text stringlengths 327 366k |
|---|
રસ્તામાં તે આ મૂંઝવણમાં હતો કે સેનામાં જોડાવું કે પરત ફરવું. પછી તેણે કાગડાઓનો અવાજ સાંભળ્યો. તે ડરીને અટકી ગયો અને આસપાસ જોવા લાગ્યો. તેણે જોયું કે એક ઝાડ પર ઘણા કાગડાઓ બેઠા છે.
તેણે ડરીને બૂમ પાડી અને કહ્યું, “હે દુષ્ટો! ચુપ રહો. તમે મને મારીને ખાવા માંગો છો. પણ હું એવું નહિ થવા દઉં." કાગડાઓ વધુ જોરથી રડવા લાગ્યા. કા... |
( આગળના ભાગમાં આપણે જોયું કે, ચાહત અને આરીફના નવા નવા પ્રેમ ના દિવસો ખૂબ સારા ચાલતા હોય છે, ચાહત ખૂબ ખુશ હોય છે એવામાં જ ખુશીને નજર પણ લાગી જાય છે. આરિફની બહેન ચાહતની મમ્મીને ચાહત અને આરીફ વિશે કહી દે છે.)
ચાહતની મમ્મીને આ વાતની જાણ થતા તેઓ ખૂબ ગુસ્સો કરે છે ચાહત પર અને એને ખૂબ ખીજાય છે. ચાહત થોડું સહન કરી લે છે ને વિચ... |
૨૬૪ કલાક સુધી રાત-દિવસ ઉડતું રહ્યું પક્ષીઃ ૧૩,૫૦૦ કિમીની મુસાફરી કરીને રેકોર્ડ બનાવ્યો! access_time 10:26 am IST
“જિંદગીની ભાગદોડમાં ખુદ જીવવાનુ રહી ગયું” :ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં ૨૩૮માં પ્રાર્થના ,સ્વાગત પ્રવચન , ગઝલ ,મૃતક સભોને શ્રદ્ધાંજલિ ,શેર તથા શાયરીની મહેફિલથી શ્રોતાઓ મંત્રમુગ્ધ :મુખ્ય મહેમાન ... |
હસન ગૌસી (મુહમ્મદ બિન) ગુજરાતી–મંડવી (સોળમો–સત્તરમો સૈકો) : સાધક અને ફારસીના પ્રથમ પંક્તિના કવિ તથા લેખક. આખું નામ મુહમ્મદ બિન હસન ગૌસી. તેમના ફારસી ચરિત્ર-લેખ-સંગ્રહ ‘ગુલઝારે અબ્રારે’ તેમને અનન્ય ખ્યાતિ અપાવી છે.
મુહમ્મદ બિન હસન ગૌસીનો જન્મ જૂન 1555માં માન્ડુ શહેરમાં થયો હતો જે મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં આવેલું ઐતિહાસ... |
ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા પછી શત્રુધ્ન સિન્હાના નિવેદન પછી દેશની સૌથી જુની પાર્ટી કોંગ્રેસની આલોચના શરૂ થઈ ગઈ છે. ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા અભિનેતા શત્રુધ્ન સિન્હાએ નિવેદન આપ્યુ હતુ કે કોંગ્રેસ પાર્ટી મહાત્મા ગાંધીથી લઈને સરદાર વલ્લભભાઈ પટેલ સુધી, મોહમ્મદ અલી જીણાથી લઈને જવાહર લાલ નેહરૂ, ઈન્દિરા ગાંધી લઈને રાજી... |
Ganesh Chaturthi Photo Frame Download: સૌ પ્રથમ ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાયે ગણેશ ચતુર્થીનો તહેવાર આપણા બધા માટે શુભકામનાઓ લઈને આવે છે, તે સમગ્ર ભારતમાં સંપૂર્ણ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. આ સાથે લોકો તેને પોતાના ઘરે પણ રાખે છે.
