text stringlengths 401 108k |
|---|
– કેનલ વોલ્ક શોપર્સના રેડ અર્બન સ્પાના મેનેજર સહિત 3 અને વીઆઇપી હાઇટ્સમાં તેરા આત્મા સ્પાના મેનેજર સહિત ચારની ધરપકડઃ કુલ સાત યુવતીને ડિટેઇન કર્યા બાદ મુકત કરાઇ
સુરત
વેસુ કેનાલ રોડના કેનલ વોલ્ક શોપર્સમાં રેડ અર્બન સ્પા અને વીઆઇપી રોડના વીઆઇપી હાઇટ્સમાં તેરા આત્મા નામના સ્પામાં દરોડા પાડી કૂટણખાનું ઝડપી પાડી બે મેનેજર, અ... |
પોતાની લાઇફ સ્ટાઇલ અને અર્જુન કપુર સાથેના અફેરને લઈને હંમેશા ચર્ચામાં રહેવા વાળી મલાઈકા અરોડા ફરી એકવાર થી સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થઈ રહી છે. મલાઈકા ભલે હાલના સમયમાં ફિલ્મોથી દૂર હોય, પરંતુ તેમ છતાં પણ તેમને સોશિયલ મીડિયામાં ટ્રેન્ડમાં કેવી રીતે રહેવું તે સારી રીતે આવડે છે. ચાલો જાણીએ કે આખરે મલાઈકા ફરીથી સોશિયલ મીડિય... |
મિત્રો ઘણા લોકોને મળમાર્ગમાં બળતરા થતી હોય છે અને જો મિત્રો આ બળતરા ની યોગ્ય સારવાર કરવામાં આવે તો તે ચિરા વધતા જાય છે. અને છેલ્લે લોહી પણ પડવાનું શરૂ થાય છે.
મિત્રો આવી સમસ્યા ઊભી ન થાય તેના માટે તમારે ખાવા પીવામાં ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. મિત્રો જે લોકોને આ સમસ્યા થતી હોય તેવા લોકોએ તીખા, ખારા ,ખાટા ખોરાક બંધ કરી દેવ... |
સમગ્ર વિશ્વમાં મે મહિનાના બીજા રવિવારના દિવસને મધર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. મધર્સ ડેના ઇતિહાસ વિશે વિવિઘ મતો જોવા મળે છે એક મત મુજબ મધર્સ ડે ઉજવવાની શરૂઆત આજથી ૧૦૦ વર્ષ ૫હેલાં ગ્રીસથી થઇ હતી. ખેર ઇતિહાસ જે હોય તે ૫ણ હાલના પ્રર્વતમાન સમયમાં છેલ્લા કેટલાક વર્ષોથી ભારતમાં ૫ણ મધર્સ ડેની ઉજવણીનો ક્રેઝ વઘી ગયો છે.
ચાલો મા... |
આજે તમારા પ્રિયજનોના મદદથી વ્યવસાયિક પ્રગતિ દેખાઈ રહી છે. ભાઈઓ અને મિત્રોના સ્વાસ્થ્યમાં સારા પરિણામો મળે. ઊર્જા સ્તર વધે છે. સ્વાસ્થ્ય થોડું મધ્યમ. પ્રેમ અને બાળકોની સ્થિતિ ઘણી સારી છે. લાલ વસ્તુને પાસે રાખો.
29 નવેમ્બરનું રાશીફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે ગણેશજીની કૃપા
આવકનાં સ્ત્રોતોમાં ભાગ્યવર્ધક વૃદ્ધિ થવાનો ય... |
Afrikaans Azərbaycan Dili Bisaya Bosanski Dansk Deutsch English Español Estonia Euskara Français Gaeilge Galego Indonesia Italiano Kiswahili Kreyòl Ayisyen Latviešu Valoda Lietuvių Kalba Magyar Malti Melayu Nederlands Norsk Oʻzbekcha Polski Português Română Shqip Slovak Slovenščina Suomi Svenska Tagalog Tiếng Việt Türk... |
ટ્રેક્ટર રેલીમાં હિંસાના આરોપી પર એક લાખનું ઈનામ : લખવા સિધાના પોલીસની પકડની બહાર છે, હવે જાહેરમાં મંચ પર તેણે હાજરી આપીને દિલ્હી પોલીસને પડકાર ફેંક્યો
નવી દિલ્હી, તા. ૨૩ : નવા કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીમાં ૨૬ જાન્યુઆરીએ ટ્રેકટર રેલી દરમિયાન હિંસા થઈ હતી.જેમાં આંદોલનકારીઓએ લાલ કિલ્લા પર પણ પોતાનો ધ્વજ ફરકાવી દીધો હતો... |
૪ स्त्री. ( પુરાણ ) ચાલુ વૈવસ્વત મન્વંતરમાંના મૈત્રાવરુણિ વસિષ્ઠ ઋષિની પત્ની. એ નારદની બેન હતી. વસિષ્ઠથી એને શક્તિ ઋષિ નામે પુત્ર થયો હતો.
૫ स्त्री. ( તંત્ર ) જીભ.
