text stringlengths 370 107k |
|---|
ભારતીય ખેલાડીઓનો ફરી કોરોના વાયરસનો ટેસ્ટ થયો - Western Times News
ભારતીય ખેલાડીઓનો ફરી કોરોના વાયરસનો ટેસ્ટ થયો
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમ અને સહયોગી સ્ટાફ કોરોના વાયરસ તપાસમાં નેગેટિવ આવ્યા છે. ખેલાડીઓએ ઓસ્ટ્રેલિયા સામે શનિવારે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. હાલમાં જ યૂએઈમાં આઈપીએલમાં ભાગ લેનાર હાર્દિક પંડ્યા, પૃથ્વી... |
અધિક કલેકટર કેયુર સંપટનો વન પ્રવેશ વન્સમોર
રાજકોટ :. અધિક કલેકટર કક્ષાના અધિકારી શ્રી કેયુર સંપટનો જન્મ તા. ૨૮-૧૨-૧૯૬૬ના દિવસે થયેલ. આજે ગૌરવવંતા જીવનના બાવનમાં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. તેઓ અગાઉ અમરેલીમાં નિવાસી નાયબ કલેકટર, મુખ્યમંત્રી કાર્યાલયમાં ખાસ ફરજ પરના અધિકારી વગેરે પદ પર રહી ચૂકયા છે. હાલ અમદાવાદની સરદાર પટે... |
મેસેડોનિયન રિપબ્લિકના કોન્સ્યુલ જનરલ સ્ટોજન વિટોનોવ સ્પેન્સર ફેક્ટરીની મુલાકાત લે છે ઇમર્જન્સી લાઇવ
એમ્બ્યુલન્સ અને બચાવ કામગીરી માટે નવી તકનીકો પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે સ્પેન્સર પ્લાન્ટની મુલાકાત રીપબ્લિક ઓફ નોર્થ મેસેડોનિયા કન્સ્યુલ જનરલ કરે છે.
નવેમ્બર 14 પર, રિપબ્લિક ofફ નોર્થ મેસેડોનિયાના ક Consન્સ્યુલ... |
ભારત અને ચીનની કંપનીઓ વચ્ચે 6 અબજ ડોલરના કરાર - NGS Business
ભારત અને ચીનની કંપનીઓ વચ્ચે 6 અબજ ડોલરના કરાર-ઈકોનોમી-દેશ વિદેશ-Economic Times Gujarati
ભારત અને ચીનની કંપનીઓ વચ્ચે 6 અબજ ડોલરના કરાર
27 Nov 2012, 0908 hrs IST, ET Bureau
નવી દિલ્હી : રિલાયન્સ એનર્જી, લેન્કો ગ્રૂપ, એનઆઇઆઇટી અને રામકી ગ્રૂપ સહિતની ભારતીય કંપની... |
શ્રીદેવીની પુત્રી જ્હાન્વીને ચમકાવતી 'ધડક'ના 3 પોસ્ટર રિલીઝ કરાયા | chitralekha
Home News Entertainment શ્રીદેવીની પુત્રી જ્હાન્વીને ચમકાવતી 'ધડક'ના 3 પોસ્ટર રિલીઝ કરાયા
શ્રીદેવીની પુત્રી જ્હાન્વીને ચમકાવતી 'ધડક'ના 3 પોસ્ટર રિલીઝ કરાયા
મુંબઈ – પીઢ અભિનેત્રી શ્રીદેવીની પુત્રી જ્હાન્વી કપૂરને બોલીવૂડમાં પ્રવેશ કરાવનાર હિ... |
કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ FSLની તપાસ શરૂ – Samacharwala
November 5, 2020 4:10 pm November 5, 2020 4:10 pm
શહેરના પીરાણા-પીપળજ રોડ પર આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ આગની ઘટના બની હતી. જેમાં 12 લોકોના મોત નિપજ્યા હતાં. જે મામલે FSL ની ટીમએ તપાસ શરૂ કરી છે.
પીરાણા રોડ ખાતે ગઈકાલે આગની ઘટના બની હતી. જેમાં હાલ F... |
સોમનાથ-પ્રભાસ-પાટણના પોલિસ ઇન્સપેકટર જી.એમ.રાઠવાનો જન્મદિવસ
પ્રભાસ-પાટણ તા.૧: સોમનાથ-પ્રભાસ-પાટણના પોલિસ ઇન્સપેકટર જી.એમ.રાઠવાનો આજે ૧ જૂન જન્મદિવસ છે તેઓ જીંદગીના પર વર્ષ પૂર્ણ કરી ૫૩મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.
