text stringlengths 401 108k |
|---|
તહેવારો પર ખરીદી કરવા માટે લોકોમાં ઘણો ક્રેઝ હોય છે પરંતુ તેની સાથે કેટલીક ખાસ વસ્તુઓ ખરીદવાની પરંપરા ઘણા સમયથી ચાલી રહી છે અને આજે પણ લોકો તેને માને છે. આવી જ એક પરંપરા ધનતેરસના દિવસે સાવરણી ખરીદવાની છે. ચાલો જાણીએ ધનતેરસના દિવસે સાવરણી કેમ ખરીદવામાં આવે છે.
હિન્દુ ધર્મમાં દિવાળીનું ખૂબ મહત્વ છે. આ તહેવાર ધનતેરસના દિવ... |
એક જમાનમાં ભારતીય જનતા પાર્ટીમાં કદાવર નેતા તરીકે જાણીતા સ્વ. ગોપીનાથ મુંડેની દીકરી પંકજાએ મહારાષ્ટ્રમાં એક જાહેરસભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામનો ઉલ્લેખ કરી દેતા રાજકારણ ગરમાયું છે અને હોબાળો મચી ગયો છે. પંકજાના નિવેદનથી ભાજપ નેતાઓ પણ વિમાસણમાં મુકાઇ ગયા છે.
ભાજપના રાષ્ટ્રીય સચિવ પંકજા મુંડે મહારાષ્ટ્રના બીડ જ... |
જો તમે ખાવાના શોખીન છો જેને મુસાફરી કરવાનું પસંદ છે તો આસામ ફૂડ કંઈક એવું હશે જે તમારે ચોક્કસપણે તમારી બકેટ લિસ્ટને ટિક ઓફ કરવું જોઈએ. આસામ રાંધણકળા એક વિશિષ્ટ સ્વાદ ધરાવે છે જે બંગાળી પ્રભાવ દ્વારા ચિહ્નિત થયેલ છે અને તેમાં એક નાજુક સ્વાદનો સમાવેશ થાય છે
જે વાનગીઓમાં ઉપયોગમાં લેવાતા સૌથી પસંદગીના ઔષધો અને તાજા ફળો અને... |
બોરિસ જ્હોન્સન ગુજરાત આવનારા પ્રથમ બ્રિટિશ પીએમ છે. તેઓ એક અગ્રણી ઉદ્યોગપતિ સાથે બેઠક કરશે તથા ભારત અને બ્રિટન વચ્ચે વાણિજ્યિક સહકાર વધારવા માટે ચર્ચા કરશે. બ્રિટનના વડાપ્રધાન બોરીસ જોન્સન તેમનો ભારત પ્રવાસ ગુજરાતથી શરૂ કરી રહ્યાં છે. 21 એપ્રિલે તેઓ સવારે આઠ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવશે અને રાત્રે સાડા નવ વાગ્યે તેઓ ... |
પાકિસ્તાન : મુસ્લિમ સમુદાયમાં ઘણીવાર એવું જોવા મળે છે કે પુરૂષો એક કરતાં વધુ મહિલાઓ સાથે લગ્ન કરી શકે છે. આ સમુદાયની મોટાભાગની મહિલાઓ બુરખો પહેરે છે અને બહુ બિન્દાસ નથી. પરંતુ આજે અમે તમને એક એવી જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં મુસ્લિમ સમુદાયની મહિલાઓ ઘણી શાનદાર હોય છે. આટલું જ નહીં, લગ્ન પછી જો તે બિન-પુરુષોને પસ... |
આ સમય તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી તેનો સારો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો. વેપારીઓને આજે પ્રતિકૂળતાનો સામનો કરવો પડી શકે છે. તમારા કોઈ મહત્વના કામમાં પેપરવર્ક થઈ શકે છે. તમારા જીવનસાથી સાથેના સંબંધોમાં સુમેળ રહેશે.
તમને તમારા પ્રિયજનનો ભાવનાત્મક સહયોગ મળશે. આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા મનની વાત પણ શેર કરી શકો છ... |
લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડનના ઉપક્રમે 19 ઓગસ્ટ 2022 ના રોજ ' જન્માષ્ટમી ' તહેવાર ઉજવાશે : પ્રસાદનો સમય સાંજે 6 -00 વાગ્યાથી 8 -00 વાગ્યા સુધી : ભજનની રમઝટ રાત્રે 8 -00 વાગ્યાથી 10 -30 કલાક સુધી : ઝૂમના માધ્યમથી લાઈવ પ્રસારણ કરાશે: access_time 12:04 pm IST
શ્રી દ્વારકાધીશ મંદિર પાર્લીન ન્યુજર્સી મુકામે 19 ઓગસ્ટના રોજ '... |
મારૂતિ ઇન્સ્ટીટયુટ ઓફ ડિઝાઈન – આ નામ સુરત અને ખાસ કરીને ડિઝાઈન ક્ષેત્રમાં બહુ જ મોટું નામ છે. ગુજરાત રાજ્યના સુરત શહેરના વરાછા વિસ્તારમાં ૨૦૦૯ થી શરૂ કરાયેલી આ સંસ્થા આજે ચાર – ચાર શાખાઓ ધરાવતી એકમાત્ર સંસ્થા છે. મારૂતિ ઇન્સ્ટીટયુટ ઓફ ડિઝાઈનમાં અલગ-અલગ ડિઝાઈનના વ્યવસાયિક કોર્ષ કરાવવામાં આવે છે. અમારો ધ્યેય આજની યુવા પે... |
ગુરૂ અને શિષ્ય મુક્તિના માર્ગ પર આગળ વધે તે ધ્યેય અને દ્રષ્ટિથી પરમ પૂજ્ય દાદાશ્રી જ્ઞાની પદમાં રહી ગુરૂ શિષ્યના સંબંધોની જુદી જુદી દ્રષ્ટિથી સમજણ આપે છે.
Be the first to review this product
Rs 40.00
Quantity
Add to wishlist
Description
જગતમાં કેટલાય જુદા જુદા સંબંધો છે, જેમ કે પિતા-પુત્ર, માતા-પુત્ર અથવા પુત્રી, પતિ-પ... |
2020 સૌથી લોકપ્રિય ફોલ્ડિંગ પાર્ટીશન વોલ જગ્યાને ઝડપી અને લવચીક રીતે વિભાજિત કરવા માટે, સ્પર્ધાત્મક ફેક્ટરી કિંમત અને ઉચ્ચ-ગ્રેડ ગુણવત્તા, ઝડપી ઇન્સ્ટોલેશન& સરળ કામગીરી& હાઇ-એન્ડ ઇન્ટિરિયર ડેકોર, પ્રોફેશનલ વન-સ્ટોપ પાર્ટીશન વોલ સોલ્યુશન, ચૂકશો નહીં! હવે ડોરફોલ્ડ પાર્ટીશન વોલ ફેક્ટરીનો સંપર્ક કરો!
યુન લેન બે હોટેલ માટે ... |
આદર્શ વ્યક્તિના જીવનમાં માન-મર્યાદા, આદરભાવ, આજ્ઞા ઝીલ્યાના ગુણો સહેજે ઝરતા હોય છે. વડીલો પ્રત્યેની મર્યાદા અને આદરભાવ કેવાં રાખવાં એ એક આદર્શ વ્યક્તિત્વ દ્વારા નિહાળીએ.ભારતની ભૂમિ ઉપર અંગ્રેજ સલ્તનતનો સૂરજ તખત પર તપતો હતો ત્યારની આ વાત છે. એક પ્રમાણિક, મહાબુદ્ધિશાળી અને તર્કશક્તિ ધરાવનાર ન્યાયાધીશ કલકત્તાની હાઈકોર્ટમા... |
આ ઓનલાઈન ટૂલ્સ તમને તમારા વ્યવસાય માટે શ્રેષ્ઠ પસંદગી કરવા દરો અને પોલિસી ઓફરિંગની તુલના કરવામાં મદદ કરે છે.
તેમના કદને કોઈ વાંધો નથી, બધા વ્યવસાયોને વીમાની જરૂર છે અને યોગ્ય પોલિસી મેળવવી જરૂરી છે.
