url stringlengths 28 269 | text stringlengths 49 105k | timestamp stringlengths 0 27 | language stringclasses 1
value |
|---|---|---|---|
https://gu.wikipedia.org/wiki?curid=5061 | હિમાચલ પ્રદેશ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલું રાજ્ય છે. તેનું પાટનગર શિમલા છે. આ ઉપરાંત શિમલા ખાતે શિમલા જિલ્લાનું મુખ્ય મથક પણ આવેલું છે. આ રાજ્યનો લગભગ આખોય પ્રદેશ હિમાલય અને શિવાલિક પર્વતમાળાથી છવાયેલો છે. આ પર્વતોમાં સહેલાણીઓને ઉનાળાના તાપથી બચાવતા વિવિધ પર્યટન સ્થળો આવેલાં છે. આ સ્થળોમાં શિમલાની દેશના પ્રથમ હરોળના ... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=5068 | દમણ ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવનું પાટનગર છે. દમણ પ્રદેશ ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લાથી ઘેરાયેલો છે. જેમાં દમણ શહેર અરબ સાગરના કિનારે વસેલું નગર છે. અહીં પહોંચવા માટે અમદાવાદ - મુંબઇ રાજ્ય ધોરી માર્ગે અથવા રેલ્વે માર્ગે વલસાડ જિલ્લાના વાપી અથવા ઉદવાડા પહોંચી ત્યાંથી રાજ્ય ધોરી માર્ગ દ્... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=5069 | બગસરા ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશના અમરેલી જિલ્લાના બગસરા તાલુકાનું વહીવટી મથક છે. બગસરા લોકસાહિત્ય તેમ જ શૌર્યગીતોના રચયિતા ઝવેરચંદ મેઘાણી, કે જેમને "રાષ્ટ્રીય શાયર"નું સન્માન મળ્યું છે, એમની કર્મભૂમિ ગણવામાં આવે છે.
ઇતિહાસ.
બગસરાને ઇ.સ. ૧૫૨૫માં દેવગામ દેવલીના વાળા મંછા ભૈયાએ જીતી લીધું હતું. વાળા મંછા ... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=5071 | દક્ષિણ ભારતમાં આમ તો એક-એકથી ભવ્યાતિભવ્ય મંદિરો બનાવેલાં છે, પરંતુ તાજેતરના સમયમાં બનેલું અને અત્યારે ચારેબાજુ ચર્ચાઓ જે મંદિરની થાય છે તે સુવર્ણ મંદિર દક્ષિણ ભારતના તામિલનાડુ રાજયમાં આવેલા વેલ્લોરથી ૩ કિ.મી.ના અંતરે આવેલા મલાઈકોરી ગામે બનાવવામાં આવેલું છે.
દક્ષિણ ભારતનાં જોવાલાયક સ્થળોમાં તિરુપતિ બાલાજી કરતાં પણ વધારે... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=5073 | નેલ્સન રોલિહ્લાહ્લા મંડેલા (Nelson Rolihlahla Mandela) () (૧૮ જુલાઈ ૧૯૧૮ – ૫ ડિસેમ્બર ૨૦૧૩) દક્ષિણ આફ્રિકાના ક્રાંતિકારી હતા જેમને જેલ થયેલી અને પછી ૧૯૯૪ થી ૧૯૯૯ સુધી તેઓ એક રાજપુરુષ અને સેવાભાવી, પરગજુ વ્યક્તિ તરીકે દક્ષિણ આફ્રિકાનાં પ્રમુખપદે રહ્યા. આ હોદ્દો ધારણ કરનારા તેઓ પ્રથમ અશ્વેત વ્યક્તિ હતા. તેઓ ૧૯૯૧ થી ૧૯૯... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=5074 | દેહરાદૂન કે જે ક્યારેક ગુજરાતીમાં ખોટી રીતે દહેરાદૂન તરિકે પણ ઉચ્ચારાય છે, તે ભારત દેશનાં ઉત્તર ભાગમાં આવેલાં વર્ષ ૨૦૦૦ની નવેમ્બર ૯ના રોજ નવા બનાવવામાં આવેલાં ઉત્તરાખંડ રાજ્યનું પાટનગર છે અને દેહરાદૂન જિલ્લાનું વડું મથક પણ છે.
અહીં રાજ્યની વહીવટી કચેરીઓ ઉપરાંત પ્રખ્યાત શાળાઓ, વિદ્યાલયો તેમ જ મહાવિદ્યાલયો આવેલાં છે. આ ... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=5077 | આહારમાં માંસનો ઉપયોગ કરતા જીવોને માંસાહારી કહેવાય છે. આમાં જંગલી પ્રાણીઓ, જળચરો, પક્ષીઓ અન્ય જીવોનો શિકાર કરી તેનું માંસ આરોગે છે. પશુઓ જેમ કે સિંહ, વાઘ, દિપડો, ચિત્તો, વરુ વઞેરે માંસાહારી છે. જ્યારે અમુક માંસાહારી જીવો શિકાર કરતાં નથી, પરંતુ અન્ય મરેલાં જીવોના શરીરનું માંસ આરોગે છે. દા.ત. ગીધ, ઝરખ, શિયાળ વગેરે.
માણસો ... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=5078 | આપણી ભારતીય સંસ્કૃતિમાં છેક વેદકાળથી ગંગા જેવી પવિત્ર નદીઓને માતા-દેવી માનીને તેમની સ્તુતિ-ઉપાસના-પૂજા કરાય છે. ગંગામૈયાના જન્મ કે પ્રાગટ્ય સંબંધી રામાયણ, મહાભારત અને પુરાણોમાં જાત-જાતની કથાઓ મળે છે. સામાન્ય રીતે વૈશાખ સુદ સાતમનો દિવસ ગંગાજીનો પ્રાગટ્ય દિવસ મનાય છે. એ દિવસે ગંગાજીની ઉત્પતિ થઈ કે ધરતીલોક ઉપર અવતરણ થયું,... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=5079 | શ્રીમદ્ વલ્લભાચાર્ય વૈષ્ણવ સંપ્રદાયના એક પ્રસિદ્ધ અને તેજસ્વી આચાર્ય હતા. પુષ્ટિ માર્ગના અનુયાયીઓ તેમને મહાપ્રભુજી તરીકે પણ ઓળખે અને પૂજે છે.