૬ [ સં. અ ( નહિ ) + રુધ્ ( રોકવું ) ] स्त्री. નહિ રોકાનારી સ્ત્રી.
૭ स्त्री. ( પુરાણ ) પ્રાચેતસ દક્ષની એક દીકરી, જેનો વિવાહ ધર્મ સાથે થયો હતો. એનાં બીજાં ના... |
અંકશાસ્ત્રમાં વ્યક્તિની જન્મ તારીખની સંખ્યાના આધારે ગણતરી કરવામાં આવે છે. જન્મ તારીખના સરવાળાને મૂલાંક કહેવામાં આવે છે. અંકશાસ્ત્રમાં એટલે કે અંકશાસ્ત્રમાં મૂળાંક 1 થી લઈને મૂળાંક 9 સુધીના લોકોના વ્યક્તિત્વ વિશે ખાસ વાતો કહેવામાં આવી છે. આ સંબંધિત મૂળાંકના મૂળ વિશે ઘણું જાણી શકાય છે. આજે આપણે Radix 4 ના વતનીઓ વિશે જાણી... |
મારા સાહેબની બદલી આગરા થઇ ગયી , તેની કાનપુરમા બીજા નવા સાહેબ આવી ગયા મારા સદનસીબે જેવા સાહેબ મારે જોઇતા હતા તેવા જ મળા ગયા .
મને સાહેબ કરતા મેમસાહેબના સ્વભાવની વધુ પરવા હતી , મને અત્યાર સુધી ના અનુભવે તે સમજાયી ગયુ હતુ કે જો નૌકરી સારી રીતે કરવી હોય તો મેમસાહેબ ને ખુશ કરી દેવા જરુરી છે , અને મેમસાહેબ કેવી રીતે ખુશ કરવા... |
ગાંઘીનગર પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ” ખાતે પ્રદેશ મીડિયા વિભાગની મહત્વની બેઠક પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબની વર્ચુઅલી ઉપસ્થિતિ તેમજ પ્રદેશ મહામંત્રીશ્રીની ઉપસ્થિતિમાં યોજાઇ
આ બેઠકમાં પ્રદેશ મીડિયા વિભાગના કન્વનીરશ્રી, મીડિયાના સહ કન્વીનરશ્રી, પ્રદેશના પ્રવકતાશ્રીઓ, પ્રદેશના સહપ્રવકતાશ્રીઓ,ઝોન કન્વીનરશ્રીઓ, ઝોન સ... |
મધેપુરામાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી (Madhepura Food poisoning) છે. જેમાં અત્યાર સુધીમાં 500 લોકો બીમાર પડ્યા (500 People Fell ill) છે. તમામની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
બિહાર: મધેપુરા જિલ્લામાં લગ્ન સમારોહમાં ઝેરી ખોરાક ખાવાથી અત્યાર સુધીમાં 500 લોકો બીમાર પડ્યા (Madhepura Food poisoning) છે. તમામ લોકોની મેડિક... |
ક્લાસ પૂરો કરી બંને કેન્ટીન માં ગયા. નાસ્તા નો ઓર્ડર આપીને બંને પહેલા દિવસ ના અનુભવ વિશે વાત કરવા લાગ્યા.
થોડી જ વાર થઇ હતી ત્યાં સમીર ત્યાં આવી પહોંચ્યો. દરેક વખત ની જેમ કેન્ટીન માં ધમાલ મચાવી દીધી. કૃતિ આ બધું જોતી હતી, તેને આ બધું જરાય નહોતું ગમતું.તે ઉભી થઈને સમીર પાસે ગઈ અને કહ્યું, “તમને આ બધું કરીને શુ મળે છે, ત... |
અલગતાવાદી નેતા યાસીન મલિકને આજીવન કેદની સજા: ટેરર ફંડિંગ કેસમાં વિશેષ કોર્ટે સજા સંભળાવી :10 લાખનો દંડ ફટકારાયો access_time 7:06 pm IST
AKILA INDIA EVENTS & GUJRATRI Presents Let's Talk In conversation with Viral Rachh આવો મળીએ OTT પ્લેટફોર્મ શમેરુમી પર રિલીઝ થયેલ ગુજરાતી ફિલ્મ "વચન... I Promise..." ના નિર્માતા અને કલા... |
જ્યાં જયાં પુષ્પ હતાં શેરમાંય, શોધી શોધીને લાવ્યા છે ત્યાંય । સર્વે ભેગા થયા હરિજન, ફુલમંડળી ભરી પાવન ।।૫।।
પછે શ્રીહરિને તેણીવાર, પેરાવ્યા ફુલના શણગાર । ફુલમંડળી ભરીછે જ્યાંય, હરિને પધરાવ્યા તેમાંય ।।૬।।
કરે ઉત્સવ ત્યાં હરિજન, પ્રોવાણાં છે પ્રભુજીમાં મન । તે સમે આવ્યો જગજીવન, દેખીને થવા લાગ્યો દહન ।।૭।।
ઘરે જૈને કર્યો... |
Godhra, Panchmahal: ચારે બાજુ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં ઠેર ઠેર મુશળધાર વરસાદ જોવા મળ્યો હતો. સાંજના સમયે વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યા બાદ રાત્રિના આઠ કલાકની આસપાસ ધીમા ધીમા છાંટાની શરૂઆત થઈ હતી.