બહુવિધ અવતરણો શોધવાથી વ્યવસાય માલિકોને કિંમતો નક્કી કરવામાં અને નીતિઓ અને કવરેજની તુલના કરવામાં મદદ મળે છે અને કેટલીક વેબ... |
ફેડરેશન ઓફ ઇન્ડિયન એશોશિએશન્સ (FIA) ના ઉપક્રમે ભારતની આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરાઈ : ટાઈમ્સ સ્ક્વેર ખાતે ભારતના કોન્સ્યુલ જનરલ શ્રી રણધીર જયસ્વાલના હસ્તે ત્રિરંગો લહેરાવાયો : ભારતના પ્રખ્યાત રોકસ્ટાર દેવી શ્રી પ્રસાદ (ડીએસપી), જાણીતા સંગીતકાર અને ગાયક શંકર મહાદેવન ,ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી રાજ મુખર્જી ,નાસ... |
એક નાની કાળી બગીચાની કીડી માટીના ગુંબજ બનાવે છે. તે એફિડ્સના વિકાસને પ્રોત્સાહન આપે છે અને રોપાઓનો નાશ કરે છે.
નાની બ્રાઉન ગાર્ડન કીડી ખડકોની નીચે રહે છે અને ઘણીવાર ખોરાકની શોધમાં રસોડામાં પ્રવેશ કરે છે.
નાની કાળી પેવમેન્ટ કીડી મોટાભાગે પેવમેન્ટ્સ અથવા મેસિફ્સની કિનારીઓ પર જોવા મળે છે. નાના ખાડો બનાવે છે.
આર્જેન્ટિનાની... |
આ સર્વાગ સુંદર મંદિરની પૂર્વ તરફ વિશાળ વટવૃક્ષના દર્શન થાય છે. આ આશ્રમના પ્રથમાચાર્ય શ્રી ષષ્ટ્પ્રજ્ઞસ્વામીજીએ વડના દાતણથી
ઉછેરેલો ગણાતો આ વડ તેની શીતળ છાયા અને પવિત્ર વાતાવરણથી મંદિર અને પટાંગણ શોભાવે છે.
શ્રી દૂધરેજ વડવાળા મંદિર પૂર્વાભિમુખ છે. મંદિર માં પ્રવેશવાના ત્રણ માર્ગ છે.
(૧) સિંહદ્વાર
વડવાળા મંદિર માં સિંહદ્... |
આજે શહેરના પાંજરાપોળ વિસ્તારમાં સહજાનંદ કોલેજ નજીક ડમ્પરચાલકે દીકરાને સ્કૂલે મૂકવા જઈ રહેલી એક્ટિવાચાલક મહિલાને અડફેટે લીધી હતી, જેમાં દહર ભટ્ટ નામના બાળકનું મોત થયું હતું.
Visit Saurashtra Kranti Homepage here
અમદાવાદ શહેરમાં બેફામ વાહનો ચલાવવા કોઈ નવી વાત નથી, જેને પગલે દરરોજ નિર્દોષ નાગરિકો જીવ ગુમાવી રહ્યા છે.માતાન... |
ગુજરાતમાં આવેલ ઇન્કયુબેટર સેન્ટર iCreat ની સહાયથી કાનપુરના ઓન્ટ્રપ્રીન્ર્સ સ્પેસ સેનેટાઈઝર બનાવવામાં આવ્યું છે. આમાં નેગેટીવ આયર્નનો ઉપયોગ કરીને હવા માંથી વાયરસને સમાપ્ત કરે છે. આ સ્પેસ સેનેટાઈઝર ખાસ કરીને બંધિયાર જગ્યાઓ જેવી કે, ઘર, ઓફીસ અને બીજી અન્ય કામકાજના સ્થાનો પર હવામાં રહેલ વાયરસને દુર કરે છે.
image source
આ ડ... |
જો તમે આગામી ચાર દિવસ શક્તિપીઠ અંબાજીના દર્શને જતા હોય તો જાણી લેજો કે, ગબ્બર પર્વત પરની રોપવે સેવા આજે 25 જુલાઈથી 28 જુલાઈ સુધી બંધ રાખવામાં આવે છે. 4 દિવસ રોપવે સેવા બંધ રહેતા શ્રદ્ધાળુઓને ચઢીને મંદિરના દર્શને જવુ પડશે.
જો તમે આગામી ચાર દિવસ શક્તિપીઠ અંબાજીના દર્શને જતા હોય તો જાણી લેજો કે, ગબ્બર પર્વત પરની રોપવે સેવ... |
નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી વેબસાઈટ class3exam.com પર. આપણે બધા જાણીએ છીએ કે ટૂંક જ સમય માં હવે ગુજરાત સરકારની વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે અને દર વખતે ચૂંટણી માં લગભગ હજારો ઉમેદવારો ભારત માંથી ચૂંટાય છે અને કરોડો ની સંખ્યામાં ભારતની વસ્તી પોતાની ફરજ બજાવે છે એટલે કે પોતાનું એક કીમતી વોટ આ ઉમેદવારો ને દાન કર... |
મીઠી અને રસદાર લીચી આપણા મનપસંદ ફળોમાંનું એક છે. કાર્બોહાઇડ્રેટ, ચરબી, પ્રોટીન, વિટામિન સી, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ વગેરે જેવા પોષક તત્વોથી ભરપૂર લીચી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
લીચીની સારી ઉપજ અને ઉચ્ચ ગુણવત્તાવાળા ફળ મેળવવા માટે લીચીના છોડ અને બગીચાની નિયમિત કાળજી લેવી જરૂરી છે. ચાલો, આ પોસ્ટ દ્વાર... |
જૂનાગઢ | જૂનાગઢમાં ગુરૂવારે અષાઢ અનરાધાર વરસ્યો છે. જૂનાગઢમાં સવારે શરૂ થયેલો વરસાદ દિવસ ભર વરસ્યો હતો. જૂનાગઢમાં ગુરૂવારે 4 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. જૂનાગઢમાં વરસાદનાં પગલે ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા હતાં. મહાનગર પાલિકાનાં કંટ્રોલ રૂમમાં ફરીયાદનો વરસાદ થયો હતો. જૂનાગઢમાં વરસાદનાં કારણે જોષીપરા અંડરબ્રીજમાં પાણી ભરાઇ ગયું હ... |
રાજકોટ ;જગતજનની આદ્યશકિતની આરાધનાનું પર્વ નવરાત્રીએ માઇ ભક્તો દ્વારા પૂજન અર્ચન કરી માં જગદંબાના ગુણગાન ગાઈને ભાવભેર ઉજવણી કરે છે નવલા નવ નોરતાએ માતાજીના ગરબાનું પણ અદકેરું મહત્વ છે અવનવા આકર્ષક રંગબેરંગી ગરબામાં શ્રદ્ધાનું સ્થાપન કરીને દીપ પ્રગટાવીને માતાજીની આરાધના કરે છે
જગતજનની આદ્યશકિતના ગુણલા ગાવાનું પર્વ નવરાત્ર... |
બધા લોકોના જીવનમાં તકલીફો આવતી રહેતી હોય છે પછી તે સ્વાસ્થ્ય સબંધિત હોય કે ધન સબંધિત તમારા જીવનમાં ધન સબંધિત કોઈ તકલીફ હોય કે પછી તમારો ધંધો સરખો નથી ચાલતો તો તમે આના માટે એક નાનો ઉપાય કરી શકો છો. આ ઉપયને તમે કોઈ પણ શુભ દિવસમાં કરી શકો છો તો આ ઉપાય તમને ચોક્કસ ફાયદો આપશે. આ ઉપાય તમારા જીવનમાં આવતી દરેક તકલીફોને દૂર કરશ... |
સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજાર (Stock Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Bombay Stock Exchange News) 762.10 પોઈન્ટ અને નિફ્ટી (National Stock Exchange News) 216.85 પોઈન્ટના ઉછાળા સાથે બંધ થયો છે.