તેમનો જન્મ એક વિદ્વાન ભારદ્વાજ ગોત્રી તેલંગ બ્રાહ્મણ લક્ષમણ ભટ્ટને ત્યાં ચંપારણ્યમાં વિક્રમ સંવત ૧૫૩૫ (ઇ.સ. ૧૪૭૯)માં ચૈત્ર વદ અગિયારસના દિવસે થયો હતો. જન્મ થતાં બાળક મૃતવત્ જણાતા... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=5080 | સંસ્કૃતમાં અંજીરને ઉદુમ્બર, હિન્દીમાં ગુલોર, અરબીમાં ફયુમીઝ, પર્શિયનમાં અરમાક-અંજીર, કન્નડમાં અટ્ટી અને મરાઠીમાં ઉંબર કહે છે. કાઠિયાવાડમાં અંજીરનાં કુળના અન્ય એક વૃક્ષ પર પાકતા ફળને ઉમરા કહે છે. ‘આર્યભિષક’ ગ્રંથમાં અંજીરનો ઉલ્લેખ જ નથી. પણ મહર્ષિ ચરક વિશે મૈસૂરની ઇન્ડો-અમેરિકન હોસ્પિટલના ડૉ. અમ્માન કહે છે કે તેમણે મધુપ... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=5081 | અનુષ્ઠાન એટલે, અનુ: સ્થાન = અનુષ્ઠાન અર્થાત્ આગળનું સ્થાન. સાધકનું પ્રગતિનું આગલું ચરણ એટલે અનુષ્ઠાન. સાધકનો આર્તનાદ એટલે અનુષ્ઠાન. જેમ મા -મા કરતું બાળક જ્યારે કોઈ મુશ્કેલીમાં મુકાય તો ‘ઓ..મા’ એવી બૂમ પાડે છે અને માતા બધું કામ મૂકી બાળક પાસે દોડી આવે છે. આ જ છે અનુષ્ઠાન-અર્થાત્ સાધકનો પોકાર જે સાંભળી જગદંબા દોડી આવે છ... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=5082 | લીમડો (અઝદિરચ્તા ઇન્ડિકા) એ મેલિયેસી કુળનું વૃક્ષ છે. એઝાડિરેક્ટા ઈન્ડિકા વનસ્પતિ પ્રજાતિના વર્ગની બે શ્રેણીમાંથી તે એક છે, અને ભારત, મ્યાનમાર, બાંગ્લાદેશ, શ્રીલંકા, મલેશીયા અને પાકિસ્તાનમાં ઉદ્દગમ સ્થાન ધરાવે છે, ઉષ્ણકટિબંધ અને પેટા-ઉષ્ણકટિબંધ વિસ્તારોમાં ઉગે છે. લીમડાના અન્ય નામો આ મુજબ છે નીમ (હિન્દી, ઉર્દૂ અને બંગા... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=5083 | પંકજ શાંતિલાલ જોષી મૂળ ભાવનગરના વતની છે. તેમણે ભાવનગર યુનિવર્સિટી તથા ટાટા ઈન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરીને ૧૯૭૫માં એમ.એસસી. અને ૧૯૭૯માં સાપેક્ષવાદના સિદ્ધાંતમાં પીએચ. ડી. કર્યું. એક જાણીતા વૈજ્ઞાનિક હોવાને નાતે તેઓ અમેરિકા, ઇંગલેન્ડ તથા યુરોપની અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. તેઓ ભારતની `રાષ્ટ્રીય વિજ્ઞાન અકાદમી' (નેશનલ એ... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=5084 | ઉંદર એ કૃંતક (rodent) વર્ગનું એક નાનકડું સસ્તન પ્રાણી છે. લાંબુ અણિયાળું મોં, નાના ગોળ કાન અને લાંબી અને અલ્પ કે રૂંવાટી રહિત પૂંછડી એ તેમની વિશેષતા છે. ઉંદરની સર્વ સામાન જાણીતી પ્રજાતિ છે ઘરેલુ ઉંદર ("Mus musculus"). પાળેલાં પ્રાણી તરીકે પણ ઉંદર લોકપ્રિય છે. અમુક ક્ષેત્રોમાં ખેતરાઉ ઉંદર પણ ઘણાં સામાન્ય હોય છે. ખેતરાઉ ... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=5085 | બાબાસાહેબ આંબેડકર (મૂળ નામ: ભીમરાવ રામજી આંબેડકર) (૧૪ એપ્રિલ ૧૮૯૧ – ૬ ડિસેમ્બર ૧૯૫૬) એક કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્ત્વચિંતક, નૃવંશશાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી તેમજ અનેક વિષયોના જ્ઞાતા હતા. તેઓ ડૉ. બાબાસાહેબ આંબેડકરના હુલામણા નામથી પણ જાણીતા છે. તેમણે ભારતમાં બૌદ્ધ પુનર્જાગરણ આંદોલનની શરૂઆત કરી હતી. ભારતીય બંધાર... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=5086 | ચેટીચંડ કે ચેટીચાંદ એ સિંધી લોકો દ્વારા ઉજવાતો તહેવાર છે. આ દિવસ તેમના ઇષ્ટદેવ ઝૂલેલાલનો જન્મ દિવસ છે. આ દિવસને સિંધીઓ ‘સિંધીયત જો ડીંહું (દિવસ) ચેટીચંડ’ અથવા 'સિંધી દિન' તરીકે ઉજવે છે. આ દિવસે તેમના ઇષ્ટદેવ ઝૂલેલાલની ‘ઝૂલેલાલ બહરાણો સાહબ’ સ્વરૂપે શાહી સરઘસ કાઢવામાં આવે છે. આ સરઘસમાં સિંધીઓ ‘ઝૂલેલાલ બેડાપાર’ના નારા લગા... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=5087 | ઝૂલેલાલએ સીંધીના ઇષ્ટદેવ છે. તેઓ વરુણ દેવનો એકનું એક સ્વરૂપ છે. તેમને અમરલાલસાંઈ, ઉડેરોલાલ, દરિયા શાહ, વરુણદેવ, જિન્દહ પીર, ઝૂલણ સાંઈ, (‘ઝૂલણસાંઈ’, ‘ઝૂલેલાલા’, ‘લાલાસાંઈ’) જેવા નય નામથી પણ ઓળખવામાં આવે છે, જે સીંધીના ઇષ્ટદેવ છે. તેમનો જન્મ દિવસ ચેટીચાંદ કે ચેટીચંડ નામે ઓળખાત છે. સિંધીઓમાં એ વિષે એક ઉક્તિ પ્રસિદ્ધ છે ‘સ... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=5088 | વિશ્વકર્માને વાસ્તુશાસ્ત્ર તેમજ માનવ જીવન ઉપયોગી વિજ્ઞાનના પ્રણેતા માનવામાં આવે છે. વિશ્વકર્મા પુરાણનું પઠન, પાઠન પણ પુણ્યકારક મનાય છે. વિશ્વકર્મા વૈદિક દેવતાના રૂપમાં માન્ય છે, પરંતુ તેમનું પૌરાણિક સ્વરૂપ અલગ પ્રતીત થાય છે. સૃષ્ટિના પ્રારંભ કાળથી જ વિશ્વકર્મા તરફ સન્માનનો ભાવ રહ્યો છે. તેમને ગૃહસ્થ જેવી સંસ્થાઓ માટે આ... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=5089 | શ્રેષ્ઠ ભકતોમાં એકનાથજીની ગણતરી થાય છે. મહારાષ્ટ્ર રાજ્યના ‘પૈઠણ’ નામના ગામમાં સંવત 1448માં એકનાથજીનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ સૂર્યનારાયણ અને માતાનું નામ રુકિમણી દેવી હતું. એકનાથજી બાળપણથી જ દૈવીગુણો લઇને આવ્યા હતા. પૂર્વ કર્મોનુસાર ભકતો દૈવી સંપત્તિ લઇને જન્મ ધારણ કરતાં હોય છે. એકનાથજી બાળપણથી જ શ્રદ્ધાવાન, બુ... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=5091 | રંગપંચમી ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ભારતમાં અન્ય સ્થળોએ ઉજવાતો તહેવાર છે. રંગપંચમીને "શ્રીપંચમી" પણ કહે છે. ફાગણ વદ પાંચમના દિવસે આ તહેવાર ઉજવાય છે.
ગુજરાત.
ગુજરાતનાં પંચમહાલમાં રંગપંચમીનો મેળો ભરાય છે.
રાજસ્થાન.
રાજસ્થાનમાં આ તહેવાર હોળીથી ફાગણ વદ સાતમ સુધી ઉજવાય છે.
મહારાષ્ટ્ર.
મહારાષ્ટ્રમાં હોળી પછી પાંચમા દિવ... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=5092 | બાઇબલના નવા કરારમાં માથ્થી, માર્ક અને લૂકે ઇસુની ખાસ નોંધેલી એક વાત છે, ‘જો કોઇ મારો અનુયાયી થવા માગતો હોય, તો તેણે પોતાનો ત્યાગ કરવો જોઇશે અને પોતાનો ક્રોસ ઉપાડી મારી પાછળ આવવું જૉઇશે.’ બધા લોકો જાણે છે કે ગુડ ફ્રાઇડેના દિવસે ઇસુ ખ્રિસ્ત ક્રોસ પર મૃત્યુને વર્યા છે અને ક્રોસ ખ્રિસ્તી ધર્મનું ખાસ નિશાન છે.
રોમન લોકોમાં... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=5093 | ભારતીય ઉપખંડમાં અને એમાં પણ ખાસ કરીને ગુજરાત રાજ્ય અને મુંબઇ શહેરમાં વસતા પારસીઓમાં પતેતીનો તહેવાર એ વિક્રમ સંવતની દિવાળીની જેમ પારસી વર્ષનો છેલ્લો દિવસ ગણાય છે. પતેતી એટલે કે પશ્ચાતાપ કરવો. અવેસ્તામાં પતેતનું ભણતર હોય છે. આ દિવસે વર્ષ દરમિયાન કરેલી ભૂલોનો પશ્ચાતાપ કરીને શુદ્ધ થવાનું હોય છે. એના પછીનો દિવસ નવું વર્ષ એટ... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=5094 | નવરોઝ પારસીઓનું નવા વર્ષનો દિવસ અને તહેવાર છે. જેની શરુઆત ૩૦૦૦ વર્ષ પહેલાં શાહ જમશેદજીએ કરી હતી. ૨૧ માર્ચે તેની ઉજવણી થાય છે. તે વસંત ઋતુની શરૂઆતમાં આવે છે.