૧૯૯૦માં રાષ્ટ્રસેવા-ધગશથી ગુજરાત પોલિસમાં જોડાયા કોન્સ્ટેબલ તરીકે જોડાયા બાદ ૨૦૦૯માં પ્રમોશનથી પી.એસ.આઇ.... |
50 ફૂટ ઊંડા કૂવામાં પડી ગયું હાથીનું બચ્ચું, અને પછી તો થયું એવું કે...- જુઓ વિડિઓ » Trishul News Gujarati Breaking News
Home Viral 50 ફૂટ ઊંડા કૂવામાં પડી ગયું હાથીનું બચ્ચું, અને પછી તો થયું...
50 ફૂટ ઊંડા કૂવામાં પડી ગયું હાથીનું બચ્ચું, અને પછી તો થયું એવું કે…- જુઓ વિડિઓ
Published on: 3:19 pm, Fri, 20 November 20
... |
શુક્રાણુઓની સંખ્યા વધારવા માંગો છો? તો પીવો આ દાળનું પાણી, થઈ જશે કમાલ, ચોક્કસ જાણો આ દાળનું નામ | હું ગુજરાતી
Home અજબ-ગજબ શુક્રાણુઓની સંખ્યા વધારવા માંગો છો? તો પીવો આ દાળનું પાણી, થઈ જશે...
શુક્રાણુઓની સંખ્યા વધારવા માંગો છો? તો પીવો આ દાળનું પાણી, થઈ જશે કમાલ, ચોક્કસ જાણો આ દાળનું નામ
કોઈપણ પુરુષના શુક્રાણુઓની સંખ્... |
નરેન્દ્ર મોદીએ દેશમાં લોકડાઉન લાદવા અંગે શું કરી મોટી જાહેરાત ? રાજ્યોને લોકડાઉન લાદવા મુદ્દે શું આપી સલાહ ? – 365 Day News
નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોરોનાની પહેલી કેટલાંક સપ્તાહ સુધી સ્થિતિ યોગ્ય રહી, પરંતુ હવે કોરોનાની બીજી લહેર તોફાન બનીને આવી છે. જે પીડા તમે સહન કરી છે, અને સહન કરી રહ્યાં છો તેનો મને અહેસાસ છે. જે... |
રાજ ઠાકરે કોલકાતામાં મમતા બેનરજીને મળ્યા; મુંબઈમાં ઈવીએમ-વિરોધી રેલીમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું | chitralekha
Home News Mumbai રાજ ઠાકરે કોલકાતામાં મમતા બેનરજીને મળ્યા; મુંબઈમાં ઈવીએમ-વિરોધી રેલીમાં સામેલ થવાનું આમંત્રણ...
રાજ ઠાકરે કોલકાતામાં મમતા બેનરજીને મળ્યા; મુંબઈમાં ઈવીએમ-વિરોધી રેલીમાં સામેલ થવાનું આમંત્રણ ... |
ખાખી વર્દીમાં જીવતું કવિ હૃદય, જાણો આ પીએસઆઈ વીશે! – Samacharwala
રાજ્યમાં કોરોનાના કેસમાં જેટ ગતિએ વધારો, નવા 954 કેસ નોંધાયાદેશમાં ફરી વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે PM મોદીની આજે તમામ રાજ્યના મુખ્યમંત્રી સાથે બેઠકIND vs ENG : ઇંગ્લેન્ડની ભારત સામે 8 વિકેટે જીત, સિરીઝમાં 2-1થી આગળસુરતમાં કોરોનાનો રાફડો ફાટ્યો, 2 હજાર ટ... |
શ્રીરામકૃષ્ણ જ્યોત અંક : september 2015
ગયા અંકમાં શ્રીશ્રીમાની જગન્નાથ પુરીની યાત્રા વિશે વાંચ્યું, હવે આગળ…
એક દિવસ શ્રીશ્રીમાએ મને એકાંતમાં બોલાવીને પૂછ્યું, 'જયરામવાટી જઈ શકીશ?' મેં જવાબ આપ્યો, 'મા, શા માટે ન જઈ શકું?' એમણે જઈને નાની અને કાલીમામાને બોલાવી લાવવા કહ્યું. પછીના દિવસે રાતની ગાડીમાં જઈશ એવું નક્કી થયું.... |