અમદાવાદ સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરૂવારે) ભારતીય શેરબજાર (Stock Market India) ઉછાળા... |
આત્મલક્ષી અંતર્મુખી થાઓ, માત્ર પોતાની દુનિયામાં વસો. જાણી-જોઈને જાતને સંડોવવા દો નહીં - પૂજ્ય શ્રીમોટાAn imperceptible rhythm of change is a cosmic plan for the whole creation.કોઈ પણ બાબતની અને ખાસ કરીને આધ્યાત્મિક બાબતની ચર્ચા કદી કરવી નહીં - પૂજ્ય શ્રીમોટા. 'જીવનયોગ ભાગ-૧'. પૃ-૧૨૦. આ-૧પુરુષાર્થ પણ એકલો નથી અને કૃપા પ... |
તા. ૮-૧૧-૯૧ :- આજ બપોરે અમે જમીને હરિ પર્વત જોવા ગયા. કિસ્તી એક જગ્યાએ બજારમાં ઉભી રાખી અને ત્યાંથી બાબુ કાલિદાસે ટટ્ટુ અને ખચ્ચર તૈયાર રાખ્યાં હતાં તે પર સ્વાર થઈ ટેકરી તરફ ચાલ્યા. આ વખતે ડાકટર પુરુષોત્તમે પનોતા પ્રાણી ( ખચ્ચરની) સ્વારી કરી હતી. અમે ઘણા દિવસથી હજામત કરાવી શક્યા નહોતા અને કપડાં પણ વિચિત્ર પહેર્યાં હતાં... |
azərbaycanAfrikaansBahasa IndonesiaMelayucatalàčeštinadanskDeutscheestiEnglishespañolfrançaisGaeilgehrvatskiitalianoKiswahililatviešulietuviųmagyarNederlandsnorsk bokmålo‘zbekFilipinopolskiPortuguês (Brasil)Português (Portugal)românăshqipslovenčinaslovenščinasuomisvenskaTiếng ViệtTürkçeΕλληνικάбългарскиқазақ тілімакедо... |
અભ્યાસ છોડીને એક જ વર્ષમાં 19 વર્ષની ઉંમરમાં બન્યો અરબપતિ, જો તમે પણ વિધાર્થી છો તો જાણો તે કેવી રીતે કમાયો આટલા બધા રૂપિયા
Story
September 25, 2022 October 2, 2022 purvanshi patelLeave a Comment on અભ્યાસ છોડીને એક જ વર્ષમાં 19 વર્ષની ઉંમરમાં બન્યો અરબપતિ, જો તમે પણ વિધાર્થી છો તો જાણો તે કેવી રીતે કમાયો આટલા બધા રૂપિ... |
કેરળના કાસરગોડમાં શ્રી અનંતપુરા તળાવ મંદિરની રક્ષા કરનાર શાકાહારી મગર બાબિયા હવે નથી રહ્યો. લગભગ 75 વર્ષના બાબિયાએ સોમવારે પોતાનો જીવ આપી દીધો. આ જળચર પ્રાણી માત્ર મંદિરનો પ્રસાદ ખાઈને જીવતો હતો.
કેરળના 'શાકાહારી' મગર બાબિયાનું સોમવારે કાસરગોડના શ્રી આનંદપદ્મનાભ સ્વામી મંદિરમાં મૃત્યુ થયું હતું. 75 વર્ષથી મંદિરમાં આવતા... |
મલાઇકા અને અરબાઝના છૂટાછેડા બાદ જ્યોર્જિયા એન્ડ્રિયાએ અરબાઝના જીવનમાં એન્ટ્રી કરી છે.જ્યોર્જિયા એન્ડ્રિયાની તેના કરતા 22 વર્ષ નાની છે.જ્યોર્જિયા એન્ડ્રેયાની હંમેશા તેના ફોટા શેર કરતી રહે છે.આ વખતે જ્યોર્જિયાએ લાલ બિકીનીમાં એવો ફોટો શેર કર્યો છે કે અરબાઝની ઊંઘ ઉડી જશે.
નવીનતમ ફોટામાં જ્યોર્જિયા લાલ બિકીનીમાં કેમેરાની સા... |
ગુજરાતની સત્તાધારી ભારતીય જનતા પાર્ટીની સરકાર તેમના સમુદાયને અન્યાય કરી રહી હોવાનો આક્ષેપ કરીને પશુપાલક માલધારી સમાજના સભ્યોએ ભાજપનો વિરોધ કરવાની જાહેરાત કરી છે. તાજેતરમાં માલધારી સમાજની મહાપંચાયતમાં સૌએ એક અવાજે લોકશાહીની શક્તિ બતાવવાનો સંકલ્પ લઈને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા હાકલ કરી હતી.
માલધારી મહાપંચાયતના પ્રવક્તા નાગ... |
ટ્રાઇડેક્સ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગના એસ્ટરેસી કુળની પ્રજાતિ. તે ઉષ્ણકટિબંધીય અમેરિકાની સ્થાનિક પ્રજાતિ હોવા છતાં ઉષ્ણકટિબંધીય આફ્રિકા, ઑસ્ટ્રેલિયા અને એશિયામાં થાય છે. સમગ્ર વિશ્વમાં તેની 7 જેટલી જાતિઓ નોંધાયેલી છે તે પૈકી કેટલીક જાતિઓ શોભાની વનસ્પતિ તરીકે ઉગાડાય છે.
Tridax procumbens Linn. (પરદેશી ભાંગરો ઊંધા ફૂલી: ... |
હાલોલના યુવક સાથે થયેલી ઠગાઈ : હેલ્પલાઈન નંબર શોધતી વખતે ધર્મેન્દ્ર ભગત આ ઠગે બનાવેલી લિંક પર આવી ચડ્યો હશે તેથી ઠગાઈ થઈ
વડોદરા, તા.૩૦ : બેંકમાં ભૂલથી કોઈના ખાતામાં કોઈના રૃપિયા ટ્રાન્સફર થઈ જાય તો તેની જાણ બેંકને થતાં જ તે જે-તે અકાઉન્ટમાં પાછા ટ્રાન્સફર કરી દે છે. પરંતુ પંચમહાલના એક વ્યક્તિએ પોતાના ખાતામાં ભૂલથી ૭.૩૬... |
પ્રેમપાલજીને મળો. તેઓ વ્યવસાયે ખેડૂત છે. ઉત્તર પ્રદેશના સમનપુર ગામમાં રહેતા પ્રેમપાલ જી પાસે 5 એકર જમીન છે. જેમાં તેઓ મકાઈ, બટાટા, ડાંગર, ઘઉં વગેરે પાકની ખેતી કરે છે.
ઘણા વર્ષોથી ખેતી કરવા છતાં, આ ઉચ્ચ ગુણવત્તાવાળા બિયારણો, ખાતરો, ખાતરો અને જંતુનાશકો મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પ્રેમપાલ જીને યોગ્ય સમયે ... |
ટોરોન્ટોમાં ઈમિગ્રેશન અને બોર્ડર પ્રોટેક્શનનું ચેકિંગ બહુ જ સહેલું છે. જો કે, ત્યાં પહોંચતા જ મારા ધ્યાનમાં આવ્યું કે, આ એરપોર્ટ પર કોઈ પાસેથી કોઈ માહિતી જોઈતી હોય તો કોઈને ખાસ કંઈ ખબર નથી અને પડી પણ નથી. જો ઓસ્ટ્રેલિયા ‘laid back’ કહેવાય તો ટોરોન્ટો તો – It takes ‘laid back’ to another level કક્ષાની જગ્યા છે. ત્યાં જત... |
રાજકોટ :હ્ર્દયના દર્દીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને, શરૂઆતમાં વર્લ્ડ કોંગ્રેસ ઓફ કાર્ડિયોલોજી અને વર્લ્ડ હાર્ટ ફેડરેશન દ્વારા છેલ્લા ૧૯૯૯ થી સપ્ટેમ્બર મહિનાના છેલ્લા રવિવારે વિશ્વભરમાં "વર્લ્ડ હાર્ટ ડે" ઉજવવાની જાહેરાત કરી હતી પરંતુ વર્ષ ૨૦૧૪ થી ૨૯ સપ્ટેમ્બરના રોજ "વર્લ્ડ હાર્ટ ડે" ઉજવવામાં આવે છે. વિશ્વ હૃદય દિવસન... |
ગુજરાતમાં જ્યારે પણ ચૂંટણી શરૂ થયા છે ત્યારે જ્ઞાતિવાદી સમીકરણ અને બહુમતીને દરેક પક્ષ પોતાના (Gujarat Assembly Election) દ્રષ્ટિકોણથી જુવે છે. ખાસ કરીને અમદાવાદથી ઉત્તર દિશા તરફ વૈવિધ્ય સાથે ભૂ ભાગ ધરાવતો આ પ્રદેશ વર્ષોથી ભાજપનો ગઢ (Gujarat BJP) રહ્યો છે. પણ આ વખતે આ જગ્યાઓ પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ (Aam Admi par... |
ઇન્દિરા સર્કલ પાસેની સોસાયટીમાં ‘માતોશ્રી' બંગલામાં બનાવઃ જમીન-મકાન-બાંધકામના ધંધાર્થી પ્રભાતભાઇ સિંધવ (આહિર) તેમની પુત્રી લંડન ભણવા જતી હોઇ તેને અમદાવાદ એરપોર્ટ પર મુકવા પત્નિને સાથે લઇને ગયા હોઇ ઘરે પુત્ર જશ અને વૃધ્ધ પિતા દેવાયતભાઇ એકલા હતાં: સવારે સવા છ પછી બનાવ : પાર્કિંગમાં જ રહેતાં નેપાળી ચોકીદાર અનિલ ઉર્ફ રા... |
રવિવારની સવાર દેશ અને દુનિયા માટે ખૂબ જ ખરાબ અને દુઃખદ સમાચાર લઈને આવી. સંગીતની રાણી લતા મંગેશકરજીએ રવિવારે સવારે અંતિમ શ્વાસ લીધા. આજે સવારે 8.12 કલાકે તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું. લતાજીનું મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું હતું.