નવરોઝમાં નવ નો મતલબ "નવુ" અને રોઝ નો મતલબ "દિવસ" થાય છે. તે વખતે સરખા દિવસ રાતનો સમય હોય છે, એટલે કે પ્રકાશ અને અંધકાર બંન્ને સરખા હોય છે. તે સમયે દિવસ અને રાત બંન... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=5095 | ભારતમાં આવીને હિંદુઓ સાથે ભળી ગયેલા પારસીઓનો ધર્મ અનોખો છે. કેટલાક પારસીઓની લગ્ન રીત ઉમરગામ તાલુકામાં સ્થાનિક લોકો તથા હિંદુ સંસ્કૃતિથી મળતી આવતી હોય છે. હિંદુ બ્રાહ્મણો જે રીતે જનોઇ પહેરે છે, તેવી જ રીતે પારસીઓ પણ પોતાના ધાર્મિક રીત રીવાજ મુજબ જનોઇ પહેરતા હોય છે. તેઓએ જનોઇને કસ્તી તરીકે ઓળખે છે.
બાળક ૬થી ૯ વર્ષનું થયા... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=5096 | પારસીઓ ઈરાનમાં વિધર્મીઓના ત્રાસ સામે ધર્મનું રક્ષણ કરવું અશકય લાગતાં આશરે ૧૩૫૦ વર્ષ પહેલાં ઇ.સ. ૭૧૧ માં ભારત આવ્યા. ભારત સાથેના વેપારને લીધે તેઓ ભારત વિશે જાણતા હતા. તેથી સૌપ્રથમ તેઓ ઇ.સ. ૭૬૬ની આસપાસ દીવ બંદરે ઉતર્યા. જયાં તેમણે ૧૯ વર્ષ ગાળ્યાં. ત્યાં પોર્ટુગીઝોના હુમલાથી કંટાળીને ઇ.સ. ૭૮૫માં દરિયાઈ માર્ગે સંજાણ બંદરે ... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=5098 | અષો જરથુષ્ટ્રનો જન્મ ઇ.સ. પૂર્વે ૬૦૦ની આસપાસ ઈરાનના આઝર બેઇજાન નામના પ્રાંતમાં થયો હતો.
તેમણે પ્રભાવશાળી ગુરુના સાંનિઘ્યમાં વિધાભ્યાસનો પ્રારંભ કર્યો. તે વખતે રૂઢિચુસ્ત સમાજ હતો જયારે અષો જરથુષ્ટ્ર ક્રાંતિકારી હતા. તેમણે પત્નીની પસંદગી સ્વયં કરી. એમનાં પત્ની હવોવીથીએ ત્રણ પુત્રો અને પુત્રીઓને જન્મ આપ્યો હતો. ઈશ્વરપ્રાપ... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=5100 | ૩૦૦૦ વર્ષ પહેલા પેશાદીઅન રાજવંશના રાજા શાહ જમશેદ નવરોઝના દિવસે રાજગાદી પર બેઠાં હતા. તેમણે સોલર કેલેન્ડર શોધ્યુ હતું અને તેવુ માનવામાં આવે છે કે તેમણે પ્રથમ દારૂ બનાવ્યો હતો. કહેવાય છે કે જમશેદ એક મહાન રાજા હતો જે પોતાના રાજ્યની સુખ સમૃધ્ધીનુ ધ્યાન રાખતો હતો.જ્યારે સમયની ગણતરી કરવા માટે કોઈ ઘડિયાળ નહોતી ત્યારે રાજાએ તે... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=5101 | 'હિંદના દાદા' તરીકે વિશ્વભરમાં ખ્યાતિ મેળવનારા દાદાભાઈ નવરોજીનો જન્મ ૪ સપ્ટેમ્બર ૧૮૨૫ માં નવસારીમાં થયો હતો. તેઓ એક પારસી પુરોહિતના પુત્ર હતા.
જીવન.
બી.એસસી. નો અભ્યાસ પૂર્ણ કરી ૨૭ વર્ષની ઉંમરે તેઓ મુંબઈની એલફિસ્ટન ઈન્સ્ટિટયુટમાં હેડમાસ્તર બન્યા હતા. પ્રોફેસર તરીકે નિમણૂંક પામનારા સૌ પ્રથમ હિંદી હતા. ધંધામાં પોતાની કાર... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=5104 | મેડમ ભિખાઈજી કામા ( ) ભારતની સ્વતંત્રતા સંગ્રામના જાણીતા અને પ્રથમ મહિલા ક્રાંતિકારી હતા.
જીવન.
મેડમ ભીખાઈજી કામાનો જન્મ ૨૪ સપ્ટેમ્બર ૧૮૬૧ ના રોજ મુંબઈના એક શ્રીમંત પારસી પરિવારમાં થયો હતો. પિતાનું નામ સોરાબજી ક્રામજી પટેલ અને માતાનું નામ જીજીબાઈ હતું. સોરાબજી મુંબઈના જાણીતા વેપારી હતા. ભીખાઈજી કામા એલેક્ઝાન્ડર પારસી ... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=5105 | લવજી નસરવાનજી વાડિયા
મુંબઇને પ્રથમ કક્ષાના બંદર તથા ઔધોગિક પાટનગરનુ બિરૂદ અપાવવામાં અનેક દિગજ્જ ઉધોગપતિઓએ ફાળો આપ્યો છે. જેમાં લવજી નસરવાનજી વાડિયા આગળ પડતું સ્થાન ધરાવે છે.
શેઠ ધનજીભાઈ જહાજના કારોબારમાં નામી વ્યક્તિ ગણાતા હતા. તેમને ત્યાં લવજીભાઈ વાડિયા કારીગર હતા. પોતાની કલા કારીગરીથી તેઓ અંગ્રેજોની આંખમાં વસી ગયા ... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=5109 | રામદેવપીરનો જન્મ આજથી આશરે ૬૦૦ વર્ષ પહેલાં રાજસ્થાનના બાડમેર જિલ્લાના કાશ્મીર ગામમાં સંવત ૧૪૦૯ની ભાદરવા સુદ બીજને દિવસે થયો હતો. તેમની માતાનું નામ મિનલ દેવી (મૈણાદે) અને પિતાનું નામ અજમલ રાય હતું. તેમના પિતા આ વિસ્તારના રાજા હતાં. કાશ્મીર ગામ હાલમાં રામદેવરા તરીકે પણ ઓળખાય છે.