જો તમે કોઈપણ ગણેશ ફોટો ફ્રેમમાં તમારી છબી ફીટ કરીને તમારા મિત્રો અને પરિવારના સભ્... |
Facebook Twitter LinkedIn Tumblr Pinterest Reddit VKontakte Odnoklassniki Pocket WhatsApp Share via Email
https://sursamvaad.net.au/wp-content/uploads/2021/05/Kanti-Gokani-Budget-2021.mp3
૧૧મી મેએ ઓસ્ટ્રેલિયાના ટ્રેઝરર જોશ ફ્રાઈડનબર્ગે સંસદમાં કેન્દ્રનું અંદાજપત્ર રજૂ કર્યું. મહામારીની મંદીમાંથી દેશને ઉગારવાના હેતુથી ત... |
નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીમાં કેટલીક અટકળો, રાજસ્થાનમાં વિદ્રોહ અને કેટલાક નામ સામે આવ્યા બાદ હવે અંતે સ્પષ્ટ થઇ ગયુ છે કે આ પદ માટે મુખ્ય મુકાબલો શશિ થરૂર અને મલ્લિકાર્જૂન ખડગે વચ્ચે થશે. એવામાં જાણીયે કે આ બન્નેમાંથી કોનું પલડુ ભારે રહેશે.
દિગ્વિજય સિંહ બાદ થઇ ખડગેની એન્ટ્રી
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ... |
જ્યારે આપણે રોકાણમાં “જોખમ”ની વાત કરીએ છીએ ત્યારે રોકાણકારના મગજમાં તરત જ થોડા પ્રશ્નો ઉઠે છે... “શું મારા નાણાં સુરક્ષિત છે?” “મને કેટલું વળતર મળશે?” “મને જરૂરિયાત વખતે મારા નાણાં પાછા મળશે ખરા?”... આ તમામ પ્રશ્નો માન્ય છે, ચાલો આપણે મ્યુચ્યુઅલ ફંડને વધુ સારી રીતે સમજવા માટે તેમને ત્રણ દૃષ્ટિકોણથી સમજીએ.
વ્યાવસાયિક ફં... |
આત્મલક્ષી અંતર્મુખી થાઓ, માત્ર પોતાની દુનિયામાં વસો. જાણી-જોઈને જાતને સંડોવવા દો નહીં - પૂજ્ય શ્રીમોટાAn imperceptible rhythm of change is a cosmic plan for the whole creation.કોઈ પણ બાબતની અને ખાસ કરીને આધ્યાત્મિક બાબતની ચર્ચા કદી કરવી નહીં - પૂજ્ય શ્રીમોટા. 'જીવનયોગ ભાગ-૧'. પૃ-૧૨૦. આ-૧પુરુષાર્થ પણ એકલો નથી અને કૃપા પ... |
ફાર્માસ્યુટિકલ કંપની સ્રીઓ ફાર્માએ ચેરમેન ડૉ. જેમ્સ ઈલિંગબોર્ડને તેમના પદેથી કાઢી મૂક્યા છે. 58 વર્ષના જેમ્સ 23 વર્ષની છોકરી બ્રાઈટની ક્વાલે સાથેના રિલેશનશીપના કારણે સોશિયલ મીડિયામાં છવાયેલા જોવા મળ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે તેમણે જે વીડિયો ટિકટોક પર પોસ્ટ કર્યો છે, તેના દ્વારા કંપનીની છબીને નુકસાન પહોંચ્યુ છે. ... |
નંદેસરી : રાજ્યમાં કહેવા માટે તો દારૂબંધી છે. પરંતુ તેની અમલવારી કેવી રીતે કરવામાં આવે છે તે તો સૌ કોઇ જાણે જ છે. વડોદરા શહેરના નંદેસરી પોલીસ મથકની હદમાંથી દારૂ ભરેલું ટેન્કર મળી આવ્યું છે. જેને કારણે બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
રાજ્યમાં કાગળ પર તો દારૂબંધી છે. છતાં તેની અમલવારી નબળી રીતે કરવામાં આવે છે. અવ... |
February 14, 2018 December 8, 2018 infinityfoundationindiaLeave a Comment on “જે પશ્ચિમી એ જ વૈશ્વિક” માન્યતાને પડકાર
મારાં તાજેતરના પુસ્તક “બિઈંગ ડિફરન્ટ: એન ઈન્ડિયન ચેલેન્જ ટુ વેસ્ટર્ન યુનિવર્સાલિઝ્મ (હાર્પર કોલિન્સ ૨૦૧૧)”ના હેતુઓ પૈકી એક મહત્ત્વનો હેતુ પશ્ચિમના એ દાવાને પડકારવાનો હતો જે મુજબ સઘળું પશ્ચિમનું એ જ સમગ્... |