લતાજીએ દેશ અને દુનિયામાં પોતાનું નામ રોશન કર્યું હતું. 36 ભાષાઓમાં ગીતો ગા... |
કાયદા અઘિકારીની ૧૧ માસની કરાર આઘારીત ભરતી - અધિક્ષક ઇજનેરશ્રીની કચેરી, માર્ગ અને મકાન વર્તુળ, અમદાવાદ
કાયદા અઘિકારીની ૧૧ માસની કરાર આઘારીત ભરતીનો ઠરાવ
કાયદા અઘિકારીની ૧૧ માસની કરાર આઘારીત ભરતી - અધિક્ષક ઇજનેરશ્રીની કચેરી, માર્ગ અને મકાન વર્તુળ નં-૧, રાજકોટ
કાયદા અઘિકારીની ૧૧ માસની કરાર આઘારીત ભરતી - અધિક્ષક ઇજનેરશ્રીની... |
સાથે મળીને વધુ મજબૂત – આ પતિ-પત્નીની જોડીએ ફ્લિપકાર્ટના વિક્રેતાઓ તરીકે તેમનો સૌથી મોટી સ્દ્ધિ પ્રાપ્ત કરી હતી!
By Jishnu Murali / January 6, 2021 August 4, 2021
Read this article in हिन्दी | English | বাংলা | தமிழ் | ಕನ್ನಡ | मराठी
#સેલ્ફમેડ ફ્લિપકાર્ટ વિક્રેતા રિતેશ અને તેની પત્ની તેમની નાણાકીય વૃદ્ધિને અંકુશમાં લેવા ... |
ખેડુતો ખેતીની સાથે માછલી ઉછેર કરીને તેમની આવક બમણી કરી શકે છે. મત્સ્ય ઉછેર આજે ખૂબ જ સારો વ્યવસાય બની ગયો છે. આ વ્યવસાયમાં નવી તકનીકોનો ઉપયોગ કરીને માછીમારો તેમની આવકમાં વધારો કરી શકે છે. આજે ઘણા યુવાનો મત્સ્ય ઉછેરના વ્યવસાય સાથે જોડાઈને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે.
આવક કે નફો માછલીના સારા ઉત્પાદન પર જ આધાર રાખે છ... |
8નાં મોત; રાત્રે વૃક્ષ પાસે પૂજા કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળી, બાળકો ટ્રક અને ઝાડ વચ્ચે દબાઈને મૃત્યુ પામ્યાં
November 21, 2022 adminLeave a Comment on 8નાં મોત; રાત્રે વૃક્ષ પાસે પૂજા કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળી, બાળકો ટ્રક અને ઝાડ વચ્ચે દબાઈને મૃત્યુ પામ્યાં
દારૂના નશામાં ધૂત ટ્રક-ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો : દારૂ... |
રણબીર કપૂર, સંજય લીલા ભણસાલી, કાર્તિક આર્યન, આર માધવન,પરેશ રાવલ,મિલિંદ સોમન,રમેશ તિવાણી, સતિષ કૌશિક,દક્ષિણ ભારતીય અભિનેત્રી બિગ બોસ 14 ફેમ નિકી તંબોલી હવે કોરોનાની પકડમાં છે.આવી સ્થિતિમાં, તારાઓ હવે કોવિડ રસીનો ડોઝ લઈ રહ્યા છે.સૈફ અલી ખાન, સલમાન ખાન, રોહિત શેટ્ટી, અમિતાભ બચ્ચન પણ હવે આ યાદીમાં જોડાયા છે.
અમિતાભ બચ્ચને ... |
આરોગ્ય તંત્રની ટીમે લોકોના આરોગ્યની ચકાસણી હાથ ધરી:ભારે વરસાદથી થયેલી નુકસાનીનો સર્વે કરવા જિલ્લા પંચાયત અને અન્ય ટીમ પહોંચી
આણંદના બોરસદ તાલુકાના સીસ્વામાં ભારે વરસાદ બાદ 15 મકાનો હજુ પાણીમાં ગરકાવ છે. સીસ્વામાં રોગચાળો ન વકરે તે માટે વહીવટી તંત્રની ટીમે ગામમાં દવાનો છંટકાવ શરૂ કર્યો છે. તો આરોગ્ય તંત્રની ટીમે લોકોના ... |
દેશમાં પેટ્રોલિયમ પેદાશોના ભાવ અને વીજળીના ભાવ પણ આસમાને છે. અહેવાલો અનુસાર, સરકારે દેશમાં વીજળીના દરો વધારવાનો નિર્ણય કર્યો છે.
પાકિસ્તાન સરકારે આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે દેશ ઉર્જા સંકટ અને હીટવેવના બેવડા મારનો સામનો કરવા મજબૂર છે.
સરકાર દ્વારા વીજળીના દરમાં 7.91 રૂપિયા પ્રતિ યુનિટનો વધારો કરવાનો નિર્ણય લેવામાં... |
આજે દુનિયામાં એવા અબજો લોકો છે, જે ગરીબી અને ભૂખમરાથી પીડાઇ રહ્યાં છે. વાસ્તવમાં તો, ગરીબી જ આપણી મહાન શત્રુ છે. મનુષ્ય ચોરી કરે છે, હત્યા કરે છે, લોકો આતંકવાદી બને છે, સ્ત્રીઓ વેશ્યાવૃત્તિ ઉપર ઉતરે છે, આ બધા પાછળનું મૂળ કારણ છે, ગરીબી. ગરીબી માત્ર શરીરને જ નહિ, પરંતુ મનને પણ નબળું પાડે છે. આવું નબળું મન, “ધર્મના નામે”... |
આપણા જીવનમાં વાસ્તુનું ખૂબ મહત્વ છે. જો આપણું ઘર કે કાર્યસ્થળ વાસ્તુ અનુસાર ન બને તો આપણા ઘરમાં કોઈ કારણ વગર દુઃખનું વાતાવરણ રહે છે. સાથે જ જે ઘરમાં અને જે ઘરમાં ગરીબી હોય ત્યાં ગરીબી હોય છે. ત્યાંથી મા લક્ષ્મી ક્રોધિત થઈને નીકળી જાય છે.
અહીં અમે તમને બાથરૂમ સંબંધિત કેટલીક વાસ્તુ ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ. કારણ કે બાથર... |
તલાટી અભ્યાસક્રમ 2022, આગામી સમયમાં લેવાનાર પરીક્ષા માટે ઉપયોગી ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2022, છેલ્લી તારીખ 10 ડિસેમ્બર 2022
તલાટી અભ્યાસક્રમ 2022, આગામી સમયમાં લેવાનાર પરીક્ષા માટે ઉપયોગી ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2022, છેલ્લી તારીખ 10 ડિસેમ્બર 2022 હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી ગુજરાત ઓનલ... |
Gujarati News » Gujarat » Surat » Surat Large amount of vegetation shrubs with water discharged in Tapi likely to affect water supply
Surat: તાપીમાં છોડવામાં આવેલા પાણી સાથે મોટી માત્રામાં વનસ્પતિ, ઝાડી ઝાંખરા તણાઈને આવતા પાણી પુરવઠા પર અસરની સંભાવના
ઉપરવાસમાં અતિભારે વરસાદને કારણે તાપી નદીમાં મોટા જથ્થામાં જળકુંભી, ઝા... |
Gujarati News » National » In 24 hours, the robbery of 6 crores was solved, but the police is not returning the jewelry!