રામદેવ પીરને ભગવાન દ્વારકાધીશ (કૃષ્ણ)ના અવ... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=5112 | રુદ્રાક્ષ એક પ્રકારનું બીજ છે. રુદ્રાક્ષના ઝાડ મોટાં થાય છે. તેનાં ઝાડના મૂળ જમીનની બહાર દેખાય છે. તેનાં પાંદડાં ગંગેરી નાગવેલનાં પાન જેવાં હોય છે. તેનાં ફળમાંનાં બીજને રુદ્રાક્ષ કહે છે. નેપાળ, બંગાળ, આસામ અને કોંકણમાં તેનું ઝાડ થાય છે. તેનાં પાન સાત આઠ આંગળ લાંબાં અને કિનારી ઉપર જાડાં હોય છે. નવાં પાંડદાં ઉપર એક જાતની... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=5113 | રુદ્રીના આઠ અઘ્યાય હોવાથી અષ્ટાઘ્યાયી કહેવાય છે તથા જેમાં ભગવાન રુદ્ર એટલે કે શિવનું વર્ણન હોવાથી ‘રુદ્રી’ કહેવાય છે. આ આઠ અઘ્યાયોમાં પ્રથમ અઘ્યાયને ‘શિવસંકલ્પ સૂકત’ના નામે ઓળખવામાં આવે છે. આ અઘ્યાયમાં આવતા છ મંત્રોમાં આપણા મનનું સૂક્ષ્મ વર્ણન છે. શાસ્ત્ર અનુસાર બ્રહ્માએ પહેલા માનવીના મનની રચના કરી ત્યાર બાદ માનવ શરીરન... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=5114 | શિવરાત્રિ ભગવાન શંકરને સમર્પિત દિવસ છે, જે દર મહિનાની વદ ચૌદસ (અમાસ પહેલાનો દિવસ) શિવરાત્રિ કહેવાય છે, જ્યારે લોકો જેને સામાન્ય રીતે શિવરાત્રિ તરીકે ઉજવે છે તે દિવસ મહા વદ ચૌદસ ખરેખર મહાશિવરાત્રિનું પર્વ છે. શિવરાત્રિને દિવસે દ્વાપરયુગનો પ્રારંભ થયો હતો તેમ માનવામાં આવે છે અને વળી પ્રથમ જ્યોતિર્લિંગ પણ શિવરાત્રિને દિવસ... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=5117 | ગૌમુખ હિંદુ ધર્મના લોકોમાં અતિ મહત્વનું તીર્થ અને ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યમાં આવેલું છે. પ્રખ્યાત તીર્થ ગંગોત્રીથી "ગૌમુખ" ૧૯ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે. ગૌમુખનો માર્ગ થોડો વિકટ છે, ગંગોત્રીથી આઠ કિલોમીટરને અંતરે ૧૧૮૦૦ ફૂટની ઊંચાઈએ ચીડબાસા અને એથી આગળ પાંચ કિલોમીટરને અંતરે ભોજબાસા ૧૨૪૦૦ ફૂટની ઉ... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=5118 | શ્રીનાથજી ભગવાન કૃષ્ણનું એક પુજાતું સ્વરૂપ છે. રાજસ્થાનનાં ઉદેપુર શહેર પાસે આવેલાં નાથદ્વારામાં શ્રીનાથજીનું પ્રાચીન મંદિર આવેલું છે, જે પુષ્ટિ માર્ગી વૈષ્ણવોનું મથુરા, વૃંદાવન અને ગોકુળ પછીનાં સ્થાને આવતું મુખ્ય યાત્રા ધામ છે. શ્રીનાથજી પુષ્ટિ સંપ્રદાયનાં સંસ્થાપક શ્રીમદ્ વલ્લભાચાર્યનાં આરાધ્ય દેવ હતાં. ગૌડીય વૈષ્ણવો ... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=5119 | વસુદેવ યદુવંશી શૂર અને મારીષાના પુત્ર, શ્રીકૃષ્ણના પિતા, કુંતીના ભાઈ અને મથુરાના રાજા ઉગ્રસેનના મંત્રી હતા. તેમના લગ્ન દેવક અથવા આહુક ની સાત કન્યાઓ થી થયા હતા જેમાં દેવકી સર્વપ્રમુખ હતી. તે વૃષ્ણિઓ ના રાજા અને યાદવ રાજકુમાર હતા. હરિવંશ પુરાણ મુજબ વસુદેવ અને નંદ બાબા ભાઈ હતા. વસુદેવના નામ પર જ કૃષ્ણ ને 'વાસુદેવ' (અર્થાત... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=5120 | યશોદા (સંસ્કૃત: यशोदा) એ કૃષ્ણની પાલક માતા અને નંદની પત્ની છે. હિંદુ ધર્મના પૌરાણિક ગ્રંથોમાં તેમનું વર્ણન ગોકુળના સરદાર નંદની પત્ની અને રોહિણીની બહેન તરીકે કરવામાં આવ્યું છે. ભાગવત પુરાણ અનુસાર કૃષ્ણનો જન્મ દેવકીને ત્યાં થયો હતો, પરંતુ કૃષ્ણના પિતા વાસુદેવ નવજાત કૃષ્ણને પોતાના પિતરાઈ ભાઈ નંદ અને તેમની પત્ની યશોદા પાસે... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=5121 | મા.ઢ. માં એટલે સાત્ત્વિક શકિત અને ઢ એટલે સંપન્ન. જેનામાં ભરપૂર સાત્ત્વિક શકિત છે, જે અનેક પ્રકારની ચેતનાઓથી સંપન્ન છે, જે શકિતનો આરાધક છે, જેણે આત્મનિર્ભરતા, આત્મસમર્પણ, નીડરતા જેવા ચાર ગુણોથી મોઢ શબ્દ સાકાર કર્યો છે. નાનાં અમથાં ગામડાઓમાંથી નીકળી શહેરોમાં પોતાની શકિતનો પરચો વિધાકીય ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે, વ્યાપાર ... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=5122 | સ્વસ્તિક ભારતીય સંસ્કૃતિનું એક અદ્વિતીય મંગલ પ્રતીક છે. સ્વસ્તિ શબ્દ ‘સુ +અસ’ ધાતુમાંથી બનેલો છે. ‘સુ’ એટલે સારો. કલ્યાણમય, મંગલ અને અસ, એટલે સત્તા, અસસ્તિત્વ. સ્વસ્તિ એટલે કલ્યાણની સત્તા, માંગલ્યનું અસ્તિત્વ અને એનું પ્રતીક એટલે સ્વસ્તિક. જયાં-જયાં શ્રી (લક્ષ્મી) છે શોભા છે, સુસંવાદ છે, પ્રેમ, ઉલ્લાસ, જીવનનું ઔર્ય અને... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=5123 | કળશ વરુણ પૂજાનું પ્રતીક છે. ચારેબાજુએથી સોનાના લેપથી જેનો તામ્રવર્ણ ઢંકાઈ ગયો છે, તે કળશ છે. કળશ ભારતીય ઉપખંડની પૌરાણિક હિંદુ સંસ્કૃતિનું અગ્રગણ્ય પ્રતીક છે. એટલા માટે તો મહત્વના બધા શુભપ્રસંગોમાં પુણ્ય કળશની ઉપસ્થિતમાં એના સાનિઘ્યમાં થાય છે. દરેક શુભપ્રસંગ અને કાર્યની શરૂઆતમાં જે રીતે વિધ્નહર્તા ગણપતિની પૂજા કરવામાં આ... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=5125 | રામ શર્મા આચાર્યનો જન્મ ૨૦-૯-૧૯૧૧ના રોજ ભાદરવા વદ તેરસે આંવલખેડા ગામ ખાતે થયો હતો, પરંતુ આચાર્યજી તેમનો સાચો જન્મ વસંતપચંમીને માનતા. આ વિષે કહેતાં તેઓ એક વખત બોલ્યા હતા, ‘સાધકને જયારે સદ્ગુરુ મળે છે ત્યારે તે દ્વિજત્વ અર્થાત્ બીજૉ જન્મ ધારણ કરી બ્રાહ્મણત્વના માર્ગ ઉપર ચાલે છે. મને પણ મારા માર્ગદર્શકે વસંતપંચમીના રોજ નવ... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=5126 | સ્વામી વિવેકાનંદ તરીકે સમગ્ર વિશ્વમાં ખ્યાતિ પામનારા નરેન્દ્રનાં ગુરુ દક્ષિણેશ્વરનાં ઠાકુર શ્રી રામકૃષ્ણ પરમહંસ ભારત દેશના મહાન સંત અને વિચારક હતા. એમણે બધા ધર્મોની એકતા પર વિશેષ જોર આપ્યું હતું. એમને બાળપણથી જ વિશ્વાસ હતો કે ઇશ્વરનો સાક્ષાત્કાર(દર્શન) થઇ શકે છે. આમ, ઇશ્વરની પ્રાપ્તિ માટે એમણે કઠોર સાધના અને ભક્તિમાં જ... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=5127 | ખોડિયાર માતા હિંદુ ધર્મના એક દેવી છે.
ખોડિયાર માતાજી જ્ઞાતિએ ચારણ હતા. તેમનાં પિતાનું નામ મામડિયા અથવા મામૈયા અને તેમનાં માતાનું નામ દેવળબા અથવા મીણબાઈ હતું. તેઓ કુલ સાત બહેન અને એક ભાઈ હતાં. જેઓનાં નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ (ખોડિયાર) અને ભાઈ મેરખિયો અથવા મેરખો હતાં. તેમનું વાહન મગર છે. તેમનો ... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=5131 | હિન્દુ ધર્મમાં તિલક અથવા તિલકા (; તિલક)ને કપાળ પર અને શરીરના અન્ય ભાગો પર કરવામાં આવે છે. વિવિધ રીતરિવાજો પ્રમાણે તિલક દરરોજ કરવામાં આવે છે અથવા માત્ર વિશિષ્ટ ધાર્મિક પ્રસંગ માટે કરવામાં આવે છે.