બસ પર પડ્યો હાઇટેન્શન વાયર, 12ના મોત, 32 દાઝ્યા | uttar pradesh 12 killed as high tension wire falls on bus - Gujarati Oneindia
22 min ago INX મામલોઃ CBIએ પી ચિદમ્બરમના ઘરે નોટિસ ચીપકાવી, કહ્યું-2 કલાકમાં હાજર થાવ
| Updated: Thursday, February 12, 2015, 14:33 [IST]
લખનૌ, 24 ઑક્ટોબરઃ ઉત્તર પ્રદેશના ફતેહપુર જનપદમાં મંગળવ... |
દુનિયાની સૌથી સુંદર મહિલા રહે છે ભારતમાં આ સ્થળે | ખેડૂતને સપોર્ટ કરવા પેજ લાઈક કરો
Home Viral દુનિયાની સૌથી સુંદર મહિલા રહે છે ભારતમાં આ સ્થળે
દુનિયાની સૌથી સુંદર મહિલા રહે છે ભારતમાં આ સ્થળે
Published on: 10:50 am, Thu, 15 July 21
મોટાભાગના બધા જ લોકોને શરીરની સુંદરતા ગમતી હોય છે.જેથી લોકોને વૃદ્ધ થવું ગમતું નથી.જેથી... |
મારે બાળકો નથી થતા એના લીધે પત્નીએ સાળી સાથે રોમાન્સ કરવાની મને છૂટ આપી છે પણ મારી સાળી બોવજ જાડી છે - mojilomanas.in
June 13, 2022 AdminLeave a Comment on મારે બાળકો નથી થતા એના લીધે પત્નીએ સાળી સાથે રોમાન્સ કરવાની મને છૂટ આપી છે પણ મારી સાળી બોવજ જાડી છે
પ્રશ્ન: હું પરિણીત પુરુષ છું. મારા લગ્નને 10 વર્ષ થયા છે. પરંતુ... |
કોરોનાનો કેરઃ સુરત, વડોદરા, રાજકોટમાં પણ રાત્રિ-કરફ્યુ | chitralekha
Home News Gujarat કોરોનાનો કેરઃ સુરત, વડોદરા, રાજકોટમાં પણ રાત્રિ-કરફ્યુ
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને અમદાવાદ બાદ સુરત, રાજકોટ અને વડોદરામાં પણ રાત્રિ કરફ્યુ લાદવામાં આવ્યો છે. મુખ્ય પ્રધાનની અધ્યક્ષતામાં કોરોનાની સ્થિતિ અંગ... |
રીપોર્ટ@ગુજરાત: કોરોનાના પોઝિટીવ કેસનો આંકડો પહોંચ્યો 179, 16ના મોત | Atal Samachar
Home News ON-01 રીપોર્ટ@ગુજરાત: કોરોનાના પોઝિટીવ કેસનો આંકડો પહોંચ્યો 179, 16ના મોત
ગુજરાતના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ આજે પત્રકાર પરિષદ સંબોધીને ગુજરાતમાં કોરોના વાયરસ પર શું પરિસ્થિતિ છે તેના પર લેટેસ્ટ માહિતી આપી. આજે રાજ્યમાં કોરો... |
તમારી નાજુક નમણી ડોકની કાળાશને માત્ર ગણતરીના દીવસોમાં જ કરો દૂર... - જલ્સા કરોને જેંતીલાલ
Home જાણવાજેવું તમારી નાજુક નમણી ડોકની કાળાશને માત્ર ગણતરીના દીવસોમાં જ કરો દૂર…
તમારી નાજુક નમણી ડોકની કાળાશને માત્ર ગણતરીના દીવસોમાં જ કરો દૂર…
તમારી નાજુક નમણી ડોકની કાળાશને માત્ર ગણતરીના દીવસોમાં જ કરો દૂર
ઘણીવાર એવું બનતું હો... |
મશરૂમની ખેતી શરૂ કરી તો ગામના લોકોએ ઉડાવ્યો મજાક, પણ પછી જે થયું તે જાણીને તમે પણ રહી જશો દંગ... - We Gujjus
Home Article મશરૂમની ખેતી શરૂ કરી તો ગામના લોકોએ ઉડાવ્યો મજાક, પણ પછી જે...