24 કલાકમાં 6 કરોડની લૂંટનો ભેદ ઉકેલાયો, પણ પોલીસ દાગીના પરત નથી કરી રહી !
સપ્ટેમ્બર મહિનામાં, ફરીયાદીએ પોલીસનો સંપર્ક સાધેલો માલ છોડાવવા માટે કર્યો હતો. રિકવર કરાયેલા સામાનને મુક્ત કરવાની મંજૂરી પણ આ... |
ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી દ્વારા ક્રમશઃ બૌદ્ધ અને જૈન ધર્મની સ્થાપના કરવામાં આવી. બૌદ્ધ ધર્મને સમાન જૈન ધર્મનો ઉદય પણ વૈદિક ધર્મમાં વ્યાપ્ત કર્મકાંડની પ્રતિક્રિયા સ્વરૂપ થયો હતો.
બંને ધર્મ સમકાલીન હતા છતા પણ બંનેમાં ઘણી બધી સમાનતાઓ હતી અને અસમાનતાઓ પણ હતી.
સમાનતાઓ
બંને ધર્મ મોક્ષની પ્રાપ્તિને જીવનનું અંતિમ લક્ષ્ય ગણ... |
ભાઈ-બહેન માંથી પતિ-પત્ની બનેલ આ જોડીએ આજે એ સાબિત કરી દીધું કે, સાચે જ પ્રેમ આંધળો હોય છે.. જાણો આ અજીબ કિસ્સો - khulashanews.com
khulashanews.com
Sample Page
ભાઈ-બહેન માંથી પતિ-પત્ની બનેલ આ જોડીએ આજે એ સાબિત કરી દીધું કે, સાચે જ પ્રેમ આંધળો હોય છે.. જાણો આ અજીબ કિસ્સો
એ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી કે આજના જમાનામાં લોક... |
રાજકોટ : ખેતીની જમીન એટલે જે જમીન ઉપર ખેતી કરી પાક ઉગાડવામાં આવતો હોય તેમજ તે જમીન સરકારી રેકર્ડ મુજબ ૭/૧૨ તથા ૮/અમાં ઉલ્લેખ ખેતી જમીન તરીકે હોય તેને જ ખેતીની જમીન ગણવામાં આવે છે. બીનખેતી થયેલ જમીન ઉપર ખેતી કરવામાં આવતી હોય તેને ખેતીની જમીન ગણવામાં આવતી નથી.
છેલ્લા ૧૦ - ૧૫ વર્ષમાં ખેતીની જમીનના ભાવમાં ખૂબ ઉછાળો આવેલ હો... |
કોરોનાની બીજી લહેરે આખા દેશમાં હાહાકાળ મચાવી દીધો છે. ત્યારે લોકો આવી પરિસ્થિતિમાં પોતાની ઇમ્યુનીટી વધારવા માટે જાત જાતના ઉપાયો કરતા હોય છે. આજે એમે તમને કેટલીક એવું વસ્તુઓ વિષે જણાવીશું કે ઇમ્યુનીટી વધારવા માટે કેટલાક એવા કામ છે જે નહિ કરો તો તમારી ઇમ્યુનીટી વધવાને બદલે ગટી જશે.
જો તમારે તમારી ઇમ્યુનીટી વધારવી અથવા ટક... |
ફોરેન ટૂરમાં લોકોની ફર્સ્ટ ચોઇસ એવરગ્રીન અબોવઓલ 'દુબઇ'. : ફોરેનના નવા ડેસ્ટીનેશન્સ રૂપે અબુધાબીનો યાશ આઇલેન્ડ (વાઇસરોય રીસોર્ટ), કીર્બી આઇલેન્ડ તથા ક્રોએશિયા પ્રવાસીઓની નજરે પડયા. : હાઇ પ્રોફાઇલ લોકોમાં માલદિવ્ઝનું આકર્ષણ. : સિંગાપુર-મલેશિયા-થાઇલેન્ડ વીથ ક્રુઝ પણ પ્રીફર થઇ રહ્યું છે. : વિવિધ રેઇટસના પેકેજીસ બજારમાં ઉપલ... |
ગામડાંના માહોલમાં દિક્ષા પોતાને અસ્વસ્થ મહેસૂસ કરી રહી હતી. એની ફરિયાદોથી વિરાજની મુંજવણો વધી ગઈ હતી. સઘડી સંધર્ષની....
❣️કૂબો સ્નેહનો❣️
રાધા કૃષ્ણ મંદિરમાં આરતી ટાણાની ઝાલર વાગે એ પહેલાં વિરાજ મંદિરમાં અચૂક પહોંચી જ જતો હતો. દિક્ષા પણ એની સાથે નીકળી પડતી. વિરાજને મંદિરનો ઘંટ વગાડતો જોવાની દિક્ષાને બહુ મજા પડતી હતી અને... |
મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ એક એવી વસ્તુ વિશે જેના વિશે એવુ કહેવામા આવે છે કે આ વસ્તુ લોહી બનાવાનું મશીન છે અને અને તેના એક એક દાણામા 12 અલગ અલગ પોષક તત્વો શામેલ હોય છે તો આવો... |
ફ્રેન્ચ-અમેરિકન કાફૅમાં પણ સ્ટાફ ને ઇંગ્લિશ નહોતું આવડતું. તેમને મેં ‘વેજિટેરિયન’ પૂછ્યું તો તેમને સમજાયું નહીં. મેં ફરી એક વાર કોશિશ કરી પણ કઇં મેળ ન પડ્યો. એ સમયે મારા સિવાય કાફેમાં એક બીજી છોકરી બેઠી હતી તેને સમજાઈ ગયું એટલે તેણે મારી મદદ કરી અને વેઈટરને સમજાવ્યું. અંતે હું એક ઑમલૅટ અને સૅલડ પામી. એ મદદગાર સાથે પણ મ... |
ભારતીય શેર બજારના બીગબુલ રાકેશ ઝુનઝુનવાલાનું 62 વર્ષની વયે, વહેલી સવારે થયું છે દુઃખદ નિધન access_time 11:02 am IST
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ધારાસભ્ય વિનાયક મેટેનું મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર માર્ગ અકસ્માતમાં મૃત્યુ access_time 12:45 pm IST
પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી બીજેપી સરકારે ગરીબોના કલ્યાણને પહેલા જ અવગણ્યુ છે... |
Vadodara : શહેરમાં તબીબોની હડતાળને પગલે સમયસર સારવાર ન મળતા યુવકે જીવ ગુમાવ્યો. મૃતકની બહેને આક્રંદ કરતા કહ્યું વીરા હવે હું કોને રાખડી બાંધીશ. વડોદરામાં ફતેગંજ સર્કલ પાસે દવા લેવા નીકળેલા 2 મિત્રોનું બાઈક સ્લિપ ખાઈ ગયું.
ડિવાઈડર સાથે બાઈક ભટકાતા ગંભીર રીતે ઘાયલ યુવકને સયાજી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો... |
નોંધ: દેશનો કોડ એ નંબરની આગળ મૂકવામાં આવતી સંખ્યા છે જે કોઈ પણ બીજા દેશમાં કૉલ કરતા પહેલાં એ દેશના નંબરની આગળ મૂકવી જ પડે છે. તમને જરૂર હોય તે દેશનો કોડ તમે ઓનલાઇન શોધી શકો છો.
જો યુનાઇટેડ સ્ટેટ્સના કોઈ સંપર્કનો (જે દેશનો કોડ “1” છે) વિસ્તાર કોડ “408” અને ફોન નંબર “XXX-XXXX” છે, તો તમારે +1 408 XXX XXXX લખવું પડશે.