માન્યતા
માનવને પરમાત્મા સુધી પહોંચાડનાર શ્રેષ્ઠ સાધન બુદ્ધિ છે. આથી આ પૂજન પછી બુદ્ધિના નિવાસ-સ્થાન મસ્તકનું પૂજન કરવામાં આવ... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=5132 | જોટાણા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકામાં આવેલું ગામ અને તાલુકા મથક છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામ મુખ્યત્વે તેના દેશી મરચાના પાક માટે ભારતભરમાં પ્રખ્યાત છે. આ ગામમાં મુખ્યત્વે ડાંગર, દીવેલા, બાજરી, રાઇ તેમ જ અન્ય શ... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=5140 | ગૂગલ નોલ એ ગૂગલની વિકિપીડિયા જેવી એક મહત્વાકાંક્ષી પરિયોજના હતી. મે ૧, ૨૦૧૨ ના રોજથી ગૂગલ નોલ પરિયોજના બંધ કરી દેવામાં આવી છે. તેમાં રહેલી માહિતી વર્ડપ્રેસ પર નિકાસ કરી શકાય તેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી. | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=5142 | બ્રહ્મોસમાજ ભારતમાં અંગ્રેજોનું શાસન સમયે ભારતીય સમાજમાં અંધશ્રદ્ધાઓ અને સમાજમાં વ્યાપેલાં અનિષ્ટો દૂર કરવા માટે સ્થાપેલી સંસ્થા છે. બ્રહ્મોસમાજે શરુઆતમાં આત્મીય સભા તરીકે ઓળખાતી હતી. ૧૮૨૯માં વિલિયમ બેંટિકની મદદથી સતીપ્રથા નાબૂદ કરવાનો કાયદો પસાર કરવામાં આવ્યો. સ્ત્રીઓની અમાનુષી હત્યા. બાળકીઓને દૂધ પીતી કરવી, માનવ બલિ ... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=5143 | રાજા રામમોહનરાય એક સમાજ સુધારક હતા. તેમણે ધર્મમાં રહેલાં દૂષણો દૂર કરવા અનેક પ્રયત્નો કર્યા હતા અને એકેશ્વરવાદનો પ્રચાર કર્યો હતો. તેમણે આત્મીય સભા નામે સંસ્થા સ્થાપી, પાછળથી આ સંસ્થા બ્રહ્મોસમાજ તરીકે પ્રચલિત બની. બ્રહ્મો સમાજે વિશેષ કરીને બંગાળમાં સમાજ અને ધર્મ સુધારણાના ક્ષેત્રે મહત્ત્વનો ફાળો આપ્યો. બ્રહ્મોસમાજ તરફ... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=5146 | ઇસ્લામ ધર્મમાં ‘ઇદ’ એ આનંદ અને ઉલ્લાસનો તહેવાર છે. જયારે મોહરમ એ હઝરત ઇમામ હુસેન અલય્હિસ્સલામ અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં ‘શોક’નો તહેવાર છે. આ દિવસે દરેક મુસ્લિમ કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે. કરબલાની મહાન દુ:ખદ ઘટના, આજથી લગભગ ૧૪૦૦ વર્ષ પહેલાં બની હતી. પયગમ્બરે ઇસ્લામ હજરત મોહમ્મદુર્રસૂલુલ્લાહના નવાસા (દોહિત્ર) ... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=5147 | ભારતના છત્તીસગઢ રાજ્યના રાયપુર જિલ્લામાં રાયપુરથી ૬૦ કિ.મી. દૂર આવેલું ચંપારણ્ય પુષ્ટિમાર્ગનાં પ્રવર્તક મહાપ્રભુ વલ્લભાચાર્યનું જન્મ સ્થાન હોવાને કારણે યાત્રાધામ તરીકે પ્રખ્યાત છે.
અહીં વિક્રમ સંવત ૧૫૩૫ના ચૈત્રવદી એકાદશીના મઘ્યાહ્ને મહાપ્રભુજીનું પ્રાકટય થયાની કથા છે. ચંપારણ્યમાં બેઠકજી મંદિર સંચાલિત ગૌશાળા તેમજ ત્રણ ધ... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=5150 | મહાભારતના યુદ્ધમેદાનમાં પાંડવો અને કૌરવોની સેના યુદ્ધ માટે એકઠી થઇ ત્યારે અર્જુને એના પરમ મિત્ર અને સારથી એવા ભગવાન કૃષ્ણને પોતાનો રથ સેનાની મધ્યમાં લેવા જણાવ્યું જેથી તે જોઇ શકે કે શત્રુ પક્ષમાં કોણ કોણ લડવા માટે એકત્ર થયા છે. જ્યારે અર્જુને પોતાના અતિપ્રિય પિતામહ ભીષ્મ, આચાર્ય દ્રોણ અને કૃપાચાર્ય તથા નિકટના સગા સંબધી... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=5151 | સગા સંબઘી અને ગુરૂજનોના લોહીથી ખરડાયેલા રાજ્ય ભોગવવાની અનિચ્છાએ શોકાતુર હૃદયવાળો અર્જુન ગાંડિવને પરિત્યાગીને રથમાં બેસી ગયો, તે સમયે ભગવાન કૃષ્ણ અર્જુનના રથના માત્ર સારથિ ન રહેતા તેના માર્ગદર્શક બન્યા.
ભગવાન કૃષ્ણે કહ્યું કે તું જેના હણવાના શોકથી ચિંતાતુર છે, તે સર્વે તો મારા વડે ક્યારનાય હણાઇ ચુક્યા છે. આત્મા તો અમર ... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=5152 | ગીતાના બીજા અધ્યાયમાં ભગવાને સ્થિતપ્રજ્ઞના લક્ષણો અને જ્ઞાનનો મહિમા ગાયો એથી અર્જુનને સહજ શંકા થઇ કે જો કર્મ કરતાં જ્ઞાન ઉત્તમ હોય તો પછી યુદ્ધકર્મમાં પ્રવૃત થવાની શી જરૂર ?
ભગવાને એના ઉત્તરમાં કર્મયોગનો મહિમા ગાયો. ભગવાન કૃષ્ણે કહ્યું કે કર્મ કર્યા વિના કોઇ માનવ ક્ષણવાર પણ રહી શકતો નથી. વળી ઉત્તમ લોકો જે કરે છે તે જો... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=5153 | ભગવાન ચોથા અધ્યાયમાં રહસ્યોદધાટન કરતાં કહે છે કે પરાપૂર્વથી આ જ્ઞાન ચાલ્યું આવે છે. મેં (ભગવાને) વિવસ્વાનને, વિવસ્વાને મનુને અને મનુએ ઇક્ષ્વાકુને આ જ્ઞાન આપ્યું હતું. આ સાંભળી અર્જુનને વળી શંકા થઇ કે વિવસ્વાન તો ઘણાં સમય પૂર્વે થઇ ગયા અને ભગવાન તો હજુ શરીરધારી તેની સામે ઉભેલા છે. આવું કેવી રીતે શક્ય બને ?
આ પ્રશ્નના જવ... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=5154 | ગીતાના ચોથા અધ્યાયમાં કર્મત્યાગના મહિમાને સાંભળી અર્જુનના મનમાં નવી શંકાનો ઉદય થાય છે કે જો કર્મ કરતાં કર્મનો ત્યાગ ઉત્તમ હોય તો પછી ભગવાન કર્મમાં પ્રવૃત થવાની વાત શા માટે કરે છે ?
આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન કર્મ કેવી રીતે કરવા તે વિશેનું માર્ગદર્શન આપે છે. ભગવાન કહે છે કે કર્મ તો કરવું પરંતુ કર્મફળની આશાથી રહિત થઇને ક... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=5155 | ભગવાન કહે છે કે જે ફળની આશાને છોડીને કર્મ કરે છે તે જ ખરો સંન્યાસી છે અને તે જ ખરો યોગી પણ. આવા યોગીને મન પત્થર કે સોનું - બધું જ સરખું હોય છે.
આત્મસંયમ યોગમાં સાધકોને ધ્યાનની ચોક્કસ સમજ આપવામાં આવી છે. સાધકે કેવા સ્થાનમાં, કેવા આસન પર, કેવી રીતે બેસવું તથા કેવી પ્રક્રિયાનો આધાર લેવો જોઇએ કે જેથી મન પર કાબુ પ્રસ્થાપી ... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=5156 | ભગવાન કહે છે કે સૃષ્ટિના અસંખ્ય માનવોમાં કોઇક જ અધ્યાત્મમાર્ગે ચાલવાનો પ્રયાસ કરે છે. આવા પ્રયત્ન કરનાર હજારોમાંથી કોઇ એકાદ જ મારી પાસે પહોંચીને મને પામે છે.