એઈમ્સના નિર્દેશક ડૉ. રણદીપ ગુલેરિયા, નારાયણ હેલ્થના અધ્યક્ષ ડૉ. દેવી શેટ્ટી અને મેદાંતાના અધ્યક્ષ ડૉ. નરેશ ત્રેહને લોકોને કોરોનાની જાણકારી આપી. ર
ફાઈલ ફોટો : AIIMS ડાયરેક્ટર ડો.રણદીપ ગુલેરિયા
Niyati Trivedi | Edited By: Kunjan Shukal
Apr 22, 2021 | 11:31 PM
એઈમ્સના નિર્દેશક ડૉ. રણદીપ ગુલેરિયા, નારાયણ હેલ્થના અધ્યક્ષ ડૉ... |
Afrikaans Azərbaycan Dili Bisaya Bosanski Dansk Deutsch English Español Estonia Euskara Français Gaeilge Galego Indonesia Italiano Kiswahili Kreyòl Ayisyen Latviešu Valoda Lietuvių Kalba Magyar Malti Melayu Nederlands Norsk Oʻzbekcha Polski Português Română Shqip Slovak Slovenščina Suomi Svenska Tagalog Tiếng Việt Türk... |
આજે અમે તમને ગુજરાતના એક એવા યુવાન વિષે જણાવીશું કે જેની દરિયાદિલી જોઈને ખુશ થઇ જશો. આ યુવાન કેશોદનો રહેવાસી છે. જે ગાય માતા માટે એક અનોખું કામ કરી રહ્યો છે. કેશોદ ગામના રહેવાસી આ યુવાનનું નામ સાગર ચૌહાણ છે. સાગર પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવવા માટે મિલમાં બોળીઓ ઉપાડવાનું કામ કરે છે.
સાગર પોતાના દાંત વડે 50 થી 70 ક... |
તે કોઈ નવી વ્યક્તિને મળવાની એક તક છે, તેમને લોકોને, સ્થાનો અને વસ્તુઓ સાથે પરિચય આપવાની એક તક છે જે તમે ક્યારેય જાણતા નહોતા કે તમને ગમશે. તે તક છે કે તમને તે ગમશે નહીં અને તે તમને ગમશે નહીં. અને તે તક છે કે તેઓ કરશે અને તે પણ તમે કરશે. તે એક સાથે સમય પસાર કરવાનો મોકો છે – કદાચ આજીવન પણ કદાચ એક કલાક. આ દુનિયામાં ગમે ત્ય... |
નવી દિલ્હી, તા.૨૪: બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક અને તેમની પત્ની અક્ષતા મૂર્તિનો સમાવેશ ‘બ્રિટનમાં એશિયન રિચ લિસ્ટ' (યુકેમાં એશિયન રિચ લિસ્ટ ૨૦૨૨)માં કરવામાં આવ્યો છે. એશિયન અમીરોની આ યાદીમાં હિન્દુજા પરિવાર ટોચ પર છે. £૭૯૦ મિલિયનની અંદાજિત નેટવર્થ સાથે, PM સુનક અને તેમની પત્ની અક્ષતા મૂર્તિ આ યાદીમાં ૧૭માં ક્રમે ... |
ફ્રાન્સમાં ઈંદોરના કલાપ્રિય મહારાજા તથા મહારાણી હોલ્કર દંપતીના જીવન પર આધારિત પ્રદર્શન : access_time 12:16 pm IST
હવે સાઉદી અરેબિયા ટુરિસ્ટ વિઝા પણ આપશે : તેલની આવક ઉપરાંત ટુરિઝમ ઉદ્યોગને પણ પ્રોત્સાહન આપવાનો હેતુ: access_time 12:44 pm IST
ઓવરસીઝ સીટીઝન ઓફ ઇન્ડિયા કાર્ડ મેળવવા માટેની પ્રક્રિયા વધુ સરળ બનાવાઈ : બે તબક્ક... |
શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સુધારવા માટે, રાત્રે 7-8 કલાકની સારી ઊંઘ લેવી જરૂરી છે. જે લોકો રાત્રે સારી રીતે ઊંઘતા નથી તેઓ દિવસભર થાક અને તણાવ અનુભવે છે. રાત્રે સારી ઊંઘ ન આવવા પાછળ ઘણા કારણો જવાબદાર હોય છે, જેમ કે મોબાઈલ અને ટીવી સાથે વધુ સમય વિતાવવો, તણાવમાં રહેવું, કોફી અને ચાના વધુ પડતા સેવનથી ઘણી વખત આપણને રાત્રે... |
End of preview. Expand in Data Studio
README.md exists but content is empty.
- Downloads last month
- 1