નોં... |
લશ્કરી કાયદાના અમલમાં જે સેંકડો નિર્દોષ પંજાબીઓને નામની અદાલતોએ નામના પુરાવા લઈ નાનીમોટી મુદ્દતની જેલમાં ગોંધી દીધા હતા, તેમને પંજાબની સરકર સંઘરી ન શકી. આ હડહડતા ગેરઈન્સાફની સામે એટલો બધો પોકાર ચોમેર ચાલ્યો હતો કે, સરકાર આ કેદીઓને જેલમાં વધારે મુદ્દત સંઘરી શકે એમ ન રહ્યું. એટલે મહાસભા ભરાય તે પહેલાં ઘણાં કેદીઓ છૂટી ગયા... |
. ફારૂક શેખ છેલ્લા ત્રણ ટર્મથી જમીનથી જોડાયેલા ધારાસભ્ય હતા:કોંગ્રસમાં ચાલી રહેલા પક્ષપાતી અને એક હથ્થું વલણના લીધે પાર્ટીમાથી રાજીનામું આપ્યું
અમદાવાદ કોંગ્રસને વધુ એક મોટો ઝાટકો લાગ્યો છે. કાલુપુર વિધાનસભાના ધારાસભ્ય ફારૂક શેખે રાજીનામું આપી કોંગ્રેસ પાર્ટીને વિદાય આપી છે. ફારૂક શેખ છેલ્લા ત્રણ ટર્મથી જમીનથી જોડાયેલા... |
વેકેશન અને ગોવા, એકબીજાના પર્યાય બની ગયા છે એમ કહીએ તો પણ ચાલે. શું કહેવું તમારું ? ભારતીય હોય કે પછી વિદેશથી આવેલા મહેમાનો, ગોવાના દરિયાકિનારે ફરવા કોણ ન ગયું હોય ! અને હવે તો લોકોની સંખ્યા એ હદ સુધી વધી ગઈ છે કે ગોવાના બીચ ઉપર જગ્યા ઓછી પડી જાય છે. પણ જે હોય એ, ગોવાના દરિયાકિનારે મનની શાંતિ મળે અને મજા આવે, એવી બીજે ... |
ચણા એક ગામઠી ફળો છે અને તે દેખાય છે તેના કરતાં વધવા માટે સરળ છે: લાક્ષણિકતાઓ, પાક, સંભાળ અને લણણી; અમે તમને બધું કહીશું!
ચણાના પ્રકાર
ચણા, સિસર એરીટીનમ, વટાણા અથવા કઠોળની જેમ, ફેબેસી (ફળી) કુટુંબ સાથે સંબંધિત છે, પરંતુ એક અલગ વનસ્પતિ જીનસમાં છે. ચણાના બે મુખ્ય પ્રકારોને ઓળખી શકાય છે: દેશી પ્રકાર, ઘેરા રંગના નાના કરચલીવ... |
ઉર્ફી જાવેદ વિઅર્ડ ડ્રેસ: ઈન્ટરનેટ સેન્સેશન ઉર્ફી જાવેદ તેની અનોખી ડ્રેસિંગ સ્ટાઈલ માટે હંમેશા ચર્ચામાં રહે છે. લગભગ દરરોજ તે અલગ-અલગ પ્રકારના ડ્રેસમાં જોવા મળે છે જેને જોઈને ફેન્સ પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. પરંતુ ફેશનની દુનિયામાં ઉર્ફીએ ઘણી વખત આવો ડ્રેસ પહેર્યો હતો જેના કારણે તે ખૂબ ટ્રોલ થઈ હતી. આજે અમે તમને ઉર્ફીના ... |
Aaj nu Rashifal: યુવાનોની કારકિર્દી સંબંધિત સમસ્યાઓ દૂર થશે અને કાર્યક્ષમતા પણ વધશે. પ્રોપર્ટી સંબંધિત બિઝનેસમાં મહત્વનો સોદો થવાની સંભાવના છે. નોકરીમાં કોન્ફરન્સમાં ભાગ લેવા માટે તમારે પ્રવાસ કરવો પડી શકે છે.
Scorpio
TV9 GUJARATI | Edited By: Nancy Nayak
Nov 25, 2022 | 6:08 AM
Horoscope Today: જાણો કેવો રહેશે આજનો તમા... |
Gujarati News » National » Punjab Political Crisis: Will Sidhu stay in Congress? The party made this plan to resolve the dispute, read these 10 big updates on the political upheaval in Punjab
Punjab Political Crisis: શું સિદ્ધુ કોંગ્રેસમાં જ રહેશે? પક્ષે વિવાદ ઉકેલવા માટે આ યોજના બનાવી, પંજાબની રાજકીય ઉથલપાથલ પર વાંચો ... |
“સ્વર્ગ તથા પૃથ્વી પર છે તે બધાનું મેં તારે માટે સર્જન કર્યું છે, સિવાય કે માનવ હ્રદય, જેને મેં મારા સૌંદર્ય અને કીર્તિનું નિવાસસ્થાન બનાવ્યું છે.”
— બહાઉલ્લાહ
સમય પસાર થતાં વધારે ને વધારે લોકો બહાઉલ્લાહનાં શિક્ષણોમાંથી એક બહેતર વિશ્વની બાધ્યકારી દીર્ઘદ્રષ્ટિ અને સિધ્ધાંતોમાંથી ગહન અંત:દ્રષ્ટિ પ્રાપ્ત કરી રહ્યા છે જેણે... |
September 28, 2022 September 28, 2022 REPUBLIC INDIA TODAY 0 Comments Republic india today group, Republic India today kutch, Republic india today news
પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીય સરહદી રેન્જ ભુજનાઓ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા સાહેબ પશ્ચિમ કચ્છ તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલ સાહેબ ભુજ વિભાગ ભુજ ના... |
ફેમસ ડચ ચિત્રકાર વિન્સેન્ટ વાન ગોગ આત્મહત્યા કરવા વાપરેલી રિવૉલ્વરની સવા કરોડ રૂપિયામાં હરાજી થઈ છે. હરાજી પેરિસમાં યોજવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે ઓક્શન હાઉસે ખરીદાર વિશે કોઈ માહિતી આપી નથી. ઓક્શન આયોજકોએ ધાર્યા કરતાં ત્રણ ગણી વધારે કિંમતમાં બંદૂક લિલામ થઈ. દેખાવમાં આ રિવૉલ્વર ઘણી જૂની અને કટાઈ ગયેલી છે.
હરાજી ના ... |
આપણા દેશના જુદા જુદા પ્રદેશોમાં રીંગણની વિવિધ જાતોની ખેતી કરવામાં આવે છે. રીંગણની તમામ જાતોના રંગ અને કદમાં પણ ઘણો તફાવત છે. ઘણી જાતોના ફળો જાંબલી રંગના હોય છે, જ્યારે કેટલીક એવી જાતો છે કે જેના ફળનો રંગ સફેદ, લીલો અને ગુલાબી હોય છે. ફળનું કદ રંગ સાથે બદલાય છે. રીંગણાના ફળો ગોળાકાર, અંડાકાર, વિસ્તરેલ અને પિઅર જેવા હોય ... |
- સરકારના વિવિધ ક્ષેત્રો અને સાહસો, સ્કૂલ-કોલેજ-યુનિવર્સિટી, બેન્ક, રેલ્વે, આર્મી, ટ્રસ્ટ, ખાનગી સંસ્થા, રીસર્ચ સેન્ટર, હોસ્પિટલ, GSPC વિગેરેમાં ભરતીઓ આવતા નોકરીવાંચ્છુઓને ઘી-કેળા!
રાજકોટ તા. ૩૦ : છેલ્લા થોડા વર્ષોથી ગુજરાત સહિત ભારતભરના યુવક-યુવતીઓ વિવિધ ક્ષેત્રોમાં અવિરતપણે નોકરીની કાગડોળે રાહ જોતા જોવા મળે છે. નોકરી... |
EPON OLT એ ઉચ્ચ સંકલન અને મધ્યમ ક્ષમતાની કેસેટ EPON OLT છે જે ઓપરેટરોની ઍક્સેસ અને એન્ટરપ્રાઇઝ કેમ્પસ નેટવર્ક માટે રચાયેલ છે.