પોતાના સ્વરૂપનું વર્ણન કરતાં ભગવાન કહે છે કે જેવી રીતે મણકા દોરામાં પરોવાયેલા છે તેવી જ રીતે સૃષ્ટિના સર્વ જીવ મારા થકી અસ્તિત્વ ધરાવે છે. મારા લીધે જ સત્વ, રજ અન... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=5157 | ગીતાના આ અધ્યાયમાં ભગવાન કૃષ્ણ ઇશ્વરના સર્વવ્યાપક સ્વરૂપની વાત કરે છે. તેઓ જગસર્જન અને નાશને ઇશ્વરના કર્મ તરીકે બતાવે છે. ભગવાન કહે છે કે ચાર જાતના યુગ ભેગા મળે, એ રીતે જો હજારો યુગ ભેગા મળે તો ઇશ્વરનો એક દિવસ થાય છે. દિવસે જીવો જન્મ પામે છે અને રાત્રે વિનાશ પામે છે. પરંતુ ઇશ્વર પ્રલયમાં પણ નાશ નથી પામતા.
મૃત્યુ સમયે ... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=5161 | કુદરતી વાતાવરણના ફેરફારોને કારણે જમીનમાં કેટલીક વાર ખાડા તેમ જ તિરાડ પડવાની, માટીની ભેખડો ધસી પડવાની, જ્વાળામુખી ફાટવાની કે માટીના ઢગલા થવાની ઘટના બને છે. આવા ભૂસ્તરીય ફેરફારોને કારણે ખુબ જ ઊંચા ટેકરાનું પણ સર્જન થાચ છે, જેને પર્વત અથવા ડુંગર કહેવાય છે.
વર્તમાનકાળમાં જોવા મળતા પર્વતોની રચના ઘણાં જ વર્ષો પહેલાં થઇ હશે. ... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=5162 | કંચનજંઘા (નેપાલ ભાષા:"कञ्चनजङ्घा" "Kanchanjaŋghā", લિમ્બુ ભાષા:"સેવાલુંગ્મા" "SewaLungma" ) દુનિયાનું ત્રીજું સૌથી ઊંચું શિખર છે (માઉન્ટ એવરેસ્ટ અને કે-ટુ પછી), આ શિખર સિક્કિમના ઉત્તર પશ્ચિમ ભાગમાં નેપાળની સીમા પર આવેલું છે. આ શિખરની ઊંચાઈ ૮૫૮૬ મીટર (૨૮,૧૬૯ ફીટ) છે. કંચનજંઘાનો અર્થ તિબ્બતીમાં "હિમનાં પાંચ રત્નો" તેવો થ... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=5163 | ગુરુ ગોવિંદસિંહ શીખ ધર્મના દસમા ગુરુ હતા. તેઓ ધાર્મિક અને સામાજિક ચેતના ફેલાવવા માટે, એક મહાન યોદ્ધા અને કવિ તરીકે, ભકિત અને શકિતનો સુમેળ સાધી પ્રજામાં સ્વાભિમાન અને સ્વધર્મ સન્માન માટે મરી ફીટવાની ભાવના જગાડનાર તરીકે જાણીતા છે. ભારતના પૂર્વાચલમાં ગંગાતટે સ્થિત ઐતિહાસિક નગર પાટલીપુત્ર-પટનામાં માતા ગુજરીજી અને પિતા ગુરુ... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=5165 | પરબધામ અથવા દેવીદાસ બાપુનું પરબ ધામ એ ૧૮મી સદીમાં થઈ ગયેલા સૌરાષ્ટ્રના સંત દેવીદાસને સમર્પિત તીર્થધામ છે. પરબધામની સ્થાપના સંત દેવીદાસે 350 વર્ષ પૂર્વે કરી હોવાનું મનાય છે. પ્રાચીન સમાધી મંદિર ઉપર નવું મંદિર ચણવામાં આવ્યું છે. સંત દેવીદાસ ઉપરાંત અહીં દાદા મેકરણનો–સાદુળ પીરનો ઢોલીયો, પરબકુંડ, કરમણપીર અને દાનેવપીરની સમાધ... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=5170 | ચેલૈયાની જગ્યા અથવા સાગળશા શેઠની જગ્યા ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલા બિલખા ગામમાં આવેલી છે.
કથાઓ.
ભગવાન શ્રીકૃષ્ણ કુરુક્ષેત્રમાં અંતિમ શ્વાસ લઇ રહેલા મહારથી દાનેશ્વરી કર્ણને જ્યારે તેની અંતિમ ઇચ્છા પુછે છે, ત્યારે કર્ણ પોતાનો અંતિમ સંસ્કાર કુંવારી જ્ગ્યાએ થાય તથા આજીવન સુવર્ણનું દાન કર્યુ છે, પરંતુ અન્નદાન કર્યુ નથી તો અ... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=5172 | હરિદ્વાર એટલે હિંદુઓનું તીર્થ. હરિદ્વાર ગંગા નદીના કિનરે આવેલુ છે. સાત મોક્ષદાયિની નગરીઓમાંની એક હરિદ્વાર ગણાય છે જેના દર્શન કરી દરેક વ્યકિત પોતાના જીવનમાં કંઇક જોયું, જાણ્યું હોય તેવી પ્રતીતિ કરતો હોય છે. | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=5174 | શાસ્ત્રીજી મહારાજ ભગવાન સ્વામિનારાયણના તૃતીય આધ્યાત્મિક અનુગામી હતા. સને ૧૮૬૫માં વસંતપંચમીએ ચરોતરના મહેળાવ ગામે પાટીદાર કુળમાં તેમનો જન્મ થયો હતો. ભગવાન સ્વામિનારાયણ સાથે ૧૨ વર્ષ રહેલા મહાન સંત સ્વામી વિજ્ઞાનાનંદજી પાસે ૧૯ વર્ષની વયે દીક્ષા લઈને તેઓએ યજ્ઞપુરુષ દાસ નામ સ્વિકાર્યું. વિદ્યાભ્યાસમાં અત્યંત તેજસ્વિતા, તપસ્વ... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=5175 | કર્ણ કે જે મહાભારતમાં રાધેય, દાસીપુત્ર, અંગરાજ વગેરે જેવા નામોથી ઓળખાયો છે તે, કુંતીની કુખે સૂર્ય દેવના અહ્વાનથી જન્મેલો યુધિષ્ઠિર કરતા મોટો ભાઈ હતો. કહેવાય છે કે તે કવચ અને કુંડળ સાથે જન્મ્યો હતો અને તે દાનેશ્વરી કર્ણ તરીકે પ્રખ્યાત છે.
જન્મ અને શિક્ષા.
કર્ણના ગુરુ પરશુરામ હતા. કર્ણની પાસે અનેક અસ્ત્રશસ્ત્ર અને વિદ્યા... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=5176 | તેરમી સદીમાં મહારાષ્ટ્રમાં વારકરિ સંપ્રદાયે અનેરી ક્રાંતિ કરી હતી. આ યુગના શિખરે સંત જ્ઞાનદેવ મહારાજ બિરાજેલા છે. અહેમદનગર પાસે અલેગાંવમાં પિતા વિઠ્ઠલપંત અને માતા રુકિમણીને ત્યાં ઇ.સ. ૧૨૭૫ (વિ.સં.૧૩૩૨)માં જ્ઞાનદેવનો જન્મ અને સંવત ૧૩૫૩માં આળંદીમાં સમાધિ. પૂર્વજ કુલકણ (પટવારી) અને નાથપંથી. બાળપણથી જ તીવ્ર વૈરાગ્યવાળા વિઠ... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=5177 | તિરૂપતિ બાલાજી અથવા ભગવાન વિષ્ણુ તિરૂપતિ શ્રીપતિ એટલે કે લક્ષ્મીપતિ તરીકે બિરાજયા છે તો તિરૂમાલામાં - શેષાચલ નામે ઓળખાતા આદિશેષની સાત ફણાઓ સ્વરૂપના સપ્તશિખરી પર્વતની સાતમી ટૂંકે! અત્યારના નકશા મુજબ, આમ તો આંધ્ર પ્રદેશમાં તો ચેન્નઈથી લગભગ સવાસો કિ.મી. દૂર જ આવેલા એ શેષાચલની તળેટીમાંના તિરૂચેન્દુર નગરમાં લક્ષ્મીના ભવ્ય મ... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=5179 | ડોંગરેજી મહારાજ જાણીતા વક્તા અને ભાગવત કથાકાર હતા.
જીવન.