નવ વાગ્યા ની આસપાસ શરૂ થયેલા વરસાદે માજા મૂકી હતી.પંચમહાલ જિલ્લાના આસપાસના વિસ્ત... |
અંદાજે સાડા ચારસો વર્ષ અગાઉ રામાનંદી સંત હનુમાનદાસજીએ જમાલપુરના જગન્નાથજીના મંદિરમાં ગાદીની સ્થાપના કરી હતી.
તેમના પછી ગાદી પર સારંગદાસજીએ બલભદ્રજી, બહેન સુભદ્રાજી અને ભગવાન જગન્નાથજીની મૂર્તિઓ બનાવીને સ્થાપના કરી હતી. ત્યાર પછી આ મંદિર જગન્નાથજી મંદિર તરીકે પ્રસિધ્ધ થયું હતું.
આ મંદિરના મંહતની ગાદી પર બાલમુકુંદદાસજી અ... |
અમદાવાદની રથયાત્રા ૧૪૩ વર્ષથી નિકળે છે, જે જગન્નાથપુરી પછીની બીજી સૌથી જૂની રથયાત્રા છે : અમદાવાદની યાત્રાની લંબાઇ ૧૪ કિલોમીટર છે પરંતુ ગાંધીનગરની યાત્રાની લંબાઇ ૩૧ કિલોમીટર છે : માત્ર ભારતમાં જ નહીં વિદેશોમાં પણ રથયાત્રાનું મહત્વ, પુરાણોમાં પણ અદ્દભૂત રથયાત્રાનો ઉલ્લેખ છે
ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રા સાથે સંકળાયેલ... |
ગુજરાત વિધાનસભા ચૂંટણી અંતર્ગત રાજ્યમાં ત્રીજી નવેમ્બરથી આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. રાજ્યમાં પહેલી ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું તો પાંચમી ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે. ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાયા તે હેતુસર કાયદો અને વ્યવસ્થા જાળવવા આદર્શ આચાર સંહિતા અમલમાં મુકાઈ છે અને આ ... |
જૈનોમાં કેટલાક લોકો “સંથારો” કરે.. સંથારો નામનુ વ્રત બહુજ કઠીન છે.જીવનની છેલ્લી ઘડી આવી જાય તો પણ પાણી ન પીવાય! એવું આકરું તપ છે.!ત્યારે અંતિમ તબક્કે ભાન ભૂલેલો જીવ પાણી માગે! તો પણ એ જીવની ઉદ્ગતિ માટે “પાણી ન અપાય” અને કહેવાય છે કે એ જીવ જ્યા જશે ત્યા.. સ્વર્ગ-“ખૂબપાણી”-વૈભવ હશે જ.(આવું વ્રત કરતા લોકો વિશે મને “અહોભાવ... |
નહેરુ (નેહરુ) સ્ટેડિયમ : નવી દિલ્હીના લોદી માર્ગ પાસે આવેલું અદ્યતન સુવિધાઓ ધરાવતું રમતગમતનું સ્ટેડિયમ. 15 એકર જમીન પર 60,254 પ્રેક્ષકોને સમાવતું આ સ્ટેડિયમ નવમા એશિયાઈ રમતોત્સવનું મુખ્ય કેન્દ્ર હતું. એ એશિયાઈ રમતોત્સવના ઉદ્ઘાટન અને સમાપનનો ભવ્ય કાર્યક્રમ અહીં યોજાયો હતો. પં. જવાહરલાલ નહેરુના નામ સાથે સંકળાયેલા આ વિશાળ... |
(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા,તા. ૬ : પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય ના.પો.અધિ. હિરેન્દ્ર ચૌધરીની સુચના અને માર્ગદર્શન મુજબ ભોરાભાઇ ભોજાભાઇ જામ રહે.પીપળીયા ગામ વાડી વિસ્તાર તા.ખંભાળીયા જી.દેવભુમી દ્વારકા તથા સાજાભાઇ દેવાણંદભાઇ સાખરા રહે.હરસિધ્ધીનગર રાધે કિષ્ના મંદિરની બાજુમાં ખંભાળીયા જી.દેવભુમી દ્વારકા વાળાઓ પાસેથી આજ... |
જેમ કે તમે બધા જાણો છો કે શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે, આ ઋતુમાં દરેક વ્યક્તિ શરદીથી પરેશાન હોય છે, જેના કારણે તમે ઘણીવાર જોયું હશે કે લોકો ચ્યવનપ્રાશનું સેવન કરે છે.
ચ્યવનપ્રાશ સ્વાસ્થ્યવર્ધક છે, જે આપણને બદલાતી ઋતુઓને કારણે થતા રોગો સામે લડવામાં મદદ કરે છે, આ ઉપરાંત આયુર્વેદિક જડીબુટ્ટીઓનો સમાવેશ થાય છે, આ ચ્યવનપ્રાશ બજ... |
End of preview. Expand in Data Studio
README.md exists but content is empty.
- Downloads last month
- 1