તે IEEE802.3 ah ટેકનિકલ માપદંડોને અનુસરે છે અને YD/T 1945-2006 ની EPON OLT સાધનોની આવશ્યકતાઓને પૂર્ણ કરે છે - ઇથરનેટ પેસિવ ઓપ્ટિકલ નેટવર્ક (EPON) અને ચાઇના ટેલિકોમ EPON તકનીકી જરૂરિયાતો 3.0 પર આ... |
દેશમાં હાલમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના કુલ 50 કેસ નોંધાયા છે. જે રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના કેસ મળી આવ્યા છે તેમાં આંધ્રપ્રદેશ, દિલ્હી, હરિયાણા, કેરળ, મહારાષ્ટ્ર, પંજાબ, તેલંગાણા અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. નેશનલ સેન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલના નિયામક ડો.એસ.કે.સિંઘે જણાવ્યું હતું કે દેશના આઠ રાજ્યોમાં 50... |
અમરેલી જિલ્લામાં સિંહણે એક જ દિવસમાં 6 વ્યક્તિ પર હુમલો (Lion terror in Amreli) કર્યો હતો. વન વિભાગની ટીમ અત્યારે સિંહણને શોધવા માટે સર્ચ ઓપરેશન (Forest Department Search Operation for Lion) કરી રહી છે.
અમરેલીઃ જિલ્લામાં અવારનવાર સિંહ લટાર મારતા મારતા રહેણાંક વિસ્તારમાં આવી જતા હોય છે. ને લોકો પર હુમલો કરતા હોય છે. ત્ય... |
સ્કાઇ જેક્સન તેના સમગ્ર જીવન માટે મનોરંજન ઉદ્યોગનો એક ભાગ રહ્યો છે. બેબી મોડેલ તરીકે શરૂ કરીને, આજે તે ડિઝની અભિનેત્રી છે અને તેના વિકાસને તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા જોઈ શકાય છે. માત્ર 14 વર્ષની અને આ અભિનેત્રીના તેના 'ઇન્સ્ટાગ્રામ' એકાઉન્ટ પર 2.7 મિલિયન ફોલોઅર્સ છે!
અભિનય, મેમ્સ અને તેના વાળ માટે ઘણી પ્રશંસા... |
azərbaycanAfrikaansBahasa IndonesiaMelayucatalàčeštinadanskDeutscheestiEnglishespañolfrançaisGaeilgehrvatskiitalianoKiswahililatviešulietuviųmagyarNederlandsnorsk bokmålo‘zbekFilipinopolskiPortuguês (Brasil)Português (Portugal)românăshqipslovenčinaslovenščinasuomisvenskaTiếng ViệtTürkçeΕλληνικάбългарскиқазақ тілімакедо... |
રહસ્ય એવું છે કે કેટલા લોકો એવું વિચારે છે વાસ્તુશાસ્ત્રથી જો મકાન બનાવવામાં આવે તો અમે બધા દુઃખોથી કેવી રીતે છુટીએ? અમને શાંતિ કેવી રીતે મળે?
આજે તમને એવો પણ વિચાર આવે કે જેના મકાનો વાસ્તુશાસ્ત્રથી બન્યા છે, તે લોકો પણ કષ્ટ ઉઠાવે છે, અને તેમને કષ્ટ પડે છે, આ વાત ઘણી સમજવા જેવી છે,
પરંતુ ગીતા ની અંદર એવું કહ્યું છે કે ... |
6 ઓગસ્ટ, 2022 ના દિવસે હિન્દુત્વ વિચારક અને પ્રજ્ઞાપ્રવાહ ના અખિલ ભારતીય સંયોજક શ્રી જે. નંદકુમારજી દ્વારા લિખિત “સ્વરાજ@75” પુસ્તકનું વિમોચન અમદાવાદ સ્થિત અમદાવાદ મેનેજમેન્ટ એસોશિયેશન (AMA) મુકામે થયું. આ કાર્યક્રમમાં અંધજન મંડળ સંસ્થાના જનરલ સેક્રેટરી શ્રી ભૂષણ પુનાની મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત રહ્યા. RSS મેમનગર ભાગના... |
ધૂંધળા ધુમ્મસનું આછું પરિવેષ્ટન પૃથ્વીના મુખને ઢાંકે છે. વાતાવરણમાં જ અન્યમનસ્કતા છે. ગમે તે લાગણી કે વિચારને વળગીને સ્થિર રહેવાનો પ્રયત્ન કરીએ ત્યાં આપણે જાતે જ કશાક દ્રાવણમાં ઓગળીને બાષ્પરૂપ થઈને આ ચારે બાજુની ધૂસરતામાં ખોવાઈ જઈએ છીએ. પછી હિંમત કરીને સૂર્ય બહાર આવે છે, એનાં કિરણો ખન્તપૂર્વક ધૂસરતામાં લુપ્ત થયેલા આપણા... |
પરંતુ છેલ્લા એક મહિના થી જે રીતે રાજનીતિ ની જમાવટ જામી છે તેને જોતા જાદુગર પોતે ચક્રવ્યૂહ માં ફસાયા હોય તેવું દેખાઈ રહ્યું છે.
અશોક ગેહલોત ની પેહલી મુસીબત સામે આવી જ્યારે કોંગ્રેસ પાર્ટી તેમણે પ્રમુખ બનાવા માંગતી હતી પરંતુ તેઓ પ્રમુખ બનવા માટે તૈયાર ના હોય તેવું દેખાઈ રહ્યું હતું.
જેવો પાર્ટી તરફ થી આદેશ કરવા માં આવ્યો... |
12 વર્ષ R&D સાથે, YIXIN ઓટોમેટિક વેલ્ડીંગ મશીનોનો વ્યાપકપણે ઉપયોગ કરવામાં આવ્યો છે અને CNCEC અને સિનોપેકમાં તેની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે.તેમાંથી, 13મી કેમિકલ કન્સ્ટ્રક્શન, 16મી કેમિકલ કન્સ્ટ્રક્શન, 6ઠ્ઠી કેમિકલ કન્સ્ટ્રક્શન્સ અને અન્ય ઘણી કંપનીઓએ સાઇટ પર કેટલીક સ્થાનિક અને વિદેશી કામ કરવાની પરિસ્થિતિઓ માટે બેચમાં YX... |
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી 3જી વૈશ્વિક અક્ષય ઉર્જા રોકાણ બેઠક અને એક્સપો (રી-ઇન્વેસ્ટ 2020)નું ઉદ્ઘાટન કર્યું હતું. આ બેઠકનું આયોજન નવી અને અક્ષય ઉર્જા મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું છે. આ વર્ષે રી-ઇન્વેસ્ટ 2020ની થીમ ‘દીર્ધકાલિન ઉર્જા પરિવર્તન માટે આવિષ્કારો’ રાખવામાં આવી છે.
પ... |
અલ્પેશ ઠાકોરના નવનિર્મિત આલિશાન બંગલામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ હાજરી આપી બેઠકો યોજ્યા બાદ ગુજરાતની રાજનીતિમાં ફરી એકવાર ગરમાવો દેખાઇ રહ્યો છે.
ભાજપના દિગ્ગજ બે નેતાઓ અને અલ્પેશ ઠાકોરનો ફોટો વાયરલ થયા બાદ રાધનપુરના ધારાસભ્ય ભાજપ ભેગા થઈ જશે તે નક્કી થઈ ગયુ છે.