તેમનો જન્મ ૧૫ ફેબ્રુઆરી ૧૯૨૬ (વિક્રમ સંવત ૧૯૮૨ની ફાગણ સુદ ત્રીજ, સોમવાર)ના રોજ ભારતના મધ્ય પ્રદેશ રાજ્યનાં ઈંદોરમાં થયો હતો. તેમની માતાનું નામ કમલાતાઇ તથા પિતાજીનું નામ કેશવ ડોંગરે હતું. તેઓ વડોદરામાં મોટા થયા હતા.
ડોંગરેજી મહારાજ એક પ્રખર વક્તા અને ભાગવત કથાકાર ... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=5180 | ભૈરવ શબ્દનો ગૂઢ અર્થ ‘ય્શ્ન્ર’ થાય છે. મહાશકિતની મહાકૃપા સાથે ભવ્ય પ્રજ્ઞા મેળવવા માટે ભૈરવની કૃપા અનિવાર્ય બને છે. સાધના સિદ્ધિ દ્વારા શકિતની ર્જા મેળવવા માટે ભૈરવ એક ‘ઞ્રફત્શ્લ્’ મહાપુરુષ તરીકે કાર્ય કરે છે. કાલ ભૈરવ રુદ્રના પાંચમા અવતાર મનાય છે. ‘કાલ’નો અર્થ ‘સમય’ થાય છે. મનુષ્ય-પ્રાણીના મૃત્યુ સમયની વાસનાના આધારે જ... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=5182 | નામદેવ મહારાજ ભારતના પ્રથમ પંકિતના સંત ગણાય છે. તેઓશ્રીના જીવનની મુખ્ય ઘટનાઓ વિશે ખૂબ જ ઓછી જાણકારી લોકોમાં છે. મરાઠી, પંજાબ, હિંદી અને અંગ્રેજીમાં એમની કેટલીય જીવનકથાઓ પ્રસ્તુત થયેલી છે. તેઓશ્રીના જીવન વિષેની અન્ય માહિતી અંભંગો તેમજ ભજનો દ્વારા ‘જનાબાઇ’ જેઓ નામદેવ મહારાજના પરિવારમાં સેવિકા હતાં તેમના દ્વારા મળી રહે છે... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=5184 | કારતક સુદ પૂનમ સંવત ૧૫૨૬ (ઇ.સ.૧૪૬૯, ૧૫ નવેમ્બર)માં હાલ પાકિસ્તાનમાં છે તે તલવંડી ગામમાં નાનકનો જન્મ થયો. આજે એ ગામ નનકાણા સાહેબ તરીકે ઓળખાય છે. પિતાનું નામ કલ્યાણદાસ ખત્રી જે બેદી કુળના હતા. માતા ત્રિપ્તાદેવી અને એક મોટી બહેન હતી નાનકી. નાનકનો જન્મ થતાં દાયણ દૌલતાં આનંદવિભોર થઇ ગઇ. મહેતા કલ્યાણદાસને વધાઇ આપતાં બોલી, ‘ત... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=5186 | દેવદિવાળી એ હિંદુ પંચાંગ પ્રમાણે કારતક માસની પૂનમના રોજ ઉજવવામાં આવે છે. જેમ દિવાળી પાંચ દિવસોની છે તેમે દેવદિવાળી પણ અગીયારસથી શરૂ થઈ ને પૂનમ સુધી એમ પાંચ દિવસ માટે ઉજવવામાં આવે છે. તેનું નામ સુચવે છે તેમ આ દેવોની દિવાળી ગણવામાં આવે છે. માટે માણસો કોઇ વિશેષ ઉજવણી કરતાં નથી, પરંતુ તેનું ધાર્મિક મહત્વ ઘણું છે. તથા તે દિ... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=5188 | દુલા ભાયા કાગ અથવા કાગબાપુ (૨૫ નવેમ્બર ૧૯૦૩ – ૨૨ ફેબ્રુઆરી ૧૯૭૭) કવિ, ગીતકાર, લેખક અને કલાકાર હતા, તેમનો જન્મ મહુવાના નજીક મજાદર ગામે (હવે રાજુલા તાલુકામાં) થયો હતો. તે ચારણ (ગઢવી) હતા અને તેઓ મુખ્યત્વે હિન્દુ ધર્મ સાથે સંબંધિત આધ્યાત્મિક કવિતા માટે જાણીતા છે. વર્ષ ૧૯૬૨ માં તેમને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હ... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=5189 | દામોદર ખુશાલદાસ બોટાદકર (૨૭ નવેમ્બર, ૧૮૭૦ - ૭ સપ્ટેમ્બર, ૧૯૨૪) જેઓ દામોદર બોટાદકર અથવા કવિ બોટાદકર તરીકે જાણીતા હતા, ગુજરાતી કવિ હતા.
જીવન.
તેમનો જન્મ બોટાદમાં થયો હતો અને છ ધોરણ સુધીનો અભ્યાસ ત્યાં જ કર્યો. તેઓ તેરમાં વર્ષે શિક્ષક બન્યા અને કુટુંબની આર્થિક મુશ્કેલી દૂર કરવા જુદા જુદા સમયે એમણે જુદા જુદા વ્યવસાયો અજમાવ... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=25527 | ડિસ્કવરી ચેનલ (અગાઉની ધી ડિસ્કવરી ચેનલ ) એ એક અમેરિકન સેટેલાઇટ અને કેબલ ટીવી ચેનલ (વિશ્વના અન્ય ભાગોમાં IPTV, ટેરેસ્ટરિયલ ટેલિવિઝન અને ઇન્ટરનેટ ટેલિવિઝન પર પણ ઉપ્લબ્ધ) છે,જેની સ્થાપના જોહ્ન હેન્ડ્રિક્સ દ્વારા અને તેનું વિતરણ ડિસ્કવરી કોમ્યુનિકેશન્સ દ્વારા કરવામાં આવ્યું હતુ. તે સીઇઓ, ડેવિડ ઝેસ્લેવ દ્વારા સંચાલિત જાહેર ... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=25528 | જાવા{/0{1/}} એ ઇન્ડોનેશિયા ખાતે આવેલો ટાપુ છે અને તે તેની રાજધાની જકાર્તા નું જોવાલાયક સ્થળ છે. એક સમયે હિન્દુ-બૌદ્ધ સામ્રાજ્ય, ઇસ્લામિક સલ્તનત અને ડચ ઇસ્ટ ઇન્ડિયન્સ લોકોનું શક્તિશાળી કેન્દ્ર ગણાતું જાવા હવે ઇન્ડોનેશિયાનાં રાજકીય તેમજ આર્થિક જીવનમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી રહ્યું છે. વર્ષ 2006 દરમિયાન તેની વસ્તી 13 કરોડની ... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=25529 | સાગ (અંગ્રેજી:Teak) એ એક દ્વિબીજપત્રી વનસ્પતિ છે. આ વૃક્ષ બારમાસી એટલે કે આખું વર્ષ લીલુંછમ રહેતું હોય છે. સાગનું વૃક્ષ પ્રાયઃ ૮૦ થી ૧૦૦ ફુટ જેટલી લંબાઇ ધરાવતું હોય છે. સાગના વૃક્ષનું લાકડું ઇમારતી હોય છે. સાગનું લાકડું વજનમાં હલકું, મજબૂત અને લાંબા સમય સુધી ચાલે તેવું ટકાઉ હોય છે. સાગનાં પાંદડાં કદમાં ઘણાં મોટાં હોય છ... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=25534 |
આનંદપુરા (રણાસણ રોડ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા મહેસાણા જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા વિજાપુર તાલુકામાં આવેલું એક ગામ છે. આનંદપુરા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભ... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=25560 | વાઢી (તા. સરસ્વતી) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા પાટણ જિલ્લામાં આવેલા સરસ્વતી તાલુકામાં આવેલું એક ગામ છે. વાઢી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=25561 | વડુ (તા. સરસ્વતી) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા પાટણ જિલ્લામાં આવેલા સરસ્વતી તાલુકામાં આવેલું એક ગામ છે. વડુ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગ... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=25562 | વહાણા (તા. સરસ્વતી) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા પાટણ જિલ્લામાં આવેલા સરસ્વતી તાલુકામાં આવેલું એક ગામ છે. વહાણા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે.... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=25563 | વામલીયા (તા. સરસ્વતી) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા પાટણ જિલ્લામાં આવેલા સરસ્વતી તાલુકામાં આવેલું એક ગામ છે. વામલીયા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=25564 | વાસણી (તા. સરસ્વતી) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા પાટણ જિલ્લામાં આવેલા સરસ્વતી તાલુકામાં આવેલું એક ગામ છે. વાસણી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે.... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=25565 | વોળાવી (તા. સરસ્વતી) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા પાટણ જિલ્લામાં આવેલા સરસ્વતી તાલુકામાં આવેલું એક ગામ છે. વોળાવી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છ... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=25567 | જ્યોર્જ માઇકલ નો જન્મ જ્યોર્જિયોસ કીરીયાકોસ પાનાયીઓટૌ તરીકે (; 25 જૂન 1963) તરીકે, અંગ્રેજી ગાયક-ગીતલેખક તરીકે જન્મ્યા હતા અને 1980માં જ્યારે તેમણે પોપ ડુઓ વ્હેમની રચના કરી હતી ત્યારે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી. તેમની શાળાના મિત્ર એન્ડ્રુ રિડલી સાથે. તેમનું પ્રથમ સોલો સિંગલ, "કેરલેસ વ્હીસ્પર" હતું જેની રજૂઆત તેઓ હજુ પણ ... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=25569 | ભાવનગર રાજ્યના છેલ્લા રાજવી કૃષ્ણકુમારસિંહનો જન્મ ૧૯ મે ૧૯૧૨ના રોજ થયો હતો. તેઓ મહારાજા ભાવસિંહ ગોહિલ (બીજા)ના ઉત્તરાધિકારી તરીકે ગાદીએ આવ્યા હતા. સ્વતંત્ર ભારતના એકીકરણ માટે સરદાર વલ્લભભાઈ પટેલને સૌ પ્રથમ પોતાનું રાજ્ય આપ્યું હતું. ત્યાર બાદ તેઓ મદ્રાસના ગવર્નર તરીકે નિમાયા હતા.
શરુઆતનું જીવન.
કૃષ્ણકુમારસિંહનો જન્મ ૧૯... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=25570 | રાંદેર સુરત શહેરનો એક વિકસીત અને મહત્વનો વિસ્તાર છે. રાંદેર મળે સુરત શહેરની તાપી નદીનાં સામા કિનારાનું એક પ્રાચીન ગામ હતું, જ્યાં જુના સુરતની સમાંતરે જ વિકાસ થતો હતો, કવિ નર્મદ પણ તેને વખાણી ચુક્યા છે. નર્મદ જે શાળામાં નોકરી કરતા હતાં તે શાળા આજે પણ અહીં છે. રાંદેર ગામમાં મુઘલ કાળની અસર ત્યાંનાં સ્થાપત્યોમાં તથા નગર આય... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=25572 | ઘોડદોડ રોડ આજના આધુનીક સુરત શહેરની ઓળખ આપતો વિસ્તાર છે. પ્રાચીન સમયમાં અહીં ઘોડાઓની રેસ યોજાતી હતી, જેના કારણે આ વિસ્તારનું નામ ઘોડદોડ રોડ પડ્યું હતું, પણ આજે તો અંહી આધુનીક "શોપીંગ મોલ્સ"ની તો ભરમાર છે. લગભગ દરેક બ્રાન્ડેડ કંપની ના શો-રૂમ અંહી આવેલા છે. ખરીદી કરવા માટેનો આ એક ખાસ વિસ્તાર છે. આ ઉપરાંત આ વિસ્તાર રહેઠાણ ... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=25575 | આધુનિક ભાષામાં હોસ્પિટલ એ વિશેષ સ્ટાફ અને સાધનો દ્વારા દર્દીને સારવાર આપતી આરોગ્ય સંભાળ માટેની સંસ્થા છે, અને હંમેશા નહીં પરંતુ ઘણીવાર તે દર્દીને લાંબા સમય સુધી રાખીને પણ સારવાર આપે છે. સંબંધિત તાજેતરના સમય સુધી, તેનો ઐતિહાસિક અર્થ "મહેમાનગતિ માટેનું સ્થાન" હતો, ઉદાહરણ તરીકે નિવૃત્ત સૈનિકને સ્થાન આપવા માટે 1681માં ચેલ્... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=25577 | શાણપણ એ લોકો, ચીજવસ્તુઓ, પ્રસંગો અથવા પરિસ્થિતિઓ અંગેની એવી ઊંડી સમજણ અને પ્રતીતિ છે, જે સાતત્યપૂર્વક લઘુત્તમ સમય અને ઊર્જામાં મહત્તમ પરિણામો આપવા માટે માણસની પસંદગી કરવાની અથવા એ અનુસાર વર્તવાની ક્ષમતા તરીકે વ્યક્ત થાય છે. પોતાનાં અનુમાનો અને જ્ઞાનને શ્રેષ્ઠતમ રીતે (અસરકારક અને કાર્યક્ષમ રીતે) લાગુ પાડવાની ક્ષમતા અને ... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=25578 | વાર્ટા નદી યુરોપ ખંડમાં આવેલી મુખ્ય નદીઓ પૈકીની એક નદી છે, જે પોલેન્ડ અને જર્મની દેશોમાંથી પસાર થાય છે. આ નદીનું ઉદગમસ્થાન કાર્પેથિએન પર્વતમાં આવેલું છે. આ નદી ઓડર નદીની મુખ્ય સહાયક નદીઓ પૈકીની એક નદી છે. જર્મનીમાં આ નદીને 'વાર્તે' તથા પોલેન્ડ ખાતે 'વાર્ટા' કહેવાય છે. આ નદીની કુલ લંબાઈ ૫૦૦ માઈલ જેટલી છે. વાર્ટા નદીમાં ... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=25586 | ઈન્કા સંસ્કૃતિ દક્ષિણ અમેરીકાના મૂળ નિવાસીઓ (રેડ ઇન્ડિયન જાતિ)ની એક ગૌરવશાળી ઉપજાતિ હતી. ઈન્કા પ્રશાસનના સંબંધમાં વિદ્વાનોનો એવો મત છે કે એમના રાજ્યમાં વાસ્તવિક રાજકીય સમાજવાદ (સ્ટેટ સોશ્યાલિઝમ) હતો તથા સરકારી કર્મચારીઓનું ચરિત્ર અત્યંત ઉજ્વળ હતું. ઈન્કા લોકો કુશળ કૃષક (ખેડૂત) હતા. આ લોકોએ પહાડો પર સીડીદાર ખેતરો બનાવીન... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=25588 | ટીટીકાકા સરોવર દક્ષિણ અમેરિકામાં આવેલા પેરુ અને બોલીવિયા દેશોની સીમા પર આવેલું એક સરોવર છે. આ સરોવરની સમુદ્ર તળથી ઊંચાઈ ૩,૮૧૨ મીટર (૧૨,૫૦૦ ફીટ) જેટલી છે. , જેને કારણે તે વ્યાવસાયીક રીતે યાતાયાત કરવાના ઉપયોગમાં આવતું હોય તેવું વિશ્વનું સૌથી વધુ ઉંચાઈ પર આવેલું સરોવર છે. સરોવરમાં સંચય થયેલા પાણીની માત્રા અનુસાર આ સરોવર દ... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=25593 | અડીયા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા પાટણ જિલ્લામાં આવેલા કુલ ૯ (નવ) તાલુકાઓ પૈકીના એક એવા હારીજ તાલુકામાં આવેલું એક ગામ છે. અડીયા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેત... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=25594 | ભાલાણા (તા. હારીજ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા પાટણ જિલ્લામાં આવેલા કુલ ૯ (નવ) તાલુકાઓ પૈકીના એક એવા હારીજ તાલુકામાં આવેલું એક ગામ છે. ભાલાણા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભા... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=25595 | બોરતવાડા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા પાટણ જિલ્લામાં આવેલા કુલ ૯ (નવ) તાલુકાઓ પૈકીના એક એવા હારીજ તાલુકામાં આવેલું એક ગામ છે. બોરતવાડા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલી, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાક... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=25596 | ચાબખા (તા. હારીજ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા પાટણ જિલ્લામાં આવેલા કુલ ૯ (નવ) તાલુકાઓ પૈકીના એક એવા હારીજ તાલુકામાં આવેલું એક ગામ છે. ચાબખા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલી, રજકો તેમ જ અન્ય શાકભાજી... | gu | |
https://gu.wikipedia.org/wiki?curid=25597 | દાંતરવાડા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા પાટણ જિલ્લામાં આવેલા કુલ ૯ (નવ) તાલુકાઓ પૈકીના એક એવા હારીજ તાલુકામાં આવેલું એક ગામ છે. દાંતરવાડા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલી, રજકો તેમ જ અન્ય શાકભાજીના પ... | gu |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.