પહેલાં, જ્યાં લોકો ખૂબ જ સરળ રીતે ખેતી કરતા હતા, હવે લોકો ખેતી કરવાની નવી વૈજ્ઞાનિક રીતો શોધી રહ્યા છે, જેથી ઓછા ખર્ચમાં વધારે ફાયદો થા... |
રણોત્સવ એક મહિનો મુલતવી
ધોરડોના સફેદ રણમાં વૉચ ટાવરથી આગળ બધે જ પાણી ભરાયેલાં છે
ભુજ, તા. 8 : દર વર્ષે પહેલી નવેમ્બરથી કચ્છના ધોરડો પાસેના રણમાં યોજાતો રણોત્સવ આ વખતે સફેદ મીઠાના રણમાં મોટાપાયે પાણી ભરાયેલાં હોવાથી એક મહિનો ઠેલવાનો નિર્ણય લેવાયો હોવાથી હવે પહેલી ડિસેમ્બરથી રણોત્સવ યોજાય તેવો હાલ પૂરતો નિર્ણય લેવામાં આવ... |
સ્ત્રીઓ માટે આર્મ ટેટૂ - ટેટૂઝ કલા વિચારો
સ્ત્રીઓ માટે આર્મ ટેટૂ
ટેટૂઝ કલા વિચારો ટીમ 2 શકે છે, 2018
આર્મ ટેટૂઝ સદીઓથી આસપાસ છે અને સમાન પુરુષો અને સ્ત્રીઓ દ્વારા પહેર્યો છે. ટેટૂ કલાની વિવિધતા હાથથી લાગુ કરી શકાય છે કારણ કે ત્યાં જીવનની વિશાળ જગ્યા ઉપલબ્ધ છે જે સુંદર આજીવન જીવવા માટે યાદગાર છે. સ્ત્રીઓ માટે આર્મ ટેટૂઝ... |
જો તમારે પૈસા કમાવવા હોય તો ઘરના આ ખૂણામાં રાખી દો ઈલાયચી, જુઓ પછી તેનો ફાયદો… – Gujju King
Home/Janva Jevu/જો તમારે પૈસા કમાવવા હોય તો ઘરના આ ખૂણામાં રાખી દો ઈલાયચી, જુઓ પછી તેનો ફાયદો…
gujju April 7, 2021 Janva Jevu Leave a comment 260 Views
પૈસા કમાવવા કોણ નથી ઇચ્છતું, શા માટે આપણે અને તમે જીવનમાં સખત મહેનત કરીએ છીએ... |
ભારતને અન્ડર-૧૯ની ટ્રોફી અપાવવામાં રાજકોટના બોલરનો મોટો ફાળો - sports
ભારતને અન્ડર-૧૯ની ટ્રોફી અપાવવામાં રાજકોટના બોલરનો મોટો ફાળો
વિશાખાપટ્ટનમ: ભારતે ચાર દેશો વચ્ચેની અન્ડર-૧૯ ટુર્નામેન્ટ ગઈ કાલે જીતી લીધી હતી. ભારતે શ્રીલંકા સામેની એક્સાઇટિંગ ફાઇનલ પાંચ રનથી જીતી લીધી હતી. આ વિજયમાં રાજકોટના ૧૮ વર્ષની ઉંમરના લેફ્ટી પ... |
આણંદ જિલ્લામાં 1.70 લાખ બાળકોને ઓરી-રૂબેલા રસીથી રક્ષિત કરાયા: તમામ 'સુરક્ષિત'
નવગુજરાત સમય | Publish Date: Aug 8 2018 2:41PM
આણંદ જિલ્લામાં રસીના કારણે કોઇ બાળકને ગંભીર આડઅસર થઇ નથી: 15 ઓગસ્ટ સુધી આ અભિયાન ચાલશે
- સમગ્ર દેશમાંથી ઓરીને નાબૂદ કરવા અને રૂબેલાને નિયંત્રિત કરવા માટે રસી આપવામાં આવે છે. ત્યારે સમગ્ર રાજ્યમા... |
ગુજરાતી સમાચાર: જેટના ક્રેશ લેન્ડિંગની તૈયારી: ધિરાણકારોમાં તીવ્ર મતભેદ | Hospitality And Travel 102 - Corporates | I Am Gujarat
Gujarati News Corporates જેટના ક્રેશ લેન્ડિંગની તૈયારી: ધિરાણકારોમાં તીવ્ર મતભેદ
જેટના ક્રેશ લેન્ડિંગની તૈયારી: ધિરાણકારોમાં તીવ્ર મતભેદ
Updated: Apr 16, 2019 09:30 am IST
68899408
અનિર્બાન ચ... |
કેરળમાં 'ટેબલ ટોપ રનવે' પર પ્લેન ક્રેશઃ જુઓ VIDEO; કેવો હોય છે આ રનવે? - Gujarat ExclusiveGujarat Exclusive
Gujarat Exclusive > દેશ-વિદેશ > કેરળમાં 'ટેબલ ટોપ રનવે' પર પ્લેન ક્રેશઃ જુઓ VIDEO; કેવો હોય છે આ રનવે?