અલ્પેશ ઠાકોર મીડિય... |
અમેરિકાના ન્યુયોર્કના બ્રાઈટન બીચ પર થોડા દિવસ પહેલા એક અજીબ જીવ જોવા મળ્યો છે. સમુદ્રમાં રહેનારો આ જીવ આમ તો મરેલો હતો. પણ એ પહેલાં આવો જીવ ક્યારેય દરિયામાં કે દરિયા કાંઠે જોવા મળ્યો નથી. આ જીવ વહેતો વહેતો દરિયા કાંઠે આવી પહોંચ્યો હતો. અને પછી તો આ જીવને જોવા લોકોના ટોળે ટોળા ત્યાં એકત્ર થઈ ગયા હતા. આ મૃત જીવને વૈજ્ઞા... |
IPL 2023 માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને આ મામલામાં ડિસેમ્બરમાં આ લીગ માટે મની ઓક્શન પણ કરવામાં આવવાનું છે. આ ઓક્શન પહેલા IPLની બધી ટીમોએ પોતાના રિટેન અને રીલિઝ ખેલાડીઓના લિસ્ટ આપી ચૂકી છે. જ્યારે આ ઓક્શનથી પહેલા લીગની સૌથી સફળ ટીમ મુંબઈ ઈન્ડિયન્સ માટે એક ઘણી મોટી ખબર સામે આવી રહી છે. અસલમાં IPL 2023માં મુંબઈ ઈન્ડિયન્સ... |
નિષ્ણાતો શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને એકબીજાના પૂરક માને છે. આમાં કોઈ એકને થતી સમસ્યા બીજાના સ્વાસ્થ્ય અસર કરે છે. આ જ કારણ છે કે સ્વાસ્થ્યના નિષ્ણાતો દરેક લોકોને શારીરિક અને માનસિક એમ બંને સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની સલાહ આપે છે. જો કે, આંકડા દર્શાવે છે કે મોટાભાગના લોકો માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓને ઓળખતા નથી અથવા અવગણત... |
હાસનઃ કર્ણાટકના હાસન જિલ્લામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં પ્રેમ પ્રસ્તાવ નકારવા પર પાગલ પ્રેમીએ યુવતી પર કાર ચડાવી દીધી હતી, જેમાં તેનું મોત થયું હતું.
હાલ પોલીસે આરોપી પ્રેમીની ધરપકડ કરી લીધી છે.
કહેવામાં આવી રહ્યું છે કે આરોપી આ ઘટનાને રોડ એક્સિડન્ટ જેવો દેખાડવા માંગતો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, સકલેશપુર ન... |
ડિમેન્શિયા (Dementia, સ્મૃતિભ્રંશ) ઘડપણમાં થતા મગજને નુકશાનનું પરિણામ છે. તે આગળ વધતો (progressive) રોગ છે. તેનો ઈલાજ નથી અને તેના લક્ષણો ધીમે ધીમે વધતા જાય છે. ડિમેન્શિયા થવાથી માણસ ધીરે ધીરે વધારે ભૂલવા માંડે છે. સાથે તે રોજીંદા કાર્યો કરવાની ક્ષમતા ગુમાવે છે, જેવા કે ખરીદી કરી તેના બીલની ચુકવણી કરવી, સામાન્ય ભોજન બન... |
• ગુજરાતી • હિન્દી • English • સંસ્કૃત • ગણિત • વિજ્ઞાન • સામાજિક વિજ્ઞાન *• કોમ્પ્યુટર •• Mp3 ડાઉનલોડ • માધ્ય.-ઉ.માધ્યમિક *• TAT ભરતી & પરીક્ષા મટીરીયલ્સ • CTET મટિરિયલ્સ • નાના બાળકો માટે • Download • કારકિર્દી માર્ગદર્શન • ગુજરાત સરકાર • પ્રજ્ઞા વર્ગ માટે • અધ્યયન નિષ્પતિ *• સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિડીયો • ઓનલાઈન ... |
બાળકોને ‘PM Cares for Children’ યોજના અંતર્ગત સહાયતા આપવામાં આવશે. આ વિશે પ્રધાનમંત્રી એ જણાવ્યું છે કે જે ઉપાયોની ઘોષણા કરવામાં આવી રહી છે તે પીએમ કેયર્સ ફંડ માં લોકોના ઉદાર યોગદાનને કારણે જ સંભવ થયું છે. પ્રધાનમંત્રી નરેદ્ર મોદીએ કોરોના મહામારી માં પોતાના માતા-પિતા ને ગુમાવનાર બાળકો માટે મુફત શિક્ષા, સ્વાસ્થ્ય વીમો, ... |
તમે જે કાસ્ટ આયર્ન કુકવેર વારસામાં મેળવ્યું છે અથવા કરકસર માર્કેટમાંથી ખરીદ્યું છે તેમાં ઘણીવાર કાળા કાટ અને ગંદકીથી બનેલા સખત શેલ હોય છે, જે ખૂબ જ અપ્રિય લાગે છે.પરંતુ ચિંતા કરશો નહીં, તેને સરળતાથી દૂર કરી શકાય છે અને કાસ્ટ આયર્ન પોટને તેના નવા દેખાવમાં પુનઃસ્થાપિત કરી શકાય છે.
1. કાસ્ટ આયર્ન કૂકરને ઓવનમાં મૂકો.આખો પ્... |
મોઇઉદ્દિન મહંમદ ઘોરી અથવા મૂળ નામ પ્રમાણે શહાબુદ્દીન મહંમદ ઘોરી (૧૧૪૯ - માર્ચ ૧૫, ૧૨૦૬) એ ઘોરી સામ્રાજ્યનો સુલતાન/રાજા હતો જેણે તેના ભાઈ ઘીયાસુદ્દીન મહંમદની જોડે ભાગીદારીમાં ૧૧૭૩થી ૧૨૦૨ સુધી અને અંતમાં મુખ્યત્વે ૧૨૦૨ થી ૧૨૦૬ના ૪ વર્ષના ટૂંકા ગાળા દરમ્યાન ઘોરી સામ્રાજ્ય પર એકલા રાજ કર્યું હતું.
મહંમદ બિન કાસમ દ્વારા ઇસ ... |
જો તમે શ્રાવણ મહિનામાં મુંબઈની સૈર કરવા અને ત્યાંની કોઈ હોટેલમાં ઊતરવા માગતા હો અને હજી સુધી બુકિંગ ન કરાવ્યું હોય તો માંડી વાળજો. પત્તાંપ્રેમી ગુજરાતીઓ મહિનાઓ પહેલાં એમની ફેવરિટ હોટેલોમાં ગ્રુપબુકિંગ કરાવીને બેસી જાય છે. પંજાબીઓ પાનાંનો જુગાર દિવાળીના દિવસોમાં રમે છે એટલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એ દિવસોમાં વધારે રમાય છે. ... |
કોરોનાની મહામારી આવ્યા પછી વ્યક્તિઓને અવનવી તકલીફો થતી હોય છે, તેવામાં કેટલાય એવા કેસો આવતા હોય છે જેમાં હાર્ટ અટેકના વધુ કિસ્સાઓ જોવા મળે છે. હાર્ટ અટેકના લક્ષણોમાં પહેલા આખા શરીરની ઉપર પરસેવો વળી જતો હોય છે. જેથી તે વ્યક્તિને છાતીમાં દબાણ થતું હોય તેવું લાગે છે, અને માથું સખ્ત દુખાવો થવા લાગે છે.
ત્યારબાદ માણસ સૂતો હ... |
કમોસમી માવઠાથી ખેડૂતોના જીવ તાળવે ચોટયા : હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે
અમદાવાદ તા. ૧૮ : બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ બધા બાદ કમોસમી માવઠું થયું હતું. કાંકરેજના થરા અને દિયોદર પંથકમાં વહેલી સવારે કમોસમી વરસાદ પડતા સર્વત્ર પાણી પાણી થઇ ગયું હતું જેના કારણે ખેત... |
ગુજજુસ્ટફ એ આપણા દરેકના જીવનમાં આવતા સારા-નરસા, સુખ-દુઃખ, શુભ-અશુભ, વેદના-સંવેદના ભર્યા, વગેરે જેવા પ્રસંગોને ટૂંકી વાર્તાઓ કે કવિતાઓ, ગઝલો કે અન્ય સ્વરૂપમાં રજુ કરતું બ્લોગ છે. આ બ્લોગમાં રજૂ થયેલ દરેક કૃતિઓ તેના લેખકોનું કાલ્પનીક અને મૈલિક લખાણ છે, તેના માટે આ સાઈટના ધારક કોઈ પણ રીતે જવાબદાર નથી. અહીં રજૂ થયેલ કૃતિ સ... |
આખરે રાજકોટ કોંગ્રેસમાં ભંગાણ પડ્યું. કુંવરજી બાવળીયાએ ભાજપમાં જોડાયા બાદ ભાજપે સોંપેલું પહેલું એસાઈમેન્ટ પાર પાડ્યું. રાજકોટ જિલ્લા પંચાયતના કોંગ્રેસને છ સભ્યો સાથે જસદણ તાલુકા પંચાયતના આઠ સભ્યોએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. કુંવરજી બાવળીયાના સમર્થનમાં અનેક લોકો વિધિવત્ રીતે ભાજપમાં જોડાતાં કોંગ્રેસને પેટા ચૂંટણી પહેલા જ... |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.