાહ્મણોની વિધવાઓએે સારી રીતથી, વિરત તથા પવિત્ર
રહીને પોતાનુ... | |
પ્રકરણ ૨.]
રાજ્યરીતમાં ફેરફારો.
૧૦૭
માઁ હિંદુસ્થાનમાં અને તેમાંથી પણ ઉત્તરતરફના તથા છેક
દક્ષિણમાંના દેશોમાં ૬૨ એક ગામમાં લોકોનો એક સમુદાય
હોય છે, તે તે ગામકીને ઠેકાણે ગણાય છે, અથવા તે સમુદાય
તેજ ગામકી, એવું કહીએ તોપણ ચાલશેઃ કારણ ત્યાંહાંના ખા-
કીના લોકો, એો તેમાંના લોકોનાં કુળો હોય છે. (ઇ), તે
સમુદાયમાંના જે લોકો, તે જ... | |
પ્રકરણ ૨]
રાજ્યરીતમાં ફેરફારો.
પટેલની મદદે ખીજાપણ જુદા જુદા અમ્મલદારો
હોય છે; તેઓમાં તલાટી તથા પગી એો મુખ્ય છે.
તલાટી (૩),—એ ગામનું દફતર રાખે છે; તેમાં
ગામની જમીનની પ્રતોનો બધો તસીલ, તથા
તે જમીનો હાલ જેઓ ખેડતા હશે તથા જે
૧૦૫
ગામતર નાલા-
કાનીનેમણૂક:-
ઇત્યાદિ.
તલાટી, પગી,
માગળ ખેડતા હતા તેઓનાં નામો, તેમજ તે જમીન ઉપરનું
મ... | |
પ્રકરણ ૪.]
ધર્મની હાલની સ્થિતિ.
૧૬૭
તેોમાંથી ઘણું કરીને બધા લોકો દેવી નામનું જે શક્તિનું સ્વ
રૂપ છે તેને ભજે છે,
ઉપર કહેલાં ઉદાહરણોમાં જે પંથોના ભેદો છે, તેમોમાં
એકખીજામાં ક્યારે ક્યારે હાડવેર હોય છે, પરંતુ તે ખાહારથી
ઉધાડું જણાતું નથી. કોલબુક, પ્રોફેસર વિલ્સન, તથા ડાક્ટર
હામિલ્ટનથુક્યાનન, એ સાહેબોના લેખો ઉપરથી યુરોપિય... |
End of preview. Expand in Data Studio
README.md exists but content is empty.
- Downloads last month
- 6