દુર્ઘટનામાં 18નાં મોત, 127 હોસ્પિ.માં દાખલ, VIDEO જોવા ક્લિક કરો
કોઝિકોડ ઇન્ટરનેશનલ એરપોર્ટનાં રનવે પર એર ઇન્... |
ફિલ્મોમાં જુવાન દેખાય છે બોલીવુડની આ 5 અભિનેત્રીઓ, પણ અસલ જીવનમાં થઇ ચુકી છે ઘરડી... | GujjuRocks.in
Home ફિલ્મી જગત ફિલ્મોમાં જુવાન દેખાય છે બોલીવુડની આ 5 અભિનેત્રીઓ, પણ અસલ જીવનમાં થઇ...
ફિલ્મોમાં જુવાન દેખાય છે બોલીવુડની આ 5 અભિનેત્રીઓ, પણ અસલ જીવનમાં થઇ ચુકી છે ઘરડી…
કોઈપણ યુવતી માટે તેની સુંદરતા ખુબ જ મહત્વ રાખતી ... |
કરીના કપૂર બીમાર..સૈફ અલી ખાન ચિંતિત | pregnant kareena kapoor is not well saif ali khan worried - Gujarati Oneindia
| Published: Tuesday, December 13, 2016, 13:32 [IST]
કરીના કપૂર પ્રેગનન્ટ છે અને થોડા જ દિવસોમાં તે બાળકને જન્મ આપશે. પોતાની પ્રેગનન્સીના છેલ્લા દિવસો દરમિયાન પણ કરીના કપૂર પોતાના કામમાં અત્યંત વ્યસ્ત રહ... |
પૂ. જયશ્રી દીદીની નિશ્રામાં ભાવનિર્ઝરમાં સંવતોત્સવ
નવગુજરાત સમય | Publish Date: Mar 28 2018 4:09AM
સમસ્ત ગુજરાતના લાખો સ્વાધ્યાયીઓના શ્રદ્ધાકેન્દ્ર સમા 'ભાવનિર્ઝર' ખાતેનાં મંદિરમાં પ્રભુ યોગેશ્વરની મનોહર મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ "મહાવીર જયંતી"ના દિવસે, તા.૨૯મી માર્ચે પૂ.જયશ્રી દીદીની નિશ્રામાં થશે. દર વર્ષે આ દિવ... |
વિરોધ/ બાલાસિનોરમાં કોલેજના વિદ્યાર્થીઓએ બસ સ્ટેશન ખાતે કર્યો ચક્કાજામ, આ કારણોસર મામલો બિચક્યો - GSTV
વિરોધ/ બાલાસિનોરમાં કોલેજના વિદ્યાર્થીઓએ બસ સ્ટેશન ખાતે કર્યો ચક્કાજામ, આ કારણોસર મામલો બિચક્યો
Last Updated on September 19, 2021 by Dhruv Brahmbhatt
મહીસાગરના બાલાસિનોરમાં કોલેજના વિદ્યાર્થીઓએ બસ સ્ટેશનમાં ભારે ચક્ક... |
મમતાના ખાસ મુકુલ રોયની ભાજપને છોડી ટીએમસીમાં ઘરવાપસી – 365 Day News
Posted on June 12, 2021 Author 365 Day Comment(0)
બંગાળમાં હાર બાદ ભાજપને વધુ એક ફટકો
ઘરનો દિકરો ઘરે પરત ફર્યો છે, ગદ્દારો નહીં પણ ઇમાનદાર નેતાઓને જ ટીએમસીમાં પરત લઇશું : મમતા
કોલકાતા : પશ્ચિમ બંગાળમાં ચૂંટણી હાર્યા બાદ પણ ભાજપને એક પછી એક ઝટકા લાગી રહ... |
યુજીસી-નેટ ર૦૧૮ની પરીક્ષા પધ્ધતી બદલાઇઃ પેપર-૧ એક કલાકનું રહેશે
પેપર નં. ર અને ૩ ભેગા કરી ૧૦૦ ફરજીયાત ઓબ્જેકટીવ પ્રશ્નો રહેશેઃ પેપર નં. રનો સમય બે કલાક રહેશે
નવી દિલ્હી, તા., ૧૩: લોકસભામાં પુછાયેલા પ્રશ્નોના જવાબમાં રાજયકક્ષાના એચઆરડી મંત્રી સત્યપાલસિંહે યુજીસી-નેટની પરીક્ષામાં બદલાવ આવી રહયાનું સ્વીકાર્યુ હતું. નેટની ... |
End of preview. Expand in Data Studio
README.md exists but content is empty.
- Downloads last month